Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/005761/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञापना स्थान परिणाम कवाय प्रयोग अल्पबहुत्व विशेष कायास्थिति सम्यक्त्व पद लेश्या इन्द्रिय संज्ञा उच्छ्वास व्युकांति पद पद योनि अन्तक्रिया अवगाहना संस्थान क्रर्म प्रकृति पद बंध पद कर्म प्रकृति कर्म वेद किया पद बंध पद अवधि कर्म वेद समुद्घात कर्म प्रकृति वेद पद आहार उपयोग प्रविचारणा पद पदवेदना पद सयम पश्यत्ता શ્રી શ્યામાચાર્ય વિરચિત TVा था (५६१ थी १५) (प.भगवानदास जय भाषातर ભાગ ૧ સંશોધક આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મુ. શ્રી જયાનંઠ વિજયજી संपा મુનિરાજ શ્રી જયાનંદ વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનની મુદ્દા શું ? એમાં મુહપત્તિનો ઉપયોગ આવશ્યક છે કે નહિં ? ભગવાન તીર્થંકરદેવો યોગ મુદ્દાએ દેશના આપે છે, ભગવાનની જેમ તે મુદ્દા સાચવવી ખીજા માટે શક્ય નથી, પણ બટ્ટુ ઉંચાનીચા થયા વગર ઢાથઉંચાનીચા ઉછાળ્યા વગર સ્થિતપ્રજ્ઞની જેમ મુટ્ટપત્તિ-મુખ આગળ રાખી, દેશના આપી જોઈએ. જેઓ આ વસ્તુને બરાબર સાચવી શકતા નથી તેઓ કંઈને કંઈ પ્રમાદ દોષના ભાગીદાર થાય ૪ છે. વ્યાખ્યાનમાં મુખ આગળ મુપત્તિનો ઉપયોગ આવશ્યક છે જ તેમાં જેટલું આપાછું અમારાથી થાય છે, તેટલું પ્રમાદ જન્ય પાપ જરૂર બંધાય છે. પણ કુટેવ પડેલી ઝટ છુટતી ન હોવાથી આ દોષ સેવાઈ જાય તે ન સેવાય તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ. (કલ્યાણ, સપ્ટેમ્બર ૮૪, પૃ. ૮૫૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ - I શ્રી શત્રુતતીર્થાધિરાજ શ્રી આદિનાથાય નમઃ | પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરાય નમઃ | પૂજ્ય શ્યામાચાર્ય કૃત અને આ. શ્રી મલયગિરિજી કૃત ટીકાનું પં. ભગવાનદાસભાઈ હરખચંદ કૃત ભાષાંતર સહિતા પાવણા સૂત્ર ભાગ ૧ (પદ ૧ થી ૧૫) : દિવ્યાશીષ આચાર્યદેવ શ્રી વિધાચંદ્રસૂરીશ્વરજી મુનિરાજ શ્રી રામચંદ્રવિજયજી 9 : સંશોધક આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મુ. શ્રી જયાનંદવિજયજી | સંપાદકઃ મુનિરાજ શ્રી જયાનંદવિજયજી પ્રાપ્તિ સ્થાન શા દેવીચંદ છગનલાલજી શ્રી આદિનાથ રાજેન્દ્ર સદર બાજાર, ભીનમાલ જૈન પેઢી ૩૪૩૦૨૯ સાઁથું, ૩૪૩૦૨૬ ફોનઃ (0269) 220387 ફોન: 254221. શાનાગાલાલજી વજાજી ખીંવસરા | મહાવિદેહ ભીનમાલ ધામ શાંતિવિલા અપાર્ટમેન્ટ, તીન બત્તી, તલેટી હસ્તગિરિ લિંક રોડ, કાજી કામૈદાન, ગોપીપુરા, સૂરત પાલીતાણા- ૩૬૪ ૨૭૦ ફોન 2422650 ફોનઃ (02848)243018 Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ: શ્રી પદ્મવણા સૂત્ર ભાષાન્તર સહિત ભાગ ૧ (પદ ૧ થી ૧૫) મૂળ સૂત્ર : આચાર્ય શ્રી શ્યામાચાર્યજી ટીકા : આચાર્ય શ્રી મલયગિરિજી ભાષાંતર : શ્રી ભગવાનદાસભાઈ હરખચંદભાઈ : મુનિ શ્રી જયાનંદવિજય સંપાદક : પ્રકાશક: શ્રી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ, રાજ. સંચાલક : (૧) સુમેરમલ કેવલજી નાહર, ભીનમાલ, રાજ. (૨) મીલિયન ગ્રુપ, સૂરાણા, રાજ., મુંબઈ, દિલ્લી, વિજયવાડા (૩) શ્રીમતી સકુદેવી સાંકલચંદજી નેથીજી હુકમાણી પરિવાર, પાંથેડી, રાજ. રાજેન્દ્ર જ્વેલર્સ, મુંબઈ – ૩૪ (૪) શા હસ્તીમલ, લખમીચંદ, કિરણકુમાર, પ્રકાશકુમાર, કિશોરકુમાર, ઉત્સવકુમાર બેટા પોતા ભલાજી નાગોત્રા સોલંકી પરિવાર બાકરા (રાજ.), મુક્તિ માર્કેટીંગ, ચેન્નઈ શા દૂધમલ, નરેન્દ્રકુમાર, રમેશકુમાર બેટા પોતા લાલચંદજી માંડોત પરિવાર બાકરા (રાજ.), મંગલ આર્ટ, મુંબઈ-૨ (૫) (૬) કટારીયા સંઘવી લાલચંદ, રમેશકુમાર, ગૌતમચંદ, વિનોદકુમાર, મહેન્દ્રકુમાર, રવીન્દ્રકુમાર બેટા પોતા સોનાજી ભેરાજી ધાણસા (રાજ.) શ્રી સુપર સ્પેઅર્સ, વિજયવાડા (૭) એમ. આર. ઇમ્પેક્સ, ૧૬–એ, હનુમાન ટેરેસ, દૂસરા માલા, · તારાટેમ્પલ લેન, લેમીગ્ટન રોડ, મુંબઈ–૭, ફોન : ૨૩૮૦૧૦૮૬ (૯) (૮) ગુલાબચંદ રાજેન્દ્રકુમાર છગનલાલજી કોઠારી અમેરીકા, આહોર (રાજ.) શા શાંતિલાલ, દીલીપકુમાર, સંજયકુમાર, અમનકુમાર, અખીલકુમાર બેટા પોતા મૂલચંદજી ઉમાજી તલાવત આહોર (રાજ.) રાજેન્દ્ર માર્કેટીંગ, વિજયવાડા (૧૦) શા સમરથમલ, સુકરાજ, મોહનલાલ, મહાવીરકુમાર, વિકાસકુમાર, કમલેશ, અનિલ, વિમલ, શ્રીપાલ, ભરત ફોલા મુથા પરિવાર સાયલા (રાજ.) અરુણ એન્ટરપ્રાઇજેસ, ગુન્ટૂર (૧૧) શા સુમેરમલ, નિતીન, અમીત, મનીષ, ખુશબુ બેટા પોતા પેરાજમલજી પ્રતાપજી રતનપુરા બોહરા પરિવાર, મોદરા (રાજ.) ગુન્ટૂર (૧૨) શાનરપતરાજ, લલીતકુમાર, મહેન્દ્ર, શૈલેષ, નિલેષ, કલ્પેશ, રાજેશ, મહીપાલ, દિક્ષીત, આશીષ, કેતન, અશ્લીન, રીંકેશ, યશ બેટા પોતા ખીમરાજજી થાનાજી કટારીયા સંઘવી આહોર (ગુન્ટૂર) (૧૩) શા તીલોકચન્દ મયાચન્દ એન્ડ કું. ૧૧૬, ગુલાલવાડી, મુંબઈ - ૪૦૦ ૦૦૪ (૧૪) શા લક્ષ્મીચંદ, શેષમલ, રાજકુમાર, મહાવીરકુમાર, પ્રવીણકુમાર, દીલીપકુમાર, રમેશકુમાર બેટા પોતા પ્રતાપચંદજી કાલુજી કાંકરીયા મોદરા (રાજ.) ગુન્ટૂર (૧૫) શ્રી શાંતિદેવી બાબુલાલજી બાફણા ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ મહાવિદેહ ભીનમાલધામ, પાલીતાણા – ૩૬૪ ૨૭૦ ફોનઃ (૦૨૮૪૮) ૨૪૩૦૧૮ (૧૬) શાંતિરૂપચંદ રવીન્દ્રચન્દ્ર, મુકેશ, સંજેશ, ઋષભ, લક્ષિત, યશ, ધ્રુવ બેટા પોતા મિલાપચંદજી મેહતાં જાલોર – બેંગ્લોર Page #5 -------------------------------------------------------------------------- ________________ [D]D]D]D]D]D]D]D]D]D]D]DD]D]DD DODODDODOPODADOPODOPODOPODODODOD : આર્થિક સહયોગી: પ.પૂ. આચાર્યદેવ શ્રી વિધાચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય અને મુનિરાજ શ્રી રામચન્દ્રવિજયજી મ.સા.ના કૃપાપાત્ર મુનિરાજ મુ. શ્રી જયાનંદવિજયજી મ.સા. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ.સા. મુ. શ્રી વૈરાગ્યાનંદવિજયજી મ.સા. મુ. શ્રી તત્ત્વાનંદવિજયજી મ.સા. - મુ. શ્રીરૈવતચંદ્રવિજયજી મ.સા. 1. આદિ ઠાણા રાષ્ટ્રસંત શિરોમણી શ્રીમદ્વિજય હેમેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પ.પૂ. મહત્તનિકાલલિતશ્રીજી મ.સા. પૂ. પ્રવર્તિની મુક્તિશ્રીજી મ.સા. પૂ. સેવાભાવી સંઘવણ શ્રીજી મ.સા.ની શુશિષ્યાઓ પૂ. સા. મણિપ્રભાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી પુનીતપ્રજ્ઞાશ્રીજી મ.સા, પૂ. સા. શ્રી મોક્ષયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી મોક્ષરસાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી મોક્ષમાલાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી ક્ષમાશીલાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી અહંયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી સંવેગયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી નિર્વેદયશાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી પ્રમોદયશાશ્રીજી મ.સા., ' પૂ. સા. શ્રી પ્રશમરસાશ્રીજી મ.સા. Bણ પૂ. આચાર્ય ભગવંત શ્રીમવિજય રામસુરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના આજ્ઞાવર્તિની તપસ્વીરના પૂ. સા. શ્રી પ્રસન્નપ્રભાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી શીલપ્રભાશ્રીજી મ.સા પૂ. સા. શ્રી શાસનરક્ષિતાશ્રીજી મ.સા. આદિ ઠાણા 9 નું સં. ૨૦૬૧નું ચાતુમતિ રાજેન્દ્રભવનમાં સંઘવી વક્તાવરમલ હીરાચંદજી કુહાડ પરિવાર - આહોર - બેંગ્લોર દ્વારા થયું તે સમયે જ્ઞાનખાતાની આવકમાંથી આ ગ્રંથ પ્રકાશિત કરાવવામાં આવેલ છે. OECEMBODIEOS/SC/SONGSMS/S/E//SONGSUBS/BOEGEMEGDC/SC/EdS/DOBC/BUIDC/D/ GES,EN,PGDDDDDDDDDDDDDDDDDDDDDDDECEgglesed G,DGE,DDDDGDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDS|D]BE GDDEDGDGDDDDDDDDDGDDDDDDDDDED DિDDDDDDDDDDDDDDDDDDDDDDDDD} Page #6 -------------------------------------------------------------------------- ________________ ક્યાં શું? અનુક્રમણિકા. ........... પ્રસ્તાવના બે શબ્દો પ્રજ્ઞાપના અને ષખંડાગમતુલના. પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યાઓ. પ્રસ્તાવના પ્રજ્ઞાપના સૂત્રટીકા અને ટીકાકાર. પરિણામ પદવિચાર પજ્ઞાપના સૂત્ર પ્રથમ બીજું ત્રી ચોથું પાંચમું આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મુ.શ્રી જયાનંદવિજય . મહાવીર વિદ્યાલય મહાવીર વિદ્યાલય છે .......... હિન્દીઆ.શ્રી દેવેન્દ્ર મુનિ .. મહાવીર વિદ્યાલય મહાવીર વિદ્યાલય મંગલાચરણ પ્રજ્ઞાપના પદ ..... સ્થાન પદ .. અલ્પબદુત્વપદ સ્થિતિ પદ ...... ૨૩૨ વિશેષપદે .... ૨૫૪ વર્કતિ પદ ........................... ૨૯૬ ઉસ્સાસપદ .............................. ૩૨૩ સંજ્ઞા પદ ............. યોનિ પદ .................... ......... ૩૩૧ ચરમાચરમ પદ .... ૩૩૭ ભાષાપદ ........ ભાષાપદ પરિશિષ્ટ ૩૯૫ શરીર પદ . ૪૦૫ પરિણામ પદ કસાય પદ ૪૩૨ ઇંદિયપદ ....... ૪૩૭ ................. છઠું સાતમું આઠમું ૩૨૭ નવમું દશમું અગ્યારમું ૩૬૪ બારમું તેરમું ..... ૪૨૩ ચૌદમું પંદરમું Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना-सूत्र भाग १ પ્રસ્તાવના આ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ ઘણું છે, ઓધનિયુક્તિ (ભાષ્ય ગા.૭)માં રવિ હંસા સુદ્ધ'-દ્રવ્યાનુયોગથી દર્શનશુદ્ધિ થાય છે. કેમકે એના દ્વારા યુક્તિપૂર્વક યથાવસ્થિત અર્થનું જ્ઞાન થાય છે. નિયુક્તિ (ભાષ્ય ગા.૧૧) માં અક્ષર અને અર્થના અલ્પ-બહુત્વને આશ્રયીને ચતુર્ભગી બતાવી છે. અક્ષર થોડા અર્થ ઘણો તે ચરણકરણાનુયોગ. ઓઘનિયુક્તિ વગેરે અક્ષર ઘણા અર્થ થોડા તે ધર્મસ્થાનુયોગ, શોતાધર્મકથા વગેરે. અક્ષર ઘણા અર્થઘણો તે દ્રવ્યાનુયોગ, દૃષ્ટિવાદવગેરે. અક્ષર થોડા અર્થથોડો તે ગણિતાનુયોગ, જ્યોતિષ્કડ વગેરે. વર્તમાનમાં ઉપલબ્ધ અગિયાર અંગોમાં પંચમાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ' આગમ કદમાં સૌથી મોટું છે. અને તે આગમગ્રંથ ‘ભગવતીસૂત્ર' તરીકે વધારે પ્રખ્યાત છે. તેવી રીતે ૧૨ ઉપાંગમાં ચતુર્થ ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પણ સૌથી વિસ્તૃત છે અને આ આગમગ્રંથનો પણ “ભગવતી' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આમાં પણ ભગવતીસૂત્રની જેમ ગૌતમસ્વામિજીના પ્રશ્નો અને ભગવાનના ઉત્તરો એમ પ્રશ્નોત્તર શૈલી,છે. વિષય સામ્ય પણ સમવાયાંગસૂત્ર કરતાં ભગવતીસૂત્ર સાથે વધુ છે. પ્રજ્ઞાપના સૂત્રઃ પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્ર દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. પ્રભુવીરના ૨૩મા પટ્ટધર આર્ય શ્યામાચાર્યજીએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથકાર શ્રી શ્યામાચાર્યજીએ સ્વયં આને દૃષ્ટિવાદ-નિણંદ' કહી આનું દૃષ્ટિવાદમાંથી અવતરણ કર્યાનું સ્પષ્ટ કર્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજી આદિએ દૃષ્ટિવાદમાંથી પણ પૂર્વોમાંથી ઉદ્ધરણ કરાયાનું અનુમાન વિષયસામ્યના આધારે કર્યું છે. મહાવીર વિદ્યાલય પ્રકાશિત પન્નવણાસૂર ભા.ર ની પ્રસ્તાવનામાં નંદીસૂત્રમાં “મહાપર્ણવણા' સૂત્રનો ઉલ્લેખ છે પણ અત્યારે આ ગ્રંથ ઉપલબ્ધ નથી. ગ્રંથશૈલિઃ | શ્રી ભગવતીસૂત્ર વગેરે અન્ય આગમગ્રંથોમાં અનેક સ્થળે જે તે વિષયનું વર્ણન અન્ય આગમગ્રંથમાં જોવાની ભલામણ કરાયેલી જોવા મળે છે. આગમગ્રંથોને ગ્રંથસ્થ કરાયા ત્યારે આવી સંકલના કરવામાં આવી હોવાનું વિદ્વાનોનું માનવું છે. | ‘ઉવંગસૂત્તાણિ'ની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે - જ્યારે પૂર્વોની વિસ્મૃતિ થઈ રહી હતી એના થોડાક જ અંશો શેષ રહ્યા હતા ત્યારે આ પન્નવણાસ્ત્રની રચના થઈ હતી. બાકીના ઉપાંગો એ પછી લખવામાં આવ્યા. તત્ત્વાર્થસૂત્ર (૩/૩૬)‘માર્યા નિજીશ'નો આધાર પ્રજ્ઞાપનાસ્ત્રનું પ્રથમ પદ હોવાનું વિદ્વાનોનું માનવું છે. પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રમાં મોટેભાગે જે તે વિષયનું વર્ણન પુરેપુરુ જોવા મળે છે એટલે એ માટે અન્યગ્રંથો જોવાની ભલામણ કરવાની વાત અહીં ભાગ્યે જ આવે છે. આ ગ્રંથ ૭૭૮૭ શ્લોક પ્રમાણ છે અને ગ્રંથ રચના વીર સં. ૩૬૦ લગભગમાં થઈ છે. (જૈ.પ.ઈ.ભા.૧પૃ.૩૫૧) Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપના સૂત્રના પ્રકાશનો-વ્યાખ્યાઓ - સંસ્કૃતછાયા અને મલયગિરિ ટીકા સાથે ૧૮૮૪માં ધનપતસિંહ બાબુ દ્વારા. – મલયગિરિ સૂરિ ટીકા સાથે પ્રતાકારે બે ભાગમાં, પ્ર. આગમોદય સમિતિ ૧૯૧૮–૧૯. – આનું પુસ્તકાકારે પુનર્મુદ્રણ કેટલાક પાઠભેદ ટિપ્પણ ઉમેરવાપૂર્વક મુનિશ્રી દિવ્યરત્નવિજયજી અને મુનિશ્રી અજિતશેખર વિજયજી મહારાજના પ્રયાસથી બેંગ્લોર-આદિનાથ શ્વેતામ્બર સંઘ દ્વારા થયું છે. – પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર દ્વારા કરાયેલ આ. મલયગિરિસૂરિ ટીકા સહિત ગ્રંથનો ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૯૧માં દેવનાગરી લિપિમાં પ્રતાકારે ત્રણ ભાગમાં બહાર પડેલ છે. ઉપા. યશોવિજયજીએ ૧૧મા ભાષાપદનું વિવેચન કર્યું છે. આનો પં. ભગવાનદાસે કરેલ અનુવાદ પણ આમાં છપાયો છે. પ્રસ્તુત પ્રકાશન આ જ સંસ્કરણનું કેટલીક વિશિષ્ટતાઓ જોડવાપૂર્વક પુનર્મુદ્રણ છે. – આ. અભયદેવસૂરિ કૃત ‘તૃતીયપદ સંગ્રહણી’ ૧૩૩ શ્લોક પ્રમાણ લઘુરચના છે. श्री प्रज्ञापना सूत्र भाग १ – આ સંગ્રહણી ઉપ૨ ૧૮મી સદીમાં કુલમંડનગણિએ અવચૂરી લખી છે. - વનસ્પતિસઋતિકા કે વનસ્પતિવિચાર પણ ૭૧ ગાથામાં રચાયેલી રચના છે. – મુનિ પુણ્યવિજયજી આદિ સંપાદિત મૂળ આગમગ્રંથ મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત છે ઈ.સ. ૧૯૬૯, ૧૯૭૧. – ઉવાંગસૂત્તાણિ ભા.૨ માં પણ પ્રજ્ઞાપનાસૂત્ર છપાયું છે. પ્ર. જૈન વિશ્વભારતી લાડનુ. –આગમ પ્રકાશન બ્યાવર દ્વારા હિંદિ વિવેચન સાથે મૂળ ગ્રંથ પ્રગટ થયો છે. આ સંસ્કરણની પ્રસ્તાવના આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે. આ ઉપરાંત પણ કેટલાક સ્થળેથી આ આગમગ્રંથ પ્રગટ થયેલ છે. – આ. હરિભદ્રસૂરિ કૃત પ્રદેશ વ્યાખ્યા (ગ્રંથાગ્ર ૩૭૨૮)ૠષભદેવ કેશરીમલ સંસ્થા રતલામથી ઈ.સ. ૧૯૪૭માં પ્રગટ થયેલ છે. આ ઉપરાંત પદ્મસૂરિ કૃત અવસૂરિ, ધનવિમલ અને જીવવિજય કૃત બાલાવબોધો, ૫૨માનંદજી કૃત ટબ્બો (સં.૧૮૭૬) જયાચાર્ય (તેરાપંથી આચાર્ય) કૃત પન્નવણાની જોડ વગેરે રચનાઓ છે. ગ્રંથકાર પ્રસ્તુત ઉપાંગગ્રંથની રચના આર્ય શ્યામાચાર્યજીએ કરી છે. તેઓશ્રીની ખ્યાતિ કાલકાચાર્ય (પ્રથમ) તરીકે પણ થયેલી છે. ભગવાન શ્રી સુધર્માસ્વામિજીના ૨૩મા પટ્ટધર યુગપ્રધાન આચાર્ય તરીકે તેઓશ્રીએ ૯૬ વર્ષના દીર્ઘ આયુષ્ય દરમિયાન ઘણી ઘણી જિનશાસનની પ્રભાવના કરી છે. દ્રવ્યાનુયોગનું એમનું જ્ઞાન અદ્ભૂત હતું. જ્યારે સૌધર્મેન્દ્ર મહારાજાએ શ્રી સીમંધરસ્વામિ ભગવાનના શ્રીમુખેથી નિગોદનું વર્ણન સાંભળ્યા પછી પ્રભુને પૂછ્યું છે ભગવંત આવું વર્ણન મારા ભરતક્ષેત્રમાં કોઈ કરી શકે તેવું છે? ત્યા૨ે પ્રભુએ કાલકાચાર્યનું નામ આપ્યું અને ઇન્દ્ર મહારાજાએ વૃદ્ધ–બ્રાહ્મણના રૂપે આવી આચાર્ય મહારાજના દર્શનાદિ કર્યા વગેરે ઘટનાઓ પ્રબંધો વગેરેમાં નોંધાઈ છે. (આવી ઘટના આર્યરક્ષિતસૂરિજીના ચરિત્રમાં પણ જોવા મળે છે.) આર્ય શ્યામાચાર્યજીનો જન્મ વી.સં. ૨૮૦માં થયો હતો. વી.સ. ૩૦૦માં દીક્ષા લઈ આ. ગુણાકરસૂરિ (મેઘગણી)ના શિષ્ય બન્યા. વી.નિ.સં. ૩૩૫માં યુગપ્રધાન પદે આરૂઢ થયા. વી. સં. ૩૭૬માં સ્વર્ગગમન. ગ્રંથકારશ્રીની શાસનપ્રભાવના : સંપ્રતિ રાજાના અશ્વાબોધ તીર્થના જિર્ણોદ્વાર પછી મિથ્યાત્વ–દૃષ્ટિ દેવોએ ઉપસર્ગ કર્યો ત્યારે શ્યામાચાર્યજીએ તેની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ એકલિંગજીની બીજી આગમવાચનામાં હાજર હતા. આ રીતે તેઓ ގ Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ મહાજ્ઞાની, ૫૨મસંયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાર્ય ગચ્છ નીકળ્યો છે અને તે બીજા કાલિકાચાર્યથી વિખ્યાત થયો છે. (જૈ.૫.ઇ. ભા.૧ પૃ. ૧૫૦, બીજી આવૃત્તિ) પ્રભાવક ચરિત્રમાં શ્રી શ્યામાચાર્યજીને આ.ગુણાકરસૂરિ યાને આ. ગુણસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા છે. ટીકાકાર શ્રી મલયગિરિસૂરિ : આ. મલયગિરિસૂરિની ટીકાનો પણ અનુવાદ અહીં આપવામાં આવ્યો છે. આ. મલયગિરિસૂરિ મહારાજની ટીકાને માના ધાવણની ઉપમા આપવામાં આવી છે. એમાં વિપુલ પ્રમાણમાં પદાર્થ નિરૂપણ હોવા છતાં એની રજૂઆત એટલી સરળ અને સરસ રીતે કરવામાં આવી હોય છે કે પ્રારંભિક અભ્યાસી પણ એને સમજી શકે. આ કારણે એમની ટીકાઓનું ગ્રંથાગ્ર પણ મોટા આંકડાઓને આંબતું હોય છે. આ ગ્રંથની ટીકાનું પ્રમાણ ૧૬,૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ. હરિભદ્રસૂરિજી સંસ્કૃત ટીકાઓના આરંભ કરનારા સર્વ પ્રથમ ટીકાકાર મનાય છે. એમની ટીકા સંક્ષિપ્ત અને વિષમપદોને જ સ્પર્શનારી મોટેભાગે હોય છે. એટલે જ હરિભદ્રસૂરિએ જે આગમ આદિ ગ્રંથો ઉપ૨ ટીકા રચી છે તેના ઉપર પણ મલયગિરિસૂરિજીએ કલમ ચલાવી છે. કેમકે આ હરિભદ્રસૂરિ મહારાજની ટીકા મુખ્ય રીતે વિદ્વાનોને જ ઉપયોગી નિવડે તેવી હોય છે. જ્યારે આ. મલયગિરિસૂરિજી વાચકની આંગળી પકડીને આગમ સૂત્રના એક એક પદને સમજાવતાં આગળ વધે છે. શબ્દાર્થ સમજાવી દીધા પછી પણ લાગે કે હજી થોડું વધું સમજાવવાની જરૂર છે. બધી બાબતો ફરી સળંગ સમજાવવી જરૂરી છે. કંઈક વિશેષ બાબત પણ જણાવવી છે તો તરત મુિત મવતિ... તનુાં મતિ... વગે૨ે ઉલ્લેખ કરીને દરેક વાતો માંડીને વિગતે કહે છે. એટલે જ ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવાભિગમ ઉપર આ. હરિભદ્રસૂરિજીની ટીકા હોવા છતાં જેમ મલયગિરિસૂરિજીએ ટીકા રચી છે તેમ પ્રસ્તુત ચોથા ઉપાંગ ઉપર પણ આ. હરિભદ્રસૂરિ મહારાજની પ્રદેશ વ્યાખ્યા હોવા છતાં મલયગિરિજીએ વિસ્તૃત ટીકા રચી છે. પ્રજ્ઞાપના સૂત્ર અને ટીકાનું ભાષાંતર : પ્રસ્તુત અનુવાદ આજથી ૬૦ વર્ષ પૂર્વે વિ.સં. ૧૯૯૧માં પ્રતાકારે ૩ ભાગમાં પ્રગટ થયેલો. એના સંપાદક—સંશોધક પં. ભગવાનદાસભાઈએ શ્રીમાન્ સાગરજી મહારાજએ તૈયાર કરેલ સટીક પ્રજ્ઞાપનાસૂત્ર આગમોદય સમિતિના સંસ્કરણ ઉપરાંત એક-બે હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ કરેલો. તે કાળે ઉપલબ્ધ સાધનો અને સંજોગો પ્રમાણે એ બરાબર ગણાય પરંતુ આ પછી મહાવીર વિદ્યાલય દ્વારા જે મૂળ-આગમ ગ્રંથોનું પ્રકાશન થયું છે તેમાં ઘણી-ઘણી પ્રાચીન પ્રતિઓનો ઉપયોગ કરાયો હોવાથી અને એના સંપાદકોમાં આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મહારાજ સાહેબ જેવા સમર્થ આગમજ્ઞો હોવાના કા૨ણે એ સંસ્કરણો વધુ શુદ્ધ બન્યા છે. અત્યારે જે ભાગ્યશાળીઓ આગમોને ટકાઉ કાગળ ઉપર લખાવવાની કામગિરી કરી રહ્યા છે તેઓ પણ હવે આ મહાવીર વિદ્યાલયના સંસ્કરણનો ઉપયોગ કરતા હોય છે. ટીકા ગ્રંથનું આવું વિશિષ્ટ સંશોધનપૂર્વકનું કોઈ સંસ્કરણ થયું નથી એટલે જે સામગ્રી સામે હતી તેના આધારે પં. ભગવાનદાસે અનુવાદ કરેલો. મહાવીર વિદ્યાલય પ્રકાશિત પન્નવણાસુતં ભા.૨ ની પ્રસ્તાવનામાં મુનિશ્રી પુણ્યવિજયજી આદિ સંપાદકોએ પ્રજ્ઞાપના સૂત્રના બધા સંસ્કરણોની સમીક્ષા કરી છે. તેમાં પ્રસ્તુત સંસ્કર્ણાની પણ સમીક્ષા કરી છે. એટલે ટીકાના પાઠમાં અશુદ્ધિઓ હોય તો અનુવાદમાં એટલા અંશે અશુદ્ધિ રહે એનો તો ઉપાય નથી. દા.ત. (મહાવીર વિદ્યાલય પ્રસ્તાવના પૂ. ૧૮૭ કંડિકા ૬૨ મુજબ)– ૨૦૩૨ સૂત્રમાં ‘અનંતરા ય આહારે’અને ટીકાનો પાઠ‘અનન્તાહારા: ’શુદ્ધ છે પણ ટીકાનો મુદ્રિતપાઠ ‘અનન્તા।તાહારો' હોવાથી મૂળનો પાઠ પણ એને અનુસરતો માન્ય રાખ્યો છે. સૂત્ર ૨૦૩૩માં પણ આવી જ વાત છે. 6 Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રસ્તાવના મૃ. ૧૮૭–૧૮૮ કંડિકા ૬૪માં પણ ટીકાના પાઠમાં ‘ગાંધ્યેય' ના બદલે ‘સંચય' સાચો પાઠ હોવાનું જણાવ્યું છે. મુનિશ્રી જયાનંદવિજયજીએ યથાશક્ય તમામ બાબતોનું સંશોધન કર્યું છે. મારા શિષ્ય મુનિ હૂંકારરત્નવિજયજીએ પણ આ ગ્રંથના પૂફો જોયા છે. શ્રુતસેવાની અનુમોદના. આ ઉપરાંત આ સંસ્કરણમાં સંપાદક મુનિશ્રી જયાનંદવિજય મ.સા.એ મહાવીર વિદ્યાલય સંસ્કરણની પ્રસ્તાવનામાંથી અને વ્યાવરથી પ્રકાશિત આગમની પ્રસ્તાવનામાંથી ઉપયોગી અંશો આપીને વાચકને એક જ સ્થળે પ્રજ્ઞાપના ગ્રંથ ગ્રંથકાર વિષે અનેક સામગ્રીઓ પીરસીને બહુ મોટો ઉપકાર કર્યો છે. દ્રવ્યાનુયોગનો આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગુજરાતી ભાષામાં બે ભાગમાં પુસ્તકાકારે સુલભ થઈ રહ્યો છે ત્યારે અધિકારી વિદ્વાનો આનો લાભ લઈ આત્મકલ્યાણ કરે એજ મંગળકામના. વૈ.સ. ૫ વિ.સં. ૨૦૬૧ આ.ભ.૩ૐકારસૂરિ મ.સા.ની ૧૭મી પુણ્યતિથિ વાંકડિયા વડગામ (રાજસ્થાન) આ.ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ.સા.ના વિનય આ.વિજયમુનિચન્દ્રસૂરિ બે શબ્દો ભગવાનદાસભાઈએ કરેલ અનુવાદ આ.શ્રી મુનિચંદ્રસૂરિજી અનેમુ.શ્રી ડ્રીંકારરત્નવિજયજીની સહાયતાથી પુનર્મુદ્રણ કરાવેલ છે. આમાં મૂળ મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પન્નવણાનુસાર પાઠો આપવા છતાં પણ બે પૃફ જોવાઈ ગયા હતાં તેથી યથાશક્ય પ્રયત્ન કરવામાં આવેલ છે. બીજું ભાષાંતર મૂળનું પૂવનુસાર હતું તેથી કેટલાંક શબ્દો ટીપ્પણમાં લીધા છે. આમાં જે કાંઈ ભૂલો રહી ગયી હોય તે પાઠક વર્ગે જણાવવા વિનંતિ. જેથી નવી આવૃત્તિમાં સુધારી શકાય. પન્નવણાનાં વિષયમાં, આ. શ્રી શ્યામાચાર્યજીના અને આ. શ્રી મલયગિરિજીના વિષયમાં બન્ને પ્રસ્તાવનામાં વિવરણ છે. આ. શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રીજીની પ્રસ્તાવના પણ સાભાર આપવામાં આવેલ છે. મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત પન્નવણાની પ્રસ્તાવનામાંથી પણ ઉપયોગી ભાગ સાભાર આપવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં ૧ થી ૧૫ પદ આપવામાં આવેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડે. સં. ૨૦૬ર સીમંધર જિન પંચમ પ્રતિષ્ઠા દિવસ જયાનંદ ભીનમાલધામ, પાલીતાણા Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ (મહાવીર વિધાલય દ્વારા પ્રકાશિત પદ્મવણાની પ્રસ્તાવનામાંથી સાભાર) પ્રજ્ઞાપના અને પખંડાગમની સંક્ષેપમાં તુલના પ્રજ્ઞાપના અને ષટ્યુંડાગમ બન્નેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીનો આધાર એક જ છે. બન્ને સંગ્રહગ્રંથો છે. છતાં પણ બન્નેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ ‘પદો’ છે, જ્યારે પખંડાગમમાં જીવસ્થાન નામના પ્રથમ ખંડમાં કર્મના ડ્રાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાનો, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માર્ગણા જીવનાં માર્ગણાસ્થાનો ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. તે સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદાબંધ, બંધસ્વામિત્વ, વેદના, એ ખંડોમાં કર્મને કેન્દ્રમાં રાખીને જીવનો વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણાખંડમાં પણ મુખ્ય તો કર્મવર્ગણા જ છે; શેષ વર્ગણાની ચર્ચા તો તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તો મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી ફર્મ (૨૩), કર્મબંધક (૨૪), કર્મવેદક (૨૫), વેદબંદક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫) – એ પદોનાં નામો, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ષટ્ખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદો’માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે. તેથી ઘણી વધારે ચર્ચા–સૂક્ષ્મ ચર્ચા–ષખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં જીવપ્રધાન અને ષટ્ખંડાગમમાં કર્મપ્રધાન નિરૂપણ છે. પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ઘણે પ્રસંગે તો ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરો હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ષખંડાગમમાં ઉદ્દેશ-નિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. ક્વચિત જ પ્રશ્ન અને ઉત્તરો જોવા મળે છે. પ્રજ્ઞાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણ ષખંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કોઈ ચૂલિકા નથી, પણ પખંડાગમમાં અનેક ચૂલિકાઓ? ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે, ક્યારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે — જેમ દશવૈકાલિક વગે૨ે આગમ ગ્રંથોમાં જોવા મળે છે. પ્રજ્ઞાપના મૌલિક સૂત્રરૂપે લખાયેલ છે, જ્યારે ષટ્યુંડાગમ સૂત્ર ઉપરાંત અનુયોગ=વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ,તેમાં ઘણીવાર અનુયોગનાં દ્વારો વડેવિચારણા કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવેછે; જેમ કે ' અળિઓ દ્વારાળિ’ એમ અનેક દ્વા૨ો સૂચવીને પછી તે દ્વારોના ક્રમે વિચારણા છે. ઉપરાંત કૃતિ, વેદના, કર્મ–જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપો દ્વારા પણ કરવામાં આવી છે, જે જૈનાગમોની નિયુક્તિ-પ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુકરણ છે. ‘અનુમ’5, ‘સંતપવા, ‘નિર્દેશ’, ‘વિજ્ઞાસા’8, ‘વિભાા’9 જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારો કરી દે તત્ત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુયોગદ્વારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણ, તેમાં પ્રથમ એ અનુયોગદ્વારોને ગણાવીને કોઈ નિરૂપણ નથી; પરંતુ ષખંડાગમમાં તો આઠ અનુયોગદ્વારોના 1. ષટ્યુંડાગમ, પુસ્તક ૮, ‘બંધસામિત્તવિચય’ પ્રકરણ જેવા સ્થાનોમાં ક્વચિત્ પ્રશ્નોત્તરશૈલી છે. 2. પખંડાગમ, પુસ્તક ૬માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, પુસ્તક ૧૧માં બે ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક ૧૪માં તો સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે ''પત્તો રમાંથો વૃત્તિયા મ''II 3. ષટ્યુંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬૫; પુસ્તક ૧૨, સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ. 4. પખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૪૫થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી બરાબર જોવા મળે છે. 5. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. 6. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૯, સૂત્ર ૭૧. 7. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. 8. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪; પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫; પુસ્તક ૧૪, સૂત્ર ૧. 9. બૌદ્ધોમાં વિભાષાને મહત્ત્વ આપનાર મત વૈભાષિક તરીકે · જાણીતો છે, તેની અહીં નોંધ લેવી જોઈએ. 8 Page #12 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ નિર્દેશપૂર્વક' સ્પષ્ટ નિરૂપણ છે. એવાં અનુયોગદ્વારોની નિમણભૂમિકા તો પ્રજ્ઞાપનામાં ખડી થઈ છે, જેને આધારે આગળ જઈ અનુયોગદ્વારોનું નિરૂપણ થવા લાગ્યું. તત્ત્વાર્થસૂત્ર (૧. ૮.)માં સતસંખ્યા ઇત્યાદિ આઠ અનુયોગકારોનો નિર્દેશ છે. આવો કોઈ નિર્દેશ પ્રજ્ઞાપનામાં નથી. પરંતુ તેમાં જુદાં જુદાં પદોમાંથી આ અનુયોગદ્વારોનું સંકલન કરવું સંભવ છે. એવા નિશ્ચિત સંકલનનો ઉપયોગ પખંડાગમમાં થયો છે, જે તે બન્નેના કાળ વિષે અવશ્ય પ્રકાશ ફેંકે છે, અને સિદ્ધ કરે છે કે ષટખંડાગમ પ્રજ્ઞાપના પછીની જ રચના કે સંકલન હશે. “વિયાજુવાળા’, ‘રિયાપુવાળા’, ‘ાયાણુવાળા' ઇત્યાદિ શબ્દોથી તે તે માર્ગખાદ્વારોની ચર્ચાનો પ્રારંભ કરવાની પદ્ધતિ ષખંડાગમમાં સર્વત્ર અપનાવવામાં આવી છે, જેનું અનુસરણ પ્રજ્ઞાપનામાં ક્વચિત જ જોવા મળે છે. માત્ર હિસાબુવા' અને “રવેત્તાણુવાળા' એ બે શબ્દો વપરાયા છે, પણ ગતિ આદિની ચર્ચામાં ગgવા જેવો પ્રયોગ નથી. - પ્રજ્ઞાપના અને ષખંડાગમમાં કેટલેક સ્થળે તો નિરૂપણ ઉપરાંત શબ્દસામ્ય પણ છે, જે સૂચવે છે કે બન્ને પાસે સમાન પરંપરા હતી. નિરૂપણસામ્ય એટલે કે તે તે બાબતોમાં મતક્ય તો અધિકાંશ બન્નેમાં જોવા મળે જ છે. તેથી તેની જુદી નોંધ લેવી . જરૂરી નથી. પણ જ્યાં શબ્દસામ્ય સ્પષ્ટ છે તેની નોંધ લેવી જરૂરી છે. સામાન્ય રીતે કહી શકાય કે બન્ને ગ્રંથો ગદ્યમાં લખાયા છે, પરંતુ તેમાં ગાથાઓ પણ છે. તે ગાથાઓમાંથી કેટલીક તો પારંપરિક સંગ્રહણીગાથાઓ જ હોવી જોઈએ, એમ જણાય છે. પ્રજ્ઞાપનાની ગાથા નં.૯૯, ૧૦૦ અને ૧૦૧ પખંડાગમમાં પણ મળે છે, તે આ પ્રમાણે – पुस्तक १४, सूत्र १२१ - "तत्थ इमं साहारणलक्खणं भणिदं सूत्र १२२ साहारणमाहारो साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं साहारणलक्खणं भणिदं । सत्र १२३ एयस्स अणग्गहणं बहण साहारणाणमेयस्स। . યેસ્સ નં વદ્દ સમાસો તંfપ ટોરિયસ II , सूत्र १२४ समगं वक्कंताणं समगं तेसिं सरीरणिप्पत्ती। समगं च अणुग्गहणं समगं उस्सासणिस्सासो । પખંડાગમમાં ધ્યાન દેવા જેવી એક વાત એ છે કે તેમાં મળવું કહીને આ ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે, જ્યારે પ્રજ્ઞાપનામાં તેવો કોઈ નિર્દેશ નથી. જે ક્રમે પ્રસ્તુતમાં ઉદ્ધરણ છે તે અનુક્રમે પ્રજ્ઞાપનામાં નં. ૧૦૧, ૧૦૦, ૯૯ છે. અર્થાત્ ત્રણે ગાથા વ્યક્રમે પ્રજ્ઞાપનામાં મળે છે. વળી, પ્રસ્તુત સૂત્ર ૧૨૨ ગત ગાથામાં 'નgs મળવું' એવો પાઠ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ગાથા ૧૦૧માં ''નgvi ' એવો પાઠ છે. સૂત્ર ૧૨૩ ગત ગાથા અને પ્રજ્ઞાપનાગત ગાથા ૧૦૦ એક જ છે, પણ પખંડાગમ કરતાં પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે; જ્યારે ખંડાગમમાં તે અવ્યવસ્થિત થઈ ગયો છે. સુત્ર ૧૨૪ ગત ગાથા અને પ્રજ્ઞાપનાગત ગાથા ૯૯ એક જ છે, પણ તેમાં પણ પાઠાંતરો છે. પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે. પ્રજ્ઞાપનામાં જીવોના અલ્પબહુવિચાર પ્રસંગે મહાવંડથ'નો પ્રારંભ આમ છે – “ગદ અંતે સર્વેનીવMવવું મહાવંડયં વડુત્સમિસબ્રન્થોવા જમવતિયા મધુસી..." અને અંત આમ છે – “સનોનો વિસાદિયા ૧૬, संसारत्था विसेसाहिया ९७, सव्वजीवा विसेसाहिया ९८॥" सूत्र ३३४ પખંડાગમમાં પણ 'માવિંડમ' છે જ. તેમાં તેનો પ્રારંભ આ પ્રમાણે છે – “પત્તો સબનીસ મહાવિંડો શ્રાવ્યો મલિસબ્રWોવા મyક્સપગારા 1લ્મોવતિયા' અને અંતે "fonોનીવા વિસાદિયા.”—પુસ્તક ૭, સૂત્ર ૧-૭૯ 1. પખંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૭, પૃષ્ઠ ૧૫૫. 2. એજન, પુસ્તક ૧, સૂત્ર ૨૪, ૩૩, ૩૯ ઇત્યાદિ. 3. પ્રજ્ઞાપના સૂત્ર ૨૧૩-૨૪, ૨૭૬-૩૨૪, ૩૨૬ ૩૨૯. – 9 Page #13 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ વિચારણામાં બન્નેમાં થોડો ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અલ્પબહુતમાં કુલ૯૮ ભેદો લીધા છે, જ્યારેષખંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદોનો ગૌણ–મુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત એ છે કે બન્ને આ વિચારણાને? મહાદેડક' એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત વત્તફસ્સામાં પ્રયોગ અને ષટ્રખંડાગમગત સ્રાવળ્યો' પ્રયોગ પણ સૂચક છે. પ્રજ્ઞાપનાસૂત્રનું બીજું પદ “સ્થાનપદ' છે, તેમાં નાનાપ્રકારના – એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના –જીવો લોકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારા વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીવોના ક્ષેત્રનો વિચાર છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણ વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે. પ્રજ્ઞાપનામાં અલ્પબદુત્વ અનેક દ્વારો વડે વિચારાયું છે. તેમાં જીવ-અજીવ બન્નેનો વિચાર છે. ષખંડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનોમાં ગત્યાદિ માર્ગણાસ્થાનો વડે જીવના અલ્પબદુત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સૂક્ષ્મ છે. ઉપરાંત, પખંડાગમમાં માત્ર ગત્યાદિ માર્ગણાની દૃષ્ટિએ પણ અલ્પબદુત્વનો વિચાર જોવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માર્ગણાનાં દ્વારા ૨૬ છે, જ્યારે પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારો છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બન્નેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે – પખંડાગમ (પુસ્તક ૭, પૃષ્ઠ પ૨૦) પ્રજ્ઞાપના પખંડાગમ (પુસ્તક ૭, પૃષ્ઠ પ૨૦) ૧. દિશા ૧૪. આહાર ૧૪. આહારક ૨. ગતિ ૧. ગતિ : ૧૫. ભાષક ૩. ઇન્દ્રિય ૨. ઇન્દ્રિય ૧૬. પરિત્ત ૪. કાય ૩. કાય ૧૭. પર્યાપ્ત ૫. યોગ ૪. યોગ ૧૮. સૂક્ષ્મ ૫. વેદ ૧૯. સંજ્ઞી ૧૩. સંશી કષાય ૬. કષાય ૨૦. ભવ ભવ્ય લેશ્યા ૧૦. વેશ્યા ૨૧. અસ્તિકાય ૯. સમ્યક્ત : ૧૨. સમ્યક્ત ૨૨. ચરિમ ૧૦. જ્ઞાન ૭. જ્ઞાન ૨૩. જીવ ૧૧. દર્શન ૯. દર્શન ૨૪. ક્ષેત્ર ૧૨. સંયત ૮. સંયમ ૨૫. બંધ ૧૩. ઉપયોગ ૨૬. પુદ્ગલ ધ્યાન દેવાની વાત એ છે કે પ્રજ્ઞાપના અને પખંડાગમ બન્નેમાં આ પ્રકરણને અંતે “મહાદંડક છે-જુઓ પુસ્તક૭, પૃષ્ઠ પ૭પ. આ પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદંડકમાં ૯૮ જીવ ભેદો પ્રજ્ઞાપનામાં છે; જ્યારે પખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારોની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું 4 8 8 8 1. પખંડાગમમાં અન્યત્ર પણ 'મહાતંગ' શબ્દનો પ્રયોગ છે – પુસ્તક ૧૪, સૂત્ર ૬૪૩, પૃષ્ઠ ૫૦૧; પુસ્તક ૧૧, સૂત્ર ૩૦ માં – 'મોક્ષમદાવંડો' પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૦, ૧૪૨ 2. પખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૧૪૧ થી. 3. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ ૫૨૦ થી. 4. પ્રજ્ઞાપના, પદ ૧૮માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિનાં ૨૨ તારોમાં વિચાર છે – સૂત્ર ૧૨૫૯ 10 . – Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રસ્તુત પ્રકરણ વિચારણાનો વિકાસ સૂચવે છે, જ્યારે પખંડાગમમાં તે પ્રકરણ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યું છે. ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણસ્થાનમાં ૧૪ ગત્યાદિ માર્ગણાસ્થાનો ઘટાવ્યાં છે, પરંતુ બીજા ખંડ ખુદાબંધમાં પ્રક્રિયા બદલાઈ જાય છે. તેમાં બંધક જીવ આદિનો વિચાર ૧૪ માર્ગણાસ્થાનોમાં કરવામાં આવ્યો છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને ષખંડાગમની શૈલી આ પ્રકરણમાં એક જેવી છે. તેવી જ રીતે જીવની સ્થિતિનો વિચાર અનેક રીતે ષખંડાગમમાં છે. તેમાંથી કાલાનુગમમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવોની કાલસ્થિતિ ગત્યાદિ ૧૪ દ્વારો વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદોને લઈને કાલવિચાર છે – પ્રજ્ઞાપના, સ્થિતિપદ ચોથું. આ જ પ્રમાણે ‘અવગાહના”, “અંતર' આદિ અનેક બાબતોની સમાન વિચારણા બન્નેમાં છે, પરંતુ તે વિશે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું બસ થશે કે આ બન્ને ગ્રંથોની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે. વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. ગત્યાગતિની ચર્ચામાં જ બન્નેમાં તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે. - પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪–૧૪૬૫. પખંડાગમ, પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઇત્યાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ છે અને રત્નપદ પણ વિશેષ છે – પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૬૬-૬૯, , * જેમ પ્રજ્ઞાપનામાં નિયુક્તિની અનેક ગાથાઓ છે, તેમ પખંડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિર્યુક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સંઘરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાર્ય ભદ્રબાહ. તે પ્રથમ હોય કે બીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી? – જુઓ ષખંડાગમમાં ગાથાસુત્રો, પુસ્તક ૧૩ માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩,૧૫, ૧૬ ઈત્યાદિ અને આવશ્યકનિયુક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪થી. પ્રજ્ઞાપના ઉપાંગ એ આર્ય શ્યામાચાર્યની રચના છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમાંની બધી જ બાબતો તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણ, તેમનું પ્રયોજન તો શ્રુતપરંપરામાંથી હકીકતોનો સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતું. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદો જણાવ્યા છે, તે જ ભેદોમાં એટલે કે તે બધા જ ભેદોમાં દ્વિતીય “સ્થાન' આદિ ‘દ્વારો'–બાબતોની ઘટના તેઓએ રજૂ કરી નથી. સ્થાન આદિ દ્વારોનો વિચાર તેમની સમક્ષ જે રીતે-જે વિવિધ રીતે-તેમની પૂર્વેના આચાર્યોએ કર્યો હતો, તે વિદ્યમાન હતો, એટલે તે તે દ્વારોમાં તે તે વિચારોનો સંગ્રહ કરી લેવો- એ કાર્ય આર્ય શ્યામાચાર્યનું હતું. આથી ‘સ્થાન” આદિ દ્વારોમાં થયેલ વિચાર યાપિ સર્વ જીવોને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના ક્યા ભેદોમાં તે તે દ્વારોનો વિચાર કરવો, તેમાં એકમાત્ય નથી. તે તે દ્વારોના વિચારપ્રસંગે જીવોના ક્યા ક્યા ભેદ-પ્રભેદોનો વિચાર કરવો તે, તે તે વિષયના નિરૂપણની સરલતાની દૃષ્ટિએ થયું છે. જો એક જ વ્યક્તિ પોતે જ બધું વિચારીને નિરૂપવા બેસે તો જુદી રીતે જ વર્ણવી શકે એમ સંભવ છે, પણ આમાં એમ નથી બન્યું. આમાં તો જુદા જુદા આચાર્યોએ જુદે જુદે કાળે જે જે વિચાર કર્યો, તે પરંપરાથી આર્ય શ્યામાચાર્યને પ્રાપ્ત થયો અને તે વિચારપરંપરાને તેમણે આમાં એકત્ર કરી છે. આ દૃષ્ટિએ વિચારીએ તો પ્રજ્ઞાપના એ તે કાળની વિચારપરંપરાનો વ્યવસ્થિત સંગ્રહ છે. આ જ કારણ છે કે જ્યારે આગમોનું લેખન થયું ત્યારે તે તે વિષયની સમગ્ર વિચારણા માટે પ્રજ્ઞાપના જોઈ લેવાની ભલામણ કરવામાં આવી. જૈન આગમના મુખ્ય બે વિષયો છે – જીવ અને કર્મ. એક વિચારણાનો ઝોક એવો દેખાય છે કે તેમાં જીવને મુખ્ય રાખીન તેના અનેક વિષયો, જેવા કે તેના કેટલા પ્રકાર છે, તે કયાં રહે છે, તેનું આયુ કેટલું છે, તે મરીને એક પ્રકારમાંથી બીજા કયા પ્રકારમાં જઈ શકે છે કે તે તે પ્રકારમાં આવી શકે છે, તેની ઇન્દ્રિયો કેટલી, વેદ કેટલા, જ્ઞાન કેટલાં, તેમાં કર્મ કયાં-ઇત્યાદિની વિચારણા થાય છે; પરંતુ બીજા પ્રકારની વિચારણાનો ઝોક કર્મને મુખ્ય રાખીને છે. તેમાં કર્મ કેટલા પ્રકારનાં અને તે વિવિધ પ્રકારના જીવોના વિકાસ કે હૂાસમાં કેવો ભાગ ભજવે છે- આવો વિચાર મુખ્ય આવે છે. આથી આમાં જીવના વિકાસક્રમને લક્ષીને ૧૪ ગુણસ્થાનો, Page #15 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માર્ગણા-શોધ માટે ચૌદ માર્ગણાસ્થાનો નક્કી કરવામાં આવ્યાં. આ માર્ગણાસ્થાનો એટલે કે શોધ માટેનાં દ્વારા તે જીવોના ગતિ આદિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદો છે. પ્રથમ પ્રકારના ઝોકનું દૃષ્ટાન્ત પ્રજ્ઞાપના પૂરું પાડે છે. અને દ્વિતીય પ્રકારનો ઝોક પ્રાચીન કર્મપ્રકૃતિ આદિ કર્મસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોઈ પૌવપર્યની વિચારણા ઘણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગમોની વિચારણાને ભાષામાં થોકડા રૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એના એ જ માર્ગણાકારો વગેરે બાલ જીવને સરળ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યો, અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતો રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તો વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈને પૌવપર્યનો વિચાર નિર્ણાયકબની શકે એમ નથી. કારણ, એવી રચનાનો આધાર લેખકના પ્રયોજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્થૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં પખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે સ્થલતા ઉપરથી તેમના પૌવપર્યને નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજો જ માર્ગ લઈને તેવા ગ્રંથોનો નિર્ણય સ્વતંત્ર રીતે કર્યા પછી જ તેમનું પૌવપર્ય નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બન્નેને મતે દૃષ્ટિવાદ છે. આથી દૃષ્ટિવાદના જ વિષયને અનેક રીતે અનેક પ્રયોજન સિદ્ધ કરવા અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે – જેથી પૌવપર્ય નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરલ હતું કે પખંડાગમમાં જે વિચારની સૂક્ષ્મતા દેખાય છે તે પ્રકારની સૂક્ષ્મ ચર્ચા પ્રજ્ઞાપનામાં નથી માટે તે પખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માર્ગ છોડી દેવો એ જરૂરી છે. અને ષખંડાગમ અને પ્રજ્ઞાપના – એ બેમાં કોણ પ્રાચીન એની વિચારણા જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યા પછી ઉક્ત દલીલનો ઉપયોગ થઈ શકે. એક વાત તો નિશ્ચિત જ છે કે પખંડાગમમાં – તેના કેટલાક ભાગોમાં – જે પ્રકારે અનુયોગદ્વારસૂત્રમાં અનુયોગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે ન નિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પદ્ધતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની પખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય, આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વેનો જ છે; જ્યારે પખંડાગમની રચના વીર નિર્વાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તો નિર્વિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ષટ્રખંડાગમથી પૂર્વવર્તી જ છે. વળી, ૧૪ જીવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં નિશ્ચિત થઈ, એટલે કે વિચારણાનાં અનેક દ્વારો વડે પૂર્વકાળે જે વિચાર થતો હતો તેને સ્થાને ૧૪ અવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણ બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ ખખડાગમમાં સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપના અને ષખંડાગમનું પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે, એટલે પ્રજ્ઞાપનાને પખંડાગમની પૂર્વવર્તી ગ્રંથ માનવો જરૂરી છે. પ્રજ્ઞાપનાના કતાં અને એમનો સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તો ક્યાંય તેના કર્તાનો નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી બે ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બન્ને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં 12 “ – Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ આર્ય શ્યામાચાર્યનો કર્તા તરીકે ઉલ્લેખ છે. એટલે આચાર્ય હરિભદ્રના સમય પૂર્વે પણ પ્રજ્ઞાપના શ્યામાચાર્યની કૃતિ તરીકે પ્રસિદ્ધ હતું એમ માની શકાય. આચાર્ય મલયગિરિએ તો તેમને વિષે ''માવાન્ આર્યશ્યામોપિ ત્યમેવ સૂત્ર વયતિ'' (ટીકા, પત્ર ૭૨) 'મળવાનું આર્થયામઃ પઽતિ'' (ટીકા,પત્ર૪૭).''સર્વેષામપિ પ્રાવવનિપૂરીનાં મતાનિ માવાનું આર્યશ્યામ ૩પષ્ટિવાન્’' (ટીકા, પત્ર ૩૮૫), '' ભાવવાર્યશ્યામપ્રતિપત્તી'' (ટીકા, પત્ર ૩૮૫)1 ઇત્યાદિ પ્રયોગોમાં ભગવાનનું પદ આપી દીધું છે, તે તેમનું મહત્ત્વ સૂચવે છે. ઉક્ત બે પ્રક્ષિપ્ત ગાથા ઉપરથી ફલિત થાય છે કે આર્ય શ્યામ વાચકવંશમાં થયા છે અને તેઓ પૂર્વશ્રુતમાં વિશારદ હતા. પ્રજ્ઞાપનાની રચનામાં તેમણે એવા પ્રકારની કુશળતા દેખાડી છે કે અંગ-ઉપાંગમાં પણ અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા માટે પ્રજ્ઞાપનાની ભલામણ કરવામાં આવી છે. tr નન્દીસૂત્રની પટ્ટાવલીમાં સુધર્માથી માંડીને એક પછી એક જે નામો અપાયાં છે તેમાં ૧૧મું નામ ''વંતિમો હારિયું પ સામબ્ન'' – એ પ્રકારે આર્ય શ્યામનું નામ આવે છે અને તેમને હારિત ગોત્રના ગણાવ્યા છે. પરંતુ ઉક્ત પ્રજ્ઞાપનાના પ્રારંભની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને વાચકવંશમાં ૨૩મા જણાવ્યા છે તેને અનુસરીને આચાર્ય મલયગિરિ પણ તેમને ત્રેવીસમી પાટે ગણે છે. એમાં માત્ર ૨૩મી પાટનો નિર્દેશ છે, પણ સુધર્માથી શ્યામાચાર્ય સુધીનાં નામો વિષેની કોઈ નોંધ નથી. પટ્ટાવલિઓ ઉ૫૨થી ત્રણ કાલકાચાર્ય થયાની હકીકત જાણવા મળે છે. એક કાલક જેઓ વીર નિર્વાણ ૩૭૬માં મૃત્યુ પામ્યા (ધર્મસાગરીય પટ્ટાવલી પ્રમાણે; જ્યારે ખરતરગચ્છીય પટ્ટાવલી પ્રમાણે – આદ્યઃ પ્રજ્ઞાવનાત્ન્દ્રસ્ય અપ્રેનિોવવિશ્વાવતા શ્યામાવા/પરનામા। સ તુ વીરાત્ રૂ૭૬ વર્ષેાંતઃ). બીજા ગર્દભિલ્લોચ્છેદક કાલકાચાર્ય વીર નિર્વાણ ૪૫૩માં થયા=વિક્રમ પૂર્વે ૧૭ માં. અને ત્રીજા વીર નિર્વાણ ૯૯૩ = વિક્રમ ૫૨૩માં થયા, જેમણે સંવત્સરી તિથિ પાંચમની ચોથ કરી. પ્રજ્ઞાપનાસૂત્રની વ્યાખ્યાઓ (૧) 2આચાર્ય હરિભદ્રસૂરિજી કૃત પ્રદેશવ્યાખ્યા : આ પ્રદેશવ્યાખ્યા પ્રસિદ્ધ ભવવિરહ હરિભદ્રસૂરિજીએ લખી છે. પ્રારંભમાં ‘પ્રજ્ઞાપનાવ્યોપા પ્રવેશાનુયોગ: પ્રામ્યતે' કહ્યું છે તેથી પ્રજ્ઞાપનાના અમુક અંશોનો અનુયોગ—વ્યાખ્યાન અભિપ્રેત છે એમ સ્પષ્ટ છે. આચાર્ય હરિભદ્રસૂરિજી પ્રજ્ઞાપનાનો ઉપાંગ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આચાર્ય મલયગિરિજીની જેમ તે ‘સમવાયાંગનું ઉપાંગ છે’ તેમ જણાવતા નથી. આથી અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા ક્યારેક આચાર્ય હરિભદ્રસૂરિજી પછી, પણ આચાર્ય મલયગિરિ પૂર્વે, થઈ ગઈ હશે એમ માનવું રહ્યું. વળી, આ વ્યાખ્યાને ‘અવચૂર્ણિકા’ એવું નામ પણ આપી શકાય તેમ છે, કારણ કે આચાર્ય હરિભદ્રસૂરિજી એક ઠેકાણે ‘અલમતિપ્રત,ન અવસૂર્ણિામાત્રનેતલિતિ’—પૃ. ૨૮, ૧૧૩—આ પ્રમાણે જણાવે છે. આચાર્ય હરિભદ્રસૂરિજીએ આ પ્રદેશવ્યાખ્યા લખી તે પહેલાં પણ કોઈએ પ્રજ્ઞાપના ઉપર નાની-મોટી ટીકા અવશ્ય લખી હશે, અને તે રૈચૂર્ણિરૂપે હશે એમ જણાય છે, કારણ કે ઘણે ઠેકાણે—‘તવુાં’, ‘વિમુક્ત મતિ’, ‘અવમત્ર ભાવાર્થ:’, ‘મંત્ર લયસ્’, ‘તેસિં માવળા’ ઇત્યાદિ શબ્દો સાથે કે તે વિના જે વિવરણ મળે છે તે પ્રાકૃતમાં હોય છે અને ક્વચિત્ સંસ્કૃતમાં પણ મળે છે—પૃ. ૧૨, ૧૬, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૭, ૨૯, ૩૦, ૩૫, ૪૧, ૫૨, ૬૮, ૬૯, ૭૦, ૭૨, ૧૦૯, ૧૧૨ ઇત્યાદિ. એ ચૂર્ણિકાર કોણ હશે તે કહેવું કઠણ છે, પણ સંભવ એવો છે કે તે આચાર્ય હરિભદ્રસૂરિજીના ગુરુ હોય, કારણ કે ‘તં તાવત્ પૂન્યપાવા વ્યાપક્ષતે’પૃ. ૭૫, ‘ગુરુવસ્તુ’પૃ. ૧૧૮, ‘FF તુ પૂન્યા:’પૃ. ૧૨૨,‘અત્ર પુરવો વ્યાપક્ષતે’પૃ. ૧૪૧, ૧૪૭, 1. આ ઉલ્લેખોની શ્રી પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૧૩૫માં પ્રજ્ઞાપના વિષેની તેમની ટિપ્પણીમાં નોંધ લખી છે. 2. આચાર્ય હરિભદ્રના વિસ્તૃત પરિચય માટે ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર' જોવું. 3. ચૂર્ણનો ઉલ્લેખ આચાર્ય મલયગિરિ પણ કરે છે — પત્ર ૨૬૯, ૨૭૧ 13 Page #17 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना. सूत्र भाग १ ‘જુવો વ્યાવયન્તિ’ ૧૫૨– એવા ઉલ્લેખો આ વ્યાખ્યામાં મળે છે. વળી, એ વાત તો નિશ્ચિત જ છે કે આની ઉક્ત ચૂર્ણિ સિવાય પણ અન્ય એક કે અનેક વ્યાખ્યા આચાર્ય હરિભદ્રસૂરિજી પૂર્વે હશે જ, કારણ કે પ્રસ્તુત વ્યાખ્યામાં મતાંતરની વ્યાખ્યાનાં અનેક સ્થળો નોંધ્યાં છે, જેમાં એવાં કેટલાંક સ્થળો હોવાનો સંભવ ખરો કે જે અન્ય ગ્રન્થોની વ્યાખ્યામાંથી લીધાં હોય, એવાં પણ અનેક સ્થળો છે, જે આ જ ગ્રંથની વ્યાખ્યાની સૂચના આપી દે તેવાં છે. આવાં મતાંતરો માટે જુઓ પૃ. ૧૩, ૧૪, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૬, ૩૭, ૬૦, ૬૧, ૬૫, ૭૧, ૭૫, ૭૮, ૭૯, ૮૩, ૧૧૬, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૩૩, ૧૩૪, ૧૪૫ ઇત્યાદિ. કેટલાંક મતાંતરો વિષે તો આચાર્ય હરિભદ્રસૂરિજીએ પોતાનો સ્પષ્ટ નિર્ણય જણાવ્યા વિના માત્ર ગુરુનો મત રજૂ કર્યો છે— -‘વં તાવત્ પૂન્યપાવા વ્યાપક્ષતે, અન્ય પુનરન્યથા, તમિપ્રાય પુનરતિામ્ભીરત્નાત્ર વયમવાન્છામ:''—પૃ. ૭૫, ૧૧૮; તો વળી કેટલીક જગ્યાએ કેટલાકના વિધાનને અસંગત જણાવેલ છે—‘‘અત્ર શિવૃત્તિ હનત્વાત્ પ્રસ્તુતન્ય પ્રાા નિહિત વિલોપશમશ્રેય્-નન્તાં ક્ષપદ્મશ્રેની પ્રતિપદ્યુત તિા તવપળયિતવ્યમ્....'' પૃ. ૧૧૬. વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રનો નામ વિના ઉલ્લેખ અનેક સ્થાનોએ કર્યો છે અને ભાષ્યમાંથી પણ અવતરણો લીધાં છે–પૃ. ૯૯, ૧૪૯, ૧૫૩, ૧૫૮ ઇત્યાદિ. વળી, વાચક ઉમાસ્વાતિને ‘સંગ્રહકાર’ એવા સામાન્ય નામે ઉલ્લેખીને તત્ત્વાર્થસૂત્રમાંથી સૂત્ર ઉધૃત કરે છે—પૃ. ૧૦૧. તેઓ પોતાની આવશ્યકટીકા (પૃ. ૨) ઉપરાંત બીજા અનેક ગ્રંથોનો અને ગ્રંથકારોનો નામ દઈને કે નામ વિના ઉલ્લેખ કરે છે—જેમ કે ‘નિર્યુક્તિ,રે’—પૃ. ૧૦૫; ‘સિદ્ધપ્રાકૃત’ પૃ. ૧૧; અનુયોગદ્વાર પૃ. ૩૨; ગીવામિયમ પૃ. ૨૮; પ્રજ્ઞપ્તિ (ભગવતી) મૃ. ૩૩; ૩ત્તરાધ્યયન—પૃ. ૧૧૧; ‘વિવરપ્રન્થેન' પૃ. ૧૦૫; ‘મળિયું ૬ વુદ્ઘાäિ' પૃ. ૨૯; ‘સાળિાયામ્’ પૃ. ૫૩; ર્મપ્રતિજ્ઞાહળિાયામ્ અથવા ‘મ્મપયડીસંહળીÇ' પૃ. ૫૧, ૫૯, ૧૦૦, ૧૨૯, ૧૪૦; ‘સાળીાર’પૃ. ૪૨; ‘વાવમુલ્યેન’ પૃ. ૪. આખી ટીકામાં ‘ઉક્ત ચ’ કહીને અનેક પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે અને સંસ્કૃત કારિકાઓ પણ છે, જે આચાર્ય હરિભદ્રસૂરિજીનું બહુમુખી પાંડિત્ય પ્રદર્શિત કરે છે. આચાર્ય મલયગિરિજીએ આ વ્યાખ્યાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો જ છે અને તેનો નિર્દેશ પણ કર્યો છે. જે કેટલાંક વાદસ્થળો આચાર્ય મલયગિરિની વ્યાખ્યામાં દેખાય છે તેનો આધાર પણ પ્રસ્તુત ટીકા છે એ બન્નેની તુલના કરવાથી સહેજે સમજાઈ જાય તેમ છે. આચાર્ય હરિભદ્રસૂરિજીનો સમય લગભગ નિશ્ચિત જ છે અને તે ઈ.સ. ૭૮૦–૭૭૦ માનવામાં આવે છે. (૨) આચાર્ય અભયદેવકૃત પ્રજ્ઞાપનાતૃતીયપદ સંગ્રહણી અને તેની અવચૂર્ણિ: પ્રજ્ઞાપનામાં સર્વ જીવોના અલ્પબહુત્વ વિષેની ચર્ચા તીજા પદમાં છે. તે પદને ૧૩૩ ગાથામાં બદ્ધ કર્યું છે. આચાર્ય અભયદેવે (સં. ૧૧૨૦–) જ તેને ‘સંગ્રહ' એવી સંજ્ઞા આપી છે— "इय अट्ठाणउपयं सव्वजियप्पबहुमिइ पयं तइयं । पन्नवणाए सिरिअभयदेवसूरीहिं संगहियं ॥" પરંતુ તે ‘ ધર્મરત્નસÜહળી' એ નામે તથા પ્રજ્ઞાપનોદ્વાર એ નામે પણ ઓળખાય છે. કા૨ણ કે તેની સમાપ્તિને અંતે અને તેની અવચૂર્ણિને અંતે પણ એ નામનો નિર્દેશ છે; જુઓ, કુલમંડનકૃત અવચૂર્ણિ—લા.દ. સંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, હસ્તપ્રત નં. ૩૬૭૩ અને મુનિ શ્રી પુણ્યવિજયજીનો સંગ્રહ નં. ૬૬૪. આ સંગ્રહણીની અવચૂર્ણિ કુલમંડન ગણિએ સં. ૧૪૪૧માં રચી છે— .. " श्रीदेवसुन्दरगुरोः प्रसादतोऽवगतजिनवचोऽर्थलवः । कुलमण्डनगणिरलिखदवचूर्णिमेकाब्धिभुवनाब्दे ॥" આ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અવચૂર્ણિસહિત વિ.સં. ૧૯૭૪માં શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલી છે. અહીં જણાવેલી કુલમંડનગણિકૃત અવચૂર્ણિના બદલે આ મુદ્રિત અવચૂર્ણિ થોડા વિસ્તારથી લખાયેલી છે અને તેના કર્તાનું નામ નથી મળતું, એમ તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. પણ સંભવ છે કે શ્રી કુલમંડનગણિકૃત અવચૂર્ણિને જ વધુ સ્પષ્ટ .14 Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ કરવા ખાતર તેમાં કોઈ વિદ્વાને થોડોક વધારો કર્યો હોય, એમ અમને લાગે છે. (૩) આચાર્ય મલયગિરિકૃત વિવૃતિ: આચાર્ય હરિભદ્રની પ્રદેશવ્યાખ્યા કરતાં લગભગ ચારગણી વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય મલયગિરિજીએ (લગભગ સં. ૧૧૮૮-૧૨૬૦) પ્રજ્ઞાપનાની કરી છે અને તે સંપૂર્ણ પ્રજ્ઞાપનાને સમજવા માટે ઉત્કૃષ્ટ સાધનભૂત છે. સ્વયં આચાર્ય મલયગિરિજી કહે છે કે આ વ્યાખ્યાનો આધાર આચાર્ય હરિભદ્રસૂરિજીની પ્રદેશ વ્યાખ્યા છે', પરંતુ એ વ્યાખ્યા ઉપરાંત આચાર્ય મલયગિરિજીએ અન્ય અનેક ગ્રંથોનો સ્વતંત્ર ભાવે ઉપયોગ કરીને આ વ્યાખ્યાને સમૃદ્ધ બનાવી છે; ઉ.ત. સ્ત્રી તીર્થંકર થાય છે કે નહિ એ ચર્ચા આચાર્ય હરિભદ્રસૂરિજીએ માત્ર સિદ્ધપ્રાભૂતનો હવાલો આપી (પૃ. ૧૧) સમાપ્ત કરી હતી, જયારે આચાર્ય મલયગિરિએ સ્ત્રી મોક્ષની ચર્ચા પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રચીને આચાર્ય શાકટાયનનો આધાર લઈને વિસ્તારથી કરી છે, પત્ર ૨૦. એ જ પ્રમાણે સિદ્ધના સ્વરૂપની ચર્ચા વખતે પણ અન્ય દાર્શનિકોના મતોની તુલના કરીને જૈનમતની સ્થાપના કરી છે, પત્ર ૧૧૨. પ્રજ્ઞાપનાના પાઠાન્તરોની ચર્ચા પણ અનેક ઠેકાણે મળે છે–પત્ર ૮૦, ૮૮, ૯૬, ૧૬૫, ૨૯૬, ૩૭૨, ૪૧૨, ૪૩૦, ૬૦. આચાર્ય મલયગિરિજીએ પોતાની ટીકાઓનાં અને બીજા અનેક લેખકો અને ગ્રંથોનાં ઉદ્ધરણો આપ્યાં છે તે બતાવૈ છે કે આચાર્ય મલયગિરિજીનું પાંડિત્ય બહુમુખી હતું પળની:સ્વપ્રતિવ્યાકરને'—પત્ર ૫; ૩૬૫; ૩ત્તરાયનિવિત થા'—પત્ર ૧૨; વિતરં નાધ્યયનરીયાં વ્યાક્યાતાનિ'–પત્ર ૨૪, ૨૯૮,૩૧૧, ૩૭૬; 'પ્રજ્ઞાપનામૂટીત' કે'મૂતરી :–પત્ર ૨૫, ૧૧૪, ૧૯૪, ૨૦૨, ૨૬૩, ૨૮૦, ૨૮૩, ૨૯૪, ૩૦૫, ૩૨૫, ૩૬૨, ૩૭૨, ૩૮૩, ૩૮૪, ૩૯૧, ૪૭૦, ૪૯૦, ૫૪૬, ૧૪૭, પ૬૪, પ૬૮; સહનીમૂનટીકાલે રિમદ્રસૂરિ –પત્ર ૪૧૮, ૧૫ર; મૂરવાયામ્'પત્ર ૫૪૪, ૫૪૭; નીવામામા '– પત્ર૪૪,૪૫,૪૭, ૪૮, ૫૧;“નીવાબાને'—પત્ર ૧૯૫; નીવામિમનૂ–પગ ૩૦૮; ત્રાક્ષેપ પરિક્ષા વન્દ્રપ્રજ્ઞસરીયાં સૂર્યપ્રજ્ઞસિટીજાયાં વાભિહિતી તિ તતોડવથાય—પત્ર૯૯; ક્ષેત્રસમાસરીવા'—પત્ર ૧૦૭; મનુયોરાપુ'—પત્ર ૧૧૪; વૃદ્ધાવાયૈઃ–પત્ર ૧૩૫ પ્રજ્ઞતી'–પત્ર ૧૪૧, ૧૪૯; વ્યાધ્યાપ્રજ્ઞતી'—પત્ર ૨૬૨; તથા વાદ.ગયા વ પ્રજ્ઞાપનાયા: સળીવાર:'—પત્ર ૧૬૭; પ્રકૃતિ સામ્'—પત્ર ૧૮૨; સગ્રહળી થા'—પત્ર ૨૦૭; ધર્મસળી 'પત્ર ૬૧૧; ધર્મસઘળોટીયામ્'- પત્ર ૨૨૯, ૩૦૭; ‘શારાયન:-પત્ર પ૯૯; ‘શટસૂરીપ'–પત્ર ૨૪૯; ‘શાવાયનાસ'—પત્ર ૫૬૩; “સ્વોપરૂશનુશાસનવિવરને'—પત્ર ૨૫૦, ૨૫૧; તત્ત્વાર્થેટીયાં વિતમ્'–પત્ર ૨૫૧; ‘માવાન્ ભવાદુસ્વામી'–પત્ર ૨૫૬, ૨૫૭; ‘માધ્ય -પત્ર ૨૬૪, ૨૬૫, ૩૦૦-૨, ૫૪૨, ૬૦૨, ૬૦૩, ૬૦૫, ૬૦૮;“પૂર્ણિ'-પત્ર ૨૬૯, ૨૭૧, ૨૭૨, ૨૭૭;“પ્રજ્ઞાપનાયાશૂળ –પત્ર ૫૧૭; ‘પૂર્વાવાય:'–પત્ર ૨૭૧; પગ્રસ'–પત્ર ૨૮૩; “મવાદિનઃ–પત્ર ૨૮૪; “ર્મપ્રવૃતિટીયાં સદાયાં '–પત્ર ૨૯૨; તત્ત્વાર્થસૂત્ર —પત્ર ૨૯૩; તત્વાર્થટીવી –પત્ર ૨૯૮, ૨૯૯; કાવનિર્યુવતી'–પત્ર ૨૯૮;‘તુતિwોડાદ' -પત્ર ૩૦૩; ‘માવઠ્યપ્રથમપીડિયામ્'—પત્ર પ૪૭; ‘માવશ્યલૂ'—પત્ર ૬૧૦; ‘નાવશ્ય–પત્ર ૩૦૪, ૪૩૮, ૬૦૬; ત્વષ્યયનપૂર્ણિ'–પત્ર ૩૧૦, ૩૧૧; નિર્યુનિતારે'—પત્ર ૩૧૮; 'વાર્મપ્રન્થિવસ્તુ–પત્ર ૩૧૯, ૩૯૧; ‘માવતા કર્મપ્રતિવૃતા શિવશર્માચાર્યે શતાયે—પત્ર ૩૩૧; “ર્મપ્રતિરીતિપુ'–પત્ર ૩૩૧, ૪૮૦; “હરિભદ્રસૂપ્રિવૃત્તિfમઃ—પત્ર ૩૭૧; “શિવશવાર્થ –પત્ર ૩૩૯; વ્યથાપ્રજ્ઞતી'—પત્ર ૩૪૧; “માર્ગ:'–પત્ર 1. ગત મદ્રસૂરિષ્ટીવાવૃત્ વિવૃવષHMાવાર્થ: વનવશાદ નાતો નેશન વિવૃતિષ: પ્ર.ટી., પત્ર ૬૧૧, 2. આચાર્ય મલયગિરિજી વિષેની વિસ્તૃત માહિતી માટે આચાર્ય મલયગિરિકત શબ્દાનુશાસનની પ્રસ્તાવના જોવી. 3. આમાં જે ઉદ્ધરણ આપેલાં છે તે પ્રાકતમાં છે, અને આચાર્ય હરિભદ્રમાં પણ તે તે જ રૂપે પ્રાકૃતમાં મળે છે. પૃ. ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૧૪૮ - 15 Page #19 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ ૬૦૪, ૬૦૬, ૬૧૦; fનનમદ્રાક્ષમાશ્રમપૂર્ચપાવા:'–પત્ર ૩૮૦; તથા વાર દુષ્કર્મન્થાનિનનનyવવનકવીપો બાવન જિનમદ્રાક્ષમાશ્રમ:'—પત્ર ૩૮૫; શતગૃહનૂ'–પત્ર ૩૮૮; ‘સઘણી થા'-પત્ર ૩૪૪, ૩૪૯; ‘સિદ્ધપ્રાકૃતાવી'—પત્ર ૩૫૭; ‘ઉત્તરાધ્યયને—પત્ર ૩૬૬; “વીરા'—પત્ર ૩૬૭, ૫૦૩; “સૂત્રતાનિયુક્તિ'–પત્ર ૫૧૧; વિશેષણવત્યાં નિનમદ્રાક્ષમાશ્રમપૂજ્યપાર –પત્ર ૩૯૧; “વસુદેવસ્તેિ'—પત્ર ૪૦૩; “પાર્થનું સ્વતમાળીયામ્'—પત્ર ૪૨૪, ૫૪૧;“સ્થતિ–પત્ર૪૬૭; ‘શ્રાવપ્રજ્ઞસમૂતટીયામ્'—પત્ર૪૭૪; “યહુક્તમ્ બાપ્રાયણીયારશે ક્રિતીયપૂર્વે વર્ષપ્રતિપ્રાકૃત–પત્ર૪૭૯; “પ્રકૃતિસળી :–પત્ર૪૮૮,૪૮૯; સિદ્ધસેનનિવાર' -પત્ર પહેર; “વૃદ્ધ વ્યારણ્ય'—પત્ર ૬૦૦; “નવૂદ્દીપપ્રજ્ઞાવી'–પત્ર ૬૦૦; ધર્મસામૂટીછાયાં મિદ્રસૂરિપત્ર ૬૦૫; 'પઝઘટીer'—પત્ર ૬૦૯. આ સૂચીને આધારે જે કેટલાંક તથ્યો આપણી સમક્ષ આવે છે તે આ છે: પ્રજ્ઞાપનાની ચૂર્ણિ કોઈ પ્રાચીન આચાર્યે લખી હતી, જે આચાર્ય હરિભદ્રસૂરિજી અને આચાર્ય મલયગિરિજી બન્નેએ જોઈ હતી. - પ્રજ્ઞાપના ટીકામાં આચાર્ય મલયગિરિજીએ પ્રજ્ઞાપના, સંગ્રહણી, શ્રાવકપ્રજ્ઞપ્તિ અને ધર્મસારની મૂલટીકાનો ઉલ્લેખ કરીને તેનાં અવતરણો આપેલાં છે. તેમાં સંગ્રહણી તથા ધર્મસારની મૂલટીકાનાં કર્તા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીને જણાવ્યા છે, જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિની કેવળ મૂલટીકાનો જ ઉલ્લેખ છે અને પ્રજ્ઞાપનાના સંબંધમાં મૂલટીકા, મૂલટીકાકાર કે મૂલટીકાકૃતનો ઉલ્લેખ છે. અર્થાત પ્રજ્ઞાપના અને શ્રાવકપ્રજ્ઞપ્તિની મૂલટીકાના કર્તાના નામનો ઉલ્લેખ નથી કર્યો. આથી અમે પ્રજ્ઞાપના અને શ્રાવકપ્રજ્ઞપ્તિની હારિભદ્રી વૃત્તિ સાથે પ્રશાપના-મલયગિરીયાવૃત્તિમાં આવેલાં સમગ્ર અવતરણો મેળવી જોયાં અને તેથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય શ્રી મલયગિરિજીએ જણાવેલી પ્રજ્ઞાપનામૂળટીકા અને શ્રાવકપ્રજ્ઞપ્તિમૂળટીકાતે આચાર્યશ્રી હરિભદ્રસૂરિકૃત ટીકા જ છે. અલબત્ત, કેટલાંક અવતરણોમાં અભ્યાધિક પાઠભેદ છે, તે તો સુદીર્ઘ સમયના અંતરના લીધે પ્રત્યંતરરૂપે સમજી શકાય. પ્રજ્ઞાપનાની - સંગ્રહણી ગાથાબદ્ધ લખાઈ હતી અને ટીકા આચાર્ય હરિભદ્રસૂરિજીએ કરી હતી. આચાર્ય હરિભદ્રસૂરિજીએ ધર્મસારની પણ ટીકા લખી હતી. આચાર્ય જિનભદ્રસૂરિજીએ પોતાના ભાષ્યની સ્વયં ટીકા લખી હતી, જે હવે મુદ્રિત થઈ ગઈ છે. આચાર્ય મલયગિરિજીએ શબ્દાનુશાસન અને તેની સ્વપજ્ઞ ટીકા લખી હતી, જે મુદ્રિત થઈ છે. | સામાન્ય રીતે આચાર્ય મલયગિરિજીએ વ્યાખ્યા વિષેના મતભેદોની નોંધ જ લીધી છે, પરંતુ કોઈ કોઈ વાર તે બાબતમાં પોતાનું મંતવ્ય પણ બતાવ્યું છે અને તે તે બાબતમાં “આપણે અજ્ઞાની શો નિર્ણય લઈ શકીએ, એ તો કેવલિગમ્ય છે'—એમ પણ જણાવ્યું છે. મતાંતરો માટે જુઓ–પત્ર ૨૮, ૩૮, ૭૩, ૭૪, ૭૬, ૭૭, ૮૬, ૧૪૬, ૨૨૦, ૨૨૨, ૨૨૯, ૨૩૮, ૨૬૨, ૨૭૭, - ૨૮૩, ૩૧૯, ૩૩૧, ૩૯૧, ૪૦૪, ૪૯૧. ‘તત્ત્વ પુનઃ તિનો વિનિ, વિશિષ્ટકૃતવિવો વા'–પત્ર ૭૩, ૭૬, ૨૩૯, ૪૦૩; અને વ્યવક્ષો.. તન્ન પુષ્યામદે'–પત્ર ૨૮૯; મનીષ પજ્ઞનામશાનામતમાવેશસમીવીનતાનિયોતિશયજ્ઞાનમ: સર્વોત્કૃષ્ટકૃતશ્વિપત્રેર્યા कर्तुं शक्यते। ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन्। केवलं तत्कालापेक्षया ये पूर्वतमाः सूरयस्तत्कालभाविग्रन्थपौर्वापर्यपर्यालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थितिं प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान्। तेऽपि च प्रावचनिकसूरयः स्वमतेन सूत्रं पठन्तो गौतमप्रश्नभगवनिर्वचनरूपतया पठन्ति। ततस्तदवस्थान्येव सूत्राणि लिखित्वा गोतमा इत्युक्तम्। अन्यथा भगवति गौतमाय निर्देष्टरि न संशयकथनमुपपद्यते, भगवतः सकलसंशयातीतत्वात्॥"પત્ર ૩૮૫. “મને ત્વચથાત્ર માવનિક્રાં નિા સી ૨ નાતિત્વતિ ને સિવિતા, ન ૩ કૂષિતા, ‘મ ન હિ તિત્યક્ષઃ પુનતમનુભાવતિ' તિ ચાયાનુસરળા'–પત્ર ૪૨૯. “તેન : પ્રાહિં સૂવે ‘શક્તિવિશેષ વ સંહનનમ્રૂતિ..... પ્રાન્ત:... રૂત્યનમ્ સૂત્રપ્રરૂપવિસ્પતેિષ''—પત્ર ૪૭૦. 1.-2. આ બે ગ્રંથો, શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) તરફથી પ્રકાશિત થયા છે. * 16. Page #20 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ 'एतावत्सूत्रं चिरन्तनेषु अविप्रतिपत्त्या श्रूयते केचिदाचार्याः पुनरेतद्विषयमधिकमपि सूत्रं पठन्ति ततस्तन्मतमाह........'—પત્ર ૫૫૫ સૂત્રોની સંગતિ સિદ્ધ કરવી એ પણ વ્યાખ્યાકારનો ધર્મ છે અને એ બાબતમાં આચાર્ય મલયગિરિજી સિદ્ધહસ્ત છે. અનેકવાર જુદી જુદી નયદૃષ્ટિનો ઉપયોગ કરીને સૂત્રોની સંગતિ કરી બતાવે છે.—જુઓ પત્ર ૧૮,૪૧, ૭૩, ૭૬, ૧૪૦, ૨૪૮, ૨૮૪, ૩૧૮, ૩૫૩, ૩૮૦, ૪૩૭, ૪૫૦, ૪૫૫, ૪૫૬, ૫૯૮, ૬૦૯; તો વળી અનેક બાબતોમાં તેઓ માત્ર પૂર્વાચાર્યોની વ્યાખ્યાનો કે પૂર્વસંપ્રદાયનો હવાલો આપીને સંતોષ લે છે—પત્ર ૪૧, ૪૪, ૭૬, ૧૧૧, ૧૩૫, ૨૨૮, ૨૪૨, ૨૭૧, ૨૮૧, ૨૯૦, ૨૯૪, ૩૦૧, ૩૩૩, ૩૪૧, ૩૮૦, ૩૮૫, ૩૪૯, ૩૯૧, ૪૪૧, ૫૨૪. આચાર્ય મલયગિરિજીની વ્યાખ્યાકુશળતાદર્શક કેટલાંક સ્થાનો જોવા જેવાં છે, જેમ કે સંબંધની ચર્ચા તર્કાનુસારી અને શ્રદ્ધાનુસારીની દૃષ્ટિએ પત્ર ૨, જિનવરેન્દ્ર શબ્દની વ્યાખ્યા પત્ર ૩; આચાર્ય હરિભદ્રસૂરિજીનું અનુસરણ કરીને અનેક સ્થળોએ નિર્દેશના ક્રમનું યુક્તિથી સમર્થન કર્યું છે પત્ર ૯, ૨૬૯ આદિ; પ્રજ્ઞાપનાની રચના આચાર્ય શ્યામે કરી છતાં એમાં ગૌતમમહાવીરનો સંવાદ કેમ? તથા ગૌતમ-મહાવીરનો સંવાદ હોવા છતાં એમાં અનેક મતભેદોનો ઉલ્લેખ આવે છે તે કેમ ?—ઇત્યાદિ ગ્રંથરચના સંબંધી પ્રક્રિયાના તાત્પર્યનું કથન પત્ર ૭,૪૭, ૫૦, ૭૨, ૧૭૯, ૧૮૦,૩૮૫; સિદ્ધના પંદર ભેદની વ્યાખ્યા પત્ર ૧૯, અને તેની સમીક્ષા પત્ર ૨૩; સ્ત્રીમોક્ષચર્ચા પત્ર ૨૦; સ્ત્રીઓ પણ ષડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન કરતી એવો ઉલ્લેખ પત્ર ૨૦; નિગોદચર્ચા પત્ર ૩૯; ગ્રામનગરાદિની વ્યાખ્યા ૪૭, ૫૦; મ્લેચ્છની વ્યાખ્યા પત્ર ૫૫; આગમ પ્રાકૃતમાં કેમ? પત્ર ૬૦; સિદ્ધનું પરિમાણ પત્ર ૧૦૯; સિદ્ધિની ચર્ચા પત્ર ૧૧૨; અસંખ્યાત આકાશપ્રદેશમાં અનંતપ્રદેશી કંધનો સમાવેશ કેવી રીતે? પત્ર ૨૪૨; વસ્તુધર્મની ચર્ચાપત્ર ૨૫૮; ભાષાના પુદ્ગલોના ગ્રહણ–નિસર્ગની ચર્ચાપત્ર ૨૬૪; અનંત જીવો છતાં શરીર અસંખ્યાત કેમ? પત્ર ૨૭૧; રાજા, માંડલિક આદિની વ્યાખ્યા પત્ર ૩૩૦; લેશ્યા અને કષાયની વિચારણા પત્ર ૩૩૦; કલ્ક શબ્દનો વિચાર પત્ર ૩૩૧; વનસ્પતિ અને મરુદેવીના નિર્વાણની ચર્ચા ૩૭૯; સાંવ્યવહારિક જીવ પત્ર ૩૮૦; કોષ્ઠાદિ બુદ્ધિનું નિરૂપણ પત્ર ૪૨૪; તપ શસ્ત્યનુસાર કરવું પત્ર ૪૩૬ ઇત્યાદિ અનેક વિષયોનું સ્પષ્ટીકરણ આચાર્ય-મલયગિરિજીએ કર્યું છે. (૪) શ્રી મુનિચન્દ્રસૂરિષ્કૃત વનસ્પતિવિચાર : શ્રી મુનિચંદ્રસૂરિએ (સ્વર્ગવાસ સં. ૧૧૭૮)પ્રજ્ઞાપનાના આદ્ય પદમાંનો વનસ્પતિવિચા૨ ૭૧ ગાથામાં ‘વનસ્પતિસપ્તતિકા’માં લખ્યો છે અને તેની અવસૂરિ પણ મળે છે. તે કોની છે તે જાણવાનું સાધન નથી. આમાં ખાસ કરી પ્રત્યેક અને અનંત પ્રકારની વનસ્પતિના ભેદોનો વિચાર કરવામાં આવ્યો છે, તેમ પ્રારંભમાં કહ્યું છે અને અંતે— एवं पन्नवणाए पण्णवणाए लवो समुद्धरिओ । भवियाणऽणुग्गहकए सिरिमंमुणिचंदसूरिहिं ॥ ७१ ॥ इति वणप्फइसत्तरी ॥ આ ‘વનસ્પતિસઋતિકા’ની વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરમાંના પૂ. મુનિરાજ શ્રી કીર્તિમુનિજી મહારાજના ગ્રન્થસંગ્રહમાં છે. અને તેનો ક્રમાંક ૧૦૬૦૧ છે. આ સિવાય પણ આ સંગ્રહમાં આની એક મૂળની અને એક અવસૂરિસહિતની પ્રતિ છે. આની એક પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરના ગ્રંથસંગ્રહમાં પણ છે. આ પ્રતિની ગાથાઓ ૭૭ છે. સંભવ છે કે આમાં છ ગાથાઓ પ્રક્ષિપ્ત થઈ હોય. આ પ્રકરણને ‘સપ્તતિકા’ના નામે ઓળખાવ્યું છે એટલે ૭૧ ગાથા મૌલિક માનવી જોઈએ. આ પ્રતિના અંતમાં ‘પ્રજ્ઞાપનાદ્યવાતો વનસ્પતિવિશ્વાર: સમ્પૂર્ણ: ' એમ લખેલું છે. આ સંપૂર્ણ પ્રતમાં પ્રારંભમાં અચલગચ્છના મહેન્દ્રસૂરિકૃત વિચારસત્તરિ અને તેની અવચૂર્ણિ, પછી ઉક્ત વનસ્પતિવિચાર અવચૂર્ણિ સાથે અને અંતે પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અભયદેવીયા અવચૂર્ણિ સાથે લખાયેલ છે. આ અંતિમ અવચૂર્ણિને અંતે કુલમંડનસૂરિના કર્તૃત્વનો ઉલ્લેખ છે. લા. દ. સંગ્રહની આ પ્રતનો ક્રમાંક ૩૬૭૪ છે અને લેખન સં. ૧૬૭૦ છે. 17 Page #21 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रस्तावना प्रज्ञापना : एक समीक्षात्मक अध्ययन आचार्य श्री देवेन्द्रमुनिजी भारतवर्ष अध्यात्म की उर्वरा भूमि है। यहाँ के प्रत्येक कण-कण में अध्यात्म का सुरीला संगीत है। प्रत्येक अणुअणु में तत्त्व-दर्शन का मधुर रस है। यहाँ की पावन पुण्य धरा ने ऐसे नर-रत्नों का प्रसव किया है जो धर्म और अध्यात्म के मर्त रूप हैं। उनके हृदय की प्रत्येक धडकन अध्यात्म की वडकन है। उनके प्रशस्त और निर्मल चिन्तन ने जीव और जगत् की आत्मा और परमात्मा को, धर्म और दर्शन को समझने का विमल और विशुद्ध दृष्टिकोण प्रदान किया। चौबीस तीर्थंकरों ने इस अध्यात्मप्रधान पण्य-भमि पर जन्म लिया। उन्हें वैदिकपरम्परा के अवतारों की तर पुनः पुनः जन्म ग्रहणकर जन-जन का उत्थान करना अभीष्ट नहीं था, और न तथागत बुद्ध की तरह बोधिसत्वों के माध्यम से पुनः पुनः जन्म लेकर जन-जीवन में अभिनव चेतना का संचार करना ही मान्य था। अवतारवाद में उनका विश्वास नहीं था, उत्तारवाद ही उन्हें पसंद था। . - जैनपरम्परा में तीर्थंकरों का स्थान सर्वोपरि है। नमस्कार महामंत्र में सिद्धों से पूर्व तीर्थंकरों-अरिहंतों को नमस्कार किया गया है। तीर्थकर सूर्य की भांति तेजस्वी होते हैं-'आइच्चेसु अहियं पयासयरा ।' वे अपनी ज्ञान-रश्मियों से विश्व की आत्मा को आलोकित करते हैं। वे अपने युग के प्रबल प्रतिनिधि होते हैं। चन्द्र की तरह वे सौम्य होते हैं। मानवता के परम प्रस्थापक होते हैं। वे साक्षात् द्रष्टा, ज्ञाता तथा आत्मनिर्भर होते हैं। वे केवलज्ञान एवं केवलदर्शन उत्पन्न होने के पश्चात् उपदेश देते हैं। उनका उपदेश अनुभूत सत्य पर आधृत होता है। उनके उपदेश और व्यवस्था किसी परम्परा से आबद्ध नहीं होती। ___ वर्तमान अवंसर्पिणी काल में इस पावन धरा पर प्रथम तीर्थंकर ऋषभदेव भगवंत हुए। उनके बाद बावीस तीर्थकर हुए, फिर चौबीसवें तीर्थकर महावीर भगवंत हुए। सभी तीर्थंकरों की सर्वतंत्र-स्वतंत्र परम्पराएँ थीं और सर्वतंत्र-स्वतंत्र उनका शासन था। श्रमण भगवान् महावीर के समय भगवान् पार्श्वनाथ की परम्परा के हजारों श्रमण थे। जब वे श्री महावीर स्वामी के संघ में प्रविष्ट हुए तो उन्होंने भगवान् श्री पार्श्वनाथ की चातुर्याम साधना-पद्धति का परित्याग कर पंच महाव्रत-साधना-पद्धति का स्वीकार किया। इससे यह स्पष्ट है कि प्रत्येक तीर्थकर का विराट् व्यक्तित्व और कृतित्व किसी तीर्थंकर विशेष की परम्परा के साथ आबद्ध नहीं होता, यद्यपि मौलिक आचारव्यवस्था एवं तत्त्वदर्शन सनातन है, त्रिकाल में एकरूप रहता है, क्योंकि सत्य शाश्वत है। वर्तमान जैन शासन श्रमण भगवान् श्री महावीर स्वामी से सम्बन्धित है। भगवान् श्री महावीर स्वामी के संघ की संचालन विधि सुव्यवस्थित थी। उनके संघ में ग्यारह गणधर, नौ गण तथा सात व्यवस्थापद थे। संघ की शिक्षा, १. "धम्मतित्थयरे जिणे"-समवायांग-१।२; २. नन्दीसूत्र, पट्टावली -१।१८-१९; ३. उत्तराध्ययन -२३।२३; ४. (क) भगवतो महावीरस्स नव गणा होत्था। -ठाणं-९।१३, सूत्र ६८० (ख) आयरितेति वा, उवज्झातेति वा, पावतीति वा, थेरेति वा, गणीति वा, गणधरेति वा, - गणावच्छेदेति वा! -ठाणं-३।३, सूत्र १७७ . 18 - Page #22 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दीक्षा आदि में सातों पदाधिकारियों का अपूर्व योगदान था। आचार्य संघ का संचालन करते थे । उपाध्याय सूत्र की वाचना देते थे। स्थविर श्रमणों को संयम - साधना में स्थिर करते । प्रवर्तक आचार्य द्वारा निर्दिष्ट प्रवृत्तियों का संघ में प्रवर्तन करते। गणी लघु श्रमणों के समूह का कुशल नेतृत्व करते। गणधर श्रमणों की दिनचर्या का ध्यान रखते और गणावच्छेदक अन्तरंग व्यवस्था करते। इस तरह सभी शासन की श्रीवृद्धि में जुटे रहते थे । भगवान् महावीर के शासन में अनेक प्रतिभासंपन्न, तेजस्वी, वचस्वी, मनस्वी, यशस्वी श्रमण थे। श्रमण भगवान् महावीर ने भव्य जीवों के उद्बोधनार्थ अर्थागम प्रदान किया। गणधरों ने अपनी प्रकृष्ट प्रतिभा से उसको गूंथकर सूत्रागम का रूप दिया। आचार्यों ने उस श्रुत-सम्पदा का संरक्षण किया। गणधरों द्वारा रचित अंगागम-निधि का आलम्बन लेकर उपांगों की रचना हुई । उपांगो में चतुर्थ उपांग का नाम " प्रज्ञापना" है। बौद्ध साहित्य में प्रजा के सम्बन्ध में विस्तार से चर्चा है। वहाँ पर 'पञ्ञ' और 'पञ्ञा' शब्द अनेक बार व्यवहृत हुए हैं। बौद्ध पाली साहित्य में 'पञ्ञाती' नामक एक ग्रन्थ भी है, जिसमें विविध प्रकार के पुद्गल अर्थात् पुरुष के अनेक प्रकार के भेदों का निरूपण है। उनमें पञ्ञति यानी प्रज्ञप्ति और प्रज्ञापना नाम का तात्पर्य एक. सदृश है। आचार्य पतंजलि ने “ऋतंभरा प्रज्ञा " तथा " तज्जयात्प्रज्ञालोक" प्रभृति सूत्रों में प्रज्ञा का उल्लेख किया है। भगवद्गीता में स्थितप्रज्ञ की चर्चा करते हुए "तस्य प्रज्ञा प्रतिष्ठिता " शब्द का प्रयोग किया है। जैन आगम साहित्य में भी अनेक स्थानों पर 'प्रज्ञा' शब्द प्रयुक्त हुआ है। उदाहरण के रूप में - आचारांग सूत्र के दूसरे अध्ययन के पच्चीसवें, छब्बीसवें सूत्र में 'प्रज्ञान' शब्द प्राप्त है और अन्य स्थलों पर सूत्रकृतांग में श्रमण भगवान् महावीर की संस्तुति करते हुए प्रज्ञ', आशुप्रज्ञ', भूतिप्रज्ञ', तथा अन्य स्थलों पर महाप्रज्ञ' शब्द प्रयुक्त हुए हैं। भगवान् महावीर को प्रज्ञा का अक्षय स कहा है।' उत्तराध्ययसूत्र में भगवान् पार्श्वनाथ की परम्परा के केशीकुमार श्रमण गणधर गौतम से पूछते हैं - हे मेधाविन्! हम एक ही उद्देश्य को लेकर प्रवृत्त हुए हैं तो फिर इस (आचार) भेद का क्या कारण है? इन दो प्रकार के धर्मों में आपको विप्रत्यय नहीं होता? गौतम ने कहा-धर्म तत्त्व का निर्णय प्रज्ञा करना चाहिए। केशीकुमार श्रमण ने गणधर गौतम की प्रज्ञा को पुनः पुनः साधुवाद किया। आचारचूला में यह स्पष्ट लिखा है - समाधिस्थ श्रमण की प्रज्ञा बढ़ती है।" आचार्य यतिवृषभ ने 'तिलोयपन्नत्ति' ग्रंथ में श्रमणों की लब्धियों का वर्णन करते हुए एक लब्धि का नाम 'प्रज्ञाश्रमण' दिया है। प्रज्ञाश्रमण लब्धि जिस मुनि को प्राप्त होती है, वह मुनि सम्पूर्ण श्रुत का तलस्पर्शी अध्येता बन जाता है। प्रज्ञाश्रमणऋद्धि के औत्पात्तिकी, पारिणामिकी, वैनयिकी और कर्मजा ये चार प्रकार बताये हैं। मंत्रराजरहस्य में प्रज्ञाश्रमण का वर्णन है । ३ कलिकालसर्वज्ञ आचार्य हेमचन्द्र ने प्रज्ञाश्रमण की व्याख्या की है। १४ आचार्य वीरसेन ने प्रज्ञाश्रमण को वन्दन किया है और साथ ही उन्हें जिन भी कहा है । १५ आचार्य अकलंक ने भी प्रज्ञाश्रमण का वर्णन किया है। १६ अब चिन्तनीय यह है कि प्रज्ञा शब्द का प्रयोग विभिन्न ग्रन्थों में विभिन्न स्थलों पर हुआ है। विभिन्न कोशकारों प्रज्ञा को ही बुद्धि कहा है। यह बुद्धि का पर्यायवाची माना गया है और एकार्थक भी! किन्तु चिन्तन करने पर सूर्य के प्रकाश की भाँति यह स्पष्ट होता है कि दोनों शब्दों की एकार्थता स्थूलदृष्टि से ही है। कोशकार जिन शब्दों को १. पातंजलयोगदर्शन, समाधिपाद सूत्र ४८; २. पातंजलयोगदर्शन, विभूतिपाद सूत्र ५; ३. श्रीमद् भगवद्गीता, अ. २-५७, ५८, ६१, ६८ ४. सूत्रकृतांग, प्रज्ञ. ६।४ १५ ११७१८ १ १४ १९, २/१/६६, २/६/६ ५. सूत्रकृतांग, आशुप्रज्ञ ६।७।२५, ११५/२, १२१४१४, २२, २/५/१, २/६/१८ ६. सूत्रकृतांग ६ । १५/१८; ७ सूत्रकृतांग, महाप्रज्ञ १।११।१३, ३८ ८. सूत्रकृतांग ११६/८; ९. उत्तराध्ययनसूत्र, अध्ययन २३, गाथा २५६ १०. उत्तराध्ययन सूत्र, अध्ययन - २३, गाथा - २८, ३४, ३९, ४४, ४९, ५४, ५९, ६४, ६९, ७४, ७९, ८५ ११. आयारचूला २६१५; १२. धवला ९१४, १, १८/८४ । २; १३. मंत्रराजरहस्य, श्लोक ५२२; १४. योगशास्त्र, स्वोपज्ञवृत्ति, सूरिमंत्रकल्पसमुच्चय भाग-२, पृष्ठ ३६५ - १५. षट्खण्डागम, चतुर्थ वेदना खण्ड, धवला ९, लब्धि स्वरूप का वर्णन; १६. तत्त्वार्थराजवार्तिक, सूत्र ३६ 19 Page #23 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पर्यायवाची कहने हैं, वे शब्द वस्तुतः पर्यायवाची नहीं होते। समभिरूढनय की दृष्टि से कोई भी शब्द पर्यायवाची नहीं है। प्रत्येक शब्द का अपना पृथक अर्थ वाच्य होता है। प्रज्ञा शब्द का भी अपने आप में एक विशिष्ट अर्थ है। बुद्धि शब्द स्थूल और भौतिक जगत् से सम्बन्धित है। पर प्रज्ञा शब्द बुद्धि से बहुत ऊपर उठा हुआ है। बहिरंग ज्ञान के अर्थ में बुद्धि शब्द का प्रयोग हुआ है तो अन्तरंग जगत् की बुद्धि प्रज्ञा है। प्रज्ञा अतीन्द्रिय जगत् का ज्ञान है। वह आन्तरिक चेतना का आलोक है। 'प्रज्ञा' किसी ग्रन्थ के अध्ययन से उपलब्ध नहीं होती। वह तो संयम और साधना से उपलब्ध होती है। प्रज्ञा को हम दो भागों में विभक्त कर सकते हैं-(१) इन्द्रियसंबद्ध प्रज्ञा और (२) इन्द्रियातीत प्रज्ञा। आचार्य वीरसेन ने प्रज्ञा और ज्ञान का भेद प्रतिपादित करते हुए लिखा है-गुरु के उपदेश से निरपेक्ष ज्ञान की हेतुभूत चैतन्यशक्ति प्रज्ञा है और ज्ञान उसका कार्य है। इससे यह स्पष्ट है कि चेतना का शास्त्रनिरपेक्ष विकास प्रज्ञा है। प्रज्ञा शास्त्रीय ज्ञान से उपलब्ध नहीं होती. अपित आन्तरिक विकास है। प्रज्ञा इन्द्रियज्ञान से प्राप्त प्रत्ययों का विवेक करनेवाली बुद्धि से परे का ज्ञान है। पातंजलयोग-दर्शन में प्रज्ञा पर विस्तार से चिन्तन करते हुए उसकी मर्यादायें तथा उसके क्रमिक विकास की सीमायें बतायीं हैं। प्रज्ञा की सात भूमिकाएँ भी बतायी हैं। जितना संयम का विकास होता है, उतनी ही प्रज्ञा निर्मल होती है। संक्षेप में सारांश यह है कि विशिष्ट ज्ञान प्रज्ञा है। - प्रज्ञापना में जीव और अजीव का गहराई से निरूपण होने के कारण इस आगम का नाम 'प्रज्ञापना' रखा गया है। भगवती', आवश्यक मलयगिरिवृत्ति', आवश्यकचूर्णि', महावीरचरिय, त्रिषष्टिशलाकापुरुषचरित्र', में श्रमण भगवान् श्री महावीर प्रभु के द्वारा छद्स्थ अवस्था में दश महास्वप्न देखने का उल्लेख है। उन स्वप्नों में तृतीय स्वप्न यह था-एक रंग-बिरंगा पुंस्कोकिल उनके सामने समुपस्थित था। उस स्वप्न का फल था-वे विविध ज्ञानमय द्वादशांग श्रुत की प्रज्ञापना करेंगे। इसमें 'प्रज्ञापयति' और 'प्ररूपयति' इन क्रियाओं से यह स्पष्ट है कि भगवान् का उपदेश प्रज्ञापना-प्ररूपणा है। उस उपदेश को मूल आधार बनाकर प्रस्तुत आगम की रचना की गयी, इसलिए इसका नाम 'प्रज्ञापना' रखा गया। प्रस्तुत आगम के रचयिता श्यामाचार्य ने इसका सामान्य नाम 'अध्ययन' दिया है और विशेष नाम 'प्रज्ञापना' दिया है। उनका अभिमत है-भगवान् महावीर ने सर्वभावों की प्रज्ञापना की है। उसी प्रकार मैं भी यहाँ सर्वभावों की प्रज्ञापना करने वाला हूँ। अतः इस आगम का विशेष नाम 'प्रज्ञापना' है। उत्तराध्ययन की तरह प्रस्तुत आगम का पूर्ण नाम भी 'प्रज्ञापनाध्ययन' यह हो सकता है। प्रज्ञापना सूत्र में एक ही अध्ययन है, जबकि उत्तराध्ययन में छत्तीसअध्ययन हैं। प्रज्ञापना के प्रत्येक पद के अन्त में पनवणाए भगवईए' यह पाठ मिलता है, इसीलिए यह स्पष्ट है कि अंग साहित्य में जो स्थान भगवती (व्याख्या प्रज्ञप्ति) का है, वही स्थान उपांगों में 'प्रज्ञापना' का है। अंगसाहित्य में जहाँ-तहाँ भगवान् ने यह कहा' इस प्रकार के वाक्य उपलब्ध होते हैं। यहाँ पर 'पण्णत्तं' शब्द का प्रयोग हुआ है। प्रस्तुत आगम में भी प्रज्ञापना शब्द का प्राधान्य है, सम्भवतः इसीलिए श्यामाचार्य ने इसका नाम प्रज्ञापना रखा हो। भगवतीसत्र में आर्यस्कन्धक का वर्णन है। वहाँ पर स्वयं भगवान् महावीर ने कहा-"एवं खलु मए खन्धया! चउव्विहे लोए पण्णत्ते"। इसी तरह आचारांग आदि आगमों में अनेक स्थलों पर भगवान् के उपदेश के लिए प्रज्ञापना शब्द का प्रयोग हुआ है। आचार्य मलयगिरि के अभिमतानुसार प्रज्ञापना में जो 'प्र' उपसर्ग है, वह भगवान् महावीर के उपदेश की विशेषता को सूचित करता है। १. भगवती १६।६।५७०; २. आवश्यक मलयगिरिवृत्ति, पृष्ठ २७०; ३. आवश्यकचूर्णि, पृष्ठ २७५; ४. महावीरचरियं ५।१५५; ५. त्रिषष्टिशलाका पुरुष चरित्र १०।३।१४६; ६. 'अज्झयणमिणं चित्तं'-प्रज्ञापना गा.३; ७. 'उवदंसिया भगवया पण्णवणा सव्व भावाणं।जह वण्णियं भगवया • अहमवि तह वण्णइस्सामि।। -प्रज्ञापना गा. २-३; ८. भगवतीसूत्र, २।१।९० .20 Page #24 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भगवान् महावीर के समय में श्रमण परम्परा के अन्य पाँच सम्प्रदाय विद्यमान थे। उनमें से कुछ ऐसे थे जिनके अनुयायियों की संख्या भगवान् महावीर प्रभु के संघ से भी अधिक थी। उन पाँच सम्प्रदायों का नेतृत्व क्रमशः पूरण काश्यप, मंखली गोशालक, अजित केशकम्बल, पकुध कात्यायन और संजय वेलट्ठिपुत्र कर रहे थे। परिस्थितियों के वात्याचक्र से वे पाँचों सम्प्रदाय काल के गर्भ में विलीन हो गये। वर्तमान में उनका अस्तित्व इतर साहित्य में ही उपलब्ध होता है। तथागत बुद्ध की धारा विदेशों तक प्रवाहित हुई और भारत में लगभग विच्छिन्न हो गयी थी। यदि हम उन सभी धर्माचार्यों के दार्शनिक पहलुओं पर चिन्तन करें तो स्पष्ट होगा कि भगवान् महावीर ने जीव, अजीव प्रभृति तत्त्वों का जो सूक्ष्म विश्लेषण किया है, वैसा सूक्ष्म विश्लेषण उस युग के अन्य कोई भी धर्माचार्य नहीं कर सके। यहाँ तक कि तथागत बुद्ध तो 'अव्याकृत' कहकर आत्मा, परमात्मा आदि प्रश्नों को टालने का ही प्रयास करते रहे। प्रज्ञापना के भाषापद में 'पन्नवणी' एक भाषा का प्रकार बताया है। उसकी व्याख्या करते हुए आचार्य मलयगिरि ने लिखा है-जिस प्रकार से वस्तु व्यवस्थित हो, उसी प्रकार उसका कथन जिस भाषा के द्वारा किया जाय, वह भाषा 'प्रज्ञापनी' है। प्रज्ञापना का यह सामान्य अर्थ है। तात्पर्य यह है कि जिसमें किसी भी प्रकार के धार्मिक विधि-निषेध का नहीं अपित सिर्फ वस्तस्वरूप का ही निरूपण होता है, वह 'प्रज्ञापनी' भाषा है।' आचार्य मलयगिरि का यह अभिमत है कि प्रज्ञापना समवाय का उपांग है। पर निश्चित रूप से यह नहीं कहा जा सकता कि प्रज्ञापना का सम्बन्ध समवाय के साथ कब जोड़ा गया? प्रज्ञापना के रचयिता आचार्य श्याम का अभिमत है कि उन्होंने प्रज्ञापना को दृष्टिवाद से लिया है। पर हमारे सामने इस समय दृष्टिवाद उपलब्ध नहीं है, अतः स्पष्ट रूप से यह नहीं कहा जा सकता कि प्रज्ञापना में पूर्वसाहित्य से कौन सी सामग्री ली है? तथापि यह निश्चित है कि ज्ञानप्रवाद, आत्मप्रवाद और कर्मप्रवाद के साथ इसके वस्तु निरूपण का मेल बैठता है।" प्रज्ञापना और दिगम्बर परम्परा के ग्रन्थ षटखण्डागम का विषय प्रायः समान है। आचार्य वीरसेन ने अपनी धवला टीका में षटखण्डागम का सम्बन्ध अग्रायणी पूर्व के साथ जोड़ा है। अतः हम भी प्रज्ञापना का सम्बन्ध अग्रायणी पूर्व के साथ जोड़ सकते हैं। टीकाकार आचार्य श्री मलयगिरिजी की दृष्टि से समवायांग में जो वर्णन है, उसी का विस्तार प्रज्ञापना में हुआ है। अतः प्रज्ञापना समवायांग का उपांग है। पर स्वयं शास्त्रकार ने इसका सम्बन्ध दृष्टिवाद से बताया है। अत: यही मानना उचित प्रतीत होता है कि इसका सम्बन्ध समवायांग की अपेक्षा दृष्टिवाद से अधिक है। किन्तु दृष्टिवाद में मुख्य रूप से दृष्टि (दर्शन) का ही वर्णन था। समवायांग में भी मुख्य रूप से जीव, अजीव आदि तत्त्वों का निरूपण है और प्रज्ञापना में भी यही निरूपण है, अतः प्रज्ञापना को समवायांग का उपांग मानने में भी किसी प्रकार की बाधा नहीं है। प्रज्ञापना में छत्तीस विषयों का निर्देश है, इसलिए इसके छत्तीस प्रकरण हैं। प्रकरण को इसमें 'पद' नाम दिया है। प्रत्येक प्रकरण के अन्त में प्रतिपाद्य विषय के साथ पद शब्द व्यवहृत हुआ है। आचार्य मलयगिरि पद की व्याख्या करते हुए लिखते हैं-'पदं प्रकरणमर्थाधिकारः इति पर्यायाः", अतः यहाँ पद का अर्थ प्रकरण और अर्थाधिकार १. तेन खलु समयेन राजगृहे नगरे षट् पूर्णाद्याः शास्तारोऽसर्वज्ञाः सर्वज्ञमानिनः प्रतिवसंतिस्म। तद्यथा-पूरण-काश्यपो, मश्करीगोशलिपुत्र, संजयी वैरट्टीपुत्रोऽजितः केशकम्वलः, ककुदः कत्यायनो, निग्रंथो ज्ञातपुत्रः। (दिव्यावदान, १२।१४३।१४४।); २. मिलिन्द प्रश्न–२।२५ से ३३, पृष्ठ ४१ से ५२; ३. 