________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
| દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં, કૃપણકુલોમાં, તથા બ્રાહ્મણકુલોમાં (૩યારં વા) આવ્યા હતા (આયાત્તિ , વા) આવે છે (કાયાસત્તિ વા) તથા આવશે.
(યુજીસ રમત્તા વમશુ વા) તે નીચ કુલોમાં કુક્ષિને વિષે ગર્ભપણે આવ્યા હતા (વરમનિ વા) આવે છે (મત્તિ વ) અને આવશે. (નો વેવ i ગોળગમ્મનિમvi નિમિંસુ વા) પરન્તુ કોઈ પણ વખત યોનિ દ્વારા જન્મ રૂપે નીકળ્યા નથી (નિવૃત્તિ વ) નીકળતા નથી (નિવમરત્ત વા) તેમ નીકળશે પણ નહિ ૨૩.
(૩માં ૨ સમજે માવે મહાવીરુ આ શ્રમણ ભગવાનું મહાવીર (ગંગુઠ્ઠીવે સી) જંબૂદ્વીપ નામના દ્વીપમાં (મારે વારે) ભરતક્ષેત્રને વિષે (મહિપવુંહમામે નય) બ્રાહ્મણ કુંડગ્રામ નામે નગરમાં (સમરસ મહિપાસ વોડાતત્તર મારિયા,) કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, (વાણંદ્રામહિffe ગાલેંઘરસાત્તાપ રિસ) જાલંધર ગોત્રની દેવાનન્દાનામની બ્રાહ્મણીની કુક્ષિને વિષે (મિત્તાવચંતે) ગર્ભપણે આવ્યા છે ૨૪ો.
(તે 433 તta-qખન્ન-મUTIીયાઈ સવાઈ સેવંતા સેવરા) તેથી દેવોના ઈન્દ્ર અને દેવોના
For Private and Personal Use Only