________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
E
કરતા
કલ્પસૂત્ર ભાષાંતર
"प्रथमो वासुदेवोऽहं मूकायां चक्रवर्त्यहम् । चरमस्तीर्थराजोऽहं, ममाऽहो ! उत्तमं कुलम् ॥१॥
દ્વિતીય
વ્યાખ્યાનમુ आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवत्तिनाम् । पितामहो जिनेन्द्राणां, ममाऽहो ! उत्तमं कुलम्" ॥२॥
હું પહેલો વાસુદેવ થઈશ, હું મૂકા નગરીમાં ચક્રવર્તી થઈશ, તથા હું છેલ્લો તીર્થંકર થઈશ, અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે. હું વાસુદેવોમાં પહેલો થઈશ, વળી મારા પિતા પણ ચક્રવર્તીઓમાં પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે”.
એવી રીતે મરીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. કહ્યું છે કે – “જ્ઞાતિ-નામ-વુમન્ત્ર-અર્થ-પત્નિ-પ-તપ-વૃતૈ: I સુર્યન્ મટું પુનસ્તાનિ, રીનાનિ તમને નન:” શl
“જે માણસ જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે; તે માણસને તે જાતિ આદિ હીન મલે છે”.
હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતો છતો આગળની પેઠે જ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતો. એક દહાડો તેને શરીરે કાંઈક માંદગી થઈ આવી, પણ તે [R] ૧ ભિલુક કુળ
૭૪
For Private and Personal Use Only