'प्रज्ञापनी-प्रज्ञाप्यतेऽर्थोनयेति प्रज्ञापनी'-प्रज्ञापना पत्र २४९; ४. यथावस्थितार्थाभिधानादियं प्रज्ञापनी।। -प्रज्ञापना पत्र २४९; ५. इयं च समवायाख्यस्य चतुर्थाङ्गस्योपांगम् तदुक्तार्थप्रतिपादनात्। -प्रज्ञापना टीका पत्र १; ६. अज्झयणमिणं चित्तं सुयरयणं दिट्ठिवायणीसंदं। जह वणियं भगवया अहमवि तद वणइस्सामि।। गा.३; ७. पण्णवणासुत्तं-प्रस्तावना मुनि पुण्यविजयजी, पृष्ठ ९; ८. षट्खण्डागम, पु० १, प्रस्तावना, पृष्ठ ७२; ९. प्रज्ञापना टीका, पत्र ६; १०. सूत्रसमूहः प्रकरणम्। -न्यायवार्तिक, पृष्ठ १ 21 Page #25 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ समझना चाहिए। रचना शैली प्रज्ञापना की रचना प्रश्नोत्तर के रूप में हुई है। प्रथम सूत्र से लेकर इक्यासीवें सूत्र तक प्रश्नकर्ता कौन है और उत्तरदाता कौन है? इस सम्बन्ध में कोई भी सूचन नहीं है। केवल प्रश्न और उत्तर हैं। इसके पश्चात् बयासीवें सूत्र में श्रमण भगवान् महावीर और गणधर गौतम का संवाद है। तेरासीवें सूत्र से लेकर बानवें (९२) सूत्र तक सामान्य प्रश्नोत्तर हैं। तेरानवें सूत्र में गणधर गौतम और महावीर के प्रश्नोत्तर, उसके पश्चात् चौरानवें सूत्र से लेकर एक सौ सेंतालीसवें सूत्र तक सामान्य प्रश्नोत्तर हैं। उसके पश्चात् एक सौ अड़तालीस से लेकर दो सौ ग्यारह तक अर्थात् सम्पूर्ण द्वितीय पद में; तृतीय पद के सूत्र दो सौ पच्चीस से दो सौ पचहत्तर तक और सूत्र तीन सौ पच्चीस, तीन सौ तीस से तीन सौ तेतीस तक व चतुर्थ पद से लेकर शेष सभी पदों के सूत्रों में गौतम गणधर और भगवान् महावीर के प्रश्नोत्तर दिये हैं। केवल उनके प्रारम्भ, मध्य और अन्त में आनेवाली गाथा और एक हजार छियासी में वे प्रश्नोत्तर नहीं हैं। (ये सूत्र क्रमांक ज्ञानमुनिजी संपादित प्रज्ञापना सूत्र के हैं। . जिस प्रकार प्रारम्भ में सम्पूर्ण ग्रन्थ की अधिकार-गाथाएँ आयी हैं, उसी प्रकार कितने ही पदों के प्रारम्भ में भी विषय निर्देशक गाथाएँ हैं। उदाहरण के रूप में तीसरे, अठारहवें, बीसवें और तैईसवें पदों के प्रारम्भ और उपसंहार में गाथाएँ दी गयी हैं। सम्पूर्ण आगम का श्लोकप्रमाण सात हजार आठ सौं सतासी है। इसमें प्रक्षिप्त गाथाओं को छोड़कर कुल दो सौ बत्तीस गाथाएँ हैं और शेष गद्य भाग है। इस आगम में जो संग्रहणी गाथाएँ हैं, उनके रचयिता कौन हैं? यह कहना कठिन है। प्रज्ञापना के छत्तीस पदों में से प्रथम पद में जीव में दो भेद-संसारी और सिद्ध बताये हैं। उसके बाद इन्द्रियों के क्रम के अनुसार एकेन्द्रिय से पंचेन्द्रिय तक में सभी संसारी जीवों का समावेश करके निरूपण किया है। यहाँ जीव के भेदों का नियामक तत्त्व इन्द्रियों की क्रमशः वृद्धि बतलाया है। दूसरे पद में जीवों की स्थानभेद से विचारणा की गयी है। इसका क्रम भी प्रथम पद की भाँति इन्द्रियप्रधान ही है। जैसे-वहाँ एकेन्द्रिय कहा, वैसे ही यहाँ पृथ्वीकाय, अप्काय आदि कायों को लेकर भेदों का निरूपण किया गया है। तृतीय पद से लेकर शेष पदों में जीवों का विभाजन गति, इन्द्रिय, काय, योग, वेद, कषाय, लेश्या, सम्यक्त्व, ज्ञान, दर्शन, संयत, उपयोग, आहार, भाषक, परित्त, पर्याप्त, सूक्ष्म, संज्ञी, भव, अस्तिकाय, चरम, जीव, क्षेत्र, बंध इन सभी दृष्टियों से किया गया है। उनके अल्पबहुत्व का भी विचार किया गया है। अर्थात् प्रज्ञापना में तृतीय पद के पश्चात् के पदों में कुछ अपवादों को छोड़कर सर्वत्र नारक से लेकर चौबीस दण्डकों में विभाजित जीवों की विचारणा की गयी है। विषय विभाग आचार्य श्री मलयगिरिजी ने प्रज्ञापना सूत्र में आयी हुई दूसरी गाथा की व्याख्या करते हुए विषय-विभाग का सम्बन्ध जीव, अजीव आदि सात तत्त्वों के निरूपण के साथ इस प्रकार संयोजित किया है. १-२. जीव-अजीव पद-१, ३, ५, १० और १३ - ५ पद ३. आस्रव पद-१६, २२ = २ पद ४. बन्ध पद-२३ . = १ पद ५-७. संवर, निर्जरा और मोक्ष पद-३६ = १ पद शेष पदों में क्वचित् जीवादितत्त्वों में से यथायोग्य किसी तत्त्व का निरूपण है। १. पण्णवणासुत्तं, द्वितीय भाग (प्रकाशक-श्री महावीर जैन विद्यालय) प्रस्तावना, पृष्ठ १०-११; २. इस अपवाद के लिए देखिए, पद-१३, १८, २१ - 22 Page #26 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भांग १ जैन दृष्टि से सभी तत्त्वों का समन्वय द्रव्य, क्षेत्र, काल और भाव में किया गया है। अतः आचार्य मलयगिरि ने द्रव्य का समावेश प्रथम पद में, क्षेत्र का द्वितीय पद में, काल का चतुर्थ पद में और भाव का शेष पदों में समावेश किया है। प्रज्ञापना का भगवती विशेषण . पाँचवें अंग का नाम व्याख्याप्रज्ञप्ति है और उसका विशेषण 'भगवती' है। प्रज्ञापना को भी 'भगवती' विशेषण दिया गया है, जबकि अन्य किसी भी आगम के साथ यह विशेषण नहीं लगाया गया है। यह विशेषण प्रज्ञापना की महत्ता-विशेषता का प्रतीक है। भगवती में प्रज्ञापना सूत्र के एक, दो, पाँच, छह, ग्यारह, पन्द्रह, सत्तरह, चौबीस, पच्चीस, छब्बीस, सत्ताईस पदों के अनुसार विषय की पूर्ति करने की सूचना है। यहाँ पर यह ज्ञातव्य है कि प्रज्ञापना उपांग होने पर भी भगवती आदि का सूचन उसमें नहीं किया गया है। इसके विपरीत भगवती में प्रज्ञापना का सूचन है। इसका मूल कारण यह है कि प्रज्ञापना में जिन विषयों की चर्चाएँ की गयी हैं, उन विषयों का उसमें सांगोपांग वर्णन है। ___ महायान बौद्धों में 'प्रज्ञापारमिता' ग्रन्थ का अत्यधिक महत्त्व है। अतः अष्टसाहसिका प्रज्ञापारमिता का भी अपरनाम 'भगवती' मिलता है। प्रज्ञापना के रचयिता प्रज्ञापना के मूल में कहीं पर भी उसके रचयिता के नाम का निर्देश नहीं है। उसके प्रारम्भ में मंगल के पश्चात् दो गाथाएँ हैं। उनकी व्याख्या आचार्य श्री हरिभद्रजी और आचार्य श्री मलयगिरिजी दोनों ने की है। किन्तु वे उन गाथाऔं को प्रक्षिप्त मानते हैं। उन गाथाओं में स्पष्ट उल्लेख है-यह श्यामाचार्य की रचना है। आचार्य श्री मलयगिरिजी ने श्यामाचार्यजी के लिए 'भगवान्' विशेषण का प्रयोग किया है। आर्य श्यामाचार्यजी वाचक वंश के थे। वे पूर्वश्रुत में निष्णात थे। उन्होंने प्रज्ञापना की रचना में विशिष्ट कला प्रदर्शित की, जिसके कारण अंग और उपांग में उन विषयों की चर्चा के लिए प्रज्ञापना देखने का सूचन किया है। नन्दी-स्थविरावली में सुधर्मा से लेकर क्रमशः बलिस्सह के शिष्य आर्य स्वाति थे। आर्य स्वाति भी हारित गोत्रीय परिवार के थे। आचार्य श्याम आर्य स्वाति के शिष्य थे। किन्तु प्रज्ञापना की प्रारम्भिक प्रक्षिप्त गाथा में आर्य श्याम को वाचक वंश का बताया है और साथ ही तेवीसवें पट्ट पर भी बताया है। आचार्य श्री मलयगिरिजी ने भी उनको तेवीसवीं आचार्यपरम्परा पर माना है। किन्तु सुधर्मा से लेकर श्यामाचार्य तक उन्होंने नाम नहीं दिये हैं। पट्टावलियों के अध्ययन से यह भी परिज्ञात होता है कि कालकाचार्य नाम के तीन आचार्य हुए हैं। एक का वीर निर्वाण ३७६ में स्वर्गवास हुआ। द्वितीय गर्दभिल्ल को नष्ट करनेवाले कालकाचार्य हुए। उनका समय वीर निर्वाण ४५३ है। तृतीय कालकाचार्य, जिन्होंने संवत्सरी महापर्व पंचमी के स्थान पर चतुर्थी को मनाया था, उनका समय वीरनिर्वाण ९९३ है। ___ इन तीन कालकाचार्यों में प्रथम कालकाचार्य 'श्यामाचार्य' के नाम से प्रसिद्ध हैं। ये अपने युग के महाप्रभावक १. शिक्षा समुच्चय, पृ. १०४-११२, २००; २. (क) भगवान् आर्यश्यामोऽपि इत्थमेव सूत्रं रचयति (टीका, पत्र ७२) (ख) भगवान् आर्यश्यामपठति (टीका, पत्र ४७) (ग) सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवान् आर्यश्याम उपदिष्टवान् (टीका, पत्र ३८५) (घ) भगवदार्यश्यामप्रतिपत्ती (टीका, पत्र-३८५); ३. हारियगोत्तं साइं च, वंदिमो हारियं च सामज्जं ॥२६ (नन्दी स्थविरावली); ४. (क) आद्याः प्रज्ञापनाकृत् इन्द्रस्य अग्रे निगोद-विचारवक्ता श्यामाचार्यपरनामा। स तु वीरात् ३७६ वर्षर्जातः। -(खरतरगच्छीय पट्टावली) (ख) धर्मसागरीय पट्टावली के अनुसार-एक कालक जो वीर निर्वाण ३७६ में मृत्यु को प्राप्त हुए।; ५. 'पन्नवणासुतं'-पुण्यविजयजी म., प्रस्तावना पृष्ठ २२; ६. (क) पृथ्वीचन्द्रसूरि विरचित कल्पसूत्र टिप्पणक, सूत्र २९१ की व्याख्या। (ख) कल्पसूत्र की विविध टीकाएँ। - 23 Page #27 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ आचार्य थे। उनका जन्म वीरनिर्वाण २८० (विक्रम पूर्व १९०) है। संसार से विरक्त होकर वीरनिर्वाण ३०० (विक्रम पूर्व १५०) में उन्होंने श्रमण दीक्षा स्वीकार की। दीक्षा ग्रहण के समय उनकी अवस्था बीस वर्ष की थी। अपनी महान् योग्यता के आधार पर वीरनिर्वाण ३३५ (विक्रम पूर्व १३५) में उन्हें युग-प्रधानाचार्य के पद से विभूषित किया गया था। इन तीन कालकाचार्यों में प्रथम कालकाचार्य ने, जिन्हें श्यामाचार्य भी कहते हैं, प्रज्ञापना जैसे विशालकाय सूत्र की रचनाकर अपने विशद वैदुष्य का परिचय दिया था।अनुयोग की दृष्टि से प्रज्ञापना द्रव्यानुयोग के अन्तर्गत है। प्रज्ञापना को समग्र श्रमण-संघ ने आगम के रूप में स्वीकार किया। यह आचार्य श्याम की निर्मल नीति और हार्दिक विश्वास का द्योतक है। उनका नाम श्याम था पर विशुद्धतम चारित्र की आराधना से वे अत्यन्त समुज्ज्वल पर्याय के धनी थे। पट्टावलियों में उनका तेवीसवाँ स्थान पट्ट-परम्परा में नहीं है। अन्तिम कालकाचार्य प्रज्ञापना के कर्ता नहीं हैं, क्योंकि नन्दीसूत्र, जो वीर निर्वाण ९९३ के पहले रचित है, उसमें प्रज्ञापना को आगम-सूची में स्थान दिया है। अतः अब चिन्तन करना है कि प्रथम और द्वितीय कालकाचार्य में से कौन प्रज्ञापना के रचयिता हैं? डॉ. उमाकान्त का अभिमत है कि यदि दोनों कालकाचार्यों का एक माना जाये तो ग्यारहवें पाट पर जिन श्यामाचार्य का उल्लेख है, वे और गर्दभिल्ल राजा को नष्ट करने वाले कालकाचार्य ये दोनों एक सिद्ध होते हैं। पट्टावली में जहाँ उन्हें भिन्न-भिन्न गिना है, वहाँ भी एक तिथि वीर-संवत् ३७६ है और दूसरे की तिथि वीर-संवत् ४५३ है। वैसे देखें तो इनमें ७७ वर्ष का अन्तर है। इसलिए चहे जिसने प्रज्ञापना की रचना की हो, प्रथम या द्वितीय अथवा दोनों एक ही हों तो भी विक्रम के पूर्व होने वाले कालकाचार्य (श्यामाचार्य) थे इतना तो निश्चित रूप से कहा जा सकता है। - परम्परा की दृष्टि से आचार्य श्याम की अधिक प्रसिद्धि निगोद-व्याख्याता के रूप में रही है। एक बार भगवान् सीमंधर से महाविदेह क्षेत्र में शक्रेन्द्र ने सूक्ष्मनिगोद की विशिष्ट व्याख्या सुनी। उन्होंने जिज्ञासा प्रस्तुत की-क्या भगवन्! भरतक्षेत्र में भी निगोद सम्बन्धी इस प्रकार की व्याख्या करने वाले कोई श्रमण, आचार्य और उपाध्याय हैं? सीमंधर ने आचार्य श्याम का नाम प्रस्तत किया। वद्ध ब्राह्मण के रूप में शक्रेन्द्र आचार्य श्याम के पास आये। आचार्य के ज्ञानबल का परीक्षण करने के लिए उन्होंने अपना हाथ उनके सामने किया। हस्तरेखा के आधार पर आचार्य श्याम.ने देखा-वृद्ध ब्राह्मण की आयु पल्योपम से भी अधिक है। उनकी गम्भीर दृष्टि उन पर उठी और कहा-तुम मानव नहीं, अपितु शक्रेन्द्र हो। शक्रेन्द्र को आचार्य श्याम के प्रस्तुत उत्तर से संतोष प्राप्त हुआ। उन्होंने निगोद के सम्बन्ध में अपनी जिज्ञासा रखी। आचार्य श्याम ने निगोद का सूक्ष्म विवेचन और विश्लेषणकर शक्रेन्द्र को आश्चर्याभिभूत कर दिया। शक्रेन्द्र ने कहा-जैसा मैंने भगवान् सीमंधर से निगोद का विवेचन सुना, वैसा ही विवेचन आपके मुखारविन्द से सुनकर मैं अत्यन्त प्रभावित हुआ हूँ। देव की अद्भुत रूपसम्पदा को देखकर कोई शिष्य निदान न कर ले, इस दृष्टि से भिक्षाचर्या में प्रवृत्त मुनिमण्डल के आगमन से पहले ही शक्रेन्द्र श्यामाचार्य की प्रशंसा करता हुआ जाने के लिए उद्यत हो गया। ज्ञान के साथ अहं न आये, यह असम्भव है। महाबली, विशिष्ट साधक बाहुबली और कामविजेता आर्य स्थूलभद्र में भी अहंकार आ गया था, वैसे ही श्यामाचार्य भी अहंकार से ग्रसित हो गये। उन्होंने कहा-तुम्हारे आगमन के बाद मेरे शिष्य बिना किसी सांकेतिक चिह्न के किस प्रकार जान पायेंगे? आचार्यदेव के संकेत से शक्रेन्द्र ने उपाश्रय का द्वार पूर्वाभिमुख से पश्चिमाभिमुख कर दिया। जब आचार्य श्याम के शिष्य भिक्षा लेकर लौटे तो द्वार को विपरीत १. , सिरिवीराओ गएसु पणतीसहिएस तिसय (३३५) वरिसेसु। पढमो कालगसूरी, जाओ सामज्जनामुत्ति ।।५५।। (रत्नसंचय प्रकरण, पत्रांक ३२); २. निज्जूढा जेण तया पन्नवणा सव्वभावपन्नवणा। तेवीसइमो पुरिसो पवरो सो जयइ सामज्जो ।।१८८।। -24 Page #28 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दिशा में देखकर विस्मित हुए । इन्द्र के आगमन की प्रस्तुत घटना प्रभावकचरित में कालकसूरि प्रबन्ध में आचार्य कालक के साथ दी है। विशेषावश्यकभाष्य, आवश्यकचूर्णि प्रभृति ग्रन्थों में आर्य रक्षित के साथ यह घटना दी गयी है। परम्परा की दृष्टि से निगोद की व्याख्या करने वाले कालक और श्याम दोनों एक ही आचार्य हैं, क्योंकि कालक और श्याम ये दोनों शब्द एकार्थक हैं। परम्परा की दृष्टि से वीरनिर्वाण ३३५ में वे युगप्रधान आचार्य हुए और ३७६ तक जीवित रहे। यदि प्रज्ञापना उन्हीं कालकाचार्य की रचना है तो वीरनिर्वाण ३३५ से ३७६ के मध्य की रचना है। आधुनिक अनुसंधान से यह सिद्ध है कि नियुक्ति के पश्चात् प्रज्ञापना की रचना हुई है। नन्दीसूत्र में जो आगमसूची दी गयी है, उसमें प्रज्ञापना का उल्लेख है। नन्दीसूत्र विक्रम संवत् ५२३ के पूर्व की रचना है। अतः इसके साथ प्रज्ञापना के उक्त समय का विरोध नहीं। प्रज्ञापना और षट्खण्डागम: एक तुलना आगमप्रभाकर पुण्यविजयजी म. एवं पं. दलसुख मालवणिया ने 'पन्नवणासुत्तं' ग्रन्थ की प्रस्तावना में प्रज्ञापनासूत्र और षट्खण्डागम की विस्तृत तुलना दी है। हम यहाँ उसी का संक्षेप में सारांश अपनी दृष्टि से प्रस्तुत कर रहे हैं। प्रज्ञापना श्वेताम्बरपरम्परा का आगम है तो षट्खण्डागम दिगम्बरपरम्परा का आगम है। प्रज्ञापना के रचयिता दशपूर्वधर श्यामाचार्य हैं तो षट्खण्डागम के रचयिता आचार्य पुष्पदन्त और आचार्य भूतबलि हैं। दिगम्बर विद्वान् षट्खण्डागम की रचना का काल विक्रम की प्रथम शताब्दी मानते हैं। यह ग्रन्थ छह खण्डों में विभक्त होने से 'षट्खण्डागम' के रूप में विश्रुत है । ऐतिहासिक प्रमाणों से यह सिद्ध है कि पुष्पदन्त और भूतबलि से पूर्व श्यामाचार्य हुए थे। अतः प्रज्ञापना षट्खण्डागम से बहुत पहले की रचना है। दोनों ही आगमों का मूल स्रोत दृष्टिवाद है। दोनों ही आगमों का विषय जीव और कर्म का सैद्धान्तिक दृष्टि से विश्लेषण करना है। दोनों में अल्पबहुत्व का जो वर्णन है, उसमें अत्यधिक समानता है, जिसे महादण्डक गया है। दोनों में गति - आगति प्रकरण में तीर्थंकर, बलदेव एवं वासुदेव के पदों की प्राप्ति के उल्लेख की समानता वस्तुतः प्रेक्षणीय है। दोनों में अवगाहना, अन्तर आदि अनेक विषयों का समान रूप से प्रतिपादन किया गया है। प्रज्ञापना में छत्तीस पद हैं, उनमें से २३वें २७वें, ३५वें पद में क्रमशः प्रकृतिपद, कर्मपद, कर्मबंधवेदपद, कर्मवेदबंधपद, कर्मवेदवेदकपद और वेदनापद ये छह नाम हैं। षट्खण्डागम के टीकाकार वीरसेन ने षट्खण्डागम के जीवस्थान, क्षुद्रकबंध, बंधस्वामित्व, वेदना, वर्गणा और महाबंध ये छह नाम दिये हैं। प्रज्ञापना के उपर्युक्त पदों में जिन तथ्यों की चर्चाएँ की गयी हैं, उन्हीं तथ्यों की चर्चाएँ षट्खण्डागम में भी की गयी हैं। दोनों आगमों में गति आदि मार्गणास्थानों की दृष्टि से जीवों के अल्पबहुत्व पर चिन्तन किया गया है। प्रज्ञापना में अल्पबहुत्व की मार्गणाओं के छब्बीस द्वार हैं जिनमें जीव और अजीव इन दोनों पर विचार किया गया है। १. (क) अज्झयणमिणचित्तं सुयरयणं दिडीवायणीसंदं । जह वण्णियं भगवया, अहमवि तह वण्णइस्सामि ॥ - प्रज्ञापनासूत्र, पृष्ठ १, गा. ३ (ख) अग्रायणीयपूर्वस्थित-पंचमवस्तुगतचतुर्थमहाकर्मप्राभृतकज्ञः सूरिर्धरसेननामाऽभूत् ।। १०४ ।। कर्मप्रकृतिप्राभृतमुपसंहार्यैव षड्भिरिह खण्डैः ॥१३४ - श्रुतावतार - इन्द्रनन्दीकृत, (ग) भूतबलि - भयावदा जिणवालिदपासे दिट्ठविसदिसुत्तेण अप्पाउओत्ति अवगयजिणवालिदेण महाकम्मपयडिपाहुडस्स वोच्छेदो होहदि त्ति समुप्पणबुद्धिणा पुणो दव्वपमाणाणुगममादिं काऊण गंथरयणा कदा । - षट्खण्डागम, जीवद्वाण, भाग १, पृष्ठ ७१ २. अह भंते! सव्वजीवप्पबहुं महादंडयं वण्णइस्सामि सव्वत्थोवा गब्भवक्कतिया मणुस्सा... सजोगी विसेसाहिया ९६, संसारत्था विसेसाहिया ९८, सव्वजीवा विसेसाहिया ९८ । प्रज्ञापनासूत्र - ३३४ तुलना करें - 'एत्तो सव्वजीवेसु महादंडओ कादव्वो भवदि सव्वत्थोवा मणुस्सपज्जत्ता गब्भोववक्कंतिया... णिगोदजीवा विसेसाहिया । - षट्खण्डागम, पुस्तक ७ ३. प्रज्ञापनासूत्र, सूत्र १४४४ से ६५ तुलना करें - षट्खण्डागम, पुस्तक ६, सूत्र ११६ - २२० 25 Page #29 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना- सूत्र भाग १ षट्खण्डागम में चौदह गुणस्थानों से सम्बन्धित गति आदि मार्गणाओं को दृष्टि में रखते हुए जीवों के अल्पबहुत्व पर विचार किया गया है। प्रज्ञापना में अल्पबहुत्व की मार्गणाओं के छब्बीस द्वार हैं तो षट्खण्डागम में चौदह हैं । किन्तु दोनों के तुलनात्मक अध्ययन से स्पष्ट है कि षट्खण्डागम में वर्णित चौदह मार्गणा द्वार प्रज्ञापना में वर्णित छब्बीस द्वारों में चौदह के साथ पूर्ण रूप से मिलते हैं। जैसे कि निम्नलिखित तालिका से स्पष्ट है प्रज्ञापना षट्खण्डागम १. दिशा २. गति ३. इन्द्रिय ४. ५. ६. वेद काय योग ७. कषाय ८. लेश्या ९. सम्यक्त्व 26 १. गति २. इन्द्रिय ३. काय ४. योग ५. वेद ६. कषाय १०. लेश्या १२. सम्यक्त्व ७. ज्ञान ९. दर्शन ८. संयम प्रज्ञापना १४. आहार १५. भाषक १६. परित्त १७. पर्याप्त १८. सूक्ष्म १९. संज्ञी २०. भव २१. अस्तिकाय २२. चरम २३. जीव २४. क्षेत्र २५. बंध २६. पुद्गल षट्खण्डागम' १४. आहारक १३. संज्ञी ११. भव्य १०. ज्ञान ११. दर्शन १२. संयम १३. उपयोग जैसे प्रज्ञापनासूत्र के 'बहुवक्तव्यता नामक तृतीय पद में गति, प्रभृति मार्गणास्थानों की दृष्टि से छब्बीस द्वारों के अल्पबहुत्व पर चिन्तन करने के पश्चात् प्रस्तुत प्रकरण के अन्त में 'अह भंते सव्वजीवप्पबहुं महादण्डयं वत्तइस्सामि' कहा है, वैसे ही षट्खण्डागम में भी चौदह गुणस्थानों में गति आदि चौदह मार्गणास्थानों द्वारा जीवों के अल्पबहुत्व पर चिन्तन करने के पश्चात् प्रस्तुत प्रकरण के अन्त में महादण्डक का उल्लेख किया है। प्रज्ञापना में जीव को केन्द्र मानकर निरूपण किया गया है तो षट्खण्डागम में कर्म को केन्द्र मानकर विश्लेषण किया गया है, किन्तु खुद्दाबंध (क्षुद्रकबंध) नामक द्वितीय खण्ड में जीव बंधन का विचार चौदह मार्गणा स्थानों के द्वारा किया गया है, जिसकी शैली प्रज्ञापना से अत्यधिक मिलती-जुलती है। प्रज्ञापना' की अनेक गाथाएँ षट्खण्डागम में कुछ शब्दों के हेरफेर के साथ मिलती हैं। यहाँ तक कि आवश्यक नियुक्ति और विशेषावश्यक की गाथाओं से भी मिलती हैं। इसी प्रकार प्रज्ञापना और षट्खण्डागम इन दोनों का प्रतिपाद्य विषय एक है, दोनों का मूल स्रोत भी एक है। IIIII १. दिसि गति इंदिय काए जोगे वेदे कसाया लेस्सा य। सम्मत्त णाण दंसण संजम उवओग आहारे ॥ भासग परित्त पज्जत्त सुहुम सण्णी भवत्थिए चरिमे । जीवे य खेत्त बन्धे पोग्गल महदंडए चेव ।। - पत्रवणा. ३, बहुवत्तव्वपयं सूत्र २१२. गा. १८०, १८१; २. षट्खण्डागम, पुस्तक ७, पृ. ५२०; ३. षट्खण्डागम, पुस्तक ७, पृ. ७४५ ४. समयं वक्ताणं, समयं तेसिं सरीर निव्वत्ती । समयं आणुग्गहणं, समयं ऊसास-नीसासे ।। एक्कस्स उ गहणं, बहूण साहारणाण तं चेव । जं बहुयाणं गहणं समासओ तं पि एगस्स ।। साहारणमाहारो, साहारणमाणुपाण गहणं च । साहारणजीवाणं, साहरणलक्खणं एयं ।। – प्रज्ञापना, गा० ९७ - १०१ ५. तुलना करें साहारणमाहारो, साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं, साहारणलक्खणं भणिदं । एयस्स अणुग्गहणं बहूणसाहारणाणमेयस्स । एयस्स जं बहूणं समासदो तं पि होदि एयस्स । आवश्यकनियुक्तिगा०३१ से और विशेषावश्यक गा० ६०४ से तुलना करें - षट्खण्डागम-पुस्तक १३, गाथा सूत्र ४ से ९, १२, १३, १५, १६ - Page #30 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तथापि भिन्न-भिन्न लेखक होने से दोनों के निरूपण की शैली पृथक्-पृथक् रही है। कहीं-कहीं पर तो षट्खण्डागम से भी प्रज्ञापना का निरूपण अधिक व्यवस्थित रूप से हुआ है। मेरा यहाँ पर यह तात्पर्य नहीं है कि षट्खण्डागम के लेखक आचार्य पुष्पदन्त और आचार्य भूतबलि ने प्रज्ञापना की नकल की है, पर यह पूर्ण सत्य-तथ्य है कि प्रज्ञापना की रचना षटखण्डागम से पहले हई थी। अतः उसका प्रभाव षटखण्डागम के रचनाकार पर अवश्य ही पडा होगा। जीवाजीवाभिगम और प्रज्ञापना __ जीवाजीवाभिगम तृतीय उपांग है और प्रज्ञापना चतुर्थ उपांग है। ये दोनों आगम अंगबाह्य होने से स्थविरकृत हैं। जीवाजीवाभिगम स्थानांग अंग का उपांग है तो प्रज्ञापना, समवायांग का। जीवाजीवाभिगम और प्रज्ञापना इन दोनों ही आगमों में जीव और अजीव के विविध स्वरूपों का निरूपण किया गया है। इन दोनों में प्रथम अजीव का निरूपण करने के पश्चात् जीव का निरूपण किया गया है। दोनों ही आगमों में मुख्य अन्तर यह है कि जीवाजीवाभिगम, स्थानांग का उपांग होने से उसमें एक से लेकर दश भेदों का निरूपण है। दश तक का निरूपण दोनों में प्रायः समान-सा है। प्रज्ञापना में वह क्रम आगे बढ़ता है। प्रश्न यह है कि प्रज्ञापना और जीवाजीवाभिगम इन दोनों आगमों में ऐतिहासिक दृष्टि से पहले किसका निर्माण हुआ? जीवाजीवाभिगम में अनेक स्थलों पर प्रज्ञापना के पदों का उल्लेख किया है। उदाहरण के रूप में सूत्र-४, ५, १३, १५, २०, ३५, ३६, ३८, ४१, ८६, ९१, १००, १०६, ११३, ११७, ११८, १२०, १२१, १२२ इनके अतिरिक्त राजप्रश्नीयसूत्र का उल्लेख भी सूत्र-१०९, ११० में हुआ है और औपपातिकसूत्र का उल्लेख सूत्र १११ में हुआ है। इन सूत्रों के उल्लेख से यह जिज्ञासा सहज रूप से हो सकती है कि इन आगमों के नाम वल्लभीवाचना के समय सुविधा की दृष्टि से उसमें रखे गये हैं या स्वयं आग़म रचयिता स्थविर भगवान् ने रखे हैं? यदि लेखक ने ही रखे हैं तो जीवाजीवाभिगम की रचना प्रज्ञापना के बाद की होनी चाहिए। उत्तर में निवेदन है कि जीवाजीवाभिगम आगम की रचनाशैली इस प्रकार की है कि उसमें क्रमश: जीव के भेदों का निरूपण है। उन भेदों में जीव की स्थिति, अन्तर, अल्पबहुत्व आदि का वर्णन है। सम्पूर्ण आगम दो विभागों में विभक्त किया जा सकता है। प्रथम विभाग में अजीव और संसारी जीवों के भेदों का वर्णन है, तो दूसरे विभाग में संपूर्ण संसारी और सिद्ध जीवों का निरूपण है। एक भेद से लेकर दश भेदों तक का उसमें निरूपण हुआ है। किन्तु प्रज्ञापना में विषयभेद के साथ निरूपण करने की पद्धति भी पृथक् है और वह छत्तीस पदों में निरूपित है। केवल प्रथम पद में ही जीव और अजीव का भेद किया गया है। अन्य शेष पदों में जीवों का स्थान, अल्पबहुत्व, स्थिति आदि का क्रमशः वर्णन है। एक ही स्थान पर जीवों की स्थिति आदि का वर्णन प्राप्त है। पर जीवाजीवाभिगम में उन सभी विषयों की चर्चा एक साथ नहीं है। जीवाजीवाभिगम से प्रज्ञापना में वस्तुविचार का आधिक्य भी रहा हुआ है। इससे यह स्पष्ट है कि प्रज्ञापना की रचना से पूर्व जीवाजीवाभिगम की रचना हुई है। अब रहा प्रज्ञापना के नाम का उल्लेख जीवाजीवाभिगम में हुआ है, उसका समाधान यही है कि प्रज्ञापना में उन विषयों की चर्चा विस्तार से हुई है। इसी कारण से प्रज्ञापना का उल्लेख भगवती आदि अंग-साहित्य में भी हुआ है और यह उल्लेख आगमलेखन के युग का है। आगम प्रभावक पुण्यविजयजी म. का यह भी मन्तव्य है कि जैसे आचारांग, सूत्रकृतांग आदि प्राचीन आगमों में मंगलाचरण नहीं है वैसे ही जीवजीवाभिगम में भी मंगलाचरण नहीं है। इसलिए उसकी रचना प्रज्ञापना से पहले की है। प्रज्ञापना के प्रारम्भ में मंगलाचरण किया गया है। इसलिए वह जीवाजीवाभिगम से बाद की रचना है। १. देखिए, सूत्र संख्या के लिए जीवाभिगम, देवचंद-लालाभाई द्वारा प्रकाशित ई० सन् १९१९ की आवृत्ति २. देखिए, पन्नवणासूतं, भाग-२. प्रका. महावीर जैन विद्यालय, बम्बई, प्रस्तावना पृष्ठ १४-१५ - 27 on Page #31 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ मंगलाचरण : एक चिन्तन - मंगलाचरण आगमयुग में नहीं था। आगमकार अपने अभिधेय के साथ ही आगम का प्रारम्भ करते थे। आगम स्वयं मंगलस्वरूप होने के कारण उसमें मंगलवाक्य अनिवार्य नहीं माना गया। आचार्य वीरसेन और आचार्य जिनसेन ने कषायपाहुड की जयधवला टीका में लिखा है-आगम में मंगलवाक्य का नियम नहीं है। क्योंकि परमागम में ध्यान को केन्द्रित करने से नियम से मंगल का फल सम्प्राप्त हो जाता है। यही कारण है कि आचार्य गुणधर ने अपने कषायपाहुड ग्रन्थ में मंगलाचरण नहीं किया। ___ द्वादशांगी में केवल भगवतीसूत्र को छोड़कर अन्य किसी भी आगम के प्रारम्भ में मंगलवाक्य नहीं वैसे ही उपांग में प्रज्ञापना के प्रारम्भ में मंगलगाथायें आयी है। उन गाथाओं में सर्वप्रथम सिद्ध को नमस्कार किया गया है। उसके पश्चात् श्रमण भगवान् महावीर को नमस्कार किया है। प्रज्ञापना की प्राचीनतम जितनी भी हस्तलिखित प्रतियाँ उपलब्ध हुई हैं, उन सभी प्रतियों में पंचनमस्कार महामंत्र है। प्रज्ञापना के टीकाकार आचार्य श्री हरिभद्रजी और आचार्य श्री मलयगिरिजी ने पंचनमस्कार महामंत्र की व्याख्या नहीं की है। इस कारण आगमप्रभावक पुण्यविजयजी म., पं. दलसुखभाई मालवणिया आदि का अभिमत है कि प्रज्ञापना के निर्माण के समय नमस्कारमहामंत्र उसमें नहीं था। किन्तु लिपिकर्ताओं ने प्रारम्भ में उसे संस्थापित किया हो। षट्खण्डागम में भी आचार्य वीरसेन के अभिमतानुसार पंचनमस्कार महामंत्र का निर्देश है। - प्रज्ञापना में प्रथम सिद्ध को नमस्कार कर उसके पश्चात् अरिहंत को नमस्कार किया है, जबकि पंचनमस्कार महामंत्र में प्रथम अरिहंत को नमस्कार है और उसके पश्चात् सिद्ध को। उत्तराध्ययन आदि आगम साहित्य में यह स्पष्ट उल्लेख है कि तीर्थकर दीक्षा ग्रहण करते समय सिद्धों को नमस्कार करते हैं। इस दृष्टि से जैनपरम्परा में प्रथम सिद्धों को नमस्कार करने की परम्परा प्रारम्भ हुई। तीर्थकर अर्थात् अरिहंत प्रत्यक्ष उपकारी होने से पंचनमस्कार महामंत्र में उन्हें प्रथम स्थान दिया गया है। ई. पूर्व महाराज खारवेल, जो कलिंगाधिपति थे उन्होंने जो शिलालेख उटंकित करवाये, उनमें प्रथम अरिहंत को नमस्कार किया गया है और उसके बाद सिद्ध को। . . मूर्धन्य मनीषियों का यह अभिमत है कि जब तक तीर्थ की स्थापना नहीं हो जाती, तब तक सिद्धों को प्रथम नमस्कार किया जाता है और जब तीर्थ की स्थापना हो जाती है, तब सन्निकट के उपकारी होने से प्रथम अरिहन्त को और उसके पश्चात् सिद्धों को नमस्कार करने की प्रथा प्रारम्भ हुई होगी। प्राचीनतम ग्रन्थों में मंगलाचरण की यह पद्धति प्राप्त होती है। इसका यह अर्थ नहीं कि निश्चित रूप से ऐसा ही क्रम रहा हो। वन्दन का जहाँ तक प्रश्न है, वह साधक की भावना पर अवलम्बित है। तीर्थंकरों के अभाव में तीर्थंकर-परम्परा का प्रबल प्रतिनिधित्व करने वाले आचार्य और उपाध्याय हैं, अत: वे भी वन्दनीय माने गये और आचार्य, उपाध्याय पद के अधिकारी साधु हैं, इसलिए वे भी पांचवें पद में नमस्कार के रूप में स्वीकृत हुए हों। - पंचपरमेष्ठी नमस्कार महामंत्र का निर्माण किसने किया? यह प्रश्न सर्वप्रथम आवश्यकनियुक्ति में समुपस्थित किया गया है। उत्तर में नियुक्तिकार श्री भद्रबाहुस्वामिजी ने यह समाधान किया है कि पंचपरमेष्ठीनमस्कार महामंत्र सामायिक का ही एक अंग है। अतः सर्वप्रथम पंचपरमेष्ठियों को नमस्कारकर सामायिक करनी चाहिए। नमस्कारमहामंत्र उत्तना ही पुराना है, जितना सामायिक सूत्र। सामायिक के अर्थकर्ता १. एत्थ पुण णियमो णत्थि, परमागमुवजोगम्मि णियमेण मंगलफलोवलंभादो। -कसायपाहुड, भाग-१, गाथा १, पृष्ठ ९. २. एदस्य अत्थविसेसस्स जाणावणद्वं गुणहरभट्टारएण गंथस्सादीए ण मंगलं कयं। -कसायपाहुड, भाग-१, गाथा १, पृष्ठ ९. ३. कयपंचनमोकारो करेइ सामाइयंति सोऽभिहितो। सामाइयंगमेव य जं सो सेसं अतो वोच्छं ।। -आवश्यकनियुक्ति, गाथा १०२७ . 28 Page #32 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्रं भाग १ तीर्थकर हैं और सूत्रकर्ता गणधर हैं। इसलिए नमस्कारमहामंत्र के भी अर्थकर्ता तीर्थंकर हैं और उसके सूत्रकर्ता गणधर हैं। ___ द्वितीय प्रश्न यह है कि पंचनमस्कार यह आवश्यक का ही एक अंश है या यह अंश दूसरे स्थान से इसमें स्थापित किया गया है? इस प्रश्न का उत्तर भी जिनभद्रगणी क्षमाश्रमण ने विशेषावश्यकभाष्य में स्पष्ट रूप से दिया है कि आचार्य देववाचक ने नन्दीसूत्र में पंचनमस्कार महामंत्र को पृथक् श्रुतस्कंध के रूप में नहीं गिना है। तथापि यह स्पष्ट है कि यह सूत्र है और प्रथम मंगल भी है, इसीलिए नमस्कारमहामंत्र केवल आवश्यकसूत्र का ही अंश नहीं, किन्तु सर्वश्रुत का आदिमंगल रूप भी है। किसी भी श्रुत का पाठ ग्रहण करते समय नमस्कार करना आवश्यक है। आचार्य श्री भद्रबाह स्वामी ने नमस्कारमहामंत्र की उत्पत्ति, अनुत्पत्ति की गहराई से चर्चा विविध नयों की दृष्टि से की है। आचार्य श्री जिनभद्र स्वामी ने तो अपने विस्तृत भाष्य में दार्शनिक दृष्टि से शब्द की नित्य-अनित्यता की चर्चा कर नयदृष्टि से उस पर चिन्तन किया है। इस महामंत्र के रचयिता अज्ञात हैं। एक प्राचीन आचार्य ने तो स्पष्ट रूप से लिखा है "आगे चौबीसी हुई अनन्ती, होसी बार अनन्त ! नवकार तणी कोई आदि न जाने, यूँ भाख्यो भगवन्त!!" महानिशीथ, जिसके उद्धारक आचार्य श्री हरिभद्र स्वामी माने जाते हैं, उसमें महामंत्र के उद्धारक आर्य वज्रस्वामी माने गये हैं और आचार्य श्री हरिभद्र स्वामी के बाद होने वाले धवला टीकाकार वीरसेन आचार्य की दृष्टि से नमस्कार के कर्ता आचार्य पुष्पदन्त हैं। आचार्य पुष्पदन्त का अस्तित्वकाल वीरनिर्वाण की सातवीं शताब्दी (ई. पहली शताब्दी) है। हम पूर्व ही बता चुके हैं कि खारवेल के शिलालेख, जो ई. पूर्व १५२ हैं, उसमें 'नमो अरिहंताणं, नमो सव्वसिद्धाणं' ये पद प्राप्त होते हैं। इसमें यह स्पष्ट है कि नमस्कारमहामंत्र का अस्तित्व आचार्य पुष्पदन्त से बहुत पहले था। श्वेताम्बर-परम्परा की दृष्टि से नमस्कारमहामंत्र के रचयिता तीर्थकर और गणधर हैं। जैसा कि आवश्यकनियुक्ति से स्पष्ट है। अस्तिकाय : एक चिन्तन प्रज्ञापना के प्रथम पद में ही जीव और अजीव के भेद और प्रभेद बताकर फिर उन भेद और प्रभेदों की चर्चाएँ अगले पदों में की हैं। प्रथम पद में अजीव के सम्बन्ध में विस्तार से निरूपण है। अजीव का निरूपण रूपी और अरूपी इन दो भेदों में करके रूपी में पुद्गल द्रव्य का निरूपण किया है और अरूपी में धर्मास्तिकाय, अधर्मास्तिकाय आदि के रूप में अजीव द्रव्य का वर्णन किया गया है। किन्तु प्रस्तुत आगम.में इन भेदों का वर्णन करते समय अस्तिकाय शब्द का प्रयोग किया है, किन्तु उनके स्थान पर द्रव्य, तत्त्व और पदार्थ शब्द का प्रयोग नहीं हुआ है जो आगम की प्राचीनता का प्रतीक है। धर्मास्तिकाय, अधर्मास्तिकाय और आकाशास्तिकाय इन तीनों को देश और प्रदेश इन भेदों में विभक्त किया है। किन्तु अस्तिकाय शब्द का अर्थ कहीं पर भी मूल आगम में नहीं दिया गया है। अद्धा-समय के साथ अस्तिकाय शब्द व्यवहत नहीं हुआ है। इससे धर्मास्तिकाय आदि के साथ अद्धा-समय का जो अन्तर है, वह स्पष्ट होता है। प्रस्तुत आगम में जीव के साथ अस्तिकाय शब्द का प्रयोग नहीं हुआ है, परन्तु इसका तात्पर्य यह नहीं कि जीव के प्रदेश नहीं हैं, क्योंकि प्रज्ञापना के पांचवें पद में जीव के प्रदेशों पर चिन्तन किया गया है। प्रथम पद में जिनको अजीव और जीव के मौलिक भेद कहे हैं, उन्हें ही पांचवें पद में जीवपर्याय और अजीवपर्याय कहा है। तेरहवें १. (क) विशेषावश्यक भाष्य, गाथा १५४४, (ख) आवश्यकनियुक्ति, गाथा ८९-९०; २. (क) आवश्यकनियुक्ति, गाथा ६४४ से ६४६ (ख) विशेषावश्यकभाष्य, गाथा ३३३५ से ३३३८ तक; ३. षट्खण्डागम, धवला टीका, भाग-१, पृष्ठ ४१ तथा भाग-२, प्रस्तावना पृष्ठ ३३ से ४१ 29 Page #33 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पद में उन्हीं को.परिणाम नाम से प्रतिपादित किया है। ___अजीव के अरूपी और रूपी ये दो भेद बताकर धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय और अद्धा समय इन चार को अरूपी अजीव के अन्तर्गत लिया गया है। धर्म, अधर्म और आकाश के स्कन्ध, देहा और प्रदेश ये प्रत्येक के विभाग किये गये हैं। यहाँ पर देश का अर्थ धर्मास्तिकाय आदि का बुद्धि के द्वारा कल्पित दो तीन आदि प्रदेशात्मक विभाग है और प्रदेश का अर्थ धर्मास्तिकाय आदि का बुद्धिकल्पित प्रकृष्ट देश जिसका पुनः विभाग न हो सके, निर्विभाग विभाग प्रदेश है। धर्मास्तिकाय आदि के समग्र प्रदेश का समूह स्कंध है। 'अद्धा' काल को कहते हैं, अद्धारूप समय अद्धासमय है। वर्तमान काल का एक ही समय 'सत्' होता है। अतीत और अनागत के समय या तो नष्ट हो चुके होते हैं या उत्पन्न नहीं हुए होते हैं। अतः काल में देश-प्रदेशों के संघात की कल्पना नहीं है। असंख्यातसमय आदि की समूहरूप आवलिका की कल्पना व्यावहारिक है। ___ रूपी अजीव के अन्तर्गत पुद्गल को लिया गया है। उसके स्कन्ध, स्कन्धदेश, स्कन्धप्रदेश और परमाणु पुद्गल ये चार प्रकार हैं। पुद्गल वर्ण, गन्ध, रस, स्पर्श और संस्थानयुक्त होता है। पांच वर्ण के बीस भेद, दो गंध के छियालीस भेद, पांच रस के सौ भेद, आठ स्पर्श के एक सौ चौरासी भेद, पांच संस्थान के सौ भेद, इस तरह रूपी अजीव के पांच सौ तीस भेद और अरूपी अजीव के तीस भेद का निरूपण हुआ है। __व्युत्पत्ति की दृष्टि से अस्तिकाय शब्द 'अस्ति' और 'काय' इन दो शब्दों के मेल से निर्मित हुआ है। अस्ति का अर्थ 'सत्ता' अथवा 'अस्तित्व' है और काय का अर्थ यहाँ पर शरीररूप अस्तिवान् के रूप में नहीं हुआ है। क्योंकि पंचास्तिकाय में पुद्गल के अतिरिक्त शेष अमूर्त हैं, अतः यहाँ काय का लाक्षणिक अर्थ है-जो अवयवी द्रव्य हैं, वे अस्तिकाय हैं और जो निरवयव द्रव्य हैं, वह अनस्तिकाय हैं। अपर शब्दों में यों कह सकते हैं जिसमें विभिन्न अंश या हिस्से हैं, वह अस्तिकाय हैं। यहाँ यह सहज जिज्ञासा हो सकती है कि अखण्ड द्रव्यों में अंश या अवयव की कल्पना करना कहाँ तक तर्कसंगत है? क्योंकि धर्म, अधर्म और आकाश ये तीनों एक एक हैं, अविभाज्य और अखण्ड हैं। अतः उनके अवयवी होने का तात्पर्य क्या है? कायत्व का अर्थ 'सावयत्व' यदि हम मानते हैं तो एक समस्या यह उपस्थित होती है कि परमाणु तो अविभाज्य, निरंश और निरवयव है तो क्या वह अस्तिकाय नहीं है? परमाणु पुद्गल का ही एक विभाग है और फिर भी उसे अस्तिकाय माना है। इन सभी प्रश्नों पर जैन मनीषियों ने चिन्तन किया है। उन्होंने उन सभी प्रश्नों का समाधान भी किया है। यह सत्य है कि धर्म, अधर्म और आकाश अविभाज्य और अखण्ड द्रव्य हैं पर क्षेत्र की दृष्टि से वे लोकव्यापी हैं। इसलिए क्षेत्र की अपेक्षा से सावयवत्व की अवधारणा या विभाग की कल्पना वैचारिक स्तर पर की गयी है। परमाणु स्वयं में निरंश, अविभाज्य और निरवयव है पर परमाणु स्वयं कायरूपी नहीं है, पर जब वह परमाणु स्कन्ध का रूप धारण करता है तो वह कायत्व और सावयवत्व को धारण कर लेता है। इसलिए परमाणु में भी कायत्व का सद्भाव माना है। अस्तिकाय और अनस्तिकाय इस प्रकार के वर्गीकरण का एक आधार बहुप्रदेशत्व भी माना गया है। जो बहुप्रदेश द्रव्य हैं, वे अस्तिकाय हैं और एक प्रदेश द्रव्य अनस्तिकाय हैं। यहाँ भी यह सहज जिज्ञासा हो सकती है कि धर्म, अधर्म और आकाश ये तीनों द्रव्य स्वद्रव्य की अपेक्षा से तो एकप्रदेशी हैं, चूंकि वे अखण्ड हैं। सिद्धान्तचक्रवर्ती नेमिचन्द्र ने इस जिज्ञासा का समाधान करते हुए स्पष्ट लिखा है-धर्म, अधर्म और आकाश में बहुप्रदेशत्व द्रव्य की अपेक्षा से नहीं है अपितु क्षेत्र की अपेक्षा से है। क्षेत्र की दृष्टि से भी धर्म और अधर्म को असंख्यप्रदेशी कहा है और आकाश को अनन्तप्रदेशी कहा है। इसलिए उपचार से उनमें कायत्व की अवधारणा की गयी है। पुद्गल परमाणु १. यावन्मात्रं आकाशं अविभागि पुद्गलावष्टब्धम्। तं खलु प्रदेशं जानीहि सर्वाणुस्थानदानार्हम् ।। -द्रव्यसंग्रह संस्कृत छाया २७ 30 Page #34 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ की अपेक्षा से नहीं, किन्तु स्कन्ध की अपेक्षा से बहुप्रदेशी है और अस्तिकाय भी बहुप्रदेशत्व की दृष्टि से है। परमाणु स्वयं पुद्गल का एक अंश है। यहाँ पर कायत्व का अर्थ विस्तारयुक्त होना है। विस्तार की प्रस्तुत अवधारणा क्षेत्र की अवधारणा पर अवलम्बित है। जो द्रव्य विस्तार रहित हैं। वे अनस्तिकाय हैं। विस्तार से यहाँ यह तात्पर्य - जो द्रव्य जितने - जितने क्षेत्र का अवगाहन करता है, वही उसका विस्तार है। एक जिज्ञासा यह भी हो सकती है कि कालद्रव्य लोकव्यापी है, फिर उसे अस्तिकाय क्यों नहीं माना गया? उत्तर यह है कि काला लोकाकाश के प्रत्येक प्रदेश पर स्थित हैं। किन्तु हरएक कालाणु अपने-आप में स्वतंत्र है। स्निग्धता और रूक्षतागुण के अभाव में उनमें बंध नहीं होता, अतः वे परस्पर निरपेक्ष रहते हैं। बंध न होने से उनके स्कन्ध नहीं बनते। स्कन्ध के अभाव में प्रदेश - प्रचयत्व की कल्पना भी नहीं हो सकती । कालद्रव्य में स्वरूप और उपचार- इन दोनों ही प्रकार से प्रदेशप्रचय की कल्पना नहीं हो सकती । आकाशद्रव्य सभी द्रव्यों को अवगाहत देता है। यदि आकाशद्रव्य विस्तृत नहीं होगा तो वह अन्य द्रव्यों को स्थान नहीं दे सकेगा। उसके अभाव में अन्य द्रव्य रह नहीं सकेंगे। धर्मद्रव्य गति का माध्यम है। वह उतने ही क्षेत्र में विस्तृत और व्याप्त है, जिसमें गति सम्भव है। यदि गति का माध्यम स्वयं विस्तृत नहीं है तो उसमें गति किस प्रकार सम्भव हो सकती है ? उदाहरण रूप में - जितने क्षेत्र में जल होगा, उतने ही क्षेत्र में मछली की गति सम्भव है। वैसे ही धर्मद्रव्य को लोक तक विस्तृत माना है। यही स्थिति अधर्मद्रव्य की भी है। अधर्म द्रव्य के कारण ही परमाणु स्कन्ध के रूप में बनते हैं। उन असंख्यात प्रदेशों को शरीर तक सीमित रखने का कार्य अधर्मद्रव्य का है। विश्व की जो व्यवस्था पद्धति है, उसको सुव्यवस्थित रखने में अधर्मद्रव्य का महत्त्वपूर्ण हाथ है, इसलिए अधर्मद्रव्य को भी लोकव्यापी माना है । अधर्मद्रव्य के अभाव में परमाणु छितर-बितर हो जायेंगे। उनकी किसी भी प्रकार की रचना सम्भव नहीं होगी। जहाँ-जहाँ पर गति का माध्यम है, वहाँ-वहाँ पर स्थिति का माध्यम भी आवश्यक है, जो गति का नियंत्रण करता है। विश्व की गति को और विश्व को संतुलित बनाये रखने के लिए अधर्मद्रव्य को लोकव्यापी माना है। इसलिए उसे अस्तिकाय में स्थान दिया है। पुद्गलद्रव्य में भी विस्तार है । वह परमाणु से स्कन्ध के रूप में परिवर्तित होता है। परमाणु में स्निग्धता और रूक्षता गुण रहे हुए हैं, जिनके कारण वह स्कन्धरचना करने में सक्षम है। इसीलिए उपचार से उसमें कायत्व रहा हुआ है। पुद्गलद्रव्य के कारण ही विश्व में मूर्त्तता है। यदि पुद्गलद्रव्य न हो तो मूर्त्त विश्व की सम्भावना ही नष्ट हो जाये । जीवद्रव्य भी विस्तार युक्त है। शरीर के विस्तार की तरह आत्मा का भी विस्तार होता है । केवलसमुद्घात के समय आत्मा के असंख्यात प्रदेश सम्पूर्ण लोक में व्याप्त हो जाते हैं। इसीलिए उसे अस्तिकाय में स्थान दिया है। हम यह पूर्व में बता चुके हैं कि काल के अणु स्निग्धता और रूक्षतागुण के अभाव में स्कन्ध या संघात रूप नहीं बनते। हम अनादि भूत से लेकर अनन्त भविष्य तक का अनुभव तो करते हैं, किन्तु उनमें कायत्व का आरोपण नहीं किया जा सकता। काल का लक्षण वर्तना केवल वर्तमान में ही है। वर्तमान केवल एक समय का है, जो बहुत ही सूक्ष्म है। इसलिए काल में प्रदेशप्रचय नहीं मान सकते और प्रदेशप्रचय के अभाव में वह अस्तिकाय नहीं है। यहाँ पर भी स्मरण रखना होगा कि सभी द्रव्यों का विस्तारक्षेत्र समान नहीं है। आकाशद्रव्य लोक और अलोक दोनों में है। धर्म और अधर्म द्रव्य केवल लोक तक सीमित है। पुद्गल और जीव का विस्तार क्षेत्र एक सदृश नहीं है। पुद्गलपिण्ड का जितना आकार होगा, उतना ही उसका विस्तार होगा। जीव भी जितना शरीर विस्तृत होगा, उतना ही वह आकार को ग्रहण करेगा। उदाहरण के रूप में एक चींटी में भी आत्मा के असंख्यात प्रदेश हैं तो एक हाथी में भी। उससे स्पष्ट है कि सभी अस्तिकायों का विस्तारक्षेत्र समान नहीं है। 