________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eષ RE)
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
.
' Uહિ
પ્રયત્નવિશેષ કરે છે. (સોટ્ટા ) તે પ્રયત્નવિશેષ કરીને (બ્રિજ્ઞારું ગાડું રંધુ સંખ્યાતા યોજન પ્રમાણવાળો, ઉંચે અને નીચે દંડને આકારે લાંબો, અને શરીરના જેવો જાડો જે જીવપ્રદેશો અને કર્મપુદ્ગલોનો સમૂહ, તેને સિર) શરીર થકી બહાર કાઢે છે. બહાર કાઢીને આવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, (તે ગ) તે આ રીતે-(રચT) કર્કતનાદિ રત્નો જેવાં (વયરા) વજ એટલે હીરા જેવા (વે7િ3) વૈડૂર્ય , રત્ન જેવુ (નોરિંવદ્વા) લોહિતાક્ષ રત્ન જેવાં (મસારત્નાઈ) મારગલ્લ નામના રત્ન જેવાં (હંસ-માપ) હંસગર્ભ રત્ન જેવાં (પુના) પુલક રત્ન જેવાં (સોવિયા) સૌગંધિક રત્ન જેવાં (જ્ઞોર્ડરસાઈ) જ્યોતીરસ રત્ન જેવાં (ડાંગ) અંજન રત્ન જેવાં (૩iાપુનયા) અંજણપુલક રત્ન જેવાં (ગાયd vi) જાત રત્ન જેવાં (મા) સુભગ રત્ન જેવાં (સંવા) અંક રત્ન જેવાં (તરા) સ્ફટિક રત્ન જેવાં (
રિપ) અને રિષ્ટ જાતિના રત્ન જેવાં. એવી રીતે સોળ પ્રકારનાં રત્નો જેવાં વૈક્રિય વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને તેઓમાંથી (દીવાયરે પુરમા રિસાદે) અસાર પુદ્ગલોને ત્યજી દે છે. (રિસાહિત્તા) અસાર પુદ્ગલોનો ત્યાગ કરીને (હીને પુનાને પરિયા,) સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરે છે //રા.
(રિચાર્તા) તે સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરીને દુવંજ) બીજી વાર પણ વેશ્વિક સમુદાણor) વૈક્રિય
For Private and Personal Use Only