31 Page #35 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भगवतीसूत्र में प्रदेशदृष्टि से अल्पबहुत्व को लेकर सुन्दर वर्णन है। वहाँ पर यह प्रतिपादित किया गया है कि अन्य द्रव्यों की अपेक्षा धर्म और अधर्म द्रव्य सबसे न्यून हैं। वे असंख्यप्रदेशी हैं और लोकाकाश तक सीमित हैं। धर्म और अधर्मद्रव्य की अपेक्षा जीवद्रव्य के प्रदेश अनन्तगुणा अधिक हैं, कारण यह है कि धर्म और अधर्म द्रव्य एक एक ही हैं, परन्तु जीवद्रव्य अनन्त हैं और हर एक जीवद्रव्य के असंख्यात प्रदेश हैं। जीवद्रव्य के प्रदेशों की अपेक्षा पुद्गलद्रव्य के प्रदेश अनन्तगुणा अधिक हैं, क्योंकि प्रत्येक जीव के एक-एक आत्मप्रदेश पर अनन्तानन्त कर्मों की वर्गणायें हैं, जो पुद्गल हैं। पुद्गल की अपेक्षा भी काल के प्रदेश अनन्तगुणा अधिक हैं, क्योंकि प्रत्येक जीव और पुद्गल की वर्तमान, भूत और भविष्य की अपेक्षा अनन्त पर्यायें हैं। कालद्रव्य की अपेक्षा भी आकाशद्रव्य के प्रदेशों की संख्या सबसे अधिक है। अन्य सभी द्रव्य लोक तक ही सीमित हैं, जबकि आकाशद्रव्य लोक और अलोक दोनों में स्थित है। प्रश्न यह उद्बुद्ध हो सकता है कि लोकाकाश असंख्यातप्रदेशी है। उन असंख्यातप्रदेशी लोकाकाश में अनन्तानत पुद्गल परमाणु किस प्रकार समा सकते हैं? एक आकाशप्रदेश में एक पुद्गलपरमाणु ही रह सकता है तो असंख्यातप्रदेशी लोकाकोश में असंख्य पुद्गलपरमाणु ही रह सकते हैं। उत्तर में निवेदन है कि एक आकाश प्रदेश में अनन्त परमाणु रहें, उसमें किसी भी प्रकार की बाधा नहीं है। क्योंकि परमाणु और परमाणुस्कन्ध में विशिष्ट अवगाहन शक्ति रही हुई है। यहाँ पर अवगाहन शक्ति का अर्थ हैदूसरों को अपने में समाहित करने की क्षमता। जैसे-आकाश द्रव्य अपने अवगाहन गुण के कारण अन्य द्रव्यों को स्थान देता है, वैसे ही परमाणु और स्कन्ध भी अपनी अवगाहनशक्ति के कारण अन्य परमाणुओं और स्कन्धों को अपने में स्थान देते हैं। यथा-एक आवास में विद्युत का एक बल्ब अपना आलोक प्रसारित कर रहा है, उस आवास में अन्य हजार बल्ब लगा दिये जायें तो उनका भी प्रकाश उस आवास में समाहित हो जायेगा। इसी प्रकार शब्दध्वनि को भी ले सकते हैं। जैन दृष्टि से एक आकाशप्रदेश में अनन्तानन्त ध्वनियाँ रही हुई हैं। यहाँ यह भी स्मरण रखना चाहिए कि प्रकाश और ध्वनि पौद्गलिक होने से मूर्त हैं। जब मूर्त में भी एक ही आकाशप्रदेश में अनन्त परमाणु के स्कन्ध रह सकते हैं तो अमूर्त के लिए तो प्रश्न ही नहीं। चाहे पुद्गलपिण्ड कितना भी घनीभूत क्यों न हो, उसमें दूसरे अन्य अनन्त परमाणु और पुद्गलपिण्डों को अपने में अवगाहन देने की शक्ति रही हुई है। बहुत कुछ यह सम्भव है कि परमाणु के उत्कृष्ट आकार की दृष्टि से यह बताया गया हो कि एक आकाशप्रदेश एक परमाणु के आकार का है। गति की दृष्टि से जघन्य गति एक परमाणु के काल की है। दूसरे शब्दों में कहा जाय तो एक परमाणु जितने काल में एक आकाश प्रदेश से दूसरे आकाश प्रदेश में पहुँचता है, वह एक समय है, जो काल का सबसे छोटा विभाग है। उत्कृष्ट गति की दृष्टि से एक परमाणु एक समय में चौदह राजू लोक की यात्रा कर लेता है। . आधुनिक युग में विज्ञान ने अत्यधिक प्रगति की है। उसकी अपूर्व प्रगति विज्ञों को चमत्कृत कर रही है। विज्ञान ने भी दिक् (स्पेस्), काल (Time) और पुद्गल (Matter) इन तीन तत्त्वों को विश्व का मूल आधार माना है। इन तीन तत्त्वों के बिना विश्व की संरचना सम्भव नहीं। आइन्सटीन ने सापेक्षवाद के द्वारा यह सिद्ध करने का प्रयास किया है कि दिक् और काल ये गतिसापेक्ष हैं। गतिसहायक द्रव्य, जिसे धर्मद्रव्य कहा गया है। विज्ञान ने उसे 'ईथर' कहा है। आधुनिक अनुसंधान के पश्चात् ईथर का स्वरूप भी बहुत कुछ परिवर्तित हो चुका है। अब ईथर भौतिक नहीं, अभौतिक तत्त्व बन गया है, जो धर्मद्रव्य की अवधारणा के अत्यधिक सन्निकट है। पुद्गल तो विश्व का मूल आधार है ही, भले ही वैज्ञानिक उसे स्वतंत्र द्रव्य न मानते हों किन्तु वैज्ञानिक धीरे-धीरे नित्य नूतन अन्वेषणा कर १. भगवतीसूत्र-१३५८ .32 - Page #36 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ रहे हैं। सम्भव है, निकट भविष्य में पुद्गल और जीव का स्वतंत्र अस्तित्व मान्य करें। सिद्ध : एक चिन्तन प्रज्ञापना के प्रथम पद में अजीवप्रज्ञापना के पश्चात् जीवप्रज्ञापना के सम्बन्ध में चिन्तन किया है। जीव के संसारी और सिद्ध ये दो मुख्य भेद किये हैं। जो जीते हैं, प्राणों को धारण करते हैं वे जीव हैं। प्राण के द्रव्यप्राण और भावप्राण ये दो प्रकार हैं। पांच इन्द्रियाँ, मनोबल, वचनबल और कायबल, श्वासोच्छ्वास और आयुष्य, दस द्रव्यप्राण हैं। ज्ञान, दर्शन, सुख और वीर्य ये चार भावप्राण हैं । संसारी जीव द्रव्य और भाव प्राणों से युक्त होता है और सिद्ध जीव केवल भावप्राणों से युक्त होते हैं। " नरक, तिर्यंच, मनुष्य और देव इन चार गतियों में परिभ्रमण करने वाले संसारसमापन हैं। वे संसारवर्ती जीव हैं। जो संसारपरिभ्रमण से रहित हैं, वे असंसारसमापन्न - सिद्ध जीव हैं। वे जन्म-मरण रूप समस्त दुःखों से मुक्त होकर सिद्ध अवस्था को प्राप्त हो चुके हैं। सिद्धों के पन्द्रह भेद यहाँ पर प्रतिपादित किये गये हैं। ये पन्द्रह भेद समय, लिंग, वेश और परिस्थिति आदि दृष्टि से किये गये हैं। तीर्थ की संस्थापना के पश्चात् जो जीव सिद्ध होते हैं, वे 'तीर्थसिद्ध' हैं। तीर्थ की संस्थापना के पूर्व था तीर्थ का विच्छेद होने के पश्चात् जो जीव सिद्ध होते हैं, वे 'अतीर्थसिद्ध' हैं। जैसे भगवान् ऋषभदेव के तीर्थ की स्थापना के पूर्व ही माता मरुदेवी सिद्ध हुई । मरुदेवी माता का सिद्धि गमन तीर्थ की स्थापना के पूर्व हुआ था। दो तीर्थंकरों के अन्तराल काल में यदि शासन का विच्छेद हो जाये और ऐसे समय में कोई जीव जातिस्मरण आदि विशिष्ट ज्ञान से सिद्ध होते हैं तो वे 'तीर्थव्यवच्छेद' सिद्ध कहलाते हैं। ये दोनों प्रकार के सिद्ध अतीर्थसिद्ध की परिगणना में आते हैं। जो तीर्थंकर होकर सिद्ध होते हैं, वे 'तीर्थंकरसिद्ध' कहलाते हैं। सामान्य केवली 'अतीर्थंकरसिद्ध' कहलाते हैं। संसार की निस्सारता को समझकर बिना उपदेश के जो स्वयं ही संबुद्ध होकर सिद्ध होते हैं वे 'स्वयंबुद्धसिद्ध' हैं। नन्दीचूर्णि में 'तीर्थंकर' और 'तीर्थकरभिन्न' ये दो प्रकार के स्वयंबुद्ध बताये हैं । यहाँ पर स्वयंबुद्ध से तीर्थकर भिन्न स्वयंबुद्ध ग्रहण किये हैं। हुए जो वृषभ, वृक्ष बादल प्रभृति किसी भी बाह्य निमित्तकारण से प्रबुद्ध होकर सिद्ध होते हैं वे 'प्रत्येकबुद्धसिद्ध' हैं। प्रत्येकबुद्ध समूहबद्ध गच्छ में नहीं रहते। वे नियमतः एकाकी ही विचरण करते हैं। यहाँ यह स्मरण रखना चाहिए कि स्वयंबुद्ध और प्रत्येकबुद्ध दोनों को परोपदेश की आवश्यकता नहीं होती, तथापि दोनों में मुख्य अन्तर यह है कि स्वयंबुद्ध में जातिस्मरण आदि ज्ञान होता है जबकि प्रत्येकबुद्ध केवल बाह्य निमित्त से प्रबुद्ध होता है। जो बोध प्राप्त आचार्य के द्वारा बोधित होकर सिद्ध होते हैं, वे 'बुद्धबोधितसिद्ध' हैं। स्त्रीलिंग में सिद्ध होने वाली भव्यात्माएँ 'स्त्रीलिंगसिद्ध' कहलाती हैं। श्वेताम्बर साहित्य में स्त्री का निर्वाण माना है, जबकि दिगम्बरपरम्परा के ग्रन्थों में स्त्री के निर्वाण का निषेध किया है। दिगम्बरपरम्परा मान्य षट्खण्डागम मनुष्य- स्त्रियों के गुणस्थान के सम्बन्ध में चिन्तन करते हुए लिखा है कि 'मनुष्यत्रियाँ सम्यग्मिथ्यादृष्टि, असंयतसम्यग्दृष्टि संयतासंयत और संयत गुणस्थानों में नियम से पर्याप्त होती हैं । ३ इसमें 'संजत' शब्द को सम्पादकों ने टिप्पण में दिया है, जिसका सारांश यह है कि मनुष्य स्त्री को 'संयत' स्थान हो सकता है और संयत गुणस्थान होने पर स्त्री मोक्ष में जा सकती है। प्रस्तुत प्रश्न को लेकर दिगम्बर समाज १. प्रज्ञापना सूत्र, मलयगिरि वृत्ति; २. ते दुविहा सयंबुद्धा - तित्थयरा तित्थयरवइरित्ता य, इह वइरित्तेहिं अहिगारो । - नन्दी अध्ययनचूर्णि; ३. सम्मामिच्छाइट्ठि असंजदसम्माइट्ठि संजादासंजद (अत्र संजद इति पाठशेषः प्रतिभाति ) -- द्वाणे णियमा पज्जतिओ । षट्खण्डागम भाग - १, सूत्र ९३ पृष्ठ ३३२, प्रकाशक- सेठ लक्ष्मीचंद शिताबराय जैन साहित्योद्धारक फंड कार्यालय, अमरावती (बरार), सन् १९३९ 33 Page #37 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रबल विरोध का वातावरण समुत्पन्न हुआ, तब ग्रन्थ के सम्पादक डॉ. हीरालालजी जैन आदि ने पुनः उसका स्पष्टीकरण षट्खण्डागम के तृतीय भाग की प्रस्तावना में किया, किन्तु जब विज्ञों ने मूडबिद्री [कर्नाटक में षट्खण्डागम की मूल प्रति देखी तो उसमें भी 'संजद' शब्द मिला है। वट्टकरस्वामिविरचित मूलाचार में आर्यिकाओं के आचार का विश्लेषण करते हुए कहा है-जो साधु अथवा आर्यिका इस प्रकार आचरण करते हैं, वे जगत में पूजा, यश व सुख को पाकर मोक्ष को पाते हैं। इसमें भी आर्यिकाओं के मोक्ष में जाने का उल्लेख है, यद्यपि यह स्पष्ट नहीं है कि वे उसी भव में मोक्ष प्राप्त करती हैं अथवा तत्पश्चात् के भव में। बाद के दिगम्बर आचार्यों ने अपने ग्रन्थों में और प्राचीन ग्रन्थों की टीकाओं में स्पष्ट रूप से स्त्रीनिर्वाण का निषेध किया है। ____जो पुरुष शरीर से सिद्ध होते हैं, वे 'पुरुषलिंगसिद्ध' हैं। नपुंसक शरीर से सिद्ध होते हैं, वे 'नपुंसकलिंगसिद्ध' हैं। जो तीर्थकर प्रतिपादित श्रमण पर्याय में सिद्ध होते हैं, वे 'स्वलिंगसिद्ध हैं। परिव्राजक आदि के वेष से सिद्ध होने वाले 'अन्यलिंगसिद्ध हैं। जो गृहस्थ के वेष में सिद्ध होते हैं, वे 'गृहलिंगसिद्ध हैं। एक समय में अकेले ही सिद्ध होनेवाले 'एकसिद्ध' हैं। एक ही समय में एक से अधिक सिद्ध होने वाले 'अनेकसिद्ध' हैं। सिद्ध के इन पन्द्रह भेदों के अतिरिक्त अन्य प्रकार से भी सिद्धों के भेद प्रस्तुत किये हैं। . सिद्धों के जो पन्द्रह प्रकार प्रतिपादित किये हैं, वे सभी तीर्थसिद्ध और अतीर्थसिद्ध इन दो प्रकारों में समाविष्ट हो जाते हैं। विस्तार से निरूपण करने का मल आशय सिद्ध बनने के पर्व उस जीव की क्या स्थिति थी.यह है। प्रज्ञापना के टीकाकार ने भी इसे स्वीकार किया है। : जिस प्रकार जैन आगम साहित्य में सिद्धों के प्रकार बताये हैं, वैसे ही बौद्ध आगम में स्थविरवाद की दृष्टि से बोधि के तीन प्रकार बताये हैं-सावकबोधि [श्रावकबोधि], पच्चेकबोधि [प्रत्येकबोधि], सम्मासंबोधि [सम्यक् संबोधि]। श्रावकबोधि उपासक को अन्य के उपदेश से जो बोधि प्राप्त होती है उसे श्रावकबोधि कहा है। श्रावकसम्बुद्ध भी अन्य को उपदेश देने का अधिकारी है। जैन दृष्टि से प्रत्येकबोधि को अन्य के उपदेश की आवश्यकता नहीं होती, वैसे ही पच्चेकबोधि को भी दूसरे के उपदेश की जरूरत नहीं होती। उसका जीवन दूसरों के लिए आदर्श होता है। सम्मासंबोधि स्वयं के प्रबल प्रयास से बोधि प्राप्त करता है और अन्य व्यक्तियों को भी वह बोधि प्रदान कर सकता है। उसकी तुलना तीर्थकर से की जा सकती है।' आर्य और अनार्य : एक विश्लेषण सिद्धों के भेद-प्रभेदों की चर्चा करने के पश्चात् संसारी जीवों के विविध भेद बतलाये हैं। इन भेद-प्रभेदों का मूल आधार इन्द्रियाँ हैं। संसारी जीवों के इन्द्रियों की दृष्टि से एक, द्वि, त्रि, चतुः पंचइन्द्रिय इस प्रकार पांच भेद किए गये हैं, फिर एकेन्द्रिय में पृथ्वीकाय, अप्काय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय आदि के विविध भेद-प्रभेदों की प्रज्ञापना की गयी है। एकेन्द्रिय के पश्चात् द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रिय का वर्णन है। पंचेन्द्रिय में भी नारक एवं तिर्यंच पंचेन्द्रियों का वर्णन करने के पश्चात् मनुष्य का वर्णन किया है। मनुष्य के संमूर्छिम और गर्भज, ये दो भेद किए हैं। समूर्छिम मनुष्य औपचारिक मनुष्य है; वे गर्भज मनुष्य के मल, मूत्र, कफ आदि अशुचि में ही उत्पन्न होते हैं, इसीलिए उन्हें मनुष्य कहा गया है। गर्भज मनुष्य के कर्मभूमिज, अकर्मभूमिज, अन्तीपज ये तीन प्रकार हैं। १. ते जंगपुज्ज कित्तिं सुहं च लभ्रूण सिझंति-मूलाचार ४/१९६ पृ. १६८; २. विनयपिटक, महावग्ग १।२१, ३. (क) उपासकजनालंकार की प्रस्तावना, पृ. १६ (ख) उपासकजनालंकार लोकात्तरसम्पत्ति निद्देस, पृ. ३४० (ग) पण्णवणासुत्तं द्वितीय भाग, प्रस्तावना पृ. ३६-पुण्यविजयजी 34 Page #38 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ जीवों की सूक्ष्मता, , पर्याप्तक एवं अपर्याप्तक दृष्टि से भी जीवों के भेद-प्रभेद प्रतिपादित हैं। एकेन्द्रिय से लेकर चतुरिन्द्रिय तक जितने भी जीव हैं, वे समूर्च्छिम हैं। तिर्यञ्च पंचेन्द्रिय और मनुष्य ये गर्भज और संमूर्च्छिम दोनों प्रकार के होते हैं। नारक और देव का जन्म उपपात है। संमूर्च्छिम और नरक के जीव एकान्त रूप से नपुंसक होते हैं। देवों में स्त्री और पुरुष दोनों होते हैं, नपुंसक नहीं होते। गर्भज मनुष्य और गर्भज तियंच में तीनों लिंग होते हैं। इस तरह लिंगभेद की दृष्टि से जीवों के भेद किये गये हैं। नरकगति, तिर्यञ्चगति, मनुष्यगति और देवगति, ये भेद गति की दृष्टि से किये गये हैं। पाँच भरत, पाँच ऐरवत और पाँच महाविदेह - ये पन्द्रह कर्मभूमियाँ हैं । यहाँ के मानव कर्म करके अपना जीवनयापन करते हैं, एतदर्थ इन भूमियों में उत्पन्न मानव कर्मभूमिज कहलाते हैं। कर्मभूमिज मनुष्य के भी आर्य और म्लेच्छ ये दो प्रकार हैं। आर्य मनुष्य के भी ऋद्धिप्राप्त व अनृद्धिप्राप्त ये दो प्रकार हैं। प्रज्ञापना में ऋद्धिप्राप्त आर्य के अरिहन्त, चक्रवर्ती, वासुदेव, बलदेव, चारण और विद्याधर यह छ: प्रकार बताये हैं। तत्त्वार्थवार्तिक में ऋद्धिप्राप्त आर्य के बुद्धि, क्रिया, विक्रिया, तप, बल, औषध, रस और क्षेत्र, ये आठ प्रकार बतलाये हैं। प्रज्ञापना में अनृद्धिप्राप्त आर्य के क्षेत्रार्य, जात्यार्य, कुलार्य, कर्मार्य, शिल्पार्य, भाषार्य, ज्ञानार्य, दर्शनार्य और चारित्रार्य ये नौ प्रकार बतलाये हैं। तत्त्वार्थवार्तिक में अनृद्धिप्राप्त आर्यों के क्षेत्रार्य, जात्यार्य, कर्मार्य, चारित्रार्य और दर्शनार्य ये पांच प्रकार प्ररूपित हैं। तत्त्वार्थभाष्य में अनृद्धिप्राप्त आर्यों के क्षेत्रार्य, जात्यार्य, कुलार्य, शिल्पार्य, कर्मार्य एवं भाषार्य ये छ: प्रकार उल्लिखित हैं।" प्रज्ञापना की दृष्टि से साढ़े पच्चीस देशों में रहने वाले मनुष्य क्षेत्रार्य हैं। इन देशों में तीर्थंकर, चक्रवर्ती, बलदेव, वासुदेव उत्पन्न हुए, इसलिए इन्हें आर्य जनपद कहा है। प्रवचनसारोद्धार में भी आर्य की यही परिभाषा दी गयी है। जिनदासगणी महत्तर ने लिखा है कि जिन प्रदेशों में युगलिक रहते थे, जहाँ पर हाकार आदि नीतियों का प्रवर्त्तन हुआ था, वे प्रदेश आर्य हैं और शेष अनार्य।' इस दृष्टि से आर्य जनपदों की सीमा बढ़ जाती है । तत्त्वार्थभाष्य में लिखा है कि चक्रवर्ती विजयों में उत्पन्न होने वाले मनुष्य भी आर्य होते हैं।" तत्त्वार्थवार्तिक में काशी, कौशल प्रभृति जनपदों में उत्पन्न मनुष्यों को क्षेत्रार्य कहा है।" इसका अर्थ यह है कि बंगाल, बिहार, उत्तरप्रदेश, उड़ीसा, मध्यप्रदेश, गुजरात, राजस्थान और पंजाब तथा पश्चिमी पंजाब एवं सिन्ध, ये कोई पूर्ण तथा कोई अपूर्ण प्रान्त आर्यक्षेत्र में थे और शेष प्रान्त उस सीमा में नहीं थे। दक्षिणापथ आर्यक्षेत्र की सीमा में नहीं था। उत्तर भारत में आर्यों का वर्चस्व था, संभवत: इसी दृष्टि से सीमानिर्धारण किया गया हो। प्रज्ञापना में साढ़े पच्चीस देशों की जो सूची दी गयी है उसमें अवन्ती का उल्लेख नहीं है जबकि अवन्ती श्रमण भगवान् महावीर के समय एक प्रसिद्ध राज्य था । वहाँ का चन्द्रप्रद्योत राजा था। भगवान् महावीर सिन्धु- सौवीर जब पधारे थे तो अवन्ती से ही पधारे थे। सिन्धुसौवीर से अवन्ती अस्सी योजन दूर था।" दक्षिण में जैनधर्म का प्रचार था फिर भी उन क्षेत्रों को आर्यक्षेत्रों की परिगणना में नहीं लिया गया है। यह विज्ञों के लिए १. प्रज्ञापना १ सूत्र १००; २. तत्त्वार्थवार्तिक ३।३६, पृष्ठ २०१; ३. प्रज्ञापना १।१०१; ४. तत्त्वार्थवार्तिक ३।३६, पृष्ठ २००; ५. तत्त्वार्थभाष्य ३।१५; ६. इत्थुप्पत्ति जिणाणं, चक्कीणं राम कण्हाणं । - प्रज्ञापना १।११७; ७ यत्र तीर्थंकरादीनामुत्पत्तिस्तदार्यं, शेषमनार्यम् । प्रवचनसारोद्धार, पृ. ४४६; ८. जेसु केसुवि परसेसु मिहुणगादि पइट्ठिएसु हक्काराइया नीई परूढा ते आरिया, सेसा अणारिया । - आवश्यकचूर्णि; ९. भरतेषु अर्धषड्विंशतिजनपदेषु जाताः शेषेषू च चक्रवर्तिविजयेषु । - तत्त्वार्थभाष्य ३।१५; १०. क्षेत्रार्याः काशिकोशलादिषु जाताः । - तत्त्वार्थवार्तिक ३।३६, पृष्ठ २००; ११. गच्छाचार, पृष्ठ १२२ 35 Page #39 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चिन्तनीय प्रश्न है। यह भी बहुत कुछ संभव है, जिन देशों को आर्य नहीं माना गया है संभव है वहाँ पर आर्यपूर्व जातियों का वर्चस्व रहा होगा। प्रज्ञापना में जाति-आर्य मनुष्यों के अम्बष्ठ, कलिन्द, विदेह, हरित, वेदक और चुंचण ये छ: प्रकार बताये गये कुलार्य मानव के भी उग्र, भोग, राजस्व, इक्ष्वाकु, ज्ञात और कौरव यह छ: प्रकार बतलाये गये हैं। तत्त्वार्थवार्तिक में जाति-आर्य और कुल-आर्य इन दोनों को विभिन्न नहीं माना है। इक्ष्वाकु, जात और भोज प्रभृति कुलों में समुत्पन्न मानव जात्यार्य होते हैं । १ तत्त्वार्थभाष्य में इक्ष्वाकु, विदेह, हरि, अम्वष्ठ, ज्ञात, कुरु, बुम्बु, नाल, उग्र, भोग, राजन्य आदि को जात्यार्य और कुलकर, चक्रवर्ती, बलदेव, वासुदेव तथा तीसरे, पाँचवें और सातवें कुलकर से लेकर शेष कुलकरों से उत्पन्न विशुद्ध वंश वाले कुल - आर्य हैं। प्रज्ञापना में दूष्यक - वस्त्र के व्यापारी, सूत के व्यापारी, कपास या रुई के व्यापारी, नाई, कुम्हार आदि आर्यकर्म करने वाले मानवों को कर्मार्य माना है। शिल्पार्य मानव के तुण्णाग (रफु करने वाले), तन्तुवाय ( जुलाहे ), पुस्तकार, लेप्यकार, चित्रकार आदि अनेक प्रकार हैं। तत्त्वार्थवार्तिक में कर्मार्य और शिल्पार्य को एक ही माना है। उन्होंने कर्मार्य सावध - कर्मार्य, अल्पसावद्य-कर्मार्य, असावद्य - कर्मार्य यह तीन भेद किये हैं। असि, मषि, कृषि, विद्या, शिल्प और वणिक्कर्म करने वाले सावद्य कर्मार्य हैं। श्रावक-श्राविकाएँ अल्पसावद्य कर्मार्य हैं; संयमी श्रमण असावद्यकर्मार्य है तत्त्वार्थभाष्य में यजन, याजन, अध्ययन, अध्यापन, प्रयोग, कृषि, लिपि, वाणिज्य और योनि संपोषण से आजीविका करनेवाले बुनकर, कुम्हार, नाई, दर्जी और अन्य अनेक प्रकार के कारीगरों को शिल्पार्य माना है। " अर्धमागधी भाषा बोलने वाले तथा ब्राह्मी लिपि में लिखने वाले को प्रज्ञापना में भाषार्य कहा है। तत्त्वार्थवार्तिक में भाषार्य का वर्णन नहीं आया है। तत्त्वार्थभाष्य में सभ्य मानवों की भाषा के नियत वर्णों, लोकरूढ, स्पष्ट शब्दों तथा पांच प्रकार के आर्यों के संव्यवहार का सम्यक् प्रकार से उच्चारण करने वाले को भाषार्य माना है। भगवान् महावीर स्वयं अर्धमागधी भाषा बोलते थे। अर्धमागधी को देववाणी माना है । " सम्यग्ज्ञानी को ज्ञानार्य, सम्यग्दृष्टि को दर्शनार्य और सम्यक्चारित्री को चारित्रार्य माना गया है। ज्ञानार्य, दर्शनार्य, चारित्रार्य इन तीनों का सम्बन्ध धार्मिक जगत् से है। जिन मानवों को यह रत्नत्रय प्राप्त है, फिर वे भले ही किसी भी जाति के या कुल के क्यों न हों, आर्य हैं। रत्नत्रय के अभाव में वे अनार्य हैं। आर्यों का जो विभाग किया गया है वह भौगोलिक दृष्टि से, आजीविका की दृष्टि से, जाति और भाषा की दृष्टि से किया गया है। साढ़े पच्चीस देशों को जो आर्य माना गया है, हमारी दृष्टि से उसका कारण यही हो सकता है कि वहाँ पर जैनधर्म और जैनसंस्कृति का अत्यधिक प्रचार रहा है; इसी दृष्टि से उन्हें आर्य जनपद कहा गया हो। वैदिक परम्परा के विज्ञों ने अंग- बंग आदि जनपदों के विषय में लिखा है " अंग-बंग- कलिङ्गेषु सौराष्ट्रमगधेषु च। तीर्थयात्रां विना गच्छन् पुनः संस्कारमर्हति ॥ " अर्थात् - अंग (मुगेर-भागलपुर), बंग (बंगाल), कलिंग (उड़ीसा), सौराष्ट्र ( काठियावाड़) और मगध (पटना गया आदि) में तीर्थयात्रा के सिवाय जाने से फिर से उपनयनादि संस्कार करके शुद्ध होना पड़ता है। १. इक्ष्वाकुज्ञातभोजादिषु कुलेषु जाता जात्यार्यः । - तत्त्वार्थवार्तिक ३३६ पृष्ठ २००; २. जात्यार्याः इक्ष्वाकवो विदेहा हर्यम्बष्ठा ज्ञाताः कुरवो बुम्बुनाला उग्रभोगा राजन्या इत्येवमादयः । कुलार्याः कुलकराश्चक्रवर्तिनो बलदेवा वासुदेवाः । ये चान्ये आतृतीयादापंचमादासप्तमाद् वा 'कुलकरेभ्यो वा विशुद्धान्वयप्रकृतयः । - तत्त्वार्थभाष्य ३ । १५; ३. तत्त्वार्थवार्तिक ३१३६, पृष्ठ २०१; ४. तत्त्वार्थभाष्य, ३।१५; ५. वही, ३।१५; ६. अद्धमागहाए भासाए भासइ अरिहा धम्मं । - औपपातिक सूत्र ५६; ७. देवा णं अद्धमागहाए भासाए भासति । - भगवती ५।४ । १९१ '36 Page #40 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ कितने ही चिन्तकों का यह मानना है कि प्रज्ञापना और जीवाजीवाभिगम में क्षेत्र आदि की दृष्टि से जो आर्य और अनार्य का भेद प्रतिपादित है वह विभाजन आर्य और अनार्य जातियों के घूल-मिल जाने के पश्चात् का है। इसमें वर्ण और शरीरसंस्थान के आधार पर यह विभाग नहीं हुआ है।' सूत्रकृतांग में वर्ण और शरीर के संस्थान की दृष्टि से विभाग किया है। वहाँ पर कहा गया है- पूर्व पश्चिम, उत्तर, दक्षिण, इन चारों दिशाओं में मनुष्य होते हैं। उनमें कितने ही आर्य होते हैं, तो कितने ही अनार्य होते हैं। कितने ही उच्च गोत्र वाले होते हैं तो कितने ही नीच गोत्र वाले; कितने ही लम्बे होते हैं तो कितने ही नाटे होते हैं; कितने ही श्रेष्ठ वर्ण वाले होते हैं तो कितने ही अपकृष्ट वर्ण वाले अर्थात् काले होते हैं, कितने ही सुरूप होते हैं, कितने ही कुरूप होते हैं। ऋग्वेद में भी आर्य और आर्येतर ये दो विभाग मिलते हैं। अनार्य जातियों में भी अनेक संपन्न जातियां थीं; उनकी अपनी भाषा अपनी सभ्यता थी, अपनी संस्कृति थी, अपनी संपदा और अपनी धार्मिक मान्यताएँ थीं। प्रज्ञापना में कर्मभूमिज मनुष्यों के ही आर्य और म्लेच्छ ये दो भेद किए हैं। ' तत्त्वार्थभाष्य' और तत्त्वार्थवार्तिक में अन्तद्वपज मनुष्यों के भी दो भेद किए हैं। म्लेच्छों की भी अनेक परिभाषाएँ बतायी गयी हैं। प्रवचनसारोद्धार की दृष्टि से जो हेयधर्मों से दूर हैं और उपादेय धर्मों के निकट हैं वे आर्य हैं।" जो हेयधर्म को ग्रहण किये हुए हैं वे अनार्य हैं। आचार्य श्री मलयगिरिजी ने प्रज्ञापनावृत्ति में लिखा है कि जिनका व्यवहार शिष्टसम्मत नहीं है वे म्लेच्छ हैं।" प्रवचनसारोद्धार में लिखा है - जो पापी है, प्रचंड कर्म करनेवाले हैं, पाप के प्रति जिनके अन्तर्मानस में घृणा नहीं है, अकृत्य कार्यों के प्रति जिनके मन में पश्चात्ताप नहीं है। 'धर्म' यह शब्द जिनको स्वप्न में भी स्मरण नहीं आता, वे अनार्य हैं।' प्रश्नव्याकरण में कहा गया है - विविध प्रकार के हिंसाकर्म म्लेच्छ मानव करते हैं।" आर्य और म्लेच्छों की जो ये परिभाषाएँ हैं ये जातिपरक और क्षेत्रपरक न होकर गुण की दृष्टि से हैं। कौटिल्य अर्थशास्त्र में आर्य शब्द स्वतन्त्र नागरिक और दास परतंत्र नागरिक के अर्थ में व्यवहृत हुआ।" प्रज्ञापना में कर्मभूमि मनुष्य का एक विभाग अनार्य यानी म्लेच्छ कहा गया है। अनार्य देशों में समुत्पन्न लोग अनार्य कहलाते हैं। प्रज्ञापना में अनार्य देशों के नाम इस प्रकार हैं १. शक (पश्चिम भारत का देश ), २. यवन - यूनान, ३. चिलात (किरात), ४. शबर, ५. बर्बर, ६. काय, ७. मरुण्ड, ८. ओड, ९. भटक (भद्रक) (दिल्ली और मथुरा के बीच यमुना के पश्चिम में स्थित प्रदेश), १०. णिण्णग (निम्नग), ११. पक्कणिय ( मध्य एशिया का एक प्रदेश प्रकण्व या परगना ), १२. कुलक्ष, १३. गोंड, १४. सिंहल (लंका), १५. पारस (ईरान), १६. गोध, १७. क्रोंच, १८. अम्बष्ठ (चिनाव नदी के निचले भाग में स्थित एक गण राज्य), १९. दमिल ( द्रविड), २०, चिल्लल, २१. पुलिन्द, २२. हारोस, २३. दोब, २४. वोक्कण (अफगानिस्तान का उत्तरी-पूर्वी छोटा प्रदेश-वखान), २५. गन्धहारग ( कन्धार), २६. पहलिय, २७. अज्झल, २८. रोम, २९. पास, ३०. पउस, ३१. मलय, ३२. बन्धुय (बन्धुक), ३३. सूयलि, ३४. कोंकणग, ३५. मेय, ३६. पल्हव, ३७. मालव, ३८. मग्गर, ३९. आभाषिक, ४०. अणक्क, ४१. चीणं (चीन), ४२. ल्हसिय ( ल्हासा), ४३. खस, ४४. खासिय, ४५. णद्वर (नेहर), ४६. मोंढ़, ४७. डोंबिलग, ४८. लओस, ४९. कक्केय, ५०. पओस, ५१. अक्खाग, ५२. हूण, ५३. रोभक, ५४. मरु, ५५. मरुक । १. अतीत का अनावरण, भारतीय विद्यापीठ, पृ. १५५; २. सूत्रकृतांग २११; ३. ऋग्वेद ७।६।३, १११७६ ३-४, ८ ७० | ११ ४. प्रज्ञापना १, सूत्र ९८; ५. तत्त्वार्थभाष्य ३।१५; ६. तत्त्वार्थवार्तिक ३।३६ ७. प्रवचनसारोद्धार पृष्ठ ४१५; ८. प्रज्ञापना १ वृत्ति; ९. पावा य चंडकम्मा, अणारिया निग्धिणा निरणुतावी । धम्मोत्ति अक्खराई, सुमिणे वि न नज्जए जाणं ।। – प्रवचनसारोद्धार गाथा १५९६ १०. प्रश्नव्याकरण, आश्रव द्वार १; ११. मूल्येन चायत्वं गच्छेत् । - कौटिल्य अर्थशास्त्र ३।१३।२२ 37 Page #41 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रश्नव्याकरण' के अधर्मद्वार में भी कुछ परिवर्तन के साथ अनार्यों के नाम प्राप्त होते हैं। वहाँ यवन के बाद चिलाय नहीं है, भटक के पश्चात् णिण्णग नह है, पर तित्तीय है । तुलनात्मक दृष्टि से संक्षेप में अन्तर इस प्रकार है प्रज्ञापना ३ चिलाय ८ ओड '० १० निण्णग १३ गोंड १६ गोध 4 १८ अम्बड २० चिल्लल प्रश्नव्याकरण ३८ मग्गर ४५ णद्दर ४६ मोंढ़ ४८ ओ o ७ उद ९ तित्तिय ० १२ गौड १६ अन्ध आन्ध्र १८ बिल्लल २२ हारोस २० अरोस बहुत से नामों में भिन्नता है, ये भिन्न शब्द इस प्रकार है प्रज्ञापना प्रश्नव्याकरण ० ३६ महुर ४३ हर प्रज्ञापना २३ दोब २४ वोक्कण २५ पहलिय २७ अज्झल २९ पास ३० पउस ३२ बन्धुय ३३ सूर्यालि ३६ पल्हव प्रज्ञापना ४९ पओ ५१ कक्कय ५२ अक्खाग ५४ भरु ४४ मरहठ ४५ मुठिय प्रवचनसारोद्धार' में अनार्य देशों के नाम इस प्रकार हैं प्रश्नव्याकरण २१. डोंब २२ पोक्कण २४ वहलिय २५ जल्ल २७ मास २८ बउस ३० चंचुय ३१ चुलिया ३४ पण्हव प्रश्नव्याकरण ४६ आरभ ४९ केकभ ४८ कुट्टण ५२ रुस १. शक, २. यवन, ३. शबर, ४. बर्बर, ५. काय, ६. मरुण्ड, ७. अड्ड, ८. गोपा (गौड्ड), ९. पक्कणग, १०. अरबाग, ११. हूण, १२. रोमक, १३. पारस, १४. खस, १५. खासिक, १६. दुम्बिलक, १७. लकुश, १८. बोक्कस, १९. भिल्ल, २०. आन्ध्र (अन्ध्र ), २१. पुलिन्द, २२. क्रोंच, २३. भ्रमररुच, २४. कोर्पक, २५. चीन, २६. चंचुक, २७. मालव, २८. द्रविड, २९. कुलार्घ, ३०. केकय, ३१. किरात, ३२. हयमुख, ३३. खरमुख, ३४. गजमुख, ३५. तुरंगमुख, ३६. मिण्ढकमुख, ३७. हयकर्ण, ३८. गजकर्ण । महाभारत के उपायन-पर्व में भी कुछ नाम इसी तरह से प्राप्त होते हैं, जो निम्नानुसार हैं १. म्लेच्छ, २. यवन, ३. बर्बर, ४. आन्ध्र, ५. शक, ६. पुलिन्द, ७, औरुणिक, ८. कम्बोज, ९. आमीर, १०. पल्हव, ११. दरद, १२. कंक, १३. खस, १४. केकय, १५. त्रिगर्त, १६. शिबि, १७. भद्र, १८. हंस कायन, १९. अम्बष्ठ, २०. तार्क्ष्य, २१. प्रहव, २२. वसाति, २३. मौलिय, २४. क्षुद्रमालवक, २५. शौण्डिक, २६. पुण्ड्र, २७. शाणवत्य, २८. कायव्य, २९. दार्व, ३०. शूर, ३१. वैयमक, ३२. उदुम्बर, ३३. वाल्हीक, ३४. कुदमान, ३५. पौरक आदि । इस प्रकार मानव जाति एक होकर भी उसके विभिन्न भेद हो गये हैं। पशु में जिस प्रकार जातिगत भेद हैं, वैसे ही मनुष्य में जातिगत भेद नहीं हैं। मानव सर्वाधिक शक्तिसंपन्न और बौधिक प्राणी है। वह संख्या की दृष्टि से अनेक १. प्रश्नव्याकरण, अधर्मद्वार, सूत्र ४; २. प्रवचनसारोद्धार, गाथा १५८३ - १५८५ 38 Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ हैं पर जाति की दृष्टि से एक है। उपर्युक्त चर्चा में जो भेद प्रतिपादित किये गये हैं, वे भौगोलिक और गुणों की दृष्टि से हैं। जीवों का निवासस्थान संसारी और सिद्ध के भेद और प्रभेद की चर्चा करने के पश्चात् उन जीवों के निवासस्थान के सम्बन्ध में चिन्तन किया गया है। इस चिन्तन का मूल कारण यह है कि आत्मा के परिमाण के सम्बन्ध में उपनिषदों में अनेक कल्पनाएँ हैं। इन सभी कल्पनाओं के अन्त में ऋषियों की विचारधारा आत्मा को व्यापक मानने की ओर विशेष रही है। प्रायः सभी वैदिक दर्शनों ने आत्मा को व्यापक माना है। हाँ, आचार्य शंकर और आचार्य रामानुज आदि ब्रह्मसूत्र के भाष्यकार इसमें अपवाद हैं। उन्होंने ब्रह्मात्मा को व्यापक और जीवात्मा को अणु-परिमाण माना है। बृहदारण्यक उपनिषद् में आत्मा को चावल या जौ के दाने के परिमाण माना है। कठोपनिषद् में आत्मा को 'अंगुष्ठपरिमाण' का लिखा है। तो छान्दोग्योपनिषद् में आत्मा को 'बालिश्त' परिमाण कहा है। मैत्त्र्युपनिषद् में आत्मा को अणु की तरह सूक्ष्म माना है।' कठोपनिषद्', छान्दोग्योपनिषद्', और श्वेताश्वेतरोपनिषद्' में आत्मा को अणु से अणु और महान् से महान् भी कहा है। सांख्यदर्शन में आत्मा को कूटस्थ नित्य माना है अर्थात् आत्मा में किसी भी प्रकार का परिणाम या विकार नहीं होता है। संसार और मोक्ष आत्मा का नहीं प्रकृति का है।' सुख-दुःख-ज्ञान, ये आत्मा के नहीं किन्तु प्रकृति के धर्म हैं।° इस तरह वह आत्मा को सर्वथा अपरिणामी मानता है । कर्तृत्व न होने पर भी भोग आत्मा में ही माना है।" इस भोग के आधार पर आत्मा में परिणाम की संभावना है, इसलिए कितने ही सांख्य भोग को आत्मा का धर्म नहीं मानते। १२ उन्होंने आत्मा को कूटस्थ होने के मन्तव्य की रक्षा की है। कठोपनिषद् आदि में भी आत्मा को कूटस्थ माना है। १३ जैनदर्शन में आत्मा को सर्वव्यापक नहीं माना है, वह शरीर - प्रमाण - व्यापी है। उसमें संकोच और विकास दोनों गुण हैं। आत्मा को कूटस्थ नित्य भी नहीं माना है किन्तु परिणामी नित्य माना गया है। इस विराट् विश्व में वह विविध पर्यायों के रूप में जन्म ग्रहण करता है और नियत स्थान पर ही वह आत्मा शरीर धारण करता है। कौन सा जीव किस स्थान में है, इस प्रश्न पर चिन्तन करना आवश्यक हो गया तो प्रज्ञापना के द्वितीय पद में स्थान के सम्बन्ध में चिंतन किया है। स्थान भी दो प्रकार का है - एक स्थायी, दूसरा प्रासंगिक । जन्म ग्रहण करने के पश्चात् मृत्युपर्यन्त जीव जिस स्थान पर रहता है, वह स्थायी स्थान है, स्थायी स्थान को आगमकार ने स्व-स्थान कहा है। प्रासंगिक निवास स्थान उपपात और समुद्घात के रूप में दो प्रकार का है। जैनदृष्टि से जीव की आयु पूर्ण होने पर वह नये स्थान पर जन्म ग्रहण करता है। एक जीव देवायु को पूर्ण कर मानव बनने वाला है; वह जीव देवस्थान से चलकर मानवलोक में आता है। बीच की जो उसकी यात्रा है, वह यात्रा स्वस्थान नहीं है; वह तो प्रासंगिक यात्रा है, उस यात्रा को उपपातस्थान कहा गया है। दूसरा प्रासंगिक स्थान समुद्घात है। वेदना, मृत्यु, विक्रिया प्रभृति विशिष्ट प्रसंगों पर जीव के प्रदेशों का जो विस्तार होता है वह समुद्घात है। समुद्घात के समय आत्मप्रदेश शरीरस्थान में रहते हुए भी किसी न किसी स्थान में बाहर भी समुद्घात-काल पर्यन्त रहते हैं। इसलिए समुद्घात की दृष्टि से जीव के प्रासंगिक निवास स्थान पर विचार किया गया है। इस तरह १. (क) मुण्डक-उपनिषद् १।११६ (ख) वैशेषिकसूत्र ७।१।१२ (ग) न्यायमंजरी, पृष्ठ ४६८ (विजय) (घ) प्रकरणपंजिका, पृष्ठ १५८ २. बृहदारण्यक उपनिषद्, ५/६/१; ३. कठोपनिषद् २।२।१२; ४. छान्दोग्योपनिषद् ५।१८ १ ५. मैत्र्युपनिषद् ६ । ३८; ६. कठोपनिषद् १।२।२० ; ७. छान्दोग्योपनिषद् ३।१४।३; ८. श्वेताश्वेतरोपनिषद् ३।२०; ९. सांख्यकारिका ६२; १०. सांख्यकारिका ११; ११. सांख्यकारिका १७; १२. सांख्यतत्त्वकौमुदी १७; १३. कठोपनिषद् १२।१८ १९ 39 Page #43 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ द्वितीय पद में स्वस्थान, उपपातस्थान और समुद्घातस्थान-तीनों प्रकार के स्थानों के सम्बन्ध में चिंतन किया है। यहाँ यह भी स्मरण रखना चाहिए कि प्रथम पद में निर्दिष्ट जीव भेदों में से एकेन्द्रिय जैसे कई सामान्य भेदों के स्थानों पर चिंतन नहीं है, केवल मुख्य मुख्य भेद-प्रभेदों के स्थानों पर ही विचार किया है। संसारी जीवों के लिए उपपात, समुद्घात और स्वस्थान की दृष्टि से चिंतन किया गया है, पर सिद्धों के लिए स्वस्थान का ही चिंतन किया गया है। सिद्धों का उपपात नहीं होता। अन्य संसारी जीव के नाम, गोत्र, आयु आदि कर्मों का उदय होता है जिससे वे एक गति से दूसरी गति में जाते हैं। सिद्ध कर्मों से मुक्त होते हैं। कर्मों के अभाव के कारण वे सिद्ध रूप में जन्म नहीं लेते। जैनदृष्टि से जो जीव लोकान्त तक जाते हैं वे आकाशप्रदेशों को स्पर्श नहीं करते, इसलिए सिद्धों का उपपातस्थान नहीं है। कर्मयुक्त जीव ही समुद्घात करते हैं, सिद्ध नहीं। इसलिए प्रस्तुत प्रकरण में सिद्धों के स्वस्थान पर ही चिन्तन किया गया है। ___एकेन्द्रिय जाति के जीव समग्रलोक में व्याप्त हैं। द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और सामान्य पंचेन्द्रिय जीव लोक के असंख्यातवें भाग में हैं। नारक, तिर्यंच पंचेन्द्रिय, मनुष्य और देव के लिए पृथक्-पृथक् स्थानों का निर्देश किया गया है और सिद्ध लोक के अग्रभाग में अवस्थित हैं। यहाँ पर यह स्मरण रखना होगा कि जब छद्स्थ मनुष्य समुद्घात करता है तो वह लोक के असंख्यातवें भाग को स्पर्श करता है और जब केवली समुद्घात करते हैं तो वह सम्पूर्ण लोक को स्पर्श करते हैं। जब मनुष्य के आत्मप्रदेश सम्पूर्ण लोक में विस्तृत हो जाते हैं, उस समय उसकी आत्मा लोकव्याप्त हो जाती है। __अजीवों के स्थान के सम्बन्ध में विचार नहीं किया गया। ऐसा ज्ञात होता है-जैसे जीवों के प्रभेदों में अमुक निश्चित स्थान की कल्पना कर सकते हैं, वैसे पुद्गल के सम्बन्ध में नहीं। परमाणु व स्कन्ध समग्र लोकाकाश में हैं किन्तु उनका स्थान निश्चित नहीं है। धर्मास्तिकाय, अधर्मास्तिकाय ये दोनों समग्र लोकव्यापी हैं, अतः उनकी चर्चा यहां नहीं की गयी है। संख्या की दृष्टि से चिन्तन तीसरे पद में जीव और अजीव तत्त्वों का संख्या की दृष्टि से विचार किया गया है। भगवान् महावीर के समय और तत्पश्चात् भी तत्त्वों का संख्या-विचार महत्त्वपूर्ण विषय रहा है। एक ओर उपनिषदों के मत से सम्पूर्ण विश्व एक ही तत्त्व का परिणाम है तो दूसरी ओर सांख्य के मत से जीव अनेक हैं किन्तु अजीव एक है। बौद्धों की मान्यता अनेक चित्त और अनेक रूप की है। इस दृष्टि से जैनमत का स्पष्टीकरण आवश्यक था। वह यहाँ पर किया गया है। मुख्य रूप से तारतम्य का निरूपण अर्थात् कौन किससे कम या अधिक है, इसकी विचारणा इस पद में की गयी है। प्रथम, दिशा की अपेक्षा से किस दिशा में जीव अधिक और किस दिशा में कम, इसी तरह जीवों के भेद-प्रभेद की न्यूनाधिकता का भी दिशा की अपेक्षा से विचार किया गया है। इसी प्रकार गति, इन्द्रिय, काय, योग आदि से जीवों के जो-जो प्रकार होते हैं, उनमें संख्या का विचार करके अन्त में समग्र जीवों के जो विविध प्रकार होते हैं, उन समग्र जीवों की न्यूनाधिक संख्या का निर्देश किया गया है। इसमें केवल जीवों का ही नहीं किन्तु धर्मास्तिकाय आदि षड्द्रव्यों की भी परस्पर संख्या का तारतम्य निरूपण किया गया है। वह तारतम्य द्रव्यदृष्टि और प्रदेशदृष्टि से बताया गया है। प्रारम्भ में दिशा को मुख्य करके संख्याविचार है और बाद में ऊर्ध्व, अधो और तिर्यग् लोक की दृष्टि से समग्र जीवों के भेदों का संख्यागत विचार है। जीवों १. प्रज्ञापना मलयगिरिवृत्ति, पत्रांक १०८; २. द्रव्यसंग्रह टीका, ब्रह्मदेवकृत, १० 40 Page #44 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ की तरह पुद्गलों की संख्या का अल्पबहुत्व भी उन उन दिशाओं में व उन उन लोकों में बताया गया है। इसके सिवाय द्रव्य, प्रदेश और द्रव्यप्रदेश दृष्टियों से भी परमाणु और संख्या का विचार है। उसके बाद पुद्गलों की अवगाहना, कालस्थिति और उनकी पर्यायों की दृष्टि से भी संख्या का निरूपण किया गया है। इस पद में जीवों का अनेक प्रकार से वर्गीकरण करके अल्पबहुत्व का विचार किया है। इसकी संख्या की सूची पर से यह फलित होता है कि उस काल में भी आचार्यों ने जीवों की संख्या का तारतम्य (अल्पबहुत्व) बताने का इस प्रकार जो प्रयत्न किया है, वह प्रशस्त है। इसमें बताया गया है कि पुरुषों से स्त्रियों की संख्या - चाहे मनुष्य हों, देव हों या तिर्यञ्च हों—अधिक मानी गयी है। अधोलोक में नारकों में प्रथम से सातवीं नरक में जीवों का क्रम घटता गया है अर्थात् सबसे नीचे के सातवें नरक में सबसे कम नारक जीव हैं। इसके विपरीत क्रम उर्ध्वलोक के देवों में है, नीचे के देवलोकों में सबसे अधिक जीव हैं, अर्थात् सौधर्म में सबसे अधिक और अनुत्तर विमानों में सबसे कम हैं। । परन्तु मनुष्यलोक ( तिर्यक्लोक) के नीचे भवनवासी देव हैं। उनकी संख्या सौधर्म से अधिक है और उनसे ऊपर होने पर भी व्यन्तर देवों की संख्या अधिक और उनसे भी अधिक ज्योतिष्क हैं, जो व्यन्तरों से भी ऊपर हैं। सबसे कम संख्या मनुष्यों की है। इसलिए यह भव दुर्लभ माना जाय यह स्वाभाविक हैं। इन्द्रियाँ जितनी कम उतनी जीवों की संख्या अधिक । अथवा ऐसा कह सकते हैं कि विकसित जीवों की अपेक्षा अविकसित जीवों की संख्या अधिक है। अनादिकाल से आज तक जिन्होंने पूर्णता प्राप्त कर ली है, ऐसे सिद्ध जीवों की संख्या भी एकेन्द्रिय जीवों की अपेक्षा से कम ही है । संसारी जीवों की संख्या सिद्धों से अधिक ही रहती है। इसलिए यह लोक संसारी जीवों से कभी शून्य नहीं होगा, क्योंकि प्रस्तुत पद में जो संख्याएँ दी हैं उनमें कभी परिवर्तन नहीं होगा, ये ध्रुवसंख्याएँ हैं। सातवें नरक में अन्य नरकों की अपेक्षा सबसे कम नारक जीव हैं तो सबसे ऊपर देवलोक - अनुत्तर में भी अन्य देवलोकों की अपेक्षा सबसे कम जीव हैं। इससे यह प्रतीत होता है कि जैसे अत्यन्त पुण्यशाली होना दुष्कर है, वैसे ही अत्यन्त पापी होना भी दुष्कर है। जीवों का जो क्रमिक विकास माना गया है उनके अनुसार तो निकृष्ट कोटि के जीव एकेन्द्रिय हैं। एकेन्द्रिय में से ही आगे बढ़कर जीव क्रमशः विकास को प्राप्त होते हैं। एकेन्द्रियों और सिद्धों की संख्या अनन्त की गणना में पहुँचती है। अभव्य भी अनन्त हैं और सिद्धों की अपेक्षा समग्र रूप संसारी जीवों की संख्या भी अधिक है और यह बिल्कुल संगत है, क्योंकि भविष्य में- अनागत काल में-संसारी जीवों में से ही सिद्ध होने वाले हैं। इसलिए वे कम हों तो संसार खाली हो जायेगा, ऐसा मानना पड़ेगा। एकेन्द्रिय से पंचेन्द्रिय तक क्रम से जीवों की संख्या घटती जाती है। यह क्रम अपर्याप्त जीवों में तो बराबर बना रहता है किन्तु पर्याप्त अवस्था में व्युत्क्रम मालूम पड़ता है। ऐसा क्यों हुआ है, यह विज्ञों के लिए विचारणीय और संशोधन का विषय है। स्थितिचिन्तन चौथे पद में जीवों की स्थिति अर्थात् आयु का विचार है । जीवों की नारकादि रूप में स्थिति-अवस्थिति कितने समय तक रहती है, उसकी विचारणा इसमें होने से इसका नाम 'स्थिति' पद दिया है। जीवद्रव्य तो नित्य है परन्तु वह जो अनेक प्रकार के रूप - पर्याय - नानाविध जन्म धारण करता है, वे अनित्य है। इसलिए पर्यायें कभी तो नष्ट होती ही हैं। अतएव उनकी स्थिति का विचार करना आवश्यक है । वह प्रस्तुत पद में किया गया है। जघन्य आयु कितनी और उत्कृष्ट आयु कितनी - इस तरह दो प्रकार से उसका विचार केवल संसारी 41 Page #45 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ जीवों और उनके भेदों को लेकर किया है। सिद्ध तो 'सादीया अपज्जवसिता' सादि-अनन्त होने से उसकी आयु का विचार नहीं किया गया है। अजीव द्रव्य की पर्यायों की स्थिति का विचार भी इसमें नहीं है। क्योंकि उनकी पर्याय जीव की आयु की तरह मर्यादित काल में रखी नहीं जा सकती है, इसलिए उसे छोड़ देना स्वाभाविक है। प्रस्तुत पद में प्रथम जीवों के सामान्य भेदों को लेकर उनकी आयु का निर्देश है। बाद में उनके अपर्याप्त और पर्याप्त भेदों का निर्देश है। उदाहरणार्थ- पहले तो सामान्य नारक की आयु और उसके पश्चात् नारक के अपर्याप्त और उसके बाद पर्याप्त की आयु का वर्णन है। इसी क्रम से प्रत्येक नारक आदि को लेकर सर्व प्रकार के आयुष्य का विचार किया गया है। स्थिति की सूची के अवलोकन से ज्ञात होता है कि पुरुष से स्त्री की आयु कम है। नारकों और देवों का आयुष्य मनुष्यों और तिर्यंचों से अधिक है। एकेन्द्रिय जीवों में अग्निकाय का आयुष्य सबसे न्यून है। यह प्रत्यक्ष है, क्योंकि अग्नि अन्य जीवों की अपेक्षा शीघ्र बुझ जाती है। एकेन्द्रियों में पृथ्वीकाय का आयुष्य सबसे अधिक है । द्वीन्द्रिय से त्रीन्द्रिय जीवों का आयुष्य कम मानने का क्या कारण है, यह विचारणीय है। फिर चतुरिन्द्रिय का आयुष्य अधिक है, परन्तु द्वीन्द्रिय से कम है, यह भी एक रहस्य है और शोध का विषय है। प्रस्तुत पद में अजीव की स्थिति का विचार नहीं है। उसका कारण यह प्रतीत होता है कि धर्म, अधर्म और आकाश तो नित्य है और पुद्गलों की स्थिति भी एक समय से लेकर असंख्यात समय की है, जिसका वर्णन पांचवें • पद में है। इसलिए अलग से इसका निर्देश आवश्यक नहीं था। फिर, प्रस्तुत पद में तो आयुकर्मकृत स्थिति का विचार है और वह अजीव में अप्रस्तुत है । " पर्याय : एक चिन्तन पांचवें पद का नाम विशेषपद है। विशेष शब्द के दो अर्थ हैं - (१) प्रकार और (२) पर्याय । प्रथम पद में जीव और अजीव इन दो द्रव्यों के प्रकार - भेद-प्रभेदों का वर्णन किया है, तो इनमें इन द्रव्यों की अनन्त पर्यायों का वर्णन . है । वहाँ यह स्पष्ट किया गया है कि प्रत्येक द्रव्य की अनन्त पर्यायें हैं तो समग्र की भी अनन्त पर्यायें ही होंगी और द्रव्य की पर्यायें—परिणाम होते हैं तो वह द्रव्य कूटस्थनित्य नहीं हो सकता, किन्तु उसे परिणामीनित्य मानना पड़ेगा। इस सूचन से यह भी फलित होता है कि वस्तु का स्वरूप द्रव्य और पर्याय रूप है। इस पद का 'विसेस' नाम दिया है, परन्तु इस शब्द का उपयोग सूत्र में नहीं किया गया है। समग्र पद में पर्याय शब्द का ही प्रयोग हुआ है। जैनशास्त्रों . में इस पर्याय शब्द का विशेष महत्त्व है, इसलिए पर्याय या विशेष में कोई भेद नहीं है। यहाँ पर्याय शब्द प्रकार या भेद और अवस्था या परिणाम, इन अर्थों में प्रयुक्त हुआ है। जैन आगमों में पर्याय शब्द प्रचलित था परन्तु वैशेषिक दर्शन में 'विशेष' शब्द का प्रयोग होने से उस शब्द का प्रयोग पर्याय अर्थ में और वस्तु के - द्रव्य के भेद अर्थ में भी हो सकता है - यह बताने के लिए आचार्य ने इस प्रकरण का 'विसेस' नाम दिया हो ऐसा ज्ञात होता है। प्रस्तुत पद में जीव और अजीव द्रव्यों में भेदों और पर्यायों का निरूपण है। भेदों का निरूपण तो प्रथम पद में था परन्तु प्रत्येक भेद में अनन्त पर्यायें हैं, इस तथ्य का सूचन करना इस पद की विशेषता है। इसमें २४ दंडक और २५वें सिद्ध इस प्रकार उनकी संख्या और पर्यायों का विचार किया गया है। जीव द्रव्य के नारकादि भेदों की पर्यायों का विचार अनेक प्रकार- अनेक दृष्टियों से किया गया है। इसमें जैनसम्मत अनेकान्तदृष्टि का प्रयोग हुआ है। जीव के नारकादि के जिन भेदों की पर्यायों का निरूपण है उसमें द्रव्यार्थता, १. पत्रवणासूत्र - प्रस्तावना पुण्यविजयजी महाराज पृ. ६० 42 Page #46 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रदेशार्थता, अवगाहनार्थता, स्थिति, कृष्णादि वर्ण, गंध, रस, स्पर्श, ज्ञान और दर्शन इन दश दृष्टियों से विचारणा की गयी है। विचारणा का क्रम इस प्रकार है- प्रश्न किया गया कि नारक जीवों की कितनी पर्यायें हैं? उत्तर में कहा कि नारक जीवों की अनन्त पर्यायें हैं। इसमें संख्यात, असंख्यात और अनन्त के भेद भिन्न भिन्न दृष्टियों की अपेक्षा से हैं। द्रव्यदृष्टि से नारक संख्यात हैं, प्रदेशदृष्टि से असंख्यात प्रदेश होने से असंख्यात हैं और वर्ण, गंधादि व ज्ञान, दर्शन आदि दृष्टियों से उनकी पर्यायें अनन्त हैं। इस प्रकार सभी दंडकों और सिद्धों की पर्यायों का स्पष्ट निरूपण इस पद में किया है। आचार्य मलयगिरि ने प्रस्तुत दश दृष्टियों को संक्षेप में द्रव्य, क्षेत्र, काल और भाव इन चार दृष्टियों में विभक्त किया है। द्रव्यार्थता और प्रदेशार्थता को द्रव्य में, अवगाहना को क्षेत्र में, स्थिति को काल में और वर्णादि व ज्ञानादि को भाव में समाविष्ट किया है।" द्रव्य की दृष्टि से वनस्पति के अतिरिक्त शेष २३ दंडक के जीव असंख्य हैं और वनस्पति के अनन्त । पर्याय की दृष्टि से सभी २४ दंडक के जीव अनन्त हैं। सिद्ध द्रव्य की दृष्टि से अनन्त हैं। प्रथम पद में अजीव के जो भेद किये हैं, वे प्रस्तुत पद में भी हैं । अन्तर यह है कि वहाँ प्रज्ञापना के नाम से हैं और यहाँ पर्याय के नाम से। पुद्गल के यहाँ पर परमाणु और स्कन्ध ये दो भेद किये हैं। स्कन्धदेश और स्कन्धप्रदेश को स्कन्ध के अन्तर्गत ' ले लिया है। रूपी अजीव की पर्यायें अनन्त हैं। उनका द्रव्य-क्षेत्र - काल-भाव की दृष्टि इसमें विचार किया है। परमाणु, द्विप्रदेशी स्कन्ध यावत् दशप्रदेशी स्कन्ध और संख्यातप्रदेशी, असंख्यातप्रदेशी और अनन्तप्रदेशी स्कन्धों की पर्यायें अनन्त हैं। स्थिति की अपेक्षा परमाणु और स्कन्ध दोनों एक समय की, दो समय की स्थिति से लेकर असंख्यातकाल तक की स्थिति वाले होते हैं। स्वतंत्र परमाणु अनंतकाल की स्थिति वाला नहीं होता परन्तु स्कन्ध अनन्तकाल की स्थिति वाला हो सकता है। एक परमाणु अन्य परमाणु से स्थिति की दृष्टि से हीन, तुल्य या अधिक होता है। अवगाहना की दृष्टि से द्विप्रदेशी से लेकर यावत् अनन्तप्रदेश स्कन्ध, आकाश के एक प्रदेश से लेकर असंख्यातप्रदेश तक का क्षेत्र रोक सकते हैं परन्तु अनन्तप्रदेश नहीं, क्योंकि पुद्गल द्रव्य लोकाकाश में ही है और लोकाकाश के प्रदेश असंख्यात ही हैं। अलोकाकाश अनन्त हैं पर वहां पुद्गल या अन्य किसी द्रव्य की अवस्थिति नहीं है। परमाणुवादी न्याय-वैशेषिक परमाणु को नित्य मानते हैं और उसके परिणाम पर्याथ नहीं मानते। जबकि जैन परमाणु को भी परिणामीनित्य मानते हैं। परमाणु स्वतंत्र होने पर भी उसमें परिणाम होते हैं, यह प्रस्तुत पद से स्पष्ट होता है। परमाणु स्कन्ध रूप में और स्कन्ध परमाणु रूप में परिणत होते हैं, ऐसी प्रक्रिया जैनाभिमत है। गति और आगति चिन्तन छठा व्युत्क्रांतिपद है। इसमें जीवों की गति और आगति पर विचार किया गया है। सामान्यतः चारों गतियों में जघन्य एक समय और उत्कृष्ट बारह मुहूर्त उपपात - विरहकाल और उद्वर्तना- विरहकाल है। उन गतियों के प्रभेदों पर चिन्तन करते हैं तो उपपात विरहकाल और उद्वर्तना- विरहकाल प्रथम नरक में जघन्य एक समय और उत्कृष्ट चौबीस मुहूर्त का है। सिद्धगति में उपपात है, उद्वर्तना नहीं है। इसी प्रकार अन्य गतियों में भी जानना चाहिए। पांच स्थावरों में निरन्तर उपपात और उद्वर्तना है। इसमें सान्तर विकल्प नहीं है। इसके पश्चात् एक समय में नरक से लेकर सिद्ध तक कितने जीवों का उपपात और उद्वर्तन है, इस पर चिन्तन किया गया है। साथ ही नारकादि के भेद-प्रभेदों १. प्रज्ञापना टीका, पत्र १८१ अ. २. प्रज्ञापना टीका, पत्र २०५ 43 Page #47 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ में जीव किस किस भव से आकर पैदा होता है और मरकर कहाँ-कहाँ जाता है, उसके पश्चात् पर-भव का आयुष्य जीव कब बांधता है, इसकी चर्चा है। जीव ने जिस प्रकार का आयुष्य बांधा है उसी प्रकार का नवीन भव धारण करता है। आयु के सोपक्रम और निरुपक्रम ये दो भेद हैं। इनमें देवों और नारकों में तो निरुपक्रम आयु है, क्योंकि उनकी आकस्मिक मृत्यु नहीं होती और आयु के छह माह शेष रहने पर वे नवीन आगामी भव का आयुष्य बांधते हैं। एकेन्द्रिय से लेकर चतुरिन्द्रिय तक के जीवों में दोनों प्रकार की आयु है। निरुपक्रम हो तो आयुष्य का तीसरा भाग शेष रहने पर पर-भव का आयुष्य बांधते हैं और सोपक्रम हो तो विभाग में अथवा विभाग का भी त्रिभाग करते करते एक आवली मात्र आयु शेष रहने पर पर-भव का आयुष्य बांधते हैं। पंचेन्द्रिय तिर्यंच और मनुष्य में असंख्यात वर्ष की आयु वाला हो तो नियम से आयु के छह माह शेष रहने पर और संख्यात वर्ष की आयु वाले यदि निरुपक्रम आयु वाले हों तो आयु का तीसरा भाग शेष रहने पर आयुष्य बांधते हैं। सोपक्रम आयु वाले हों तो एकेन्द्रिय के समान जानना चाहिए। आयुष्यबंध के छह प्रकार हैं-जातिनाम निधत्त-आयुनाम, गतिनाम, स्थितिनाम, अवगाहनानाम, प्रदेशनाम और अनुभावनानाम-निधत्त। इन सभी में आयुकर्म का प्राधान्य है और उनके उदय होने से तत्सम्बन्धी उन उन जाति आदि कर्म का उदय होता है। सिद्धों के श्वासोच्छ्वास नहीं होता है, अतः सातवें पद में संसारी जीवों के श्वासोच्छ्वास के काल की चर्चा है। आचार्य मलयगिरि ने लिखा है कि जितना दुःख अधिक उतने श्वासोच्छ्वास अधिक होते हैं और अत्यन्त दुःखी की तो निरन्तर श्वासोच्छ्वास की प्रक्रिया चालु रहती है। ज्यों-ज्यों अधिक सुख होता है त्यों-त्यों श्वासोच्छ्वास लम्बे समय के बाद लिये जाते हैं, यह अनुभव की बात है। श्वासोच्छ्वास की क्रिया भी दुःख है। देवों में जिनकी जितनी अधिक स्थिति है उतने ही पक्ष के पश्चात् उनकी श्वासोच्छ्वास की क्रिया होती है, इत्यादि का विस्तार से निरूपण आठवें संज्ञापद में जीवों की संज्ञा के सम्बन्ध में चिंतन किया है। संज्ञा दश प्रकार की है-आहार, भय, मैथुन, परिग्रह, क्रोध, मान, माया, लोभ, लोक और ओघ। इन संज्ञाओं का २४ दण्डकों की अपेक्षा से विचार किया है और संज्ञा-सम्पन्न जीवों के अल्पबहुत्व का भी विचार किया है। नारक में भयसंज्ञा का, तिर्यंच में आहारसंज्ञा का, मनुष्य में मैथुनसंज्ञा का और देवों में परिग्रहसंज्ञा का बाहुल्य है। - नौवें पद का नाम योनिपद है। एक भव में से आयु पूर्ण होने पर जीव अपने साथ कार्मण और तैजस शरीर लेकर गमन करता है। जन्म लेने के स्थान में नये जन्म के योग्य औदारिक आदि शरीर के योग्य पुद्गलों को ग्रहण करता है। उस स्थान को योनि अथवा उद्गमस्थान कहते हैं। प्रस्तुत पद में योनि का अनेक दृष्टियों से विचार किया गया है। शीत, उष्ण, शीतोष्ण, सचित्त, अचित्त, मिश्र, संवृत, विवृत और संवृतविवृत, इस प्रकार जीवों के ९ प्रकार के योनि-स्थान अर्थात् उत्पत्तिस्थान हैं। इन सभी का विस्तार से निरूपण है। . दसवें पद में द्रव्यों के चरम और अचरम का विवेचन है। जगत् की रचना में कोई चरम के अन्त में होता है तो कोई अचरम के अन्त में नहीं किन्तु मध्य में होता है। प्रस्तुत पद में विभिन्न द्रव्यों के लोक-अलोक आश्रित चरम और अचरम के सम्बन्ध में विचारणा की गयी है। चरम-अचरम की कल्पना किसी अन्य की अपेक्षा से ही संभव है। प्रस्तुत पद में छः प्रकार के प्रश्न पूछे गये हैं-१. चरम है, २. अचरम है, ३. चरम हैं (बहुवचन), ४. अचरम १. अतिदुःखिता हि नैरयिकाः, दुःखितानां च निरन्तरं उच्छ्वासनिःश्वासी, तथा लोके दर्शनात्। -प्रज्ञापना टीका, पत्र २२० २. सुखितानां च यथोत्तरं महानुच्छवास-निःश्वासक्रियाविरहकालः। -प्रज्ञापना टीका पत्र २२१ ३. यथा-यथाऽऽयुषः सागरोपमवृद्धिस्तथा-तथोच्छ्वास-निःश्वासक्रियाविरहप्रमाणस्यापि पक्षवृद्धिः। .44 Page #48 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ हैं,५. चरमान्त प्रदेश हैं, ६. अचरमान्त प्रदेश हैं। इन छह विकल्पों को लेकर २४ दण्डकों में जीवों का गत्यादि दृष्टि से विचार किया गया है। उदाहरणार्थ, गति की अपेक्षा से चरम उसे कहते हैं कि जो अब अन्य किसी गति में न जाकर मनुष्य गति में से सीधा मोक्ष में जाने वाला है। किन्तु मनुष्य गति में से सभी मोक्ष में जाने वाले नहीं हैं, इसलिए जिनके भव शेष हैं वे सभी जीव गति की अपेक्षा से अचरम हैं। इसी प्रकार स्थिति आदि से भी चरम-अचरम का विचार किया गया है। भाषा : एक चिन्तन __ग्यारहवें पद में भाषा के सम्बन्ध में चिंतन करते हुए बताया है कि भाषा किस प्रकार उत्पन्न होती है, कहाँ रहती है, उसकी आकति क्या है? साथ ही उसके स्वरूप-भेद-प्रभेद, बोलने वाला व्यक्ति प्रभति विविध महत्त्वपूर्ण प्रश्नों पर प्रकाश डाला गया है। जो बोली जाय वह भाषा है। दूसरे शब्दों में जो दूसरों के अवबोध-समझने में कारण हो वह भाषा है। मानवजाति के सांस्कृतिक विकास में भाषा का महत्त्वपूर्ण योगदान है। भाषा विचारों के आदानप्रदान का असाधारण माध्यम है। भाषा शब्दों से बनती है और शब्द वर्णात्मक हैं। इसलिए भाषा के मौलिक विचार के लिए वर्णविचार आवश्यक है, क्योंकि भाषा, वर्ण और शब्द से अभिन्न है। भारतीय दार्शनिकों ने शब्द के सम्बन्ध में गंभीर चिंतन किया है-शब्द क्या है? उसका मूल उपादान क्या है? वह किस प्रकार उत्पन्न होता है? अभिव्यक्त होता? और किस प्रकार श्रोताओं के कर्ण-कुहरों में पहुँचता है? कणाद आदि कितने ही दार्शनिक शब्द को द्रव्य न मानकर आकाश का गुण मानते हैं। उनका मन्तव्य है कि शब्द पौद्गलिक नहीं है चूंकि उसके आधार में स्पर्श का अभाव है। शब्द आकाश का गुण है इसलिए शब्द का आधार भी आकाश ही माना जा सकता है। आकाश स्पर्श से रहित है इसलिए उसका गुण शब्द भी स्पर्शरहित है और जो स्पर्शरहित है वह पुद्गल नहीं है। दूसरी बात पुद्गल रूपी होता है। रूपी होने से वह स्थूल है, स्थूल वस्तु न तो किसी सघन वस्तु में प्रविष्ट हो सकती है और न निकल ही सकती है। शब्द यदि पुद्गल होता ते वह स्थूल भी होता पर शब्द दीवाल को भेद कर बाहर निकलता है। इसलिए वह रूपी नहीं है और रूपी नहीं होने से वह पुद्गल भी नहीं है। तीसरा कारण यह है पौद्गलिक पदार्थ उत्पन्न होने के पूर्व भी दिखायी देता है और नष्ट होने के पश्चात् भी। उदाहरण के रूप में घड़ा बनने के पूर्व मिट्टी दिखायी देती है और घड़ा नष्ट होने पर उसके टुकड़े भी दिखायी देते हैं। इस प्रकार प्रत्येक पौद्गलिक पदार्थ के पूर्ववर्ती और उत्तरवर्ती रूप दृग्गोचर होते हैं। पर शब्द का न तो कोई पूर्वकालीन रूप दिखायी देता है और न उत्तरकालीन ही। ऐसी स्थिति में शब्द को पुद्गल नहीं मानना चाहिए। चौथी बात यह है कि पौद्गलिक पदार्थ दूसरे पौद्गलिक पदार्थों को प्रेरित करते हैं। यदि शब्द पुद्गल होता तो वह भी अन्य पुद्गलों को प्रेरित करता। पर वह अन्य पुद्गलों को प्रेरित नहीं करता है, इसलिए शब्द को पौद्गलिक नहीं मान सकते। पांचवाँ कारण-शब्द आकाश का गुण है, आकाश स्वयं पुद्गल नहीं है, इसलिए उसका गुण-शब्द पुद्गल नहीं हो सकता। प्रस्तुत युक्तियों के सम्बन्ध में हम जैनदृष्टि से चिंतन करेंगे। मीमांसा दर्शन में शब्द के आधार को स्पर्शरहित माना है किन्तु वस्तुतः शब्द का आधार स्पर्शरहित नहीं किन्तु स्पर्शवान् है। शब्द का आधार भाषावर्गणा है और भाषावर्गणा में स्पर्श अवश्य होता है। अतः शब्द का आधार स्पर्श वाला होने से शब्द भी स्पर्श वाला है और स्पर्श वाला होने से पुद्गल है। यहाँ पर यह सहज जिज्ञासा हो सकती है कि शब्द में यदि स्पर्श होता तो हमें स्पर्श की १. भाष्यते इति भाषा -प्रज्ञापना टीका २४६; २. भाषा अवबोधबीजभूता। -प्रज्ञापना टीका २५६ - 45 Page #49 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रतीति होनी चाहिए, हम शब्द सुनते हैं किन्तु शब्द स्पर्श नहीं होता, ऐसी स्थिति में शब्द को स्पर्शवान् कैसे माना जाय ? उत्तर में निवेदन है कि जिस वस्तु का हमें अनुभव हो उसका अभाव हो, ऐसा नियम नहीं बनाया जा सकता। ऐसी अनेक वस्तुएँ हैं जिनका हमें अनुभव नहीं होता तथापि अनुमानादि प्रमाणों से उनका अस्तित्व स्वीकार किया जाता है। उदाहरणार्थ परमाणु प्रत्यक्ष दिखायी नहीं देता तथापि उसका अस्तित्व है। द्वितीय जिज्ञासा यह हो सकती है कि शब्द में स्पर्श है तो उसकी प्रतीति क्यों नहीं होती? इसका समाधान यह है शब्द में स्पर्श तो है पर वह अव्यक्त है। जैसे सुगन्धित पदार्थ से गन्ध की अनुभूति तो होती है पर उससे स्पर्श का अनुभव नहीं होता चूंकि वह अव्यक्त है। इसी तरह शब्द का स्पर्श भी अव्यक्त है। पुनः जिज्ञासा हो सकती है कि शब्द में स्पर्श होने का निश्चय कैसे करें? समाधान में कहा जा सकता है कि अनुकूल पवन चलता तब दूर तक भी ध्वनि सुनायी देती है । प्रतिकूल पवन के चलने पर सन्निकट रहे हुए भी शब्द स्पष्ट रूप से सुनायी नहीं देते। इससे स्पष्ट है कि अनुकूल पवन शब्द के संचार में सहायक होता है, प्रतिकूल पवन प्रतिरोध करता है। यदि शब्द स्पर्शहीन होता तो उस पर पवन का कोई भी प्रभाव नहीं पड़ता। इसलिए शब्द रूपी है, स्पर्श वाला है और स्पर्श वाला होने से वह पौद्गलिक है। दूसरा तर्क था कि शब्द दीवाल को उल्लंघकर बाहर आ जाता है इसलिए पुद्गल नहीं है। उत्तर यह है कि द्वार और खिड़कियों में लघु छिद्र होते हैं, जिसके कारण उन छिद्रों में से शब्द बाहर आता है। यदि बिल्कुल ही छिद्र न हों तो शब्द बाहर नहीं आता । द्वार खुला है तो स्पष्ट सुनायी देता है और द्वार बन्द होने पर अस्पष्ट । इसलिए शब्द गन्ध की तरह ही स्थूल है और स्थूल होने के कारण वह पौद्गलिक है। उत्पत्ति होने के पहले और नष्ट होने के बाद पुद्गल दिखायी न देने के तर्क का उत्तर यह है - जैसे विद्युत् उत्पन्न होने के पहले दिखलायी नहीं देती और नष्ट होने के बाद भी उसका उत्तरकालीन रूप दिखायी नहीं देता फिर भी विद्युत् पौद्गलिक ही है तो शब्द को पौद्गलिक मानने में क्या बाधा है ? एक युक्ति यह दी गयी है कि शब्द यदि पुद्गल होता तो वह अवश्य ही अन्य पुद्गलों को प्रेरित करता । इसके उत्तर में कहना चाहेंगे कि सूक्ष्म रज, धूम, आदि ऐसे अनेक पदार्थ हैं जो पौद्गलिक होने पर भी दूसरों को प्रेरणा नहीं करते। इससे उनके पुद्गल होने में कोई बाधा उपस्थित नहीं होती, वैसी ही स्थिति शब्द की भी है। शब्द आकाश का गुण भी नहीं है किन्तु पुद्गल द्रव्य की पर्याय है। यदि शब्द आकाश का गुण होता तो वह प्रत्यक्ष नहीं हो सकता था। चूंकि आकाश प्रत्यक्ष नहीं है तो उसका गुण कैसे प्रत्यक्ष हो सकता है? परन्तु शब्द श्रोत्र इन्द्रिय के द्वारा प्रत्यक्ष होता है, इसलिए वह आकाश का गुण नहीं है। जो पदार्थ इन्द्रिय का विषय होता है वह पौद्गलिक होता है, जैसे घट, पट, आदि पदार्थ । उपर्युक्त विवेचन से यह स्पष्ट है कि शब्द पुद्गल है। इस पुद्गल शब्द में एक स्वाभाविक शक्ति है जिसके कारण पदार्थों का बोध होता है। प्रत्येक शब्द में संसार के सभी पदार्थों का बोध कराने की शक्ति रही हुई है। घट शब्द घड़े का बोधक है किन्तु वह पट आदि का भी बोधक हो सकता है । पर मानव ने विभिन्न संकेतों की कल्पना करके उसकी विराट् वाचकशक्ति केन्द्रित कर दी है। अतः जिस देश और जिस काल में जिस पदार्थ के लिए जो शब्द नियत है वह उसी का बोध कराता है। उदाहरण के रूप में 'गौ' शब्द को लें, 'गौ' का अर्थ यदि संसार के सभी पदार्थों को मान लिया जाय तो व्यक्ति उससे मन चाहा कोई भी पदार्थ समझ लेगा। इस गड़बड़ी से बचने के लिए शब्द की व्यापक वाचकशक्ति को किसी एक पदार्थ तक सीमित करना आवश्यक है, जिससे वह नियत एक अर्थ का ही परिज्ञान करा सके। भाषा शब्दवर्गणा के पुद्गलों से निर्मित होती है। शब्दवर्गणा के परमाणु समस्त लोकाकाश में व्याप्त हैं। जब .46 Page #50 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ वक्ता बोलना चाहता है तो उन पुद्गलों को ग्रहण करता है, वे पुद्गल शब्दरूप में परिणत हो जाते हैं और बोलते हुए एक समय में लोकान्त तक पहुँच जाते हैं। उसकी गति का वेग तीव्रतर होता है। आकाश द्रव्य के प्रदेशों की श्रेणियाँ हैं। वे श्रेणियाँ पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, ऊपर, नीचे इस प्रकार छहों दिशाओं में विद्यमान हैं। जब वक्ता भाषा का प्रयोग करता है तो शब्द उन श्रेणियों से प्रसरित होता है। चार समय जितने सूक्ष्म काल में शब्द सम्पूर्ण लोकाकाश में फैल जाता है। यदि श्रोता भाषा की समश्रेणी में अवस्थित होता है तो वक्ता द्वारा जो भाषा बोली जाती है या भेरी आदि वाद्य का जो शब्द होता है उसे वह मिश्र रूप में सुनता है। यदि श्रोता विश्रेणी में स्थित है तो वासित शब्द सुनता है। श्रोता वक्ता द्वारा बोले हुए शब्द ही नहीं सुनता परन्तु बोले हुए शब्दद्रव्य तथा उन शब्दद्रव्यों से वासित हुए बीच के शब्दद्रव्य मिलकर मिश्रशब्द होते हैं। उन्हीं मिश्रशब्दद्रव्यों को समश्रेणी स्थित श्रोता श्रवण करता है। विश्रेणी स्थित श्रोता मिश्रशब्द को भी श्रवण नहीं करता। वह केवल उच्चारित मूल शब्दों द्वारा वासित शब्दों को ही श्रवण करता है । वासित शब्द का अर्थ है वक्ता द्वारा शब्द रूप से त्यागे हुए द्रव्यों से अथवा भेरी आदि की ध्वनि से, मध्य में स्थित शब्दवर्गणा के पुद्गल शब्द रूप में परिणत हो जाते हैं। शब्द श्रेणी के अनुसार ही फैलता है, वह विश्रेणी में नहीं जाता। शब्दद्रव्य इतना सूक्ष्म है कि दीवाल प्रभृति का प्रतिघात भी उसे विश्रेणी में नहीं ले जा सकता। जिज्ञासा होती है कि शब्द एक समय में श्रेणी के अनुसार लोकान्त तक पहुँच जाता है। द्वितीय समय में विदिशा में भी जाता है और चार समय में समस्त लोक में फैल जाता है। ऐसी स्थिति में जब श्रोता विदिशा में होता है तो मिश्रशब्द श्रवण क्यों नहीं करता ? उत्तर यह है कि लोकान्त भाषा को पहुँचने में केवल एक समय लगता है और दूसरे समय में भाषा, भाषा नहीं रहती। क्योंकि कहा गया है, जिस समय में वह भाषा बोली जाती हो उसी समय में वह भाषा कहलाती है, दूसरे समय भाषा अभाषा हो जाती है। इसलिए विदिशा में जो शब्द सुनायी पड़ता है वह दो, तीन, चार आदि समयवर्ती हो जाता है जिससे वह श्राव्य शक्ति से शून्य हो जाता है। वह मूल शब्द अन्य शब्दवर्गणा के पुद्गलों को भाषारूप में परिणत कर देता है। इसलिए वह वासित शब्द है और वासित शब्द विदिशा में सुनायी नहीं देते। उदाहरण के रूप में तालाब में जहाँ पर पत्थर गिरता है उसके चारों ओर एक लहर व्याप्त हो जाती है। वह लहर अन्य लहरों को उत्पन्न करती हुई जलाशय के अन्त तक पहुँच जाती है। उसी तरह वक्ता द्वारा प्रयुक्त भाषाद्रव्य आगे बढ़ता हुआ आकाश में अवस्थित अन्यान्य भाषा योग्य द्रव्यों को भाषा रूप में परिणत करता हुआ लोक के अन्त तक जाता है। लोक के अन्त तक पहुँचकर उसमें जो श्रव्यशक्ति है वह समाप्त हो जाती है। उससे अन्यान्य भाषावर्गणा के पुद्गलों में शब्दरूप परिणति समुत्पन्न होती है और वे शब्द मूल और बीच के शब्दों द्वारा सम्प्रेरित होकर गतिमान् होते हैं। इस तरह चार समय में सम्पूर्ण लोकाकाश उन शब्दों से व्याप्त हो जाता है। काययोग के द्वारा जीव भाषावर्गणा के पुद्गलों को ग्रहण करता है और वचनयोग के द्वारा उनका परित्याग करता है। ग्रहण करने और त्याग करने का क्रम चलता रहता है। कभी कभी जीव प्रतिपल प्रतिक्षण भाषाद्रव्य को ग्रहण करता है और साथ ही कभी-कभी प्रतिपल प्रतिक्षण भाषाद्रव्य का त्याग करता है। प्रथम समय में ग्रहण किये हुए भाषाद्रव्यों को द्वितीय समय में त्याग करता है और द्वितीय समय 'ग्रहण किये हुए द्रव्य तृतीय समय में त्याग करता है। औदारिक, वैक्रिय और आहारक शरीर वाला जीव ही भाषाद्रव्य को ग्रहण करता है। कितने ही चिन्तकों का मत है कि ब्रह्म शब्दात्मक है । समस्त विराट् विश्व शब्दात्मक है, शब्द के अतिरिक्त घट-पट आदि बाह्य पदार्थों एवं ज्ञान प्रभृति आन्तरिक पदार्थों की सत्ता का अभाव है। शब्द ही विभिन्न वस्तुओं के १. भाष्यमाणैव भाषा, भाषासमयानन्तरं भाषाऽभाषा । ; २. (क) आवश्यकनियुक्ति, गाथा ७ (ख) विशेषावश्यकभाष्य, गाथा. ३५३ 47 Page #51 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ रूप में प्रतिभासित होता है। पर यह चिंतन प्रमाणबाधित है। हम पूर्व में शब्द की पौद्गलिकता का समर्थन कर चुके हैं। आधुनिक वैज्ञानिक यन्त्रों के माध्यम से भी यह सत्य-तथ्य उजागर हो चुका है। यन्त्र स्वयं पुद्गल रूप है इसीलिए वह पुद्गल को पकड़ने में समर्थ है। पौद्गलिक वस्तु ही पौद्गलिक वस्तु को पकड़ सकती है। भाषा के पुद्गल जब भाषा के रूप में बाहर निकलते हैं तब सम्पूर्ण लोक में व्याप्त होते हैं। लोक का आकार वज्राकार है इसलिए भाषा का आकार भी वज्राकार बतलाया गया है। लोक के आगे भाषा के पदगल नहीं जाते. क्योंकि गमन क्रिया में सहायभुय धर्मास्तिकाय लोक में ही है। पुद्गल, परमाणु से लेकर अनन्तप्रदेशी स्कन्ध रूप होते हैं। जो स्कन्ध अनन्तप्रदेशी हैं उन्हीं का ग्रहण भाषा के लिए उपयोगी होता है। क्षेत्र की दृष्टि से असंख्यात प्रदेशों में स्थित स्कन्ध, काल की दृष्टि से एक समय से लेकर असंख्यात समय तक की स्थिति वाले होते हैं। रूप-रस-गंध और स्पर्श की दृष्टि से भाषा के पुद्गल एक समान नहीं होते परन्तु सभी रूपादि परिणाम वाले तो होते ही हैं। स्पर्श की दृष्टि से चार स्पर्श वाले पुद्गलों का ही ग्रहण किया जाता है। आत्मा आकाश के जितने प्रदेशों का अवगाहनकर रहता है, उतने ही प्रदेशों में रहे हुए भाषा के पुद्गलों को वह ग्रहण करता है। प्रस्तुत पद में भाषा के भेदों का अनेक दृष्टियों से वर्णन किया गया है। भाषा के पर्याय और अपर्याप्त ये दो 'भेद हैं। पर्याप्त के सत्यभाषा और मृषाभाषा दो भेद हैं तथा सत्यभाषा के जनपदसत्य, २सम्मतसत्य, ३स्थापनासत्य, नामसत्य, ५रूपसत्य, ६प्रतीत्यसत्य, व्यवहारसत्य, ८भावसत्य, योगसत्य, १०औपम्यसत्य, ये दस भेद हैं। असत्य भाषा बोलने के अनेक कारण हैं। असत्यभाषा के दस भेद हैं-१क्रोधनिःसृत, २माननिःसृत, ३मायानिःसृत, लोभनिःसृत, ५प्रेमनिःसृत, द्वेषनिःसृत, "हास्यनिःसृत, ८भयनिःसृत, आख्यानिकानिःसृत, १°उपघातनिःसृत। ___ अपर्याप्तक भाषा के सत्यामृषा और असत्यामृषा ये दो प्रकार हैं। उनमें सत्यामृषा के दस और असत्यामृषा के बारह भेद बताये गये हैं। सत्यामृषा भाषा वह है जो अर्द्ध सत्य हो और असत्यामृषा वह है जिसमें सत्य और मिथ्या का व्यवहार नहीं होता। अन्य दृष्टि से लिंग, संख्या, काल, वचन आदि की दृष्टि से भाषा के सोलह प्रकार बताये शरीर : एक चिन्तन - बारहवें पदं में जीवों के शरीर के सम्बन्ध में चिंतन किया गया है। शरीर के औदारिक, वैक्रिय, आहारक, तैजस और कार्मण ये पांच भेद हैं।१ उपनिषदों में आत्मा के पांच कोषों की चर्चा है-१. अन्नमयकोष (स्थूल शरीर, जो अन्न से बनता है), २. प्राणमयकोष (शरीर के अन्तर्गत वायुतत्त्व), ३. मनोमयकोष (मन की संकल्प-विकल्पात्मक क्रिया), ४. विज्ञानमयकोष (बुद्धि की विवेचनात्मक क्रिया), ५. आनन्दमयकोष (आनन्द की स्थिति)। इन पांच कोषों में केवल अन्नमयकोष के साथ औदारिक शरीर की तुलना की जा सकती है। औदारिक आदि शरीर स्थूल हैं तो कार्मण शरीर सूक्ष्म शरीर है। कार्मणशरीर के कारण ही स्थूल शरीर की उत्पत्ति होती है। नैयायिकों ने कार्मणशरीर को अव्यक्त शरीर भी कहा है। सांख्य प्रभृति दर्शनों में अव्यक्त सूक्ष्म और लिंग शरीर जिन्हें माना गया है उनकी तुलना कार्मणशरीर के साथ की जा सकती है। १. भगवती सूत्र १७।१ सूत्र ५९२; २. (क) पंचदशी ३. १११ (ख) हिन्दुधर्मकोश -डॉ. राजबलि पाण्डेय; ३. तैत्तिरीय-उपनिषद्, भृगुवल्ली , बेलवलकर और रानाडे,-History of Indian Philosophy, 250; ४. द्वे शरीरस्य प्रकृती व्यक्ता च अव्यक्ता च। तत्र अव्यक्तायाः कर्मसमाख्यातायाः प्रकृतेरुपभोगात् प्रक्षयः। प्रक्षीणे च कर्मणि विद्यमानाति भूतानि न शरीरमुत्पादयन्ति इति उपपन्नोऽपवर्गः।-न्यायवार्तिक ३।२।६८१; ५. सांख्यकारिका ३९-४०, बेलवलकर और रानाडे-History of Indian Philosophy, 358, 430 & 370 48 Page #52 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चौबीस दंडकों में कितने कितने शरीर हैं, इस पर चिंतन कर यह बताया है कि औदारिक से वैक्रिय और वैक्रिय से आहारक आदि शरीरों के प्रदेशों की संख्या अधिक होने पर भी वे अधिकाधिक सूक्ष्म हैं। संक्षेप में औदारिक शरीर स्थूल पुद्गलों से निष्पन्न रसादि धातुमय शरीर है। यह शरीर मनुष्य और तिर्यञ्चों में होता है। वैक्रिय शरीर वह है जो विविध रूप करने में समर्थ हो, यह शरीर नैरयिक तथा देवों का होता है। वैक्रियलब्धि से सम्पन्न मनुष्यों और तिर्यञ्चों तथा वायुकायों में भी होता है । आहारक शरीर वह है जो आहारक नामक लब्धिविशेष से निष्पन्न होता है । तैजस शरीर वह है जिससे तेजोलब्धि प्राप्त हो, जिससे उपघात या अनुग्रह किया जा सके, जिससे दीप्ति और पाचन हो । कार्मण शरीर वह है जो कर्मसमूह से निष्पन्न है, दूसरे शब्दों में कर्मविकार को कार्मण शरीर कह सकते हैं। तैजस और कार्मण शरीर सभी सांसारिक जीवों में होता है। भावपरिणमन : एक चिन्तन तेरहवें परिणामपद में परिणाम के संबंध में चिंतन है। भारतीय दर्शनों में सांख्य आदि दर्शन परिणामवादी हैं तो न्याय आदि कुछ दर्शन परिणामवाद को स्वीकार नहीं करते। जिन दर्शनों ने धर्म और धर्मी का अभेद स्वीकार किया है वे परिणामवादी हैं और जिन दर्शनों ने धर्म और धर्मी में अत्यन्त भेद माना है, वे अपरिणामवादी हैं। नित्यता के संबंध में भारतीय दर्शनों में तीन प्रकार के विचार हैं- सांख्य, जैन और वेदान्तियों में रामानुज। इन तीनों ने परिणामी - नित्यता स्वीकार की है। पर सांख्यदर्शन ने प्रकृति में परिणामीनित्यता मानी है, पुरुष में कूटस्थनित्यता स्वीकार की है।' नैयायिकों ने सभी प्रकार की नित्य वस्तुओं में कूटस्थनित्यता मानी है। धर्म और धर्मी में अत्यन्त भेद स्वीकार करने के कारण परिणामीनित्यता के सिद्धान्त को उन्होंने मान्य नहीं किया। बौद्धों ने क्षणिकवाद स्वीकार किया है। क्षणिकवाद स्वीकार करने पर भी उन्होंने पुनर्जन्म को स्वीकार किया है। उन्होंने सन्तति-नित्यता के रूप के नित्यता का तृतीय प्रकार स्वीकार किया है। • प्रज्ञापना के प्रस्तुत पद में जैनदृष्टि से जीव और अजीवों दोनों के परिणाम प्रतिपादित किये हैं। जिससे स्पष्ट है कि सांख्यदर्शन मान्य पुरुषकूटस्थवाद जैनों को अमान्य है। पहले जीव के परिणामों के भेद-प्रभेदों को प्रतिपादितकर नरक आदि चौबीस दण्डकों में परिणामों का विचार किया गया है। उसके पश्चात् अजीव के परिणामों की परिगणना है। यहाँ पर विशेष रूप से ध्यान देने की बात यह है कि अजीव में केवल पुद्गल के परिणामों की ही चर्चा की गयी है। धर्मास्तिकाय, अधर्मास्तिकाय आदि अरूपी अजीव द्रव्यों के परिणामों की चर्चा नहीं है। आगमप्रभावक पुण्यविजयजी महाराज व पंडित दलसुख मालवणिया आदि ने प्रज्ञापना (श्री महावीर विद्यालय, बंबई प्रकाशन) की प्रस्तावना में इस सम्बन्ध में विशेष चर्चा की है, वह चर्चा ज्ञानवर्द्धक है, अतः हम जिज्ञासुओं को उसके पढ़ने का सूचन करते हैं। यहाँ पर परिणाम का अर्थ पर्याय अथवा भावों का परिणमन है । कषाय : एक चिन्तन चौदहवें पद का नाम कषायपद है। कषाय जैनदर्शन का पारिभाषिक शब्द है। जो जीव के शुद्धोपयोग में मलीनता उत्पन्न करता है, वह कषाय है। कष का अर्थ है कुरेदना, खोदना और कृषि करना। जिससे कर्मों की कृषि लहलहाती हो वह कषाय है। कषाय के पकते ही सुख और दुःख रूपी फल निकल आते हैं। कषाय शब्द कषैले रस का भी द्योतक है। जिस प्रकार कषाय रसप्रधान वस्तु के सेवन से अन्नरुचि न्यून होती है वैसे ही कषायप्रधान जीवों में १. द्वयी चेयं नित्यता कूटस्थनित्यता परिणामिनित्यता च । तत्र कूटस्थनित्यता पुरुषस्य । परिणामिनित्यता गुणानाम् । - पातञ्जलभाष्य ४, ३३ २. प्रज्ञापना पद १४ टीका 49 Page #53 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ मोक्षाभिलाषा क्रमशः कम हो जाती है। कषाय वह है जिससे समता, शान्ति और सन्तुलन नष्ट हो जाता है। कषाय एक प्रकार का प्रकम्पन है, उत्ताप है और आवत है, जो चैतन्योपयोग में विमोक्ष उत्पन्न करता रहता है। क्रोध-मानमाया-लोभ इन चारों को एक शब्द में कहा जाये तो वह कषाय है। कषाय मन की मादकता है। कषाय की तुलना आवर्त से की गयी है पर क्रोध के आवर्त से मान का आवर्त भिन्न है और मान के आवर्त से माया का आवर्त भिन्न है। क्रोध का आवर्त खरावर्त है। खरावर्त सागर में होने वाले तीक्ष्ण आवर्त के सदृश है। मान का आवर्त अन्नतावर्त है। इस आवर्त से उत्प्रेरित मनोदशा पहाड़ की चोटी को अपने बहाव में उड़ा ले जाने वाली तेज पवन के सदृश है। अभिमानी दूसरों को मिटाकर अपने-आपके अस्तित्व का अनुभव करता है। माया गूढावर्त के सदृश है। मायावी का मन घूमावदार होता है। इसके विचार गूढ होते हैं, वह विचारों को छूपाये रखता है। लोभ अभिषावावर्त है, लोभी का मानस किसी एक केन्द्र को मानकर उसके चारों ओर घूमता है, जैसे चील आदि पक्षी माँस के चारों ओर घूमते हैं उसके प्राप्त नहीं होने तक उनके मन में शान्ति नहीं होती। इसी प्रकार कषाय चक्राकार है जो चेतना को घुमाती रहती है। ... प्रस्तुत पद में क्रोध-मान-माया-लोभ ये चारों कषाय चौबीस दण्डकों में बताये गये हैं। क्षेत्र, वस्तु, शरीर और उपधि को लेकर सम्पूर्ण सांसारिक जीवों में कषाय उत्पन्न होता है। कितनी बार जीव को कषाय का निमित्त मिलता है और कितनी बार बिना निमित्त के भी कषाय उत्पन्न हो जाता है। .... चारों ही कषायों के तरतमता की दृष्टि से अनन्त स्तर होते हैं, तथापि आत्मविकास के घात की दृष्टि से उनमें से प्रत्येक के चार-चार स्तर हैं-अनन्तानुबंधी, अप्रत्याख्यानावरण, प्रत्याख्यानावरण और संज्वलन। अनन्तानुबंधी कषाय के उदयकाल में सम्यग्दर्शन प्राप्त नहीं होता। अप्रत्याख्यानावरण कषाय के उदयकाल में अणुव्रत की योग्यता, प्रत्याख्यानावरण कषाय के उदयकाल में महाव्रत की योग्यता प्राप्त नहीं होती और संज्वलन कषाय के उदयकाल में . वीतरागता उत्पन्न नहीं होती। ये चारों प्रकार के कषाय उत्तरोत्तर, मंदमंदतर होते हैं, साथ ही आभोगनिवर्तित, और अनाभोगनिर्वर्तित, उपशान्त और अनुपशान्त, इस प्रकार के भेद भी किये गये हैं। आभोगनिर्वर्तित कषाय कारण उपस्थित होने पर होता है तथा जो बिना कारण होता है वह अनाभोगनिर्वर्तित कहलाता है। - कर्मबंधन का कारण मुख्य रूप से कषाय है। तीनों कालों में आठों कर्मप्रकृतियों के चयन के स्थान और प्रकार, २५ दंडक के जीवों में कषाय को ही माना गया है। साथ ही उपचय, बंध, उदीरणा, वेदना और निर्जरा में चारों कषाय ही मुख्य रूप से कारण बताये हैं। इन्द्रिय : एक चिन्तन . पन्द्रहवें पद में इन्द्रियों के सम्बन्ध में दो उद्देशकों में चिंतन किया गया है। प्राणी और अप्राणी में भेदरेखा खींचने वाला चिह्न इन्द्रिय है। आचार्य पूज्यपाद ने सर्वार्थसिद्धि में इन्द्रिय शब्द की परिभाषा करते हुए लिखा है-परम् ऐश्वर्य को प्राप्त करने वाले आत्मा को इन्द्र और उस इन्द्र के लिंग या चिह्न को इन्द्रिय कहते हैं अथवा जो जीव को अर्थ की उपलब्धि में निमित्त होता है वह इन्द्रिय है अथवा जो इन्द्रियातीत आत्मा के सद्भाव की सिद्धि का हेतु है वह इन्द्रिय है। अथवा इन्द्र अर्थात् नामकर्म के द्वारा निर्मित स्पर्शन आदि को इन्द्रिय कहा है। तत्त्वार्थभाष्य', तत्त्वार्थवार्तिक', आवश्यकनियुक्ति आदि अनेक ग्रन्थों में इससे मिलती-जुलती परिभाषाएँ हैं। तात्पर्य यह है कि आत्मा १. अत्ररुचिस्तम्भनकृत् कषायः।-स्थानांग टीका; २. इन्दतीति इन्द्र आत्मा, तस्य ज्ञस्वभावस्य तदावरणक्षयोपशमे सति स्वयमर्थान् गृहीतुमसमर्थस्य तदर्थोपलब्धिनिमित्तं लिङ्गं तदिन्द्रस्य लिङ्गमिन्द्रियमित्युच्यते। अथवा लीनमर्थं गमयतीति लिङ्गम्। आत्मनः सूक्ष्मस्यास्तित्वाधिगमे लिङ्गमिन्द्रियम्। अथवा इन्द्र इति नामकर्मोच्यते, तेन सृष्टमिन्द्रियमिति। -सर्वार्थसिद्धि १-१४; ३. तत्त्वार्थभाष्य २-१५; ४. तत्त्वार्थवार्तिक २।१५।१-२; ५. आवश्यकनियुक्ति हरिभद्रीया वृत्ति ९१८, पृष्ठ ३९८ । 50 Page #54 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ की स्वाभाविक शक्ति पर कर्म का आवरण होने के कारण सीधा आत्मा से ज्ञान नहीं हो सकता, इसलिए किसी माध्यम की आवश्यकता होती है और वह माध्यम इन्द्रिय है। अतएव जिसकी सहायता से ज्ञान लाभ हो सके वह इन्द्रिय है। इन्द्रियाँ पाँच हैं-स्पर्शन, रसन, घ्राण, चक्षु और श्रोत्र। इनके विषय भी पांच हैं-स्पर्श, रस, गंध, रूप और शब्द। इसीलिए इन्द्रिय को प्रतिनियत-अर्थग्राही कहा जाता है। प्रत्येक इन्द्रिय, द्रव्येन्द्रिय और भावेन्द्रिय रूप से दो-दो प्रकार की है। पुद्गल की आकृतिविशेष द्रव्येन्द्रिय है और आत्मा का परिणाम भावेन्द्रिय है। द्रव्येन्द्रिय के निर्वृत्ति और उपकरण ये दो भेद हैं। इन्द्रियों की विशेष आकृतियाँ निर्वृत्ति-द्रव्येन्द्रिय हैं। निर्वृत्ति-द्रव्येन्द्रिय की बाह्य और आभ्यन्तरिक पौद्गलिक शक्ति है, जिसके अभाव में आकृति के होने पर भी ज्ञान होना संभव नहीं है; वह उपकरण द्रव्येन्द्रिय है। भावेन्द्रिय भी लब्धि और उपयोग रूप से दो प्रकार की है। ज्ञानावरणकर्म आदि के क्षयोपशम से प्राप्त होने वाली जो आत्मिक शक्तिविशेष है, वह लब्धि है। लब्धि प्राप्त होने पर आत्मा एक विशेष प्रकार का व्यापार करती है, वह व्यापार उपयोग है। प्रथम उद्देशक में चौबीस द्वार और दूसरे में बारह द्वार हैं। इन्द्रियों की चर्चा चौबीस दण्डकों में की गयी है। जीवों में इन्द्रियों के द्वारा अवग्रहण-परिच्छेद, अवाय, ईहा और अवग्रह-अर्थ और व्यंजन दोनों प्रकार से चौबीस दण्डकों में निरूपण किया गया है। चक्षुरिन्द्रिय को छोड़कर शेष चार इन्द्रियों से व्यंजनावग्रह होता है। अर्थावग्रह छः प्रकार का है। वह पांच इन्द्रिय और छठे नोइन्द्रिय-मन से होता है। इस प्रकार इन्द्रियों के द्रव्येन्द्रिय और भावेन्द्रिय दो भेद किये हैं। द्रव्येन्द्रिय पुद्गलजन्य होने से जड़ रूप है और भावेन्द्रिय ज्ञान रूप है। इसलिए वह चेतना शक्ति का पर्याय है। द्रव्येन्द्रिय अंगोपांग और निर्माण नामकर्म के उदय से प्राप्त है। इन्द्रियों के आकार का नाम निर्वृत्ति है। वह निर्वृत्ति भी बाह्य और आभ्यन्तर रूप से दो प्रकार की है। इन्द्रिय के बाह्य आकार को बाह्यनिर्वृत्ति और आभ्यन्तर आकृति को आभ्यन्तरनिर्वृत्ति कहते हैं। बाह्य भाग तलवार के सदृश है और आभ्यन्तर भाग तलवार की तेज धार के सदृश है जो बहुत ही स्वच्छ परमाणुओं से निर्मित है। प्रज्ञापना की टीका में आभ्यन्तर निवृत्ति का स्वरूप पुद्गलमय बताया है तो आचारांग-वृत्ति में उसका स्वरूप चेतनामय बताया है। यहाँ यह स्मरण रखना होगा कि त्वचा की आकृति विभिन्न प्रकार की होती है किन्तु उसके बाह्य और आभ्यन्तर आकार में पृथक्ता नहीं है। प्राणी की त्वचा का जिस प्रकार का बाह्य आकार होता है वैसा ही आभ्यन्तर आकार भी होता है, पर अन्य चार इन्द्रियों के सम्बन्ध में ऐसा नहीं है। उन इन्द्रियों का बाह्य आकार और आभ्यन्तर आकार अलगअलग है। जैसे-कान की आभ्यन्तर आकृति कदम्बपुष्प के सदृश, आंख की आभ्यन्तर आकृति मसूर के दाने के सदृश, नाक की आभ्यन्तर आकृति अतिमुक्तक के फूल के सदृश तथा जीभ की आकृति छूरे के समान होती है। पर बाह्याकार सभी में पृथक्-पृथक् दृग्गोचर होते हैं। मनुष्य, हाथी, घोड़े, पक्षी आदि के कान, आंख, नाक, जीभ आदि को देख सकते हैं। आभ्यन्तरनिर्वृत्ति की विषयग्रहणशक्ति उपकरणेन्द्रिय हैं। तत्त्वार्थसूत्र', विशेषावयशकभाष्य', लोकप्रकाश प्रभृति ग्रन्थों में इन्द्रियों पर विशेषरूप से विचार किया गया है। प्रज्ञापना में इन्द्रियोपचय, इन्द्रियनिर्वर्तन, इन्द्रियलब्धि, इन्द्रियोपयोग आदि द्वारों से द्रव्येन्द्रिय और भावेन्द्रिय की चौबीस दण्डकों में विचारणा की गयी है। १. प्रमाणमीमांसा १।२।२१-२३; २. सर्वार्थसिद्धि २/१६/१७९; ३. निवृत्त्युपकरणे द्रव्येन्द्रियम्। -तत्त्वार्थसूत्र २/१७; ४. लब्ध्युपयोगी भावेन्द्रियम्।-तत्त्वार्थसूत्र २/१८; ५. प्रज्ञापनासूत्र, इन्द्रियपद, टीका पृष्ठ २९४/१; ६. आचारांगवृत्ति, पृष्ठ १०४; ५. तत्त्वार्थसूत्र, अध्याय २, सूत्र १७/१८ तथा विभिन्न वृत्तियां; ८. विशेषाव्यशकभाष्य, गाथा २९९३-३००३, ९. लोकप्रकाश, सर्ग-३, श्लोक ४६४ से आगे - 51 Page #55 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रयोग : एक चिन्तन सोलहवाँ प्रयोगपद है। मन, वचन, काया के द्वारा आत्मा के व्यापार का योग कहा गया है तथा उसी योग का वर्णन प्रस्तुत पद में प्रयोग शब्द से किया गया है, यह आत्मव्यापार इसलिए कहा जाता है कि आत्मा के अभाव में तीनों की क्रिया नहीं हो सकती। आचार्य अकलंकदेव ने तीनों योगों के बाह्य और आभ्यन्तर कारण बताकर उसकी व्याख्या की है। संक्षेप में वह इस प्रकार है-बाह्य और आभ्यन्तर कारणों से मनन के अभिमुख आत्मा का जो प्रदेशपरिस्पन्दन है वह मनोयोग कहलाता है। मनोवर्गणा का आलम्बन बाह्य कारण है। वीर्यान्तरायकर्म का क्षय, क्षयोपशम तथा नोइन्द्रियावरणकर्म का क्षय-क्षयोपशम इसका आभ्यन्तर कारण है। . बाह्य और आभ्यन्तर कारण-जन्य भाषाभिमुख आत्मा का प्रदेशपरिस्पन्द वचनयोग है। वचनवर्गणा का आलम्बन बाह्य कारण है और वीर्यान्तरायकर्म का क्षय-क्षयोपशम तथा मतिज्ञानावरण और अक्षरश्रुतज्ञानावरण आदि कर्म का क्षयोपशम आभ्यन्तर कारण है। ... बाह्य और आभ्यन्तर कारण से उत्पन्न गमन आदि विषयक आत्मा का प्रदेशपरिस्पन्दन काययोग है। किसी भी प्रकार का शरीरवर्गणा का आलम्बन इसका बाह्य कारण है। वीर्यान्तरायकर्म का क्षय-क्षयोपशम इसका आभ्यन्तर कारण .... यहाँ यह स्मरण रखना चाहिए कि तेरहवें और चौदहवें गुणस्थान में वीर्यान्तरायकर्म का क्षय, जो आभ्यन्तर कारण है वह दोनों ही गुणस्थानों में समान है। किन्तु वर्गणा का आलम्बनरूप बाह्य कारण समान नहीं होने से तेरहवें गुणस्थान में योगविधि होती है किन्तु चौदहवें में नहीं। यहाँ एक प्रश्न यह भी उद्बुद्ध होता है कि मनोयोग और वचनयोग में किसी न किसी प्रकार का काययोग का आलम्बन होता ही है। इसलिए केवल एक काययोग का मानना पर्याप्त है। उत्तर में निवेदन है-मनोयोग और वचनयोग में काययोग की प्रधानता है। जब काययोग मनन करने में सहायक बनाता है, तब मनोयोग है और जब काययोग भाषा बोलने में सहयोगी बनाता है, तब वह वचनयोग कहलाता है। व्यवहार की दृष्टि से काययोग के ही ये तीन प्रकार हैं। जो पुद्गल मन बनने के योग्य हैं, जिन्हें मनोवर्गणा के पुद्गल कहा गया है, जब वे मन के रूप में परिणत हो जाते हैं तब उन्हें द्रव्य-मन कहते हैं। श्वेताम्बरपरम्परा के अनुसार द्रव्यमन का शरीर में कोई स्थानविशेष नहीं है, वह सम्पूर्ण शरीर में व्याप्त है। दिगम्बरपरम्परा की दृष्टि से द्रव्यमन का स्थान हृदय है और उसका आकार कमल के सदृश है। भाषावर्गणा के पुद्गल जब वचन रूप में परिणत होते हैं तो वे वचन कहलाते हैं। औदारिक और वैक्रिय आदि शरीर वर्गणाओं के पुद्गलों से जो योग प्रवर्तमान होता है, वह काययोग है। इस प्रकार आलम्बनभेद से योग के तीन प्रकार हैं। जैनदृष्टि से मन, वचन और काया ये तीनों पुद्गलमय हैं और पुद्गल की जो स्वाभाविक गति है वह आत्मा के बिना भी उसमें हो सकती है पर जब पुद्गल मन, वचन और काया के रूप में परिणत हों तब आत्मा के सहयोग से जो विशिष्ट प्रकार का व्यापार होता है वह अपरिणत में असंभव है। पुद्गल का मन आदि रूप में परिणमन होना भी आत्मा के कर्माधीन ही है। इसलिए उसके व्यापार को आत्मव्यापार कहा है। मन, वचन और काया के प्रयोग के पन्द्रह प्रकार बताये हैं, जो निम्नलिखित हैं १. सत्यमनःप्रयोग, २. असत्यामनःप्रयोग, ३. सत्यमृषामन:प्रयोग, ४. असत्यामृषामनःप्रयोग, ५. सत्यवचनप्रयोग, ६. असत्यवचनप्रयोग, ७. सत्यमृषावचनप्रयोग, ८. असत्यमृषावचनप्रयोग, ९. औदारिककायप्रयोग, १०. औदारिकमिश्रकायप्रयोग, ११. वैक्रियकायप्रयोग, १२. वैक्रियमिश्रकायप्रयोग, १३. आहारककायप्रयोग, १४. आहारकमिश्रकायप्रयोग, १५. कार्मणकायप्रयोग। १. तत्त्वार्थसूत्र राजवार्तिक ६/१/१०; २. दर्शन और चिंतन (हिन्दी) पृष्ठ ३०९-३११-पंडित सुखलालजी .52 Page #56 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रज्ञापना की टीका में आचार्य श्री मलयगिरिजी ने इन पन्द्रह प्रयोग के भेदों में तेजसकायप्रयोग का निर्देश होने से कार्मण के साथ तैजस को मिलाकर तैजसकार्मणशरीरप्रयोग की चर्चा की है। इन पन्द्रह प्रयोगों की जीव में और विशेष रूप से चौबीस दण्डकों में योजना बतायी है। प्रयोग के विवेचन के पश्चात् इस पद में गतिप्रपात का भी निरूपण है। उसके पांच प्रकार बताये हैं- प्रयोगगति, तत्गति, बन्धनछेदनगति, उपपातगति और विहायोगति । इसके भी अवान्तर अनेक भेद - प्रभेद हैं। लेश्या : एक विश्लेषण सत्रहवाँ लेश्यापद है। लेश्या एक प्रकार का पौद्गलिक पर्यावरण है। जीव से पुद्गल और पुद्गल से जीव प्रभावित होता है। जीव को प्रभावित करने वाले पुद्गलों के अनेक समूह हैं। उनमें से एक समूह का नाम लेश्या है। उत्तराध्ययनबृहद्वृत्ति में लेश्या का अर्थ आणविक आभा, कान्ति, प्रभा या छाया किया है। दिगम्बरपरम्परा के आचार्य शिवार्य ने लेश्या उसे कहा है जो जीव का परिणाम छायापुद्गलों से प्रभावित होता है। प्राचीन जैन वाङ्मय में शरीर के वर्ण, आणविक और उससे प्रभावित होने वाले विचार इन तीनों अर्थों में लेश्या शब्द व्यवहृत हुआ है। शरीर के वर्ण और आणविक आभा द्रव्यलेश्या है तो विचार भावलेश्या है।" विभिन्न ग्रन्थों में लेश्या की विभिन्न परिभाषायें प्राप्त होती हैं। प्राचीन पंचसंग्रह, धवला', गोम्मटसार, आदि में लिखा है कि जीव जिसके द्वारा अपने को पुण्य-पाप से लिप्त करता है वह लेश्या । तत्त्वार्थवार्तिक', पंचास्तिकाय", आदि ग्रन्थों के अनुसार कषाय के उदय से अनुरंजित योगों की प्रवृत्ति लेश्या है। स्थानांग -अभयदेववृत्ति", ध्यानशतक १२, प्रभृति ग्रन्थों में लिखा है - जिसके द्वारा प्राणी कर्म से संश्लिष्ट होता है उसका नाम लेश्या है। कृष्ण आदि द्रव्य की सहायता से जो जीव का परिणाम होता है वह लेश्या है। योग परिणाम लेश्या है । ३ उपर्युक्त परिभाषाओं के अनुसार लेश्या से जीव और कर्म के पुद्गलों का सम्बन्ध होता है, कर्म की स्थिति निष्पन्न होती है और कर्म का उदय होता है। आत्मा की शुद्धि और अशुद्धि के साथ लेश्या का सम्बन्ध है। पौद्गलिक लेश्या का मन की विचारधारा पर प्रभाव पड़ता है और मन की विचारधारा का लेश्या पर प्रभाव पड़ता है। जिस प्रकार की लेश्या होगी वैसी ही मानसिक परिणति होती है। कितने ही मूर्धन्य मनीषियों का यह मन्तव्य है कि कषाय की मंदता से अध्यवसाय में विशुद्धि होती है और अध्यवसाय की विशुद्धि से लेश्या की शुद्धि होती है । १४ जिस परिभाषा के अनुसार योगप्रवृत्ति लेश्या है, उस दृष्टि से तेरहवें गुणस्थान तके भावलेश्या का सद्भाव है और जिस परिभाषा के अनुसार कषायोदय-अनुरंजित योगप्रवृत्ति लेश्या है, उस दृष्टि से दसवें गुणस्थान पर्यन्त ही लेश्या है। ये दोनों परिभाषाएँ अपेक्षाकृत होने से एक दूसरे के विरुद्ध नहीं हैं। जहाँ योगप्रवृत्ति को लेश्या कहा है, वहाँ पर प्रकृति और प्रदेशबन्ध के निमित्तसूत्र परिणाम लेश्या के रूप में विवक्षित हैं और जहाँ कषायोदय से अनुरंजित योग की प्रवृत्ति को लेश्या कहा है, वहाँ स्थिति, अनुभाग आदि चारों बन्ध के निमित्तभूत परिणाम लेश्या १. प्रज्ञापनाटीका पत्र ३१९ – आचार्य श्री मलयगिरिजी; २. लेशयति-श्लेषयतीवात्मनि जननयनानीति लेश्या - अतीव चक्षुराक्षेपिका स्निग्धदीप्तरूपा छाया । —बृहद्वृत्ति, पत्र ६५०; ३. जह बाहिरलेस्साओ, किण्हादीओ हवंति पुरिसस्स । अब्भन्तरलेस्साओ, तह किण्हादीय पुरिसस्स ।। मूलाराधना, ७/१९०७ ४ (क) गोम्मटसार, जीवकाण्ड गाथा, गाथा ४९४ (ख) उत्तराध्ययननियुक्ति, गाथा ५३९ ५. उत्तराध्ययननियुक्ति, गाथा ५४०; ६. प्राचीन पंचसंग्रह १ - १४२; ७. धवला, पु-१, पृ. १५० ८. गोम्मटसार, जीवकाण्ड ४८९ ९. तत्त्वार्थवार्तिक २, ६, ८, १०. पंचास्तिकाय जयसेनाचार्य वृत्ति १४०; ११. लिश्यते प्राणी कर्मणा यया सा लेश्या । - स्थानांग अभयदेववृत्ति ५१, पृष्ठ ३१; १२. कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः। स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रयुज्यते । । - ध्यानशतक हरिभद्रीयावृत्ति १४; १३. उत्तराध्ययन बृहद्वृत्ति पत्र ६५०; १४. (क) लेस्सासोधी अज्झवसाणविसोधिए होइ जनस्स। अज्झवसाणविसोधी, मंदलेसायस्य णादव्वा । मूलाराधना १।१९११ (ख) अन्तर्विशुद्धितो जन्तोः शुद्धिः सम्पद्यते बहिः । बाह्यो हि शुध्यते दोषः सर्वमन्तरदोषतः । - मूलाराधना (अमितगति) ७।१९६७ 53 Page #57 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ रूप में विवक्षित हैं। प्रस्तुत पद में छः उद्देशक हैं। प्रथम उद्देशक में नारक आदि चौबीस दण्डकों के सम्बन्ध में आहार, शरीर, श्वासोच्छ्वास, कर्म, वर्ण, लेश्या, वेदना, क्रिया आयु आदि का वर्णन है। जिन नारक जीवों के शरीर की अवगाहना बड़ी है उनमें आहार आदि भी अधिक है। नारकों में उत्तरोत्तर अवगाहना बढ़ती है। प्रथम नरक की अपेक्षा द्वितीय में और द्वितीय से तृतीय में, पर देवों में इससे उल्टा क्रम है। वहाँ पर उत्तरोत्तर अवगाहना कम होती है और आहार की मात्रा भी। आहार की मात्रा अधिक होना दुःख का ही कारण है। दुःखी व्यक्ति अधिक खाता है, सुखी कम। सलेश्य जीवों की अपेक्षा नारक आदि चौबीस दण्डकों में सम-विषम आहार आदि की चर्चा है। द्वितीय उद्देशक में लेश्या के कृष्ण, नील, कापोत, तेज, पद्म, शुक्ल, ये छः भेद बताकर नरक आदि चार गतियों के जीवों में कितनी-कितनी लेश्यायें होती हैं इसका विस्तार से निरूपण है। अपेक्षा दृष्टि से लेश्या अल्पबहुत्व का भी चिन्तन इसमें किया गया है। साथ ही २४ दण्डक के जीवों को लेकर लेश्या की अपेक्षा से ऋद्धि के अल्प और बहुत्व के सम्बन्ध में प्रकाश डाला है। तृतीय उद्देशक में जन्म और मृत्यु काल की लेश्या सम्बन्धी चर्चा है। अमुक-अमुक लेश्या वाले जीवों के अवधिज्ञान की विषय-मर्यादा पर भी प्रकाश डाला गया है। चतुर्थ उद्देशक में एक लेश्या का दूसरी लेश्या में परिणमन होने पर उसके वर्ण, रस, गंध, स्पर्श किस प्रकार परिवर्तित होते हैं, इसकी विस्तृत चर्चा है। लेश्याओं के विविध परिणाम, उनके प्रदेश, अवगाहना, क्षेत्र और स्थान की अपेक्षा से अल्पबहुत्व द्रव्य और प्रदेश को लेकर किया गया है। पाँचवें उद्देशक में एक लेश्या का दूसरी लेश्या में देव-नारक की अपेक्षा से परिणमन नहीं होता, यह बताया है। छठे उद्देशक में विविध क्षेत्रों में रहे हुए मनुष्य और मनुष्यनी की अपेक्षा से चिन्तन किया गया है। यह स्मरण रखना कि जो लेश्या माता-पिता में होती है वही लेश्या पुत्र और पुत्री में भी हो. यह नियम नहीं है। जीव को लेश्या की प्राप्ति के पश्चात् अन्तर्मुहूर्त व्यतीत हो जाने पर तथा अन्तर्मुहूर्त शेष रह जाने पर जीव परलोक में जन्म ग्रहण करता है, क्योंकि मृत्युकाल में आगामी भव की और उत्पत्तिकाल में उसी लेश्या का अन्तर्मुहूर्त काल तक होना आवश्यक है। जीव जिस लेश्या में मरता है, अगले भव में उसी लेश्या में जन्म लेता है।' उत्तराध्ययन में किस किस लेश्यावाले जीव के किस किस प्रकार के अध्यवसाय होते हैं तथा भगवती में लेश्याओं के द्रव्य और भाव ये भेद किये गये हैं। पर प्रज्ञापना का लेश्यापद बहुत ही विस्तृत होने पर भी उसमें उसकी परिभाषा एवं द्रव्य और भाव आदि बातों की कमी है। इस कमी के सम्बन्ध में आगमप्रभावक पुण्यविजयजी महाराज का यह मानना है कि यह इस आगम की प्राचीनता का प्रतीक है। कायस्थिति : एक विवेचन अठारहवें पद का नाम कायस्थिति है। इसमें जीव और अजीव दोनों अपनी अपनी पर्याय में कितने काल तक रहते हैं, इस पर चिन्तन किया गया है। चतुर्थ स्थितिपद और इस पद में अन्तर यह है कि स्थितिपद में तो २४ दण्डकों में जीवों की भवस्थिति अर्थात् एक भव की अपेक्षा से आयुष्य का विचार है जबकि इस पद में एक जीव मरकर सतत उसी पर्याय में जन्म लेता रहे तो ऐसे सब भवों की परम्परा की काल-मर्यादा अथवा उन सभी भवों में आयुष्य का कुल जोड़ कितना होगा? स्थितिपद में तो केवल एक भव की आयु का ही विचार है जबकि प्रस्तुत पद में धर्मास्तिकाय, अधर्मास्तिकाय, पुद्गलास्तिकाय आदि अजीव द्रव्य, जो काय के रूप में जाने जाते हैं, उनका उस रूप में रहने के काल का अर्थात् स्थिति का भी विचार किया गया है। १., जोगपउत्ती लेस्सा, कसायउदयाणुरंजिया होइ। तत्तो दोण्णं कज्जं, बंधचउक्कं समुद्दिडिं।।४८९।।-गो. जीवकाण्ड; २. जल्लेसाई दव्वाइं आयइत्ता कालं करेइ, तल्लेसेसु उववज्जइ। .54 Page #58 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ इसमें जीव, गति, इन्द्रिय, काय, योग, वेद, कषाय, लेश्या, सम्यक्त्व, ज्ञान, दर्शन, संयत, उपयोग, आहार, भाषक, परित्त, पर्याप्त, सूक्ष्म, संज्ञी, भव (सिद्धि), अस्ति (काय), चरिम की अपेक्षा से कायस्थिति का वर्णन है। वनस्पति की कायस्थिति असंखेज्जा पोग्गलपरियट्टा' बतायी है। इसका तात्पर्य यह है कि कोई भी वनस्पति का जीव अनादि काल से वनस्पतिरूप में नहीं रह सकता। उस जीव ने वनस्पति के अतिरिक्त अन्य भव किये होने चाहिए। इससे यह स्पष्ट है प्रज्ञापना के रचयिता आचार्य श्याम के समय तक व्यवहारराशि-अव्यवहारराशि की कल्पना पैदा नहीं हुई थी। व्यवहारराशि-अव्यवहारराशि की कल्पना दार्शनिक गुण की देन है। यही कारण है कि प्रज्ञापना की टीका में व्यवहारराशि और अव्यवहारराशि, ये दो भेद वनस्पति के किये गये हैं और निगोद के जीवों के स्वरूप का वर्णन है। माता मरुदेवी का जीव अनादि काल से वनस्पति में था; इसका उल्लेख टीका में किया गया है। इस पद में अनेक ज्ञातव्य विषयों पर चर्चा की गई है। टीकाकार श्री मलयगिरिजी ने मूल सूत्र में आयी हुई अनेक बातों का स्पष्टीकरण टीका में किया है। उन्नीसवाँ सम्यक्त्वपद है। इसमें जीवों के चौबीस दण्डकों में सम्यग्दृष्टि, मिथ्यादृष्टि और मिश्रदृष्टि के सम्बन्ध में विचार करते हुए बताया है कि सम्यग्-मिथ्यादृष्टि केवल पंचेन्द्रिय होता है और एकेन्द्रिय मिथ्यादृष्टि ही होता है। द्वीन्द्रिय से लेकर चतुरिन्द्रिय तक सम्यग्मिथ्यादृष्टि नहीं होते। षट्खण्डागम में असंज्ञी पंचेन्द्रिय को मिथ्यादृष्टि ही कहा है। सम्यग्दृष्टि और मिथ्यादृष्टि द्वीन्द्रिय से लेकर पंचेन्द्रिय तक होते हैं। सम्यक्त्व से तात्पर्य है-व्यवहार से जीवादि का श्रद्धान और निश्चय से आत्मा का श्रद्धान है। जीव-अजीव आदि नौ पदार्थ हैं। उन परमार्थभूत पदार्थों के सद्भाव का उपदेश से अथवा निसर्ग से होने वाले श्रद्धान को सम्यक्त्व जानना चाहिए। ... अन्तक्रिया : एक चिन्तन बीसवें पद का नाम अन्तक्रिया है। मृत्यु होने पर जीव का स्थूल शरीर यहाँ पर रह जाता है पर तैजस और कार्मण, जो सूक्ष्म शरीर हैं, उसके साथ रहते हैं। कार्मणशरीर के द्वारा ही फिर स्थूल शरीर निष्पन्न होता है। अतः स्थूल शरीर के एक बार छूट जाने के बाद भी सूक्ष्म शरीर रहने के कारण जन्म-मरण की परम्परा का अन्त नहीं होता। जब सूक्ष्म शरीर नष्ट हो जाता है तो भवपरम्परा का भी अन्त हो जाता है। अन्तक्रिया का अर्थ है जन्म-मरण की परम्परा का अन्त करना। भव का अन्त करने वाली क्रिया अन्तक्रिया है। यह क्रिया दो अर्थों में व्यवहृत हुई है-नवीन भव अथवा मोक्ष, दूसरे शब्दों में यहाँ पर मोक्ष और मरण इन दोनों अर्थों में अन्तक्रिया शब्द का प्रयोग हुआ है। स्थानांग में भरत, गजसुकुमाल, सनत्कुमार और माता मरुदेवी की जो अन्तक्रिया बतायी गयी है, वह जन्म-मरण का अन्तकर मोक्ष प्राप्त करने की क्रिया है। वे आत्मा एवं शरीर आदि से उत्पन्न क्रियाओं का अन्तकर अक्रिय बन गये। प्रस्तुत पद में अन्तक्रिया का विचार जीवों के नरक आदि चौबीस दण्डकों में किया गया है। यह भी बताया है कि सिर्फ मानव ही अन्तक्रिया यानी मुक्ति प्राप्त कर सकते हैं। इसका वर्णन दस द्वारों के द्वारा किया गया है। अवगाहना-संस्थान : एक चिन्तन इक्कीसवाँ 'अवगाहनासंस्थान' पद है। इस पद में जीवों के शरीर के भेद, संस्थान-आकृति, प्रमाण-शरीर का माप, शरीरनिर्माण के लिए पुद्गलों का चयन, जीव में एक साथ कौन-कौनसे शरीर होते हैं? शरीरों के द्रव्यों और १. यह मान्यता आचार्य देवेन्द्रमुनिजी की अपनी है। इसका पंचांगी से कोई संबंध नहीं है। पंचांगी में टीकाकार श्री ने व्यवह्यराशि और अव्यवहारराशि का वर्णन दिया ही है।; २. प्रज्ञापना टीका पत्र ३७९।३८५; ३. जीवादीसदहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं। ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ।।-दर्शनाप्राभृत, २०, ४. जीवाऽजीवा य बंधो य, पुत्र-पावाऽऽसवो तहा। संवरो णिज्जरा मोक्खो, संतेए तहिया नव॥ तहियाणं तु भावाणं सब्भावे उवएसणं। भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहिय।।-उत्तराध्ययन २८।१४-१५; ५. स्थानांग, स्थान ४१ - 55 Page #59 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रदेशों का अल्प - बहुत्व और अवगाहना का अल्प - बहुत्व इन सात द्वारों से शरीर के सम्बन्ध में विचारणा की गयी है। गति आदि अनेक द्वारों से पूर्व में जीवों की विचारणा हुई है, पर उनमें शरीरद्वार नहीं है। यहाँ पर प्रथम विधिद्वार में शरीर के पांच भेदों-औदारिक, वैक्रिय, आहारक, तैजस और कार्मण का वर्णन करने के पश्चात् औदारिक आदि शरीरों के भेदों की चर्चा है । औदारिकशरीरधारी एकेन्द्रिय आदि में कौनसा संस्थान है, उनकी अवगाहना कितनी है ? एक जीव में एक साथ कितने-कितने शरीर सम्भव हैं? शरीर के द्रव्य-प्रदेशों का अल्पबहुत्व, शरीर की अवगाहना का अल्पबहुत्व आदि के सम्बन्ध में विस्तार से चर्चा है। क्रिया : एक चिन्तन बाईसवाँ क्रियापद है। प्राचीन युग में सुकृत- दुष्कृत, पुण्य-पाप, कुशल- अकुशल कर्म के लिए क्रिया व्यवहृत होता था और क्रिया करने वालों के लिए क्रियावादी शब्द का प्रयोग किया जाता था। आगम पाली - पिटकों में प्रस्तुत अर्थ में क्रिया का प्रयोग अनेक स्थलों पर हुआ है।' प्रस्तुत पद में क्रिया-कर्म की विचारणा की गयी है। कर्म अर्थात् वासना या संस्कार, जिनके कारण पुनर्जन्म होता है। जब हम आत्मा के जन्म-जन्मान्तर की कल्पना करते हैं तब उसके कारण-रूप कर्म की विचारणा अनिवार्य हो जाती है। भगवान् महावीर और बुद्ध के समय क्रियावाद शब्द कर्म को मानने वालों के लिए प्रचलित था । इसलिए क्रियावाद और कर्मवाद दोनों शब्द एक-दूसरे के पर्यायवाची हो गये थे। उसके बाद कालक्रम से क्रियावाद शब्द के स्थान पर कर्मवाद ही प्रचलित हो गया। इसका एक कारण यह भी है कर्म- विचार की सूक्ष्मता ज्यों-ज्यों बढ़ती गयी त्यों-त्यों वह क्रिया- विचार से दूर भी होता गया । यह क्रियाविचार कर्मविचार की पूर्व भूमिका के रूप में हमारे समक्ष उपस्थित है। प्रज्ञापना में क्रियापद, सूत्रकृताङ्ग में क्रियास्थान और भगवंती' में अनेक प्रसंगों पर क्रिया और क्रियावाद की चर्चा की गयी है। इससे ज्ञात होता है उस समय क्रिया की चर्चा का कितना महत्त्व था । प्रस्तुत पद में विभिन्न दृष्टियों से क्रिया पर चिन्तन है । क्रिया का सामान्य अर्थ प्रवृत्ति है, पर यहाँ विशेष प्रवृत्ति के अर्थ में क्रिया शब्द व्यवहृत हुआ है। क्योंकि विश्व में ऐसी कोई वस्तु नहीं जिसमें क्रियाकारित्व न हो । वस्तु वही है जिसमें अर्थ-क्रिया की क्षमता हो, जिसमें अर्थ-क्रिया की क्षमता नहीं वह अवस्तु है । इसलिए हर एक वस्तु में प्रवृत्ति तो है ही, पर यहाँ विशेष प्रवृत्ति को लेकर ही क्रिया शब्द का प्रयोग हुआ है। क्रिया के कायिकी, आधिकरणिकी, प्राद्वेषिकी, पारितापनिकी, प्राणातिपातिकी, ये पांच प्रकार बताये हैं। क्रिया के जो ये पांच विभाग किये गये हैं वे हिंसा - और अहिंसा को लक्ष्य में रखकर किये गये हैं। इन पांचों क्रियाओं में अठारह पापस्थान - प्राणातिपात, मृषावाद, अदत्तादान आदि समाविष्ट हो जाते हैं। तीसरे रूप में क्रिया के पांच प्रकार इस प्रकार बताये हैं - आरंभिया, पारिग्गहिया, मातावत्तिया, अपच्चक्खान तथा मिच्छादंसणवत्तिया । ये पांच क्रियाएं भी अठारह पापस्थानों में समाविष्ट हो जाती हैं। यहाँ पर किसके द्वारा कौनसी क्रिया होती है यह भी बताया है। उदाहरण के रूप में- प्राणातिपात से होने वाली क्रिया षट्जीवनिकाय के सम्बन्ध में होती है। नरक आदि चौबीस दण्डकों के जीव छह प्रकार का प्राणातिपात करते हैं। मृषावाद सभी द्रव्यों के सम्बन्ध में किया जाता है। जो द्रव्य ग्रहण किया जाता है उसके सम्बन्ध में अदत्तादान होता है। रूप और रूप वाले द्रव्यों के सम्बन्ध में मैथुन होता है । परिग्रह सर्वद्रव्यों के विषय में होता है। प्राणातिपात आदि क्रियाओं के द्वारा कर्म की कितनी प्रकृतियों का बन्ध होता है, इस संबन्ध में भी चर्चा - विचारणा की गयी है। स्थानांग में विस्तार के साथ क्रियाओं के भेद-प्रभेदों की चर्चा है। वहाँ जीवक्रिया, अजीवक्रिया और फिर १. दीघनिकाय सामञ्जफलसुत्त; २. सूत्रकृताङ्ग १।१२।१ ३. भगवती ३० - १ ४ स्थानाङ्ग, पहला स्थान, सूत्र ४; द्वितीय स्थान, सूत्र २ - ३७ 56 Page #60 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ उनके भेद, उपभेद-कुल बहत्तर कहे गये हैं। सूत्रकृताङ्ग' में तेरह क्रियास्थान बताये हैं तो तत्त्वार्थसूत्र में पच्चीस क्रियाओं का निर्देश है। भगवती में भी अनेक स्थलों में क्रियाओं का वर्णन मिलता है। उन सभी के साथ प्रज्ञापना के प्रस्तुत क्रियापद की तुलना की जा सकती है। कर्मसिद्धान्त : एक चिन्तन । तेईस से लेकर सत्ताईसवें पद तक के कर्मप्रकृति, कर्मबन्ध, कर्मबन्ध-वेद, कर्मवेद-बन्ध, कर्मवेदवेदक, इन पांच पदों में कर्म सम्बन्धी विचारणा की गयी है। कर्मसिद्धान्त भारतीय चिन्तकों के चिन्तन का नवनीत है। वस्तुतः आस्तिक दर्शनों का भव्य-भवन कर्मसिद्धान्त पर ही आधृत है। भले ही कर्म के स्वरूप-निर्णय के सम्बन्ध में मतैक्य न हो, पर सभी चिन्तकों ने आध्यात्मिक उत्कर्ष के लिए कर्म-मुक्ति आवश्यक मानी है। यही कारण है कि सभी दार्शनिकों ने कर्म के सम्बन्ध में चिंतन किया है। परन्तु जैनदर्शन का कर्म संबंधी चिन्तन बहुत ही सूक्ष्मता को लिए हुए है। इस विराट् विश्व में विविध प्रकार के प्राणियों में दृग्गोचर विषमताओं का मूल कर्म है। जैनदर्शन ने कर्म को केवल संस्कारमात्र ही नहीं माना अपितु वह एक वस्तुभूत पदार्थ है जो राग-द्वेष का क्रिया से आकृष्ट होकर जीव के साथ बँध जाता है। वह पदार्थ जीवप्रदेश के क्षेत्र में स्थित, सूक्ष्म, कर्म-प्रायोग्य अनन्तानन्त परमाणुओं से बना होता है। आत्मा अपने सभी प्रदेशों-सर्वांग से कर्मों को आकृष्ट करता है। वे कर्मस्कन्ध ज्ञानावरणीय, दर्शनावरणीय प्रभृति विभिन्न प्रकृतियों या रूपों में परिणत होते हैं। प्रत्येक आत्मप्रदेश पर अनन्तानन्त कर्मपुद्गलस्कन्ध चिपके रहते हैं। . राग-द्वेषमय आत्म-परिणति भावकर्म है और उससे आकृष्ट-संश्लिष्ट होने वाले पुद्गल द्रव्यकर्म हैं। कार्मणवर्गणा, जो पुद्गलद्रव्य का एक प्रकार है, सम्पूर्ण संसार में व्याप्त है। वह कार्मणवर्गणा ही जीव के भावों का निमित्त पाकर कर्म रूप में परिणत होती है। यहाँ प्रश्न हो सकता है कि आत्मा अमूर्त और कर्मद्रव्य मूर्त है तो अमूर्त के साथ मूर्त का बन्ध कैसे संभव है? समाधान इस प्रकार है-जैनदर्शन ने जीव और कर्म को प्रवाह की दृष्टि से अनादि माना है। उसका यह मंतव्य नहीं है कि जीव पहले पूर्ण शुद्ध था, उसके पश्चात् कर्मों से आबद्ध हुआ। जो जीव संसार में अवस्थित है, जन्म-मरण के चक्र में पड़ा हुआ है, उसके प्रतिपल-प्रतिक्षण राग-द्वेषरूप परिणाम होते हैं। उन परिणामों के फलस्वरूप निरन्तर कर्म बंधते रहते हैं। उन कर्मों के बन्ध से उसे विविध गतियों में जन्म लेना पड़ता है। जन्म लेने पर शरीर होता है, शरीर में इन्द्रियाँ होती हैं और इन्द्रियों से वह आत्मा विषय ग्रहण करता है। विषयों को ग्रहण करने से राग-द्वेष के भाव उबुद्ध होते हैं। इस प्रकार भावों से कर्म और कर्मों से भाव उत्पन्न होते रहते हैं। इससे स्पष्ट है कि जो जीव मूर्त कर्मों से बंधा हुआ है अर्थात् स्वरूपतः अमूर्त होने पर भी कर्मबद्ध होने से मूर्त बना हुआ है, उसी के नूतन कर्म बँधते हैं। इस तरह मूर्त का मूर्त के साथ संयोग होता है और मूर्त का मूर्त्त के साथ बन्ध भी होता है। आत्मा में अवस्थित पुराने कर्मों के कारण ही नूतन कर्म बंधते हैं। . __आत्मा के साथ कर्मबन्ध की प्रक्रिया चार प्रकार की है-प्रकृतिबन्ध, स्थितिबन्ध, अनुभागबन्ध, प्रदेशबन्ध। जब आत्मा कर्मपुद्गलों को ग्रहण करता है, उस समय वे पुद्गल एकरूपी होते हैं। परन्तु बन्धकाल में वे विभिन्न प्रकृतियों-स्वभाव वाले हो जाते हैं। यह प्रकृतिबन्ध कहलाता है। बद्ध कर्मों में समय की मर्यादा का होना स्थितिबन्ध है। आत्मपरिणामों की तीव्रता और मंदता के कारण कर्मफल में तीव्रता या मंदता होना अनुभागबन्ध है और पुद्गलों का आत्मप्रदेशों के साथ एकमेक होना प्रदेशबन्ध है। योग के कारण प्रकृति और प्रदेशबन्ध होता है और कषाय के १. सूत्रकृताङ्ग २।२।२; २. अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चविंशतिसंख्याः पूर्वस्य भेदाः।-तत्त्वार्थसूत्र ६६; ३. 'भंगवती शतक १, उद्देशक २ शतक ८, उद्देशक ४ - शतक ३, उद्देशक ३ - 57 Page #61 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ कारण स्थिति और अनुभागबन्ध होता है। प्रस्तुत पदों में विभिन्न प्रकृतियों के आधार पर कर्म के मूल आठ पद कहे गये हैं। कर्म की आठों मूल प्रकृतियाँ नैरयिक आदि सभी जीवों में होती हैं। ज्ञानावरण आदि कर्मों के बन्ध का मूल कारण राग और द्वेष है। राग में माया और लोभ का तथा द्वेष में क्रोध और मान का समावेश किया गया है। कर्मों के वेदन-अनुभव के सम्बन्ध में बताते हुए कहा है-वेदनीय, आयु, नाम और गोत्र कर्म तो चौबीसों दण्डकों के जीव वेदते ही हैं परन्तु ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय, इन चार कर्मों को कोई जीव वेदते भी हैं और नहीं भी वेदते। यहाँ पर वेदना के लिए 'अनुभव' शब्द का प्रयोग किया गया है। आहार : एक चिन्तन ____ अट्ठाइसवें पद का नाम आहारपद है। इनमें जीवों की आहार संबंधी विचारणा दो उद्देशकों द्वारा की गयी है। प्रथम उद्देशक में ग्यारह द्वारों से और दूसरे उद्देशक में तेरह द्वारों से आहार के सम्बन्ध में विचार किया गया है। चौबीस दण्डकों में जीवों का आहार सचित्त होता है, अचित्त होता है या मिश्र होता है? इस प्रश्न का उत्तर देते हुए कहा है कि वैक्रियशरीरधारी जीवों को आहार सचित्त ही होता है परन्तु औदारिकशरीरधारी जीव तीनों प्रकार का आहार ग्रहण करते हैं। नारकादि चौबीस दण्डकों में सात द्वारों से अर्थात् नारक आदि जीव आहारार्थी हैं या नहीं? कितने समय के पश्चात् ये आहारार्थी होते हैं? आहार में वे क्या लेते हैं? सभी दिशाओं में से आहार ग्रहणकर क्या सम्पूर्ण आहार को परिणित करते हैं? जो आहार के पुद्गल वे लेते हैं, वे सर्वभाव से लेते हैं या अमुक भाग का ही आहार लेते हैं? क्या ग्रहण किये हुए सभी पुद्गल का आहार करते हैं? आहार में लिये हुए पुद्गलों का क्या होता है? इन सात द्वारों से आहार सम्बन्धी विचारणा की गयी है। जीव जो आहार लेते हैं वह आभोगनिर्वर्तित--स्वयं की इच्छा होने पर आहार लेना और अनाभोगनिवर्तित--बिना इच्छा के आहार लेना, इस तरह दो प्रकार का है। इच्छा होने पर आहार लेने में जीवों की भिन्न-भिन्न कालस्थिति है परन्तु बिना इच्छा लिया जाने वाला आहार निरन्तर लिया जाता है। वर्ण-रस आदि से सम्पन्न अनन्त प्रदेशी स्कन्ध वाला और असंख्यातप्रदेशी क्षेत्र में अवगाढ़ और आत्मप्रदेशों से स्पृष्ट ऐसे पुद्गल ही आहार के लिए उपयोगी होते हैं। __प्रस्तुत पद के दूसरे उद्देशक में आहार, भव्य, संज्ञी, लेश्या, दृष्टि, संयत, कषाय, ज्ञान, योग, उपयोग, वेद, शरीर और पर्याप्ति इन तेरह द्वारों के माध्यम से जीवों के आहारक और अनाहारक विकल्पों की चर्चा की गयी है। प्रथम उद्देशक में जो आहार के भेदों की चर्चा है, उसकी यहाँ पर कोई चर्चा नहीं है। आहारक और अनाहारक इन दो पदों के आधार से यह भंगों की रचना की है और किन-किन जीवों में कितने भंग (विकल्प) प्राप्त होते हैं, इस सम्बन्ध में चिन्तन किया गया है। ... . आचार्य श्री मलयगिरिजी ने तीसरे संज्ञी द्वार में यह प्रश्न उत्पन्न किया है-संज्ञी का अर्थ समनस्क है। जब जीव विग्रहगति करता है उस समय जीव अनाहारक होता है। विग्रहगति में मन नहीं होता। फिर उन्हें संज्ञी कैसे कहा है? आचार्यश्री ने इस प्रश्न का समाधान इस प्रकार किया है-जब जीव विग्रहगति करता है तब वह संज्ञी जीव सम्बन्धी आयुकर्म का वेदन करता है, इस कारण उसे संज्ञी कहा है, भले ही उस समय उसके मन न हो। दूसरा प्रश्न यह हैनारक, भवनपति और वाणव्यन्तर को असंज्ञी क्यों कहा? इसका उत्तर यह है कि इन तीनों में असंज्ञी जीव उत्पन्न होता है, इस अपेक्षा से उन्हें असंज्ञी कहा है। "58 Page #62 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ उपयोग और पश्यता उनतीसवें, तीसवें और तेतीसवें, इन तीन पदों में क्रमशः उपयोग, पश्यता और अवधि की चर्चा है । प्रज्ञापना में जीवों के बोध-व्यापार अथवा ज्ञान-व्यापार के सम्बन्ध में इन पदों में चर्चा- विचारणा की गयी है, अतएव हमने यहाँ पर तीनों को एक साथ लिया है। जैन दृष्टि से आत्मा विज्ञाता है, उसमें न रूप है, न रस है, न गन्ध है। वह अरूपी है, लोकप्रमाण असंख्य प्रदेशी है, नित्य है, उपयोग उसका विशिष्ट गुण है। संख्या की दृष्टि से वह अनन्त है। उपयोग आत्मा का लक्षण भी है और गुण भी उपयोग में अवधि का समावेश होने पर भी इनके लिए अलग पद देने का कारण यह है कि उस काल में अवधि का विशेष विचार हुआ था। प्रस्तुत पद में उपयोग और पश्यता के दो-दो भेद किये हैं- साकारोपयोग (ज्ञान) और अनाकारोपयोग (दर्शन), साकारपश्यता और अनाकारपश्यता । आचार्य श्री अभयदेवसूरिजी ने पश्यता को उपयोग - विशेष ही कहा है। अधिक स्पष्टीकरण करते हुए यह भी बताया है कि जिस बोध में केवल त्रैकालिक अवबोध होता हो वह पश्यता है परन्तु जिस बोध में वर्तमानकालिक बोध होता है वह उपयोग है। यही कारण है कि मतिज्ञान और मति - अज्ञान को साकारपश्यता के भेदों में नहीं लिया है, क्योंकि मतिज्ञान और मत - अज्ञान का विषय वर्तमान काल में जो पदार्थ है वह बनता है। अनाकारपश्यता में अचक्षुदर्शन क्यों नहीं लिया गया है? इस प्रश्न का समाधान आचार्यश्री ने इस प्रकार किया है कि पश्यता प्रकृष्ट ईक्षण है और प्रेक्षण तो केवल चक्षुदर्शन में ही सम्भव है, अन्य इन्द्रियों द्वारा होने वाले दर्शन में नहीं। अन्य इन्द्रियों की अपेक्षा चक्षु का उपयोग स्वल्पकालीन होता है और जहाँ पर स्वल्पकालीन उपयोग होता है वहाँ बोधक्रिया में अत्यन्त शीघ्रता होती है। यही इस प्रकृष्टता का कारण है।" आचार्य श्री मलयगिरिजी ने लिखा है कि पश्यता शब्द रूढ़ि के कारण उपयोग शब्द की तरह साकार और अनाकार बोध का प्रतिपादन करने वाला है, तथापि यह समझना आवश्यक है कि जहाँ पर लम्बे समय तक उपयोग होता है वहीं पर तीनों काल का बोध सम्भव है। मतिज्ञान में दीर्घकाल का उपयोग नहीं है। इसलिए उसमें त्रैकालिक बोध नहीं होता, जिससे उसे पश्यता में स्थान नहीं दिया गया है।" यही है उपयोग और पश्यता में अन्तर । उपयोग और पश्यता इन दोनों की प्ररूपणा चौबीस दण्डकवर्ती जीवों में की गयी है। वस्तुतः इनमें विशेष कोई अन्तर नहीं है । पश्यतापद में केवलज्ञानी का ज्ञान और दर्शन का उपयोग युगपत् है या क्रमशः इस सम्बन्ध में भी चर्चा करते हुए तर्क दिया है कि ज्ञान साकार है और दर्शन अनाकार | इसलिए एक ही समय में दोनों उपयोग कैसे हो सकते हैं? साकार का अर्थ सविकल्प है और अनाकार का अर्थ निर्विकल्प। जो उपयोग वस्तु के विशेष अंश को ग्रहण करता है वह सविकल्प और जो उपयोग सामान्य अंश को ग्रहण करता है वह निर्विकल्प है। ज्ञान दर्शन : एक चिन्तन ज्ञान और दर्शन की मान्यता जैन साहित्य में अत्यधिक प्राचीन है। ज्ञान को आवृत करने वाले कर्म का नाम ज्ञानावरण है और दर्शन को आच्छादित करने वाला कर्म दर्शनावरण है। इन कर्मों के क्षय अथवा क्षयोपशम से ज्ञान और दर्शन गुण प्रकट होते हैं । आगम- साहित्य में यत्र-तत्र ज्ञान के लिए ' जाणइ' और दर्शन के लिए 'पासइ' शब्द व्यवहृत हुआ है। १. आचारांग ५/५ सूत्र १६५ २. आचारांग ५/६ सूत्र १७० - १७१; ३. गुणाओ उवओगगुणे । - भगवती २।१०।११८ ४. भगवती सूत्र, अभयदेव वृत्ति पृष्ठ ७१४; ५. प्रज्ञापना, मलयगिरि वृत्ति पृष्ठ ७३०; ६. तत्त्वार्थसूत्र भाष्य १४९ 59 Page #63 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दिगम्बर आचार्यों का अभिमत है कि बहिर्मुख उपयोग ज्ञान है और अन्तर्मुख उपयोग दर्शन है। आचार्य वीरसेन षट्खण्डागम की धवलाटीका में लिखते हैं कि सामान्य-विशेषात्मक बाह्यार्थ का ग्रहण ज्ञान है और तदात्मक आत्मा का ग्रहण दर्शन है।' दर्शन और ज्ञान में यही अन्तर है कि दर्शन सामान्य-विशेषात्मक आत्मा का उपयोग है-स्वरूपदर्शन है, जबकि ज्ञान आत्मा से इतर प्रमेय का ग्रहण करता है। जिनका यह मन्तव्य है कि सामान्य का ग्रहण दर्शन है और विशेष का ग्रहण ज्ञान है, वे प्रस्तुत मत के अनुसार दर्शन और ज्ञान के विषय से अनभिज्ञ हैं। सामान्य और विशेष ये दोनों पदार्थ के धर्म हैं। एक के अभाव में दूसरे का अस्तित्व नहीं है। केवल सामान्य और केवल विशेष का ग्रहण करने वाला ज्ञान अप्रमाण है। इसी तरह विशेष व्यतिरिक्त सामान्य का ग्रहण करने वाला दर्शन मिथ्या है। प्रस्तुत मत का प्रतिपादन करते हुए द्रव्यसंग्रह की वृत्ति में ब्रह्मदेव ने लिखा है-ज्ञान और दर्शन का दो दृष्टियों से चिन्तन करना चाहिए-तर्कदृष्टि से और सिद्धान्तदृष्टि से। दर्शन को सामान्यग्राही मानना तर्कदृष्टि से उचित है किन्तु सिद्धान्तदृष्टि से आत्मा का सही उपयोग दर्शन है और बाह्य अर्थ का ग्रहण ज्ञान है। व्यावहारिक दृष्टि से ज्ञान और दर्शन में भिन्नता है पर नैश्चयिक दृष्टि से ज्ञान और दर्शन में किसी भी प्रकार की भिन्नता नहीं है। सामान्य और विशेष के आधार से ज्ञान और दर्शन का जो भेद किया गया है उसका निराकरण अन्य प्रकार से भी किया गया है। यह अन्य दार्शनिकों को समझाने के लिए सामान्य और विशेष का प्रयोग किया गया है किन्तु जो जैन तत्त्वज्ञान के ज्ञाता हैं उनके लिए आगमिक व्याख्यान ही ग्राह्य है। शास्त्रीय परम्परा के अनुसार आत्मा और इतर का भेद ही वस्तुतः सारपूर्ण है। ___ उल्लिखित विचारधारा को मानने वाले आचार्यों की संख्या अधिक नहीं है, अधिकांशतः दार्शनिक आचार्यों ने साकार और अनाकार के भेद को स्वीकार किया है। दर्शन की सामान्यग्राही मानने का तात्पर्य इतना ही है कि उस उपयोग में सामान्य धर्म प्रतिबिम्बित होता है और ज्ञानोपयोग में विशेष धर्म झलकता है। वस्तु में दोनों धर्म हैं पर उपयोग किसी एक धर्म को मुख्य रूप से ग्रहण कर पाता है। उपयोग में सामान्य और विशेष का भेद होता है किन्तु वस्तु में नहीं। काल की दृष्टि से दर्शन और ज्ञान का क्या सम्बन्ध है? इस प्रश्न पर भी चिन्तन करना आवश्यक है। छद्मस्थों के लिए सभी आचार्यों का एक मत है कि छद्मस्थों को दर्शन और ज्ञान क्रमशः होता है, युगपत् नहीं। केवली में दर्शन और ज्ञान का उपयोग किस प्रकार होता है, इस सम्बन्ध में आचार्यों के तीन मत हैं। प्रथम मत-ज्ञान और दर्शन क्रमशः होते हैं। द्वितीय मान्यता-दर्शन और ज्ञान युगपत् होते हैं। तृतीय मान्यता–ज्ञान और दर्शन में अभेद है अर्थात् दोनों एक हैं। आवश्यकनियुक्ति', विशेषावश्यकभाष्य' आदि में कहा गया है कि केवली के भी दो उपयोग एक साथ नहीं हो सकते। श्वेताम्बर परम्परा के आगम केवली के दर्शन और ज्ञान को युगपत् नहीं मानते। दिगम्बर परम्परा के अनुसार केवलदर्शन और केवलज्ञान युगपत् होते हैं। आचार्य उमास्वाति का भी यही अभिमत रहा है। मति-श्रुत आदि का उपयोग क्रम से होता है, युगपत् नहीं। केवली में दर्शन और ज्ञानात्मक उपयोग प्रत्येक क्षण में युगपत् होता है। नियमसार में आचार्य कुन्दकुन्द ने स्पष्ट लिखा है कि जैसे सूत्र में प्रकाश और आतप एक साथ रहता है उसी प्रकार केवली में दर्शन और ज्ञान एक साथ रहते हैं। १. षट्खण्डागम, धवला टीका १।१।४; २. षट्खण्डागम, धवला वृत्ति १।१।४; ३. द्रव्यसंग्रहवृत्ति गाथा ४४; ४. द्रव्यसंग्रहवृत्ति गाथा ४४; ५. द्रव्यसंग्रहवृत्ति गाथा ४४; ६. आवश्यकनियुक्ति गाथा ९७७-९७९; ७. विशेषावश्यकभाष्य गाथा ३०८८-३१३५; ८. भगवती सूत्र १८१८ तथा भगवती शतक १४, उद्देशक १०; ९. गोम्मटसार, जीवकाण्ड ७३० और द्रव्यसंग्रह ४४; १०. तत्त्वार्थसूत्र भाष्य १/३१; ११. नियमसार, गाथा १५९ 60 Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तीसरी परम्परा चतुर्थ शताब्दी के महान् दार्शनिक आचार्य सिद्धसेन दिवाकर की है। उन्होंने सन्मतितर्कप्रकरण ग्रन्थ में लिखा है - मन: पर्याय तक तो ज्ञान और दर्शन का भेद सिद्ध कर सकते हैं किन्तु केवलज्ञान - केवलदर्शन में भेद सिद्ध करना संभव नहीं।' दर्शनावरण और ज्ञानावरण का क्षय युगपत् होता है। उस क्षय से होने वाले उपयोग में 'यह प्रथम होता है, यह बाद में होता है' इस प्रकार का भेद किस प्रकार से किया जा सकता है? कैवल्य की प्राप्ति जिस समय होती है उस समय सर्वप्रथम मोहनीयकर्म का क्षय होता है। उसके पश्चात् ज्ञानावरण और दर्शनावरण तथा अन्तराय का युगपत् क्षय होता है। जब दर्शनावरण और ज्ञानावरण दोनों के क्षय में काल का भेद नहीं है, तब यह किस आधार पर कहा जा सकता है कि प्रथम केवलदर्शन होता है, बाद में केवलज्ञान। इस समस्या के समाधान के लिए कोई यह माने कि दोनों का युगपत् सद्भाव है तो यह भी उचित नहीं, क्योंकि एक साथ दो उपयोग नहीं हो सकते। इस समस्या का सबसे सरल और तर्कसंगत समाधान यह है कि केवली अवस्था में दर्शन और ज्ञान में भेद नहीं होता। दर्शन और ज्ञान को पृथक् पृथक् मानने से एक समस्या और उत्पन्न होती है कि यदि केवली एक ही क्षण में सभी कुछ जान लेता है तो उसे सदा के लिए सब कुछ जानते रहना चाहिए। यदि उसका ज्ञान सदा पूर्ण नहीं है तो वह सर्वज्ञ कैसा ? यदि उसका ज्ञान सदा पूर्ण है तो क्रम और अक्रम का प्रश्न ही उत्पन्न नहीं होता। वह सदा एकरूप है। वहाँ पर दर्शन और ज्ञान में किसी भी प्रकार का कोई अन्तर नहीं है। ज्ञान सविकल्प है और दर्शन निर्विकल्प है, इस प्रकार का भेद आवरण रूप कर्म के क्षय के पश्चात् नहीं रहता। जहाँ पर उपयोग की अपूर्णता है, वहीं पर सविकल्पक और निर्विकल्पक का भेद होता है। पूर्ण उपयोग होने पर किसी प्रकार का भेद नहीं होता । एक समस्या और है, और वह यह है कि ज्ञान हमेशा दर्शनपूर्वक होता है किन्तु दर्शन ज्ञानपूर्वक नहीं होता।' केवली को एक बार जब सम्पूर्ण ज्ञान हो जाता है तब फिर दर्शन नहीं हो सकता, क्योंकि दर्शन ज्ञानपूर्वक नहीं होता । एतदर्थ ज्ञान और दर्शन का क्रमभाव नहीं घट सकता। दिगम्बर परम्परा में केवल युगपत् पक्ष ही मान्य रहा है। श्वेताम्बरपरम्परा में इसकी क्रम, युगपत् और अभेद ये तीन धाराएँ बनीं। इन तीनों धाराओं का विक्रम की सत्रहवीं शताब्दी के महान् तार्किक उपा. श्री यशोविजयजी ने नयी दृष्टि से समन्वय किया है। ऋजुसूत्रनय की दृष्टि से क्रमिक पक्ष संगत है। यह दृष्टि वर्तमान समय को करती है। प्रथम समय का ज्ञान कारण है और द्वितीय समय का दर्शन उसका कार्य है। ज्ञान और दर्शन में कारण और कार्य का क्रम है। व्यवहारनय भेदस्पर्शी है। उसकी दृष्टि से युगपत् पक्ष भी संगत हैं। संग्रहनय अभेदस्पर्शी है, उसकी दृष्टि से अभेद पक्ष भी संगत है। तर्कदृष्टि से देखने पर इन तीन धाराओं में अभेद पक्ष अधिक युक्तिसंगत लगता है। दूसरा दृष्टिकोण आगमिक है। उसका प्रतिपादन स्वभावस्पर्शी है। प्रथम समय में वस्तुगत भिन्नताओं को जानना और दूसरे समय में भिन्नतागत अभिन्नता को जानना स्वभावसिद्ध है। ज्ञान का स्वभाव ही इस प्रकार का है कि भेद अभेद और अभेद में भेद समाया हुआ है, तथापि भेदप्रधान ज्ञान और अभेदप्रधान दर्शन का समय एक नहीं होता । प्रज्ञापना में उपयोग और पश्यता के सम्बन्ध में अन्य चर्चा नहीं है । अवधिपद में अवधिज्ञान के सम्बन्ध में भेद, विषय, संस्थान, आभ्यन्तर और बाह्य अवधि, देशावधि, अवधि की क्षय वृद्धि, प्रतिपाति और अप्रतिपाति, इन सात विषयों की विस्तृत चर्चा है। अवधिज्ञान के दो भेद हैं- एक तो जन्म से प्राप्त होता है, दूसरा कर्म के क्षयोपशम से। देवों नारकों में जन्म से ही अवधिज्ञान होता है, किन्तु मनुष्यों और तिर्यच पंचेन्द्रियों का अवधिज्ञान क्षयोपशमिक १. सन्मति० प्रकरण २/३; २. सन्मति० प्रकरण २ / ९ ३ सन्मति० प्रकरण २/१० ४. सन्मति० प्रकरण २/११ ५. सन्मति० प्रकरण २ / २२ ६. ज्ञानबिन्दु, पृष्ठ १५४-१६४ ७. (क) विशेष विवरण के लिए देखिए धर्मसंग्रहणी गाथा १३३६ - १३५९ (ख) तत्त्वार्थसूत्र, सिद्धसेन गणी टीका, अध्याय १, सू० ३१ पृ, ७७/१ (ग) नन्दीसूत्र, आचार्य श्री मलयगिरिजी वृत्ति पृ. १३४ - १३८ 61 Page #65 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ है । यद्यपि दोनों प्रकार के ज्ञान क्षयोपशमजन्य ही हैं तथापि देव नारकों को वह क्षयोपशम भव के निमित्त से होता है और मनुष्यों एवं तिर्यंचों को तपोनुष्ठान आदि बाह्य निमित्तों से होता है। अवधिज्ञान किसमें कितना होता है? इसकी भी विस्तृत चर्चा है। परमावधिज्ञान केवल मनुष्य में ही होता है। प्रज्ञापना के मूल पाठ में अवधिज्ञान का निरूपण तो है पर परिभाषा नहीं दी है। अवधिज्ञान का तात्पर्य यह है- इन्द्रिय और मन की सहायता के बिना ही आत्मा से जो रूपी पदार्थ का सीमित ज्ञान होता है, वह अवधिज्ञान है। संज्ञा : एक चिन्तन इकतीसवें संज्ञीपद में सिद्धों सहित सम्पूर्ण जीवों को संज्ञी, असंज्ञी और नोसंज्ञी - नोअसंज्ञी इन तीन भेदों में विभक्त करके विचार किया गया है। सिद्ध न तो संज्ञी हैं और न असंज्ञी, इसलिए उनको नोसंज्ञी - नोअसंज्ञी कहा है। मनुष्य में भी जो केवली हैं वे भी सिद्ध समान हैं और इसी संज्ञा वाले हैं। क्योंकि मन होने पर भी वे उसके व्यापार से ज्ञान प्राप्त नहीं करते। जीव संज्ञी और असंज्ञी दोनों प्रकार के हैं। एकेन्द्रिय से चतुरिन्द्रिय तक के जीव असंज्ञी ही होते हैं। नारक, भवनपति, वाणव्यंतर और पंचेन्द्रिय तिर्यच संज्ञी और असंज्ञी दोनों प्रकार के हैं। ज्योतिष्क और वैमानिक सिर्फ संज्ञी हैं। यहाँ पर संज्ञा का क्या अर्थ लेना चाहिए? यह स्पष्ट नहीं है, क्योंकि मनुष्यों, नारकों, भवनपतियों और वाणव्यंतर देवों को असंज्ञी कहा है। इसलिए जिसके मन होता है वह संज्ञी है, यह अर्थ यहाँ पर घटित नहीं होता। अतएव आचार्य श्री मलयगिरिजी ने संज्ञा शब्द के दो अर्थ किये हैं, तथापि पूरा समाधान नहीं हो पाता। नारक, भवनपति, वाणव्यंतर आदि को संज्ञी और असंज्ञी कहा है, वे जीव पूर्व भव में संज्ञी और असंज्ञी थे इस दृष्टि से उनको संज्ञी और असंज्ञी कहा है। आगमप्रभावक पुण्यविजयजी महाराज' का अभिमत है कि यहाँ पर जो संज्ञी - असंज्ञी शब्द आया है वह किस अर्थ का सही द्योतक है? अन्वेषणीय है। संज्ञा शब्द का प्रयोग आगमसाहित्य में विभिन्न अर्थों को लेकर है। हुआ आचारांग में संज्ञा शब्द पूर्वभव के जातिस्मरण ज्ञान के अर्थ में व्यवहृत हुआ है । दशाश्रुतस्कन्ध में दत्तचित्त समाधि का उल्लेख है, वहाँ भी जातिस्मृति के अर्थ में ही 'सण्णिनाणं' शब्द का उपयोग हुआ है। स्थानांग में प्रथम स्थान में एक संज्ञा का उल्लेख है तो चतुर्थ स्थान में आहारसंज्ञा, भयसंज्ञा, मैथुनसंज्ञा और परिग्रहसंज्ञा, इन चार संज्ञाओं का • उल्लेख है तो दसवें स्थान में दस संज्ञाओं का वर्णन है, उपर्युक्त चार संज्ञाओं के अतिरिक्त क्रोध, मान, माया, लोभ, लोक और ओघ इन संज्ञाओं का उल्लेख है। इस प्रकार संज्ञा के दो अर्थ हैं - प्रत्यभिज्ञान और अनुभूति । इन्ही में मतिज्ञान का एक नाम संज्ञा निर्दिष्ट है | " तत्त्वार्थसूत्र में उमास्वाति ने मति, स्मृति, संज्ञा, चिन्ता और अभिनिबोध, इन्हें एकार्थक माना है।" आ. श्री मलयगिरिजी और. श्री अभयदेवसूरिजी " दोनों ने संज्ञा का अर्थ व्यंजनावग्रह के पश्चात् होने वाली एक प्रकार की मति किया है। आचार्यश्री अभयदेवसूरिजी ने दूसरा अर्थ संज्ञा का अनुभूति भी किया है।" संज्ञा के जो दस प्रकार स्थानांग में बताये हैं उनमें अनुभूति ही घटित होता है। आचार्यश्री उमास्वातिजी ने संज्ञी असंज्ञी का समाधान करते हुए लिखा है कि १. प्रज्ञापनासूत्र भाग - २, पुण्यविजयजी म. की प्रस्तावना पृष्ठ १४२; २. प्रज्ञापना, प्रस्तावना पृष्ठ १४२; ३. आचारांग १-१ ४. दशाश्रुतस्कन्ध, ५वीं दशा; ५. स्थानांग, प्रथम स्थान, सूत्र ३०; ६. स्थानांग, चतुर्थ स्थान, सूत्र ३५६; ७ स्थानांग, दसवां स्थान, सूत्र १०५ ; ८. ईहा अपोहवीमंसा, मग्गणा य गवेषणा सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं । । - नन्दीसूत्र ५४, गा. ६ ९. मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । - तत्त्वार्थसूत्र १ / १३; १०. संज्ञानं संज्ञा व्यंजनावग्रहोत्तरकालभावी मतिविशेष इत्यर्थ । - नंदीवृत्ति, पत्र १८७; ११. संज्ञानं संज्ञा व्यंजनावग्रहोत्तरकालभावी मतिविशेषः । - स्थानांगवृत्ति, पत्र १९ १२. आहारभयाद्युपाधिका वा चेतना संज्ञा । - स्थानांग वृत्ति, पत्र ४७ १३. स्थानांग १० / १०५ 62 Page #66 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ संज्ञी वह है जो मन वाला है और भाष्य में उसका स्पष्टीकरण करते हुए लिखा है कि संज्ञी शब्द से वे ही जीव अभिप्रेत हैं जिनमें संप्रधारण संज्ञा होती है। क्योंकि संप्रधारण संज्ञा वाले को ही मन होता है। आहार आदि संज्ञा के कारण जो संज्ञी कहलाते हैं, वे जीव यहाँ अभिप्रेत नहीं हैं। बत्तीसवें पद का नाम संयत है। इसमें संयत, असंयत, संयतासंयत और नोसंयत-नोअसंयत-नोसंयतासंयत इस प्रकार संयत के चार भेदों को लेकर समस्त जीवों का विचार किया गया है। नारक, एकेन्द्रिय से लेकर चतुरिन्द्रिय जीवों तक, वाणव्यन्तर, ज्योतिष्क और वैमानिक ये असंयत होते हैं। पंचेन्द्रिय तिर्यंच असंयत और संयतासंयत होते हैं। मनुष्य में प्रथम के तीन प्रकार होते हैं और सिद्धों में संयत का चौथा प्रकार नोसंयत-नोअसंयत-नोसंयतासंयत है। संयम के आधार से जीवों के विचार करने की पद्धति महत्त्वपूर्ण है। प्रविचारणा : एक चिन्तन चौंतीसवें पद का नाम प्रविचारणा है। प्रस्तुत पद में पवियारण' (प्रविचारण) शब्द का जो प्रयोग हुआ है उसका मूल 'प्रविचार' शब्द में है। पद के प्रारम्भ में जहाँ द्वारों का निरूपण है वहाँ परियारणा' और मूल में 'परियारणया' ऐसा पाठ है। क्रीडा, रति, इन्द्रियों के कामभोग और मैथुन के लिए संस्कृत में प्रविचार अथवा प्रविचारणा और प्राकृत में परियारणा अथवा पवियारणा शब्द का प्रयोग हुआ है। परिचारणा कब, किसको और किस प्रकार की सम्भव है, इस विषय की चर्चा प्रस्तुत पद में २४ दण्डकों के आधार से की गयी है। नारकों के सम्बन्ध में कहा है कि वे उपपात क्षेत्र में आकर तुरन्त ही आहार के पुद्गल ग्रहण करना आरम्भ कर देते हैं। इससे उनके शरीर की निष्पत्ति होती है और पुद्गल अंगोपांग, इन्द्रियादि रूप से परिणत होने के पश्चात् वे परिचारण प्रारम्भ करते हैं अर्थात् शब्दादि सभी विषयों का उपभोग करना शुरू करते हैं। परिचारण के बाद विकुर्वणा-अनेक प्रकार के रूप धारण करने की प्रक्रिया करते हैं। देवों में इस क्रम में यह अन्तर है कि उनकी विकुर्वणा करने के बाद परिचारणा होती है। एकेन्द्रिय जीवों में परिचारणा नारक की तरह है किन्तु उसमें विकुर्वणा नहीं है, सिर्फ वायुकाय में विकुर्वणा है। द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय में एकेन्द्रिय की तरह, पंचेन्द्रिय तिर्यंच और मनुष्य में नारक की तरह परिचारणा है। प्रस्तुत पद में जीवों के आहारग्रहण के दो भेद-आभोगनिर्वर्तित और अनाभोगनिर्वर्तित-बताकर भी चर्चा की गयी है। एकेन्द्रिय के अतिरिक्त सभी जीव आभोगनिर्वर्तित और अनाभोगनिवर्तित आहार लेते हैं परन्तु एकेन्द्रिय में सिर्फ अनाभोगनिर्वर्तित आहार ही होता है। जीव अपनी इच्छा से उपयोगपूर्वक आहार ग्रहण करते हैं। वह आभोगनिर्वर्तित है और इच्छा न होते हुए भी जो लोमाहार आदि के द्वारा सतत आहार का ग्रहण होता रहता है वह अनाभोगनिर्वर्तित है। ___आचार्यश्री मलयगिरिजी ने प्रजापना की टीका में लिखा है कि एकेन्द्रिय में भी अपटु मन है क्योंकि मनोलब्धि सभी जीवों में है। द्वीन्द्रिय से लेकर चतुरिन्द्रिय तक अपटु मन है तो फिर एकेन्द्रिय में ही अनाभोगनिर्वर्तित आहार कहा है और शेष में क्यों नहीं? इस प्रश्न का सम्यक समाधान नहीं है। आगमप्रभावक पुण्यविजयजी महाराज का ऐसा मन्तव्य है कि संभवतः रसेन्द्रिय वाले प्राणी के मुख होता है इसलिए उसे खाने की इच्छा होती है। अतएव उसमें आभोगनिर्वर्तित आहार माना गया हो और जिसमें रसेन्द्रिय का अभाव है उसमें अनाभोगनिर्वर्तित माना हो। इस प्रकरण में आहार ग्रहण करने वाला व्यक्ति आहार के पुद्गलों को जानता है, देखता है और जानता भी नहीं, देखता भी नहीं, आदि विकल्प कर उस पर चिन्तन किया है। अध्यवसाय के सम्बन्ध में भी प्रासंगिक चर्चा की गयी है। मुख्य रूप १. संज्ञिनः समनस्काः।-तत्त्वार्थसूत्र २/२५; २. ईहापोहयुक्ता गुणदोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा।-तत्त्वार्थभाष्य २/२५; ३. (क) कायप्रविचारो नाम मैथुनविषयोपसेवनम्।-तत्त्वार्थभाष्य ४-८ (ख) प्रवीचारो मैथुनोपसेवनम्। सर्वार्थसिद्धि ४-७ - 63 Page #67 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ से अध्यवसाय दो प्रकार के होते हैं-१. प्रशस्त २. अप्रशस्त। तरतमता की दृष्टि से उन अध्यवसायों के असंख्यात भेद होते हैं। चौबीसों दण्डकों के जीवों के अध्यवसायों की चर्चा की गयी है। देवों की परिचारणा के सम्बन्ध में चार विकल्प बताए गए हैं१. देव सदेवी सपरिचार २. देव सदेवी अपरिचार - ३. देव अदेवी सपरिचार ४. देव. अदेवी अपरिचार भवनपति, वाणव्यंतर, ज्योतिष्क, सौधर्म और ईशान, इनमें देवियां हैं। इसलिए प्रथम विकल्प है। यहाँ पर देव और देवियों में कायिक परिचारणा है। सनत्कुमार से लेकर अच्युत कल्प तक केवल देव ही होते हैं, देवियां नहीं होती। तथापि उनमें देवियों के अभाव में भी परिचारणा है। ग्रैवेयक और अनुत्तर विमानों में देव हैं, देवियाँ नहीं हैं और परिचारणा भी नहीं है। द्वितीय विकल्प देव हैं, देवियां हैं और अपरिचारक हैं यह विकल्प कहीं संभव नहीं है। देवी नहीं है तथापि परिचारणा किस प्रकार संभव है, इसका स्पष्टीकरण करते हुए कहा है (१) सनत्कुमारमाहेन्द्रकल्प में स्पर्शपरिचारणा है। (२) ब्रह्मलोक-लान्तक कल्प में रूपपरिचारणा है। (३) महाशुक्र-सहस्रार में शब्दपरिचारणा है। (४) आनत-प्राणत-आरण-अच्युत कल्प में मनःपरिचारणा है। ... कायपरिचारणा में मनुष्य की तरह देव देवी के साथ मैथुन सेवन करता है। देवों में शुक्र के पुद्गल यहाँ बताये हैं और वे शुक्रपुद्गल देवियों में जाकर पांच इन्द्रियों के रूप में परिणत होते हैं। उस शुक्र में गर्भाधान नहीं होता क्योंकि देवों में वैक्रिय शरीर है। यह शुक्र वैक्रियवर्गणाओं से निर्मित होता है। जहाँ पर स्पर्श आदि परिचारणा बतायी गयी है उन देवलोकों में देवियाँ नहीं होतीं, पर जब उन देवों की इच्छा होती है तब सहस्रार देवलोक तक देवियां विकुर्वणा करके वहाँ उपस्थित होती हैं और देव अनुक्रम से उनके स्पर्श, रूप, शब्द से संतुष्ट होते हैं टीकाकार श्री ने यहाँ बताया है-उन देवों में भी शुक्रविजर्सन होता है अर्थात् देव और देवियों में सम्पर्क नहीं होता तथापि शुक्र-संक्रमण होता है और उसके परिणमन से उनके रूप-लावण्य में वृद्धि होती है। ___आनत-प्राणत-आरण-अच्युत कल्प में जब देवों की इच्छा मनःपरिचारणा की होती है तब देवी अपने स्थान पर रहकर ही दिव्य रूप और शृंगार सजाती है और वे देव स्वस्थान पर रहकर ही संतुष्ट होते हैं और देवी भी अपने स्थान पर रहकर ही रूप-लावण्यवती बन जाती है। यहाँ पर स्मरण रखना होगा कि कायपरिचारणा आदि में पूर्व की अपेक्षा उत्तर की परिचारणा में क्रमशः अधिक सुख है और अपरिचारणा वाले देवों में उससे भी अधिक सुख है। इससे स्पष्ट है कि परिचारणा में सुख का अभाव है पर प्राणी चारित्रमोहनीय की प्रबलता के कारण उसमें सुखी की अनुभूति करता है। वेदना : एक चिन्तन पैतीसवाँ पद वेदनापद है। चौबीस दण्डकों में जीवों को अनेक प्रकार की वेदना का जो अनुभव होता है, उसकी विचारणा इस पद में की गयी है। वेदना के अनेक प्रकार बताये गये हैं, जैसे कि (१) शीत, उष्ण, शीतोष्ण, (२) द्रव्य, क्षेत्र, काल, भाव (३) शारीरिक, मानसिक और उभय (४) साता, असाता, सातासाता, (५) दु:खा, सुखा, अदु:खा-असुखा, (६) आभ्युपगमिकी, औपक्रमिकी, (७) निदा-अनिदा आदि। संज्ञी की वेदना निदा है और असंज्ञी १. केवलं ते वैक्रियशरीरान्तर्गता इति न गर्भाधानहेतवः।-प्रज्ञापनावृत्ति पत्र ५५०; २. पुद्गलसंक्रमो दिव्यप्रभावादवसेयः।-प्रज्ञापनावृत्ति पत्र ५५१; ३. प्रज्ञापनाटीका, पत्र २५२ 64. Page #68 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ की वेदना को अनिदा कहा है। शीतोष्ण वेदना के सम्बन्ध में आचार्य श्री मलयगिरिजी ने यह प्रश्न उपस्थित किया है कि उपयोग क्रमिक है तो फिर शीत और उष्ण इन दोनों का युगपत् अनुभव किस प्रकार हो सकता है? प्रश्न का समाधान करते हुए लिखा है - उपयोग क्रमिक है परन्तु शीघ्र संचारण के कारण अनुभव करते समय क्रम का अनुभव नहीं होता, इसी कारण आगम में शीतोष्ण वेदना का युगपत् अनुभव कहा है।" यही बात शारीरिक-मानसिक, साता-असाता के सन्बन्ध में है। आचार्य श्री मलयगिरिजी ने अदुःखा - असुखा वेदना का अर्थ सुख-दुःखात्मिका किया है अर्थात् जिसे सुख संज्ञा न दी जा सके, क्योंकि उसमें दुःख का भी अनुभव है। दुःख संज्ञा नहीं दी जा सकती क्योंकि उसमें सुख का भी अनुभव है। साता - असाता तथा सुख और दुःख में क्या भेद है? इस प्रश्न का उत्तर भी आचार्यश्री ने यह दिया है कि वेदनीय कर्म के पुद्गलों का क्रम प्राप्त उदय होने से जो वेदना होती है वह साता - असाता है पर जब कोई. दूसरा व्यक्ति उदीरणा करता है, उस समय जो साता - असाता का अनुभव होता है वह सुख-दुःख कहलाता है।" वेदना के आभ्युपगमिकी और औपक्रमिकी ये दो प्रकार हैं। अभ्युपग का अर्थ अंगीकार है। हम कितनी ही बातों को स्वेच्छा से स्वीकार करते हैं। तपस्या किसी कर्म के उदय से नहीं होती, वह अभ्युपग के कारण की जाती है । तप में जो वेदना होती है वह आभ्युपगमिकी वेदना है। उपक्रम का अर्थ कर्म की उदीरणा का हेतु है। शरीर में जब रोग होता है तो उससे कर्म की उदीरणा होती है इसलिए वह कर्म की उदीरणा का उपक्रम है। उपक्रम के निमित्त से होने वाली वेदना औपक्रमिकी वेदना है ।" समुद्घात : एक चिन्तन छत्तीसवें पद का नाम समुद्घातपद है । शरीर से बाहर आत्मप्रदेशों के प्रक्षेप को समुद्घात कहते हैं। दूसरे शब्दों में यह भी कह सकते हैं कि सम्भूत होकर आत्मप्रदेशों के शरीर से बाहर जाने का नाम समुद्घात है। समुद्घात के सात प्रकार बताये हैं—(१) वेदना समुद्घात, असातावेदनीय कर्म के आश्रित होने वाला समुद्घात। (२) कषाय समुद्घात, कषायमोहनीयकर्म के आश्रित होने वाला समुद्घात । (३) मारणान्तिकसमुद्घात, आयुष्य के अन्तर्मुहूर्त अवशिष्ट रह जाने पर उसके आश्रित होने वाला समुद्घात । (४) वैक्रियसमुद्घात, वैक्रियशरीर नामकर्म के आश्रित होने वाला समुद्घात। (५) तैजससमुद्घात, तैजसशरीरनामकर्म के आश्रित होने वाला समुद्घात । (६) आहारकसमुद्घात, आहारकशरीरनामकर्म के आश्रित होने वाला समुद्घात । (७) केवलिसमुद्घात, वेदनीय, नाम गोत्र और आयुष्यकर्म के आश्रित होने वाला समुद्घा । इन सात समुद्घातों में से किस जीव में कितने समुद्घात पाये जा सकते हैं, इस पर विचार करते हुए लिखा है - नरक के प्रथम चार समुद्घात हैं। देवों में और तिर्यंच पंचेन्द्रियों में प्रथम पांच समुद्घात हैं। वायु के अतिरिक्त शेष एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय में प्रथम तीन समुद्घात हैं। वायुकाय में प्रथम चार समुद्घात हैं। मनुष्य में सातों ही समुद्घात हो सकते हैं। जीवों की दृष्टि से समुद्घात की अपेक्षा से अल्प - बहुत्व पर चिन्तन करते हुए बताया है कि जघन्य संख्या आहारकसमुद्घात करने वाले की है और सबसे अधिक संख्या वेदनासमुद्घात करने वाले १. प्रज्ञापनाटीका, पत्र ५५५ २. प्रज्ञापनाटीका, पत्र ५५६; ३. प्रज्ञापनाटीका, पत्र ५५६ ४. प्रज्ञापनाटीका, पत्र ५५६ ५. अभ्युपगमेनअङ्गीकारेण निवृत्ता तत्र वा भवा आभ्युपगमिकी तया - शिरोलोचतपश्चरणादिकया वेदया- पीडया उपक्रमेण कर्मोंदीरणकारणेन निर्वृत्ता तत्र वा भवा औपक्रमिकी तया - ज्वरातीसारादिजन्यया । - स्थानांग वृति पत्र ८४ ६ समुद्धननं समुद्घातः शरीरराद्बहिर्जीवप्रदेशप्रक्षेपः।स्थानांग अभयदेव वृत्ति ३८०; ७. हन्तर्गमिक्रियात्वात् सम्भूयात्मप्रदेशानां च बहिरुहननं समुद्घातः । - तत्त्वार्थवार्तिक १,२०,१२ 65 Page #69 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ की है। उनसे अधिक जीव ऐसे हैं जो समुद्घात नहीं करते। इसी तरह दण्डकों के सम्बन्ध में भी अल्पबहुत्व की दृष्टि से चिन्तन किया है। कषायसमुद्घात के चार प्रकार किये गये हैं और दण्डकों के आधार पर विचार किय गया है। पूर्व के छहों समुद्घात छाद्मस्थिक हैं। इन समुद्घातों में अवगाहना और स्पर्श कितने होते हैं तथा कितने काल तक ये रहते हैं? समुद्घात के समय जीव की कितनी क्रियाएँ होती हैं? इन सभी प्रश्नों पर विचार किया है। केवलिसमुद्घात के सम्बन्ध में विस्तार से चर्चा है। केवलिसमुद्घात करने के पूर्व एक विशेष क्रिया होती है जो शुभ योग रूप है। उसकी स्थिति अन्तर्मुहूर्त प्रमाण है। उसका कार्य है उदयावलिका में कर्मदलिकों का निक्षेप करना। यह क्रिया आवर्जीकरण कहलाती है। मोक्ष की ओर आत्मा आवर्जित यानी झुकी हुई होने से इसे आवर्जितकरण भी कहते हैं। केवलज्ञानियों के द्वारा अवश्य किये जाने के कारण इसे आवश्यककरण भी कहते हैं। विशेषावश्यकभाष्य, पंचसंग्रह आदि में ये तीनों नाम प्राप्त होते हैं। दिगम्बर परम्परा के साहित्य में केवल आवर्जितकरण नाम ही मिलता जब वेदनीय, नाम और गोत्र कर्म की स्थिति और दलिक आयुकर्म की स्थिति और दलिकों से अधिक हों तब उन सभी को बराबर करने के लिए केवलिसमुद्घात होता है। अन्तर्मुहूर्त प्रमाण आयु अवशेष रहने पर यह समुद्घात होता है। केवलिसमुद्घात का कालप्रमाण आठ समय का है। प्रथम समय में आत्मा के प्रदेशों को शरीर से बाहर निकाला जाता है। उस समय उनका आकार दण्ड सदृश होता है। आत्मप्रदेशों का यह दण्डरूप ऊँचाई में लोक के रूपर से नीचे तक अर्थात् चौदह रज्जु लम्बा होता है। उसकी मोटाई केवल स्वयं के शरीर के बराबर होती है। दूसरे समय में उस दण्ड को पूर्व, पश्चिम या उत्तर, दक्षिण में विस्तीर्ण कर उसका आकार कपाट के सदृश बनाया जाता है। तृतीय समय में कपाट के आकार के आत्मप्रदेशों को मंथाकार बनाया जाता है अर्थात् पूर्व, पश्चिम, उत्तर, दक्षिण चारों तरफ फैलाने से उसका आकार मथनी का सा बन जाता है। चतुर्थ समय में विदिशाओं के खाली भागों को आत्मप्रदेशों से पूर्ण करके उन्हें सम्पूर्ण लोक में व्याप्त किया जाता है। पाँचवें समय में आत्मा के लोकव्यापी आत्मप्रदेशों को संहरण के द्वारा फिर मंथाकार, छठे समय में मंथाकार से कपाटाकार बना लिया जाता है। सातवें समय में आत्मप्रदेश फिर दण्ड रूप में परिणत होते हैं और आठवें समय में पुनः वे अपनी असली स्थिति में आ जाते हैं। - वैदिक परम्परा के ग्रन्थों में आत्मा की व्यापकता के सम्बन्ध में जो चिन्तन किया गया है, उसकी तुलना हम केवलिसमुद्घात के चतुर्थ समय में जब आत्मा लोकव्यापी बन जाता है, उससे कर सकते हैं। व्याख्यासाहित्य इस प्रकार प्रज्ञापना के छत्तीस पदों में विपुल द्रव्यानुयोग सम्बन्धी सामग्री का संकलन है। इस प्रकार का संकलन अन्यत्र दुर्लभ है। प्रज्ञापना का विषय गम्भीरता को लिए हुए है। आगमों के गम्भीर रहस्यों को उद्घाटित करने के लिए मूर्धन्य मनीषियों के द्वारा व्याख्यासाहित्य का निर्माण किया गया। प्रज्ञापना पर निरुक्ति और भाष्य नहीं लिखे गये। किन्तु आचार्य श्री हरिभद्रसूरिश्वरजी ने प्रज्ञापना की प्रदेश-व्याख्या में प्रज्ञापना की अवचूर्णि का उल्लेख किया है। इससे यह स्पष्ट है आचार्य श्री हरिभद्रसूरिश्वरजी के पूर्व इस पर कोई न कोई अवचूर्णि अवश्य रही होगी, क्योंकि व्याख्या में यत्र-तत्र 'एतदुक्तं भवति', 'किमुक्तं भवति', 'अयमत्र भावार्थः', 'इदमत्र हृदयम्', 'एतेसिं भावणा' शब्द प्रयुक्त १.. (क) विशेषावश्यकभाष्य, गाथा ३०५०-५१ (ख) पंचसंग्रह, द्वार-१ गाथा १६ की टीका; २. लब्धिसार, गा. ६१७; ३. (क) विश्वश्चक्षुरुत • विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतः पात्।-श्वेताश्वतरोपनिषद् ३-३, १११-५ (ख) सर्वतः पाणिपादं तत्, सर्वतोऽक्षिशिरोमुखम्। सर्वतः श्रुतिमल्लोके, सर्वमावृत्य तिष्ठति।।-भगवद्गीता, १३-१३; ४. अलमतिप्रसङ्गेन अवचूर्णिकामात्रमेतदिति।-प्रज्ञापनाप्रदेशव्याख्या, पृ.२८,११३ • 66 Page #70 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ हुए हैं। आचार्य श्री मलयगिरिजी' ने भी अपनी वृत्ति में चूर्णि का उल्लेख किया है। यहाँ यह जिज्ञासा हो सकती है कि अवचूर्णि या चूर्णि का रचयिता कौन था ? मुनिश्री पुण्यविजयजी महाराज का अभिमत है कि चूर्णि के रचयिता आचार्य श्री हरिभद्रसूरीश्वरजी के गुरु ही होने चाहिए, क्योंकि व्याख्या में ये शब्द प्रयुक्त हुए हैं - ' एवं तावत् पूज्यपादा व्याचक्षते', 'गुरवस्तु', 'इह तु पूज्याः ', ' अत्र गुरवो व्याचक्षते । पुण्यविजयजी महाराज का यह भी मन्तव्य है कि प्रज्ञापना पर आचार्य श्री हरिभद्रसूरीश्वरजी के गुरु जिनभट्ट के अतिरिक्त अन्य आचार्यों की व्याख्याएँ भी होनी चाहिए।' पर उपलब्ध नहीं होने से इसका क्या रूप था, यह नहीं कहा जा सकता। प्रज्ञापना पर वर्तमान में जो टीकाएँ उपलब्ध हैं उनमें सर्वप्रथम आचार्य श्री हरिभद्रसूरीश्वरजी की प्रदेशव्याख्या है। श्री हरिभद्रसूरीश्वरजी जैन आगमों के प्राचीन टीकाकार हैं। उन्होंने आवश्यक, दशवैकालिक, जीवाजीवाभिगम, नन्दी, अनुयोगद्वार, पिण्डनिर्युक्ति प्रभृति पर महत्त्वपूर्ण टीकाएं लिखी हैं। प्रज्ञापना की टीका में सर्वप्रथम जैनप्रवचन की महिमा गायी है। उसके पश्चात् मंगल का विश्लेषण किया है और साथ में यह भी सूचित किया है कि मंगल की विशेष व्याख्या आवश्यक टीका में की गयी है। भव्य - अभव्य का विवेचन करते हुए आचार्य श्री ने वादिमुख्य कृत अभव्य-स्वभाव के सूचक श्लोक को भी उद्धृत किया है।" प्रज्ञापना पर दूसरी वृत्ति नवांगी टीकाकार आचार्य श्री अभयदेवसूरीश्वरजी की है। पर यह वृत्ति सम्पूर्ण प्रज्ञापना पर नहीं है केवल प्रज्ञापना के तीसरे पद - जीवों के अल्पबहुत्व - पर है। आचार्यश्री ने १३३ गाथाओं के द्वारा इस पद पर प्रकाश डाला है। स्वयं आचार्यश्री ने उसे 'संग्रह' की अभिधा प्रदान की है। यह व्याख्या धर्मरत्नसंग्रहणी और प्रज्ञापनोद्धार नाम से भी विश्रुत है। इस संग्रहणी पर कुलमण्डनगणी ने संवत् १४४१ में एक अवचूर्णि का निर्माण किया है। आत्मानन्द जैन सभा भावनगर से प्रज्ञापना तृतीय पद संग्रहणी पर एक अवचूर्णि प्रकाशित हुई है। पर उस अवचूर्णि के रचयिता का नाम ज्ञात नहीं है। यह अवचूर्णि कुलमण्डनगणी विरचित अवचूर्णि से कुछ विस्तृत है। श्री पुण्यविजयजी महाराज का यह अभिमत है कि कुलमण्डनकृत अवचूर्णि को ही अधिक स्पष्ट करने के लिए किसी विज्ञ ने इसकी रचना की है। प्रज्ञापना पर विस्तृत व्याख्या आचार्य श्री मलयगिरिजी की है। आचार्य श्री मलयगिरिजी सुप्रसिद्ध टीकाकार हैं। उनकी टीकाओं में विषय की विशदता, भाषा की प्रांजलता, शैली की प्रौढ़ता एक साथ देखी जा सकती है। कहा जाता है कि उन्होंने छब्बीस ग्रन्थों पर वृत्तियाँ लिखी हैं, उनमें से बीस ग्रन्थ ही उपलब्ध हैं। आचार्य श्री मलयगिरिजी ने स्वतन्त्र ग्रन्थ न लिखकर टीकाएँ ही लिखी हैं पर उनकी टीकाओं में प्रकाण्ड पाण्डित्य मुखरित हुआ है। वे सर्वप्रथम मूल सूत्र के शब्दार्थ की व्याख्या करते हैं, अर्थ का स्पष्ट निर्देश करते हैं, उसके पश्चात् विस्तृत विवेचन करते हैं। विषय से सम्बन्धित प्रासंगिक विषयों को भी वे छूते चले जाते हैं। विषय को प्रामाणिक बनाने के लिए प्राचीन ग्रन्थों के उद्धरण भी देते हैं। प्रज्ञापनावृत्ति उनकी महत्त्वपूर्ण वृत्ति है। यह वृत्ति आचार्य श्री हरिभद्रसूरीश्वरजी की प्रदेशव्याख्या से चार गुणी अधिक विस्तृत है। प्रज्ञापना के गुरु गम्भीर रहस्यों को समझने के लिए यह वृत्ति अत्यन्त उपयोगी है । वृत्ति के प्रारम्भ में आचार्यश्री ने मंगलसूचक चार श्लोक दिये हैं। प्रथम श्लोक में भगवान् महावीर की स्तुति है, द्वितीय में जिनप्रवचन को नमस्कार किया गया है, तृतीय श्लोक में गुरु १. प्रज्ञापना मलयगिरि वृत्ति, पत्र २६९ - २७१; २. प्रज्ञापना, प्रस्तावना पृ. १५२; ३. शगादिवध्यपटः सुरलोकसेतुरानन्ददुन्दुभिरसत्कृतिवंचितानाम् । संसारचारकपलायनफालघंटा, जैनं वचस्तदिह को न भजेत विद्वान् ॥१॥ - प्रज्ञापना प्रदेशव्याख्या; ४. सद्धर्म्मवीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव! तवापि खिलान्यभूवन् । तन्नाद्भतं खगकुलेष्विह तामसेषु, सूर्यांशवो मधुकरीचरणावदाताः ||१|| - प्रज्ञापना प्रदेशव्याख्या 67 Page #71 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ को नमन किया गया है और चतुर्थ श्लोक में प्रज्ञापना पर वृत्ति लिखने की प्रतिज्ञा की __ आचार्यश्री मलयगिरिजी ने प्रज्ञापना का शब्दार्थ करते हुए लिखा है कि 'प्रकर्षेण ज्ञाप्यन्ते अनयेति प्रज्ञापना' अर्थात् जिसके द्वारा जीव-अजीव आदि पदार्थों का ज्ञान किया जाय वह प्रज्ञापना है। आचार्य श्री हरिभद्रसूरीश्वरजी ने अपनी वृत्ति में प्रज्ञापना को उपांग के रूप में उल्लिखित किया है पर आचार्य श्री मलयगिरिजी ने उनसे आगे बढ़कर समवायाङ्ग का उपांग प्रज्ञापना को बताया है। उनका यह स्पष्ट अभिमत है कि समवायाङ्ग में निरूपित अर्थ का प्रतिपादन प्रज्ञापना में हुआ है। उन्होंने यह भी लिखा है कि कहा जा सकता है कि समवायाङ्ग निरूपित अर्थ का प्रज्ञापना में प्रतिपादन करना उचित नहीं, पर यह कथन उपयुक्त नहीं है, क्योंकि प्रज्ञापना में समवायाङ्ग प्रतिपादित अर्थ का ही विस्तार है और यह विस्तार मंदमति शिष्य के विषेष उपकार के लिए किया गया है। इसलिए इसकी रचना पूर्ण सार्थक है। [विज्ञों का यह मानना है कि अमुक अंग का अमुक उपांग है, इस प्रकार की व्यवस्था आचार्य श्री हरिभद्रसूरीश्वरजी के पश्चात् और आचार्य श्री मलयगिरिजी के पूर्व हुई है।] आचार्य श्री मलयगिरिजी की वृत्ति का मूलाधार आचार्य श्री हरिभद्रसूरीश्वरजी की प्रदेशव्याख्या रही है तथापि आचार्य श्री मलयगिरिजी ने अन्य अनेक ग्रन्थों का उपयोग किया है। उदाहरण के रूप में आचार्य श्री हरिभद्रसूरीश्वरजी ने स्त्री तीर्थकर बन सकती है या नहीं? इसके लिए सिद्धप्राभृत का संकेत किया है जबकि आचार्य श्री मलयगिरिजी ने स्त्रीमुक्त होती है या नहीं? इस सम्बन्ध में पूर्वपक्ष और उत्तरपक्ष की रचना कर विस्तार से विश्लेषण किया है।' इसी प्रकार सिद्ध के स्वरूप के सम्बन्ध में विभिन्न दार्शनिकों के मन्तव्य की चर्चा करके अन्त में जैनदर्शन की दृष्टि से सिद्ध के स्वरूप की संस्थापना की है। सामान्य रूप से आचार्य श्री मलयगिरिजी ने व्याख्या के सम्बन्ध में विभिन्न चिन्तकों के मतभेद का सूचन किया है पर कुछ स्थलों पर उन्होंने अपना स्वतन्त्र मत भी प्रकट किया है और जहाँ उन्हें लगा कि यह उलझन भरा है वहाँ उन्होंने अपना मत न देकर केवलिगम्य कहकर सन्तोष किया है। यह कथन उनकी भवभीरुता का द्योतक है। आज जिन विषयों में कुछ भी नहीं जानते उस विषय में भी जो लोग अधिकार के साथ अपना मत दे देते हैं, उन्हें इस महान आचार्य श्री से प्रेरणा लेनी चाहिए। आचार्य श्री मलयगिरिजी ने कितने ही विषयों की चर्चा तर्क और श्रद्धा दोनों की दृष्टि से की है। जैसेप्रज्ञापना की रचना श्यामाचार्य ने की तथापि इसमें श्रमण भगवान् महावीर और गणधर गौतम का संवाद कैसे? भंगवान् महावीर और गौतम का संवाद होने पर भी इसमें अनेक मतभेदों का उल्लेख कैसे? सिद्ध के पन्द्रह भेदों की व्याख्या के साथ उनकी समीक्षा भी की है। स्त्रियाँ मोक्ष पा सकती हैं, वे षडावश्यक, कालिक और उत्कालिक सूत्रों का अध्ययन कर सकती हैं, निगोद की चर्चा, म्लेच्छ की व्याख्या, असंख्यात आकाश प्रदेशों में अनन्त प्रदेशी स्कन्ध का समावेश किस प्रकार होता है? भाषा के पुद्गलों के ग्रहण और निसर्ग की चर्चा, अनन्त जीव होने पर भी शरीर असंख्यात कैसे? आदि विविध विषयों पर कलम चलाकर आचार्य श्री ने अपनी प्रकृष्ट प्रतिभा का ज्वलन्त परिचय दिया है। अनेक विषयों की संगति बिठाने हेतु आचार्य श्री ने नयदृष्टि का अवलम्ब लेकर व्याख्या की है और अनेक स्थलों पर पूर्वाचार्यों का और पूर्व संप्रदायों की मान्यताओं का उल्लेख किया है। प्रस्तुत वृत्ति का ग्रन्थमान १६००० श्लोक प्रमाण है। १. जयति नमदमरमुकुटप्रतिबिम्बच्छद्मविहितबहुरूपः। उद्धर्तुमिव समस्तं विश्वं भवपकतो वीरः।।१।। जिनवचनामृतजलधिं वन्दे यबिन्दुमात्रमादाय। अभवन्नूनं सत्त्वा जन्म-जरा-व्याधिपारिहीनाः ॥२॥ प्रणमत गुरुपदपक्कजमधरीकृतकामधेनुकल्पलतम्। यदुपास्तिवशानिरुपममश्नुवते ब्रह्म तनुभाजः ॥३॥ जडमतिरपि गुरुचरणोपास्तिसमुद्भूतविपुलमतिविभवः। समयानुसारतोऽहं विदधे प्रज्ञापनाविवृतिम् ।।४।।-प्रज्ञापना टीका '२. (क) पाणिनिः स्वप्राकृतव्याकरणे-पत्र ५, पत्रा ३६५ (ख) उत्तराध्ययन नियुक्ति गाथा-पत्र १२ जीवाभिगमचूर्णि प.३०८ आदि; ३. पण्णवणासुत्तं-प्रस्तावना भाग-२, पृ. १५४-१५७; ४. देखिए-पण्णवणासुत्तं-प्रस्तावना, २, १५७ .68 Page #72 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ आचार्य श्री मलयगिरिजी की व्याख्या के पश्चात् अन्य कुछ आचार्यों ने भी व्याख्याएँ लिखी हैं, पर वे व्याख्याएँ पूर्ण आगम पर नहीं हैं और न इतनी विस्तृत ही हैं। मुनि श्री चन्द्रसूरिजी ने प्रज्ञापना के वनस्पति के विषय को लेकर वनस्पतिसप्ततिका ग्रन्थ लिखा है जिसमें ७१ गाथाएँ हैं। इस पर एक अज्ञात लेखक की एक अवचूरि भी है। यह अप्रकाशित है और इसकी प्रति लालभाई दलपतभाई विद्यामन्दिर ग्रन्थागार में है। __ प्रज्ञापनाबीजक-यह श्री हर्षकुलगणीजी की रचना है, ऐसा विज्ञों का मत है। क्योंकि ग्रन्थ के प्रारम्भ में और अन्त में कहीं पर भी कोई सूचना नहीं है। इसमें प्रज्ञापना के छत्तीस पदों की विषयसूची संस्कृत भाषा में दी गई है। यह प्रति भी अप्रकाशित है और लालभाई दलपतभाई विद्यामन्दिर ग्रन्थागार के संग्रह में है। पद्मसुन्दरकृत अवचूरि-यह भी एक अप्रकाशित रचना है, जिसका संकेत आचार्य श्री मलयगिरिजी ने अपनी टीका में किया है। इसकी प्रति भी उपर्युक्त ग्रन्थागार में उपलब्ध है। श्री धनविमलकृत बालावबोध भी अप्रकाशित रचना है। सर्वप्रथम भाषानुवाद इसमें हुआ है जिसे टबा कहते हैं। इस टबे की रचना संवत् १७६७ से पहले की है। श्री जीवविजयकृत दूसरा टबा यानी बालावबोध भी प्राप्त होता है। यह टबा संवत् १७६४ में रचित है। परमानन्दकृत स्तवक अर्थात् बालावबोध प्राप्त है, जो संवत् १८७६ की रचना है। यह टबा रायधनपतसिंह बहादुर की प्रज्ञापना की आवृत्ति में प्रकाशित है। श्री नानकचंदकृत संस्कृतछाया भी प्राप्त है, जो रायधनपतसिंह बहादुर ने प्रकाशित की है (प्रज्ञापना के साथ)। पण्डित भगवानदास हरकचन्द ने प्रज्ञापनासूत्र का अनुवाद भी तैयार किया था, जो विक्रम संवत् १९९१ में प्रकाशित हुआ। [जिसका यह पुनः प्रकाशन किया गया है। सं.] आचार्य अमोलक ऋषिजी महाराज ने भी हिन्दी अनुवाद सहित प्रज्ञापना का एक संस्करण प्रकाशित किया था। इस प्रकार समय-समय पर प्रज्ञापना पर विविध व्याख्या साहित्य लिखा गया है। . सर्वप्रथम सन् १८८४ में मलयगिरिविहित विवरण, रामचन्द्रकृत संस्कृतछाया ब परमानन्दर्षिकृत स्तबक के साथ प्रज्ञापना का धनपतसिंह ने बनारस से संस्करण प्रकाशित किया। उसके पश्चात् सन् १९१८-१९१९ में आगमोदय समिति बम्बई ने मलयगिरि टीका के साथ प्रज्ञापना का संस्करण प्रकाशित किया। विक्रम संवत् १९९१ में भगवानदास हर्षचन्द्र जैन सोसायटी अहमदाबाद से मलयगिरि टीका के अनुवाद के साथ प्रज्ञापना का संस्करण निकला। सन् १९४७-१९४९ में ऋषभदेवजी केसरीमलजी श्वेताम्बर संस्था रतलाम, जैन पुस्तक प्रचार संस्था, सूरत से हरिभद्रविहित प्रदेशव्याख्या सहित प्रज्ञापना का संस्करण निकला। सन् १९७१ में श्री महावीर जैन विद्यालय, बम्बई से पण्णवणासुत्तं मूल पाठ और विस्तृत प्रस्तावना के साथ, पुण्यविजयजी महाराज द्वारा सम्पादित प्रकाशित हुआ है। विक्रम संवत् १९७५ में श्री अमोलक ऋषिजी महाराज कृत हिन्दी अनुवाद सहित हैदराबाद से एक प्रकाशन निकला है। वि. सम्वत् २०११ में सूत्रागमसमिति गुडगांव छावनी से श्री पुष्फभिक्खु द्वारा सम्पादित प्रज्ञापना का मूल पाठ प्रकाशित. हुआ है। इस तरह समय-समय पर आज तक प्रज्ञापना के विविध संस्करण निकले हैं। प्रज्ञापना की प्रस्तावना में बहुत ही विस्तार के साथ लिखना चाहता था, क्योंकि प्रज्ञापना में ऐसे अनेक मौलिक विषय हैं जिन पर तुलनात्मक दृष्टि से चिंतन करना आवश्यक था, पर अस्वस्थ हो जाने के कारण चाहते हुए भी नहीं लिख सका। परमश्रद्धेय सद्गुरुवर्य उपाध्याय श्री पुष्करमुनि महाराज का मार्गदर्शन भी मेरे लिए अतीव उपयोगी रहा है। जैन स्थानक, देवेन्द्रमुनि शास्त्रीमदनगंज-किशनगढ़ विजयादशमी, १३ अक्तूबर १९८३ Page #73 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રજ્ઞાપનાસૂત્ર ટીકા અને ટીકાકાર પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્રમાં કેટલાંક એવાં સ્થાન પણ છે, જ્યાં અમે ટીકાકારની વ્યાખ્યાથી વિરુદ્ધ જઈને પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓનો સૂત્રપાઠ સંગત માનીને તેને મૂળ વાચનામાં સ્વીકાર્યો છે. આવાં સ્થાનોનો નિર્ણય કરતાં અમને એમ જણાયું છે કે કાં તો ટીકાની રચના કર્યા પછી ગ્રંથકારે સમગ્ર ટીકાગ્રંથને શોધ્યો નથી અથવા શોધ્યો છે તો તે શોધેલા ટીકાગ્રંથના કુળનો આજે કોઈ આદર્શ ઉપલબ્ધ નથી. ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની પ્રતિભા અને જીવનસરણીની પ્રસંગોપાત્ત અતિસંક્ષિપ્ત રૂપરેખા જણાવીએ છીએ : પુણ્યનામધેય મહર્ષિ મલયગિરિજીએ જૈન આગમ આદિ સાહિત્ય ઉપર અનેક મહાકાય વ્યાખ્યાગ્રંથો રચ્યા છે એટલું જ નહિ તેમનો દેહવિલય પણ વ્યાખ્યાગ્રંથ રચતાં રચતાં જ થયો છે. એ હકીકત તેમની અધૂરી રહેલી રચનાઓ દ્વારા સ્પષ્ટ જ છે. આવા અંતકાળ સુધી અવિરત અને અપ્રમત્ત રહીને જૈન આગમ આદિ સાહિત્યના વાચકો, ચિંતકો અને શ્રોતાજનો ઉપર અસાધારણ ઉપકાર કરનાર આ મહાપુરુષના ચરણારવિંદમાં આગમ આદિ વિષયના અભ્યાસીઓનું તો શું સમગ્ર વિશ્વના વિદ્યાપ્રેમી કોઈ પણ વિદ્વાનનું મસ્તક નમી જાય તે તદ્દન સ્વાભાવિક છે. “શ્રુતજ્ઞાનની ભક્તિ માટે મેં શક્ય શ્રમ કર્યો છે અને તેમાં જે કાંઈ ઊણપ રહી હોય કે અનવધાન થયું હોય તેનું પરિમાર્જન સુયોગ્ય શ્રુતોપાસક વાચક કરશે જ.’’ આવી અપેક્ષાથી પ્રેરાઈને ખુદ આચાર્ય શ્રી મલયગિરિજીએ, પોતે રચેલા ગ્રંથોને ફરીથી સાદ્યંત જોવા કરતાં, અન્યાન્ય જટિલ સૂત્રગ્રંથોની વ્યાખ્યાઓ રચવામાં પોતાની સર્વ શક્તિ અને સમય ખપાવ્યાં હોય, એવું અનુમાન કરીએ તો તે અનુચિત નહીં કહેવાય. અને જો આ અનુમાન સાચું હોય તો કોઈ પણ અભ્યાસીને આ પૂજ્યશ્રીના અજુગતું નથી; પણ આવી એકાદ સામાન્ય ક્ષતિ જોઈને, પોતાના અલ્પ જ્ઞાનના આવેશમાં, જો અનેક મહાકાય ગ્રંથોની દેણગી આપનાર આવા ઉપકારી વ્યાખ્યાકારો પ્રત્યે અવિવેક બતાવવામાં આવે તો તેને કોઈ પણ વિજ્ઞ વિચારક બાલિશતા જ કહેશે. અસ્તુ. પ્રસ્તુત પ્રજ્ઞાપના સૂત્રનું સંપાદન કરતાં અમે બે સ્થળોમાં ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીની વ્યાખ્યાથી વિરુદ્ધ સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલા સૂત્રપાઠ પ્રમાણે મૂળ વાચનાનો પાઠ સ્વીકાર્યો છે. આ બે સ્થળ પૈકીના ૧૪૨૦ [૪] ક્રમાંકવાળા સૂત્રના સંબંધમાં અદ્યાવધિ પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિઓમાં ટીકાકારની વ્યાખ્યાથી ભિન્ન સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલો પાઠ જ મૂળ વાચનામાં લેવાયો છે. પ્રસ્તુત બે સ્થાન આ પ્રમાણે છે : ૧. સૂત્રાંક ૯૯૯ [૧]માં (પૃ. ૨૪૬) ગોયમા! નો અવાયં પેતિ' આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ટબાકારો૧ પણ આ સૂત્રપાઠ પ્રમાણે જ અર્થ કરે છે. (જુઓ પૃ. ૨૪૬, ટિ. ૨). અહીં આચાર્ય શ્રી મલયગિરિજી નોયના ! અદ્દાયં પેતિ આવા સૂત્રપાઠ પ્રમાણે વ્યાખ્યા કરે છે. બધીય સૂત્રપ્રતિઓ ઉપરનો પાઠ આપે છે તેથી અને તે જ પાઠ અમને સુસંગત લાગવાથી ટીકાકારની વ્યાખ્યાની વિરુદ્ધ જઈને પણ અમે પોયમા! નો અવાયં પેહતિ પાઠને મૌલિક પાઠ રૂપે સ્વીકાર્યો છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ પૂ. ૨૪૬, ટિ.૨. રાય શ્રી ધનપતિબાબુની તથા શ્રી અમોલકૠષિજીની આવૃત્તિમાં અહીં અમે સ્વીકાર્યો છે તેવો જ પાઠ છે. તેથી આ બે પ્રકાશનોમાં આધારરૂપે લેવાયેલી પ્રજ્ઞાપનાસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં પણ અમને મળેલી પ્રતિઓના જેવો જ પાઠ હોવો જોઈએ તે સ્પષ્ટ થાય છે; જ્યારે આગમોદય સમિતિની આવૃત્તિમાં અહીં ટીકાકારની વ્યાખ્ય પ્રમાણે નો પદ સિવાયનો સૂત્રપાઠછે. પં. શ્રી ભગવાનદાસજીની, શિલાગમની અને સુTમે ની આવૃત્તિમાં આ સ્થાનમાં સમિતિના પાઠનું જ અનુકરણ થયું છે. ૨. સૂત્રાંક ૧૪૨૦ [૪]નો પાઠ સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અને અઘાવધિ પ્રકાશિત થયેલી આવૃત્તિઓમાં આ પ્રમાણે છે : जेणं भंते! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ? गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा । (પૃ. ૩૨૧) 1. પં. શ્રી જીવવિજયજી તથા પં. શ્રી ધનવિમલજી 2. આ પાઠ ભેદ ૧૫મા પદમાં અદ્દાવાવારસત્તાં માં છે. 3. વીસમાં પદમાં સત્ત્રદૃાર માં છે. આ સૂત્રાંક મ.વિ. પ્રકાશિત પન્નવણા સૂત્રના છે. 70 Page #74 -------------------------------------------------------------------------- ________________ – श्री प्रज्ञापना सूत्र भाग १ આ સૂત્રની ટીકા આ પ્રમાણે છે — ‘‘પુનરપિ પ્રાયતિ-યો મન્ત! જેવલિની બોધિમર્થતો વાતિ સોઽયંતસ્તાં ‘શ્રદ્ધીત' શ્રદ્ધાવિષયાં ર્થાત્ તથા ‘પ્રત્યયંત્' પ્રતીતિવિષયાં ર્થાત્, ‘રોપવેત્' નિીાંમિ ત્યેવમધ્યવસેત્? મળવાનાહઅસ્થેાફ હત્યાાિ'' (ટીકા, પત્ર ૩૯૯, પૃષ્ઠિ ૨). અહીં ટીકાકાર મહારાજે જણાવેલા અત્થરૂપ અવતરણના આધારે વિચાર કરતાં એમ લાગે છે કે ઉ૫૨ના સૂત્રખંડમાં પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હોવો જોઈએ – ગોયમા! અત્થફર્ સદ્હેન્ગા પત્તિના રોજ્જ્ઞાા - પ્રસ્તુત સૂત્રખંડ અને તેના પૂર્વાપર સંબંધનું વસ્તુ આ પ્રમાણે છે : (૧)પ્રશ્ન – નારક જીવ નરકમાંથી અનંતર નીકળીને પંચેંદ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? ઉત્તર – કોઈક થાય અને કોઈક ન થાય. (સૂ. ૧૪૨૦ [૧]). (૨)પ્રશ્ન —જેના૨ક જીવ નરકમાંથી અનંતર નીકળીને પંચેંદ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થયો હોય તે કેવલિપ્રજ્ઞપ્ત ધમને સાંભળે? ઉત્તર – કોઈક સાંભળે અને કોઈક ન સાંભળે (સૂ. ૧૪૨૦ [૨]). (૩) પ્રશ્ન — ઉપર જણાવેલો જે પંચેંદ્રિય તિર્યંચ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળે કે કેવળજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિને અર્થાત્ બોધિને અર્થથી જાણે? ઉત્તર – કોઈક જાણે અને કોઈક ન જાણે (સૂ. ૧૪૨૦ [૩]). (૪) પ્રશ્ન – ઉપર જણાવેલો પંચેંદ્રિય તિર્યંચ, જે કેવલિપ્રજ્ઞપ્ત બોધિને અર્થથી જાણે તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય? ઉત્તર — તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય (સૂ. ૧૪૨૦ [૪]). અહીં ચોથા પ્રશ્નના ઉત્તરમાં ‘કોઈને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય અને કોઈકને ન હોય' આવો નિર્દેશ ટીકાની વ્યાખ્યાથી જાણી શકાય છે. ઉપર જણાવેલા ચાર પ્રશ્નો પૈકીના પહેલા ત્રણ પ્રશ્નના ઉત્તરમાં મૂળ સૂત્રપાઠમાં અત્યે રૂર્ શબ્દ છે તે ચોથા પ્રશ્નની વ્યાખ્યા કરતાં ટીકાકાર મહારાજના અનવધાનથી આવ્યો હશે કે પછી ટીકાની પરિમાર્જિત શુદ્ધ પ્રતિની પરંપરાનો કોઈ આદર્શ આજે નથી રહ્યો એ કારણે આવ્યો હશે, એ એક વિચારણીય વસ્તુ છે. પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં મૂળ પાઠ સર્વ પ્રતિઓએ આપ્યો છે તેવો જ છે, મૂળ પાઠનો અનુવાદ પણ તેને અનુસરીને આપ્યો છે, પણ વિવેચનમાં ટીકાની વ્યાખ્યા પ્રમાણે અર્થ કર્યો છે. પ્રજ્ઞાપના સૂત્ર ઉપર બે ટબાગ્રન્થો રચાયા છે. તેમાં પં. શ્રી ધનવિમળજી રચિત પ્રાચીન છે, તેમાં પ્રસ્તુત મૂળ પાઠ સર્વપ્રતિઓએ આપ્યો છે તેવો જ છે અને તેનો અર્થ પણ મૂળ પાઠને અનુસરીને જ આ પ્રમાણે લખ્યો છે – જેને માવન(ન) જેવલોપરૂં નુ(યૂ)fi તે સજ્જ પ્રતીત મનેં ત્તિ મનમાં વર્ષે? ગૌતમ! સદ્દદ્દે પ્રતીતડું વિં (રોનેં)1; જ્યારે વિ.સં. ૧૭૮૪માં પં. શ્રી જીવવિજયજીએ રચેલા પ્રજ્ઞાપનાસૂત્ર ટબામાં મૂળ પાઠ તો સર્વ પ્રતિઓ આપે છે તેવો જ છે, પણ તેનો અર્થ ટીકાની વ્યાખ્યાને અનુસરતો છે, તે આ પ્રમાણે — નેહ માવન્! વ્હેવત્તીપ્રળીત જોષ પ્રતે નાળે વૃદ્ધે તે જોધિ પ્રતે સજ્જ પ્રત્યય ઘરે રુત્ત(ત્તિ) રેં? હા ગૌતમ! જોજ સદ્દે પ્રત્યય થોં રુપ (ત્તિ) રે તેં ।2 અહીં એ વસ્તુ પણ જાણવી ઉપયોગી છે કે પં. શ્રી જીવવિજયજીએ પ્રસ્તુત ટબાર્થ ટીકાને અનુસરીને બનાવ્યો છે તે તેમણે જ આદિમાં અને અંતમાં જણાવેલું છે. પ્રજ્ઞાપના સૂત્રમાંના એક સ્થળનું વક્તવ્ય જીવાભિગમસૂત્રમાં પણ છે. આ બન્ને ગ્રંથોમાં આવેલા સમાન પદાર્થના નિરૂપણમાં એકસરખો પાઠ નથી. તે આ પ્રમાણે — अभास तिविहे पण्णत्ते । तं जहा - अणाईए वा अपज्जवसिए १, अणाईए वा सपज्जवसिए २, सादीए वा સપન્નવસિર્ રૂ । (પ્રજ્ઞાપના સૂત્ર, સૂ. ૧૩૭૫, પૃ. ૩૧૫) 1-2. આ બે ટબાર્થના પાઠ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સુરક્ષિત અનુક્રમે મુનિરાજ શ્રી પં. કીર્તિમુનિજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તલિખિત ગ્રન્થસંગ્રહમાં રહેલી પોથીઓમાં લખેલ છે. આ બેનો અનુક્રમે ક્રમાંક ૧૧૦૭૯ અને ૧૦૫૮-૫૯ છે. 71 Page #75 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ અમાલણ્ તુવિષે પત્તે તં નહા—સાતીતે વા અપાવક્ષિતે ૧, સાતીતે વા સપન્નવસિતેરા (જીવાભિગમસૂત્ર, પત્ર ૪૪૨, પૃષ્ઠિ ૨) અમે પ્રજ્ઞાપના સૂત્રના સંશોધન માટે ઉપયોગમાં લીધેલી કાગળ ઉપર લખાયેલી પાંચ પ્રતિઓમાં આસ્થાનમાં જીવાભિગમસૂત્રના પાઠ જેવો જ પાઠ છે. તેમ જ પં. શ્રી જીવવિજયજી કૃત પ્રજ્ઞાપનાસૂત્રના ટબામાં પણ પ્રસ્તુત સ્થાનમાં જીવાભિગમસૂત્રના જેવો જ પાઠ સ્વીકારીને અભાષકના બે પ્રકાર જણાવ્યા છે. આચાર્ય શ્રી મલયગિરિજી કૃત પ્રજ્ઞાપનાસૂત્ર અને જીવાભિગમસૂત્રની ટીકામાં પ્રસ્તુત સ્થાનમાં તે તે સૂત્રના મૂળ પાઠ મુજબ વ્યાખ્યા છે, અર્થાત્ પ્રજ્ઞાપનાસૂત્રની ટીકામાં અભાષકના ત્રણ પ્રકાર મુજબ અને જીવાભિગમસૂત્રની ટીકામાં અભાષકના બે પ્રકાર મુજબ વ્યાખ્યા છે. આથી વિશેષમાં આ બે સૂત્રોનાં સૂચિત સ્થાનોના પાઠભેદની નોંધ આચાર્ય શ્રી મલયગિરિજીએ પોતાની કોઈ ટીકામાં લીધી નથી. (મહાવીર વિધાલય પ્રકાશિત પદ્મવણાની પ્રસ્તાવનામાંથી સાભાર) તેરમું ‘પરિણામ’ પદઃ પરિણામ વિચાર તે સૂચવે છે કે એક કાળ એવો હતો જ્યારે ધર્માસ્તિકાયાદિ અરૂપી અજીવ દ્રવ્યોમાં પરિણામો મનાતા નહિ હોય. ભગવતી શ. ૨, ૩. ૧૦માં અને સ્થાનાંગ (સૂ૦૪૪૧)માં ધર્માસ્તિકાયાદિના વર્ણનમાં‘‘વાતો ન વાડ્ નાસી, 7 યાર્ ન મવતિ, ન યાર્ भविस्सइत्ति, भुवि भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अव्वए अवट्ठिते णिच्चे । भावतो अवने अगंधे अरसे અાસે'' ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામો વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ક્યારેક શરૂ થઈ,જ્યા૨ે વસ્તુનું લક્ષણ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્ત્વાર્થસૂત્રમાં જોઈએછીએ કે તેમાં ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્ય—એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે ‘‘તજ્ઞાવાવ્યયં નિત્યમ્''(૫. ૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસૂત્રની પરંપરાની છાપ સ્પષ્ટ છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે–‘‘રસ્મિન્ પત્તિળમ્યમાને તત્ત્વ ન વિહન્યતે તન્નિત્યમ્''—યોગભાષ્ય, ૪–૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે—તદ્ભાવ: પરમ: -૫.૪૧॥ ભગવતી અને સ્થાનાંગમાં ધર્માસ્તિકાયાદિ ભાવો=પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨–૧૦, સૂ૦ ૧૧૮. પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અજીવના દશ પરિણામોમાં એક ‘અગુરુલઘુ’ પરિણામ પણ છે (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે ‘એગાગારે’ (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામોનો સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદ્ગલપરમાણુ અને અરૂપી દ્રવ્યોને ‘અગુરુલઘુ' કહ્યા છે. એટલે એ પ્રમાણે જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ ‘અગુરુલઘુ’ સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લઘુને તો ‘ગુરુલઘુ’નામ આપ્યું જ છે, એટલે ‘અગુરુલઘુ’ શબ્દથી તેનો નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્યો ‘અગુરુલઘુ' તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લઘુ એ બેમાંથી એકેય કે સાપેક્ષ ‘ગુરુલઘુ' એ ભાવો નથી એમ જ સમજાય. ગુરુ-લઘુની ચતુર્થંગીમાં એ ચોથો ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધર્મથી કોઈ વિધિરૂપ ધર્મ કે ભાવ સૂચવતો નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (૧.૯., સૂ૦૭૩)થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ સ્પંદકના અધિકારમાં પાછું લોકના અનંત અગુરુલઘુ પર્યાયો હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ જીવ, સિદ્ધિ અને સિદ્ધના (૨.૧., સૂ૦૯૧) અનંત અગુરુલઘુ પર્યાયો કહ્યા છે. આમ શૂન્યમાંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરો હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયો–પરિણામો હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામ-સ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ તે ઘટાવવાનો આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (૫.૪૨) અરૂપીમાં અનાદિ પરિણામો હોવાનું ભાષ્યમાં જણાવ્યું છે (૫.૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ 72 Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ ૬. ગંધ વિચાર નવો હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી. ગર, લઘુ, ગરલધુ અને અગરલધુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા) ૬૫૪-૬૬૩) જોવું જોઈએ. પરિણામોનું ગણન આ પ્રમાણે છેજીવના પરિણામો (૯૨૬-૯૩૭) અજીવના પરિણામો (૯૪૭-૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪) ૧. બંધન (સ્નિગ્ધ-રૂક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫) ૨. ગતિ (સ્પૃશ-અસ્પૃશદ્ અથવા દીર્ધ-હૂર્વ) ૩. કષાય (ક્રોધાદિ ૪). સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. વેશ્યા (કષ્ણાદિ ૬). ૪. ભેદ (ખંડ આદિ ૫). યોગ (મન આદિક ૩) પ. વર્ણ (કૃષ્ણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર) (સુરભિ-દુરભિ) જ્ઞાન (આભિનિબોધિક આદિ ૫) ૭. રસ (તિક્ત આદિ ૫) - ૮. દર્શન (સમ્યમ્ આદિ ૩) ૮. સ્પર્શ (wખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫) ૯. અગુરુલઘુ (એક) ૧૦. વેદ (સ્ત્રી આદિ ૩) . ૧૦. શબ્દ (સુભિ-દુભિ) અજીવ પરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. તેમાં પાઠાંતર છે. (પુસ્તક ૧૪, સૂત્ર૦ ૩૬, પૃ૦ ૩૩) , અજીવગતિપરિણામના જે બે પ્રકાર છે તે આ છે–સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિ પરિણામ (૯૪૯). જૈન માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તો સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને વિના–એમ બે પ્રકારની ગતિ છે એવો અર્થ નથી સમજવાનો એમ આચાર્ય મલયગિરિજીનો અભિપ્રાય છે. પણ અન્ય મત પ્રમાણે તેથી ઊલટું છે. તેને વિષે મલયગિરિજી કહે છે કે આ કેમ સંભવે તે અમને સમજાતું નથી–મ તુ ચાવક્ષતે સ્મૃતિપરિણામો નામ યેન પ્રયત્નવિશેષાત્ ક્ષેત્રપ્રવેશાન કૃશન गच्छति, अस्पृशद्गतिपरिणामो येन क्षेत्रप्रदेशानस्पृशन्नेव गच्छति--तन्न बुध्यामहे, नमसः सर्वव्यापितया तत्प्रदेशसंस्पर्शव्यतिरेकेण गतेरसम्भवात्। बहुश्रुतेभ्यो वा परिभावनीयाम्" प्रन्टीका, पत्र २८९ आ . આચાર્ય મલયગિરિએ ખૂશદ્ગતિ અને અસ્પૃશદ્ગતિનું દૃષ્ટાંત આપ્યું છે કે તળાવમાં જ્યારે ઠીકરી તિરછી દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે જલને સ્પર્શ કરતી અને સ્પર્શ ન કરતી એમ જાય છે. પ્રસ્તુતમાં મતાન્તર થવાનું કારણ એ જણાય છે કે આકાશનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું અને તેના પ્રદેશોને સ્વીકારવામાં આવ્યા તે પહેલાંની પ્રસ્તુત ચર્ચા પરંપરામાં થઈ હશે તે એમની એમ ચાલી આવી છે. આ અસંગતિનો તાર્કિક ખુલાસો કરવાનો પ્રયત્ન ઉપાધ્યાય યશોવિજયજીએ અસ્પૃશતિવાદમાં કર્યો છે. આ ખુલાસો એટલા માટે પણ જરૂરી હતો કે એક તરફ એમ માનવામાં આવ્યું કે સિદ્ધના જીવો એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચી જાય છે, પરંતુ બીજી તરફ એમ કહેવામાં આવ્યું હતું કે જીવનામૃત્યુસ્થાન અને સિદ્ધિસ્થાન વચ્ચે અસંખ્યાત આકાશપ્રદેશોનું અંતર હોય છે. અને ગતિનિયમ એવો છે કે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચતાં એક સમય લાગે છે. એટલે સિદ્ધિગતિમાં પ્રસ્થાન કરનારા જીવને ઓછામાં ઓછા અસંખ્યાત સમય તો થવા જ જોઈએ. આ અસંગતિ ટાળવા માટે અસ્પૃશદ્ગતિનો આશ્રય લેવામાં આવ્યો છે : આ સમગ્ર ચર્ચા એક મુદા ઉપર તો આપણું ધ્યાન કેન્દ્રિત કરે જ છે કે જૈનધર્મની માન્યતાઓમાં કોઈ એક જ કાળે બધું કહેવાઈ ગયું હતું અથવા તો મનાઈ ગયું હતું એમ માની લેવાનું નથી. (પન્નવણા મ.વિ. માંથી સાભાર) - 73 Page #77 -------------------------------------------------------------------------- ________________ अर्हम् श्रीमदार्यश्यामाचार्य विरचित प्रज्ञापनासूत्र अनुवाद अने आचार्य भगवंत श्री मलयगिरिजी विरचित टीकाना अनुवाद सहित [सुत्तं १ मंगलं अभिधेयं च] ['नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं। नमो लोए सव्वसाहूणं।] [एसो पंच नमुक्कारो। सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगल।।] ટીવારવૃત મંત जयति नमदमरमुकुटप्रतिबिम्बच्छद्मविहितबहुरूपः। उद्धर्तुमिव समस्तं विश्वं भवपङ्कतो वीरः।।१।। जिनवचनामृतजलधिं वन्दे यद्विन्दुमात्रमादाय। अभवन्नूनं सत्त्वा जन्म-जरा-व्याधिपरिहीणाः ॥२॥ प्रणमत गुरुपदपङ्कजमधरीकृतकामधेनुकल्पलतम्। यदुपास्तिवशान्निरुपममश्नुवते ब्रह्म तनुभाजः ।।३।। जडमतिरपि गुरुचरणोपास्तिसमुद्भूतविपुलमतिविभवः। समयानुसारतोऽहं विदधे प्रज्ञापनाविवृतिम् ।।४।। નમસ્કાર કરતા દેવોના મુકુંટમાં પડેલા પ્રતિબિંબના બહાનાથી ભવપકથી સર્વ જગતને ઉદ્ધાર કરવા માટે હોય નહી એમ જેણે બહુ રૂપો કર્યા છે એવા શ્રી મહાવીર ભગવંતનો જય થાઓ. ||૧| જિનવચન રૂપી અમૃતના સમુદ્રને વંદન કરું છું. કે જેનું બિન્દુમાત્ર ગ્રહણ કરી જીવો જન્મ, જરા અને વ્યાધિ રહિત થાય 'છે. આરો. કામધેનુ અને કલ્પલતાથી પણ શ્રેષ્ઠ એવા ગુરુના ચરણકમલને પ્રણામ કરી, કારણ કે તેની ઉપાસનાથી પ્રાણીઓ નિરુપમ એવા બ્રહ્મને-મોક્ષને પ્રાપ્ત થાય છે.. જડબુદ્ધિવાળો છતાં પણ ગુરુના ચરણની ઉપાસનાથી વિપુલમતિવાળો થઇને હું બીજા શાસ્ત્રોને અનુસરી આ પ્રજ્ઞાપના સૂત્રની ટીકા કરું છું. જા પ્ર-પ્રકર્ષણ શાખન્ને અનયા - સર્વ અન્ય ધર્મવાળાઓના ધર્મપ્રરૂપકોને અસાધ્ય એવા યથાર્થ સ્વરૂપના નિરૂપણદ્વારા જેના વડે જીવાજીવાદિ પદાર્થો જણાવાય-શિષ્યની બુદ્ધિમાં ઉતારાય તે પ્રજ્ઞાપના. - આ પ્રજ્ઞાપના સૂત્ર “સમવાય' નામે ચોથા અંગનું ઉપાંગ છે. કારણ કે તે તેમાં કહેલા અર્થનું પ્રતિપાદન કરે છે. સમવાયાંગમાં કહેલા અર્થનું અહીં પ્રતિપાદન કરવું નિરર્થક છે એમ શંકા ન કરવી, કારણ કે તેમાં પ્રતિપાદન કરેલા અર્થનું અહીં વિસ્તારથી પ્રતિપાદન કરવું તે મન્દબુદ્ધિવાળા શિષ્યના ઉપર ઉપકાર કરવા માટે હોવાથી સાર્થક છે. આ ઉપાંગ પણ પ્રાયઃ સર્વ જીવાજીવાદિ પદાર્થનું શાસન (ઉપદેશ) કરતું હોવાથી શાસ્ત્ર છે અને તેથી તેના પ્રારંભમાં બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ થવા માટે પ્રયોજન,વિષય, અને સંબંધ, એ ત્રણ બાબત અને મંગલનું અવશ્ય પ્રતિપાદન કરવું જોઈએ, કહ્યું છે કે-“pક્ષાવતાં પ્રવૃnી, પત્તાહિત્રિય સુરમાં મતં વૈવ શાસ્ત્રાવી, વામદાર્થસિદ્ધ II બુદ્ધિમાનોની પ્રવૃત્તિ થવા માટે १. श्री हरिभद्रसूरि-श्री मलयगिरिपादाभ्यां स्वस्ववृत्तावव्याख्यातोऽप्ययं पञ्चपरमेष्ठिनमस्कारः ग्रन्थादौ मङ्गलार्थमुपन्यस्तः सर्वेष्वपि मूलसूत्रादर्शेषूपलभ्यते। Page #78 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मंगल શાસ્ત્રના પ્રારંભમાં પ્રયોજનાદિ ત્રણ બાબત તથા ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે મંગલ પણ અવશ્ય કહેવું જોઈએ.” પ્રયોજન-તેમાં પ્રયોજનના બે પ્રકાર છે. પર–અનન્તર અને અપર–પરંપર. વળી એક એકના બબ્બે પ્રકાર છે – કત સંબંધી અને શ્રોતા સંબંધી દ્રવ્યાર્થિક નયના મતનો વિચાર કરતા (અર્થની અપેક્ષાએ) શાસ્ત્ર નિત્ય હોવાથી તેનો કર્તા નથી. એ સંબંધ કહ્યું છે કે –“પણા દિશા વિનાસીદ્ન મવતિ યુવા નિત્યા શાવતી . આ દ્વાદશાંગી કયારે પણ થઈ નથી, થશે નહિ અને થતી નથી એમ નહિ, પરંતુ ધ્રુવ, નિત્ય અને શાશ્વતી છે.” પર્યાયાર્થિક નયના મતનો વિચાર કરતાં શાસ્ત્ર (શબ્દરચના રૂપ હોવાને લીધે).અનિત્ય હોવાથી તેનો કર્તા અવશ્ય છે. તત્ત્વનો (પ્રમાણનો) વિચાર કરતાં આગમ સૂત્ર અને અર્થ ઉભય રૂપ હોવાથી અર્થની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય હોવાથી તેના કર્તાપણાની કથંચિત્ સિદ્ધિ થાય છે. તેમાં સૂત્રના કર્તાનું અનન્તર પ્રયોજન પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનું અને પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. કહ્યું છે કે – “સર્વોત્તોપવેશન, યઃ સવા નામનુકામ રતિ કુહતતાનાં, તે પ્રોહિબ્રુિવમ્ " જે સર્વ કહેલા ઉપદેશ વડે દુઃખથી પીડિત થયેલા પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે તે થોડા કાલમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આગમના અર્થનું પ્રતિપાદન કરનારા અહિતોને શું પ્રયોજન છે? કઈ પણ નથી. કારણ કે તે કૃતકૃત્ય છે. પ્રયોજન સિવાય અર્થના પ્રતિપાદન કરવાનો પ્રયાસ નિર્દેતક છે – એ શંકા ન કરવી. કારણ કે અર્થને પ્રતિપાદન કરવાનો પ્રયત્ન તીર્થંકરનામકર્મના વિપાકોદયથી થાય છે. એ સંબંધમાં કહ્યું છે કે –“તે વ વેજ્ઞ? તાપ દેસળ ૪" તે તીર્થંકરનામ કર્મ કેમ વેદાય? ગ્લાનિરહિતપણે ધર્મદેશના આપવાથી વેદાય છે. શ્રોતાનું અનન્તર પ્રયોજન પ્રસ્તુત અધ્યયનના અર્થનું જ્ઞાન અને પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે. તેઓ (શ્રોતાઓ) પ્રસ્તુત અધ્યયનને અર્થથી સારી રીતે જાણીને સંસારથી વિરક્ત થાય છે, વિરક્ત થયેલા તેઓ સંસારથી નીકળવાની ઇચ્છાવાળા થઈ સંયમમાર્ગમાં આગમને અનુસરી સમ્યક પ્રવૃત્તિ કરે છે, અને પ્રવૃત્ત થયેલા તેઓને સંયમના ઉત્કર્ષ વડે સર્વ કર્મનો ક્ષય થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. “સમાવપરિજ્ઞાનાતિતા અવતો નન: શિયાડડેસવતા વિપ્નન, છત્તિ પરમાં તિમા" સમ્યમ્ભાવના જ્ઞાનથી (સંસારથી) વિરક્ત જીવો હોય છે. જેઓ ક્રિયામાં આસક્ત હોય છે તેઓ વિઘ્ન રહિત પરમ ગતિને પામે છે. અભિધેય - અહીં જીવ અને અજીવનું સ્વરૂપ અભિધેય છે. અને તે પહેલાં પ્રજ્ઞાપના શબ્દની વ્યુત્પત્તિથી જણાવેલું છે. સંબન્ધ – સંબન્ધ બે પ્રકારનો છે. ઉપાયોપેયભાવ (કાર્યકારણભાવ) અને ગુરુપક્રમલક્ષણ. તેમાંની પ્રથમ ઉપાયોપેયભાવે સંબન્ધ તર્કનુસારી શિષ્યને ઉદેશીને કહેલો છે. કેમ કે શબ્દરચના રૂપ આ સૂત્ર ઉપાય-બોધનું કારણ છે અને તેનું પરિજ્ઞાન ઉપેય (કાર્ય) છે-એ તર્કગમ્ય છે. ગુરુપર્વક્રમલક્ષણ સંબન્ધ કેવળ શ્રદ્ધાનુસારી શિષ્યને અનુલક્ષીને કહેલો છે, તેને સૂત્રકાર પોતેજ આગળ કહેશે. મંગલ -આ પ્રજ્ઞાપના સૂત્ર સમ્યજ્ઞાનનું કારણ હોવાથી અને તેથી તે પરંપરાએ મોક્ષપદનું સાધન હોવાથી શ્રેયરૂપ છે. તેથી તેમાં વિઘ્ન ન આવે માટે, વિપ્નના સમૂહની શાંતિ માટે અને શાસ્ત્ર મંગલરૂપ છે એમ શિષ્યને જણાવવા માટે સ્વતઃ મંગલ રૂપ છતાં પણ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અન્ત મંગલ કહેવું જોઈએ. શાસ્ત્રની આદિમાં કરેલું મંગલ નિર્વિઘ્નપણે શાસ્ત્રની પાર પામવા માટે છે, મધ્ય મંગલ ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે, અને અન્ય મંગલ શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરા વડે તેનો વિચ્છેદ ન થાય તે માટે કરેલું છે. એ સંબંધમાં કહ્યું છે કે –તે મામા મડ઼ે પતા ય સંસ્થા પઢમં सत्थत्थाविग्घपारगमणाय निद्दिष्टुं ॥१॥ तस्सेव य थेज्जत्थं मज्झिमयं अन्तिमंपि तस्सेव। अव्वोच्छित्तिनिमित्तं સિપલસાફવંસ ારા “શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જોઇએ, તેમાં આદિ મંગલ શાસ્ત્રને અર્થનો નિર્વિઘ્નપણે પાર પામવા માટે છે.|૧|| ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થની સ્થિરતા માટે મધ્યમ મંગલ છે અને અન્તિમ મંગલ Page #79 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मंगल श्री प्रज्ञापना सूत्र भाग १ તેના શિષ્ય-પ્રશિષ્યાદિ વંશનો વિચ્છેદ ન થાય તે નિમિત્તે છે.ર' તેમાં આદિ મંગલ ‘વવાયઝરમરળમ ્'-ઇત્યાદિ ગાથાથી કહ્યું છે, કારણ કે ઇષ્ટ દેવની સ્તુતિ પરમ મંગલરૂપ છે. ઉપયોગ પદમાં ‘વિહેળ મંતે! ડવોને 'પન્નત્તે?' — હે ભગવન્! કેટલા પ્રકા૨નો ઉપયોગ કહેલો છે–ઇત્યાદિ વડે મધ્યમ મંગલ કહ્યું છે, કારણ કે ઉપયોગ જ્ઞાન સ્વરૂપ છે અને શાન કર્મક્ષયનું પ્રધાન કારણ હોવાથી મંગલ સ્વરૂપ છે. ‘જ્ઞાન કર્મક્ષયનું પ્રધાન કારણ છે’ તે વાત અસિદ્ધ છે—એમ નથી. કારણ કે આ સંબંધમાં આગમમાં સ્પષ્ટ કહેલું છે — ં અન્નાની માં હવે વાદુિં વાસજોડીહિા ત નાળી તિહિ મુત્તો હવે ઇસ્સાક્ષમિત્તેનું ।। ‘અજ્ઞાની? જે કર્મનો ઘણા ક્રોડ વર્ષે ક્ષય કરે છે, તેને ત્રણગુપ્તિવાળો જ્ઞાની શ્વાસોચ્છ્વાસ માત્રમાં ક્ષય કરે છે.’’ તથા છેવટે સમુદ્દાત પદમાં કેવલીસમુદ્દાત સમાપ્ત થયા બાદ સિદ્ધાધિકારની સાથે સંબન્ધ ધરાવતા ‘‘'નિાિસડુવા નાનરામરળબંધળવિમુશા સાસયમવ્યાનાદું નિવ્રુત્તિ સુહી પુરૂં પત્તા''I – ઇત્યાદિ ગ્રન્થ વડે અવસાન મંગલ કહ્યું છે. ववगयजर-मरण भए सिद्धे अभिवंदिऊण तिविहेणं । वंदामि जिणवरिंदं तेलोक्कगुरुं महावीरं ॥ १ ॥ (મૂળ) જેના જરા, મરણ અને ભય નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે–મન, વચન, અને કાયા વડે નમસ્કાર કરીને ત્રણ લોકના ગુરુ અને જિનવરોમાં શ્રેષ્ઠ એવા મહાવીરને વંદન કરું છું. (ટી) જેણે સિત—બાંધેલા આઠ પ્રકારના કર્મેન્શનને જાજ્વલ્યમાન શુક્લધ્યાનાગ્નિ વડે ક્માત–બાળી નાંખ્યાં છે તેઓ સિદ્ધ કહેવાય છે. અથવા સિધ્ ધાતુ ગત્યર્થક છે. એટલે જેઓ (સેધત્તિ સ્ત્ર) ફરીથી અહીં નહિ આવવા વડે મોક્ષપુરને પ્રાપ્ત થયેલા છે. અથવા સિધ્ ધાતુ નિષ્પત્તિના અર્થમાં છે. સિધ્ધત્તિ સ્મ–જેઓ કૃતાર્થ થયેલા છે, અથવા સિધ્ ધાતુ શાસન અને માંગલ્યાર્થક છે, (સેન્તિ સ્મ) જેઓએ શાસન–ઉપદેશ કર્યો છે, અથવા તો જેણે મંગલરૂપતાનો અનુભવ કર્યો છે. અથવા જેઓ સિદ્ધનિત્ય છે, કારણ કે તેમની સ્થિતિ અનન્ત છે. અથવા ભવ્યોએ તેમના ગુણો જાણેલા હોવાથી જેઓ સિદ્ધ—પ્રસિદ્ધ છે. કહ્યું છે કે ." ध्मातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः 'તમ ાતો મા'' ‘જેમણે પ્રાચીન કર્મોને બાળી નાંખ્યાં છે, જેઓ નિર્વાણ રૂપ મહેલના શિખરે વિરાજમાન છે, પ્રસિદ્ધ, ઉપદેષ્ટા અને કૃતકૃત્ય થયેલા છે તે સિદ્ધ મને મંગલ ક૨ના૨ થાઓ.’’ સિદ્ધો નામાદિ ભેદથી અનેક પ્રકારે છે, માટે ઉપર કહેલા સિદ્ધનો બોધ થવા માટે વિશેષણ કહે છે ‘‘વ્યપાતળરામર્ળમયાન્’'જરા–વયની હાનિ, મરણ–પ્રાણોનો ત્યાગ કરવો, ભય ઇહલોકાદિ સાત પ્રકારનો છે. “હપરતોળાવાળ અમ્હઞાનીવમળમસિહોર્'' કહ્યું છે કે —‘૧ ઇહલોક ભય, ૨ પરલોક ભય, ૩ આદાન ભય, ૪ અકસ્માત ભય, ૫ આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપયશ ભય. જેઓના જરા, મરણ અને ભય સર્વથા ફરીથી નહિ ઉત્પન્ન થવા વડે નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે–મન, વચન અને કાયયોગ વડે, આથી ત્રણયોગના વ્યાપાર રહિત વંદન દ્રવ્યનંદન છે એમ જણાવ્યું. ‘અભિવન્થ’ અભિમુખ વંદન કરીને—પ્રણામ કરીને; એ વડે ઉત્તર કાળની ક્રિયા સાથે સમાન કર્તા હોવાથી પૂર્વકાળવાચી ધાતુથી ‘ત્યા’ પ્રત્યયનું વિધાન થતું હોવાને લીધે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષનો નિષેધ સૂચિત કર્યો છે. કારણ કે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં ‘ત્વા’ પ્રત્યયનો સંભવ નથી. તે આ પ્રમાણે–અપ્રચ્યુત–જે નાશ નહિ પામેલું, ઉત્પન્ન નહી થયેલું અને સ્થિર એક સ્વભાવળું હોય તે નિત્ય કહેવાય. અને તે — ૧ સર્વ દુઃખોને તરી ગયેલા, જન્મ, જરા અને મરણના બંધનથી મૂકાયેલા, અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા સ્વાભાવિક સુખવાલા સિદ્ધો શાશ્વત કાળ પર્યંત રહે છે. ૨ ઉત્તરકાળવાચી ધાત્વર્થની સાથે સમાનકર્તાવાળા પૂર્વકાળવાચી ધાતુથી બીજા ધાતુનો સંબંધ હોય ત્યારે ‘ત્વા’ પ્રત્યય થાય છે. જુઓ સિદ્ધ ૫-૫-૪૭ 3 Page #80 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मंगल श्री प्रज्ञापना सूत्र भाग १ હતા, નિત્ય વસ્તુનું જુદા જુદા કાળની બે ક્રિયાનું કર્તાપણું શી રીતે ઘટે? કેમકે નિત્ય વસ્તુ સદા એક સ્વભાવવાળી હોવાથી તેથી હંમેશાં કોઇપણ એકજ ક્રિયાના વિદ્યમાનપણાનો પ્રસંગ થાય. સ્વભાવથી એક ક્ષણ રહેવાના ધર્મવાળું તે અનિત્ય. તેથી તેને પણ ભિન્ન કાળમાં રહેલી બે ક્રિયાનું કર્તાપણું ન ઘટી શકે. કારણ કે (ઉત્તર ક્ષણમાં) કર્તાનું અવસ્થાન–વિદ્યમાનપણું નથી. આ સંબંધમાં વધારે વિસ્તારનું પ્રયોજન નથી. કેમકે અન્ય સ્થળે તેની સારી રીતે ચર્ચા કરેલી છે. ‘ત્યા’ પ્રત્યય ઉત્તર ક્રિયા સાપેક્ષ હોવાથી હવે ઉત્તર ક્રિયા જણાવે છે – વંમિનિળવi' ઇત્યાદિ. જિનવરેન્દ્ર મહાવીરને વંદન કરું છું, વીર ધાતુ પરાક્રમના અર્થમાં છે. વિશેષતાથી કષાયાદિ શત્રુઓ પ્રતિ પ્રરાક્રમ કરે તેથી વીર, અને મહાન્ છે. અતઃ મહાવીર તેથી ભગવંતનું મહાવીર નામ યાદચ્છિક નથી, પરન્તુ ગુણનિષ્પન્ન–સાર્થક છે, અને તે પરિષહોપસર્ગાદિને વિષે યથાર્થ અને અસાધારણ વી૨૫ણું જોઈને દેવો અને દાનવોએ પાડેલું છે.' કહ્યું છે કે —‘અયને મયમેરવાાં અન્તિમે પરીસહોવસાળી પેવેર્દિ પ્ મહાવીર કૃતિ।' ‘“ભય અને ભયના કારણોમાં અચલ હતા તથા પરિગ્રહ અને ઉપસર્ગ સહન કરવામાં સમર્થ તેથી દેવોએ ‘મહાવીર’ એવું નામ કર્યું છે.’’ આથી અપાયાપગમાતિશય સૂચિત કર્યો છે. ‘જિનવરેન્દ્રમ્' જેઓ રાગાદિ શત્રુઓને જિતે તે જિન કહેવાય છે. તે ચાર પ્રકારના છે — શ્રુતજિન, અધિજિન, મન:પર્યવજિન અને કેવલીજિન. તેમાં કેવલીજિનનું ગ્રહણ કરવા માટે ‘વર’ શબ્દ જોડવામાં આવ્યો છે. તે જિનોમાં પદાર્થના ભૂત, વર્તમાન અને ભાવી સ્વભાવને જણાવનાર કેવળજ્ઞાનયુક્ત હોવાથી વર–શ્રેષ્ઠ છે. તેઓ તીર્થંકર નહીં છતાં સામાન્ય કેવળી પણ હોય, તેથી તીર્થંકરનું ગ્રહણ કરવા માટે ઇન્દ્રનું ગ્રહણ કર્યું છે. જિનવરેન્દ્ર–અત્યન્ત પુણ્યના સમુદાય રૂપ તીર્થંકરનામ કર્મના ઉદયથી તીર્થંકર જાણવા. આથી જ્ઞાનાતિશય અને પૂજાતિશય કહ્યો છે. કેમકે જ્ઞાનાતિશય સિવાયના પ્રકારના જિનોમાં ઉત્તમપણું અને પૂજાતિશય સિવાયના જિનવરોમાં ત્રણલોકનું ઇન્દ્રપણું ઘટી શકતું નથી. વળી તેઓ ત્રૈલોક્યના (સામાન્ય કેવલીઓના) ગુરુ છે. ગૃણાતિ–યથાવસ્થિત પ્રવચન– સિદ્ધાન્તના અર્થનો ઉપદેશ કરે તે ગુરુ. ભગવાન્ અધોલોકનિવાસી ભવનપતિ દેવોને, તિર્યંગ્લોકનિવાસી વ્યન્તર, નર, પશુ, વિદ્યાધર અને જ્યોતિષ્ઠોને તથા ઊર્ધ્વલોકનિવાસી વૈમાનિક દેવોને ધર્મનો ઉપદેશ. કરે છે; માટે તેઓ ત્રણ લોકના ગુરુ છે. આથી વચનાતિશય સૂચિત કર્યો. આ અપાયાપગમાદિ ચારે ય અતિશયો તે સિવાયના બીજા શરીરની સુગન્ધ વગેરે અતિશયોના ઉપલક્ષણ-સૂચક છે. કારણ કે બીજા અતિશયો સિવાય કેવળ ચાર અતિશયો હોતા નથી, તેથી ચોત્રીશ અતિશય યુક્ત ભગવન્ત મહાવીરને વંદન કરૂ છુ એમ કહેલું સમજવું. सुरयणनिहाणं जिणवरेण भवियजणनिव्वुइकरेण । उवदंसिया भगवया पनवणा सव्वभावानं ॥२॥ (મૂળ) ભવ્યજનોને મોક્ષનું કારણ અને જિનવર–સામાન્ય કેવલીમાં શ્રેષ્ઠ એવા ભગવંત મહાવીરે મ્રુતરત્નોના નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવેલી છે. (ટી0) ૠષભાદિ અન્ય તીર્થંકરોને છોડીને ભગવંત મહાવીરને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે? તેઓ વર્તમાન તીર્થના અધિપતિ હોવાને લીધે નજીકના ઉપકારી હોવાથી તેમને નમસ્કાર કર્યો છે. તે ભગવંત મહાવીરનું નિકટ ઉપકારીપણું બતાવે છે —‘ શ્રુતરત્નનિધાનમ્’ અહીં પ્રજ્ઞાપના વિશેષ્ય છે અને બાકીના કેટલાક 'સમાનાધિકરણ અને કેટલાક વ્યધિકરણ વિશેષણો છે. જિનસામાન્ય કેવલીમાં તીર્થંકર હોવાથી વ૨–ઉત્તમ એવા મહાવીરે, સર્વભાવોની પ્રજ્ઞાપનાનો ઉપદેશ કર્યો છે. ભગવંત મહાવીર વર્તમાન તીર્થના અધિપતિ છે; તે સિવાય બીજા કોઇ વર્તમાન તીર્થના અધિપતિ નથી. અહીં છદ્મસ્થ અને ક્ષીણમોહ જિનની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહેવાય, તેથી શિષ્યવર્ગ તેવા પ્રકારના કેવલજ્ઞાનીને જિનવ૨ તરીકે સમજે માટે તીર્થંક૨૫ણાનો બોધ થવા નિમિત્તે ‘ભગવતા’ એ બીજું વિશેષણ કહે છે. ભગ–સમગ્ર એશ્વર્યાદિ રૂપ છે. એ સંબંધમાં કહ્યું છે કે—‘‘પ્રેશ્વર્યસ્ય સમપ્રસ્ય રૂપસ્ય યશસ્ય શ્રિયા ધર્મસ્યાથ પ્રયત્નસ્થ ળાં મા કૃતી ના। ‘સમગ્ર એશ્વર્ય, રૂપ, યશ, ૧ સમાનાધિકરણ-સમાન વિભક્તિવાળું વિશેષણ અને ભિન્ન વિભક્તિવાળું વ્યધિકરણ વિશેષણ છે. અહીં ‘શ્રુતરત્નનિધાન' ઐ સમાનાધિકરણ વિશેષણ છે અને બીજા બધા વ્યધિકરણ વિશેષણો છે. 4 Page #81 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मंगल श्री प्रज्ञापना सूत्र भाग १ શ્રી, ધર્મ અને પ્રયત્ન-એ ની ભગ એવી સંજ્ઞા છે. જેને ભગ હોય છે તે ભગવાન કહેવાય. અહીં અધિક અર્થોમાં વત્ પ્રત્યય થયો છે. ત્રણ લોકના અધિપતિ હોવાથી બીજા પ્રાણીઓની અપેક્ષાએ અતિશય ભગ-એશ્વર્ય તો વર્ધમાન સ્વામીનું છે. એટલે પરમ અત્ સંબંધી મહિમાયુક્ત ભગવંતે, (પ્રજ્ઞાપના બતાવી છે.) કેવા પ્રકારના ભગવંતે બતાવી છે? તથાવિધ અનાદિ પારિણામિક ભાવના યોગથી સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે ભવ્ય, એવા ભવ્ય જીવને નિવૃતિ-નિર્વાણ એટલે સર્વ પ્રકારના કર્મમલના ક્ષય વડે સ્વરૂપ પ્રાપ્તિ થવાથી પરમ સુખની પ્રાપ્તિ થવી, તેનું કારણભૂત સમ્યગ્દર્શનાદિ પણ કારણને વિષે કાર્યના ઉપચારથી નિર્વાણ કહેવાય છે, એટલે ભવ્ય જનોને નિર્વાણના કારણભૂત સમ્યગ્દર્શનાદિ કરવાના સ્વભાવવાળાને માટે ભગવંતે પ્રજ્ઞાપના બતાવી છે. V૦–“ભવ્યગ્રહણ કરવાનું કારણ અભવ્યનો નિષેધ કરવા માટે છે. જો એમ ન હોય તો અહીં ભવ્યનું ગ્રહણ નિરર્થક છે. તો આ ઉપરથી એમ સમજાય છે કે ભગવાન્ ભવ્યોને જ સમ્યગ્દર્શનાદિ કરે છે, અભવ્યોને કરતા નથી. પરન્તુ ભગવંત વીતરાગ હોવાથી તેમનામાં પક્ષપાતનો અસંભવ છે તેથી ઉપરની વાત તેમને વિષે ઘટી શકતી નથી?” ઉ0 –સત્ય વસ્તુતત્વના અજ્ઞાનથી આ શંકા થયેલી છે. જેમ સૂર્ય કોઈ પણ પ્રકારના ભેદ સિવાય પ્રકાશ આપે છે, તેમ ભગવાન પણ કોઈ પણ પ્રકારના ભેદ સિવાય પ્રવચનના અર્થનો ઉપદેશ કરે છે, પરંતુ સ્વભાવથી જ સૂર્યપ્રકાશ ઘૂવડને ઉપકારક થતો નથી. તેમ ભગવાનનો ઉપદેશ અભવ્યોને ઉપકારક થતો નથી. એ સંબંધી શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિ કહે છે – હે લોક બાન્ધવ! સદ્ધર્મના બીજને વાવવામાં નિર્દોષ-સંપૂર્ણ કુશલતા છતાં તમારે પણ ખીલ-ખેડ્યા વિનાના ક્ષેત્રો હતાં તે આશ્ચર્ય રૂપ નથી. કારણ કે અંધકારમાં ફરતા ઘૂવડના ટોળાને સૂર્યના કિરણો ભમરીના પગ જેવા (કાળા) લાગે છે. એટલે પ્રકાશ આપનારા સૂર્યના કિરણો પણ તેઓને અંધકાર રૂપ લાગે છે.” માટે ભગવંતના વચનથી ભવ્યોને જ ઉપકાર થાય છે. પણ અભવ્યોને થતો નથી. તેથી ‘ભવ્યજનનિવૃતિકર' એવું ભગવંતને વિશેષણ આપવામાં આવ્યું છે. એવા ભગવંતે શું કર્યું છે? તે કહે છે -‘ઉપદર્શિતા” ઉપ–સમીપપણે, જેમ શ્રોતાઓને જલદી યથાવસ્થિત તત્ત્વનો બોધ થાય તેવી રીતે સ્પષ્ટ વચનો વડે દર્શિતા-ઉપદેશ કર્યો છે. કોનો ઉપદેશ કર્યો છે? પ્રજ્ઞાપનાનો ઉપદેશ કર્યો છે. પ્રજ્ઞાવ્યોગનયા-જે શબ્દસમૂહ વડે જીવાદિ ભાવની પ્રરૂપણા કરાય તે પ્રજ્ઞાપના. પ્રજ્ઞાપના કેવા પ્રકારની છે? કુતરનિયાન' અહીં રત્નો બે પ્રકારના છે – જેમ કે દ્રવ્યરત્ન અને ભાવરત્ન. વૈડૂર્ય, મરકત, ઇન્દ્રનીલ વગેરે દ્રવ્યરત્નો છે અને શ્રુત અને વ્રતાદિ ભાવરત્નો છે. તેમાં દ્રવ્યરત્નો તાત્વિક નથી, માટે અહીં ભાવરત્નોનો અધિકાર છે. અહીં (શ્રુતાન્યવરનાનિ) મૃતરૂપ રત્નો તે શ્રતરત્નો એવો સમાસ કરવો. પણ (શ્રુતાનિ ચ રત્નાનિ ચ) શ્રત અને રત્નો–એવો જ સમાજ તેમજ (શ્રુતાનિ રત્નાનીવ) રત્નના જેવું શ્રુત-એવો સમાસ પણ ન કરવો, કારણ કે પ્રથમ દ્વન્દ સમાસના પક્ષમાં અહીં શ્રુત સિવાય દ્રવ્ય રત્નોનો અધિકાર નથી, બીજા પક્ષમાં શ્રુત જ તાત્વિક રત્ન રૂપ હોવાથી બાકીના રત્નો વડે ઉપમાનો અભાવ છે, શ્રત રત્નોના નિધાન જેવી પ્રજ્ઞાપના તે શ્રતરત્નનિધાન છે, કોની પ્રજ્ઞાપના છે? એ જણાવે છે –સર્વભાવોની પ્રજ્ઞાપના છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ સર્વ ભાવ-તત્ત્વો છે. જેમકે આ પ્રજ્ઞાપનમાં છત્રીસ પદો છે. તેમાં પ્રથમ પ્રજ્ઞાપના પદમાં, ત્રીજા બહુવક્તવ્યતા પદમાં પાંચમા વિશેષ પદમાં, દસમા ચરમ પદમાં અને તેરમા પરિણામ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે. સોળમા પ્રયોગપદમાં અને બાવીશમાં ક્રિયાપદમાં આશ્રવની, ત્રેવીસમા કર્મપ્રકૃતિપદમાં બન્ધની, છત્રીશમા સમુદુઘાતપદમાં કેવલી સમુઘાતની પ્રરૂપણાના પ્રસંગે સંવર, નિર્જરા અને મોક્ષની તથા બાકીના સ્થાનાદિ પદમાં કોઈ કોઈ ભાવની પ્રજ્ઞાપના કરેલી છે. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સર્વ ભાવોની પ્રજ્ઞાપના છે. કારણ કે તે સિવાય બીજી કોઈ પણ પ્રજ્ઞાપનીય (પ્રરૂપણા કરવા ૧ અહીં જૈનાગમમાં દ્રવ્ય અને ભાવ શબ્દ પારિભાષિક છે. પૌગલિક પરિણામને દ્રવ્ય અને આત્મિક પરિણામને ભાવ કહે છે. વૈર્યાદિ ' રત્નો પૌદ્ગલિક પરિણામરૂપ હોવાથી દ્રવ્યરત્નો છે અને શ્રુતચારિત્રાદિ આત્મિક પરિણામરૂપ હોવાથી ભાવરત્નો કહેવાય છે. २"जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्" तत्त्वार्थाधिगमसूत्रम् १-४ । Page #82 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मंगल યોગ્ય) વસ્તુ નથી. તેમાં પહેલા પ્રજ્ઞાપનાપદમાં જીવ અને અજીવ દ્રવ્યની, બીજા સ્થાન પદમાં જીવના આધારભૂત ક્ષેત્રની, ચોથા સ્થિતિપદમાં નારકાદિ સ્થિતિનું નિરૂપણ કરેલું હોવાથી કાળની અને બાકીના પદોમાં સંખ્યા, જ્ઞાનાદિપર્યાય, વ્યુત્કાન્તિ અને ઉચ્છવાસાદિ ભાવોની પ્રજ્ઞાપના કરવામાં આવી છે. वायगवरवंसाओ तेवीसइमेण धीरपुरिसेणं। दुद्धरधरेण मुणिणा पुव्वसुयसमिद्धबुद्धीण ।।३।। सुयसागरा विणेऊण जेण सुयरयणमुत्तमं दिन्न। सीसगणस्स भगवओ तस्स नमो अज्जसामस्स ।।४।। (મૂળ) વાચકના શ્રેષ્ઠ વંશમાં (સુધમસ્વિામિથી આરંભીને) ત્રેવીસમા, ધીર પુરુષ, દુધર-પ્રાણાતિપાતવિરમણાદિ મહાવ્રતને ધારણ કરનારા અને પૂર્વશ્રુતવડે જેની બુદ્ધિ સમૃદ્ધ થયેલી છે એવા જે મુનિએ શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રતરત્ન શિષ્યગણને આપ્યું તે ભગવદ્ આર્ય શ્યામાચાર્યને નમસ્કાર હો. (ટી.) આ ગાથાનો ‘ક્યfમાં વિત્ત' એ ગાથાની સાથે સંબન્ધ છે. જેણે આ પ્રજ્ઞાપનાનો પ્રાણીઓના ઉપકારને માટે શ્રતસાગરથી ઉદ્ધાર કર્યો છે તે આર્ય શ્યામસૂરિ પણ નજીકના ઉપકારી છે માટે અમારા સરખાને નમસ્કાર કરવા યોગ્ય છે. તેથી તેના નમસ્કાર સંબંધી વચ્ચે અન્ય આચાર્યે કરેલી આ બે ગાથાઓ છે-પૂર્વના જાણનારાને વાચક કહે છે. શ્રેષ્ઠ વાચકો તે વાચકવર અથવા વાચકપ્રધાન કહેવાય છે. તેઓનો વંશ-પ્રવાહ, પરંપરા તેમાં થયેલા, સૂત્રમાં પ્રાકૃત હોવાથી પાંચમી વિભક્તિનો નિર્દેશ છે. કારણ કે પ્રાકૃતમાં સર્વ વિભક્તિઓના અર્થમાં સર્વ વિભક્તિઓ યથાસંભવ પ્રવર્તે છે. એ સંબંધમાં પાણિનિ કહે છે –“વ્યત્યયોપ્યાસા' આ વિભક્તિઓનો વ્યત્યય–ફેરફાર થાય છે. આર્ય શ્યામસૂરિ વાચકના વંશમાં થયેલા છે અને સુધર્માસ્વામિથી માંડીને ત્રેવીશમાં છે. તે બુદ્ધિથી શોભિત હોવાથી ધીર પુરુષ છે. જગતની ત્રિકાલાવસ્થાનું મનન કરે તે મુનિ એટલે વિશિષ્ટ જ્ઞાનયુક્ત છે. વળી જેમની બુદ્ધિ પૂર્વના જ્ઞાનવડે સમૃદ્ધ-વૃદ્ધિ પામેલી છે. પ્ર૦ –જે વાચકના વંશમાં થયેલા હોય તે પૂર્વ શ્રુતવડે સમૃદ્ધબુદ્ધિવાળા અવશ્ય હોય, તો આ વિશેષણનું શું પ્રયોજન ઉ૦–એ સત્ય છે પરન્તુ વાચકો પૂર્વવિદ્છતાં પણ તેઓ છ સ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. અર્થાત્ તેઓ જ્ઞાનમાં એક બીજાથી હીનાધિક હોય છે. ચૌદ પૂર્વધરોમાં પણ મતિજ્ઞાનને આશ્રયી છ સ્થાનક કહેવામાં આવશે. તેથી બીજા પૂર્વવિદ્ કરતાં અધિકતા બતાવવા આ વિશેષણ આપવામાં આવ્યું છે, માટે દોષ નથી. અહીં ‘ણા' પ્રત્યયનું હૃસ્વપણું અને બુદ્ધિશબ્દનું દીર્ઘપણું આર્ષપણાથી થયેલું છે. શ્રત પણ અપાર હોવાથી અને જ્ઞાનાદિ રત્નયુક્ત હોવાથી સાંગર જેવું છે. તે શ્રુતસાગરથી ‘વિગેઝળ' દેશ્ય પ્રાકૃત છે. એટલે સામ્પ્રત કાળના પુરુષને યોગ્ય વીણીને પ્રજ્ઞાપના રૂપ ઉત્તમ-પ્રધાન શ્રતરત્ન શિષ્યોને આપ્યું છે. અહીં પ્રાધન્ય બાકીના શ્રતરત્નની અપેક્ષાએ નથી, પરંતુ સ્વરૂપથી છે. તે ભગવાનૂ-જ્ઞાન, એશ્વર્ય અને ધમદિવાળા, “આર્ય”—આરત્ અવ્યય દૂર અને સમીપ અર્થનો વાચક છે. કારત્ યાત:' એટલે સર્વ હેય ધર્મોથી દૂર ગયેલા અને ગુણો વડે સમીપ ગયેલા, તે આર્ય શ્યામસૂરિને નમસ્કાર થાઓ. अज्झयणमिणं चित्तं सुयरयणं दिट्ठिवायणीसन्दा जइ वन्नियं भगवया अहमवि तह वनइस्सामि ।।५।। (મૂળ) આ પ્રજ્ઞાપના રૂપ અધ્યયન ચિત્ર-વિચિત્ર, શ્રતરત્નરૂપ અને દૃષ્ટિવાદના બિન્દુસમાન છે. તેને ભગવાન મહાવીરે જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે હું પણ વર્ણવીશ. V૦ – આ “પ્રજ્ઞાપના” નામે અધ્યયન છે, તો તેની આદિમાં અનુયોગાદિ દ્વારનો ઉપન્યાસ કેમ કરતા નથી? १. भगवच्छ्यामाचार्यवन्दनप्रख्यापकमिदं गाथा युगलं श्री हरिभद्र-मलयगिरिपादाभ्यां स्वस्ववृत्तौ प्रक्षिप्तत्वेन निष्टङ्कितं व्याख्यातं च તો ‘વિઝન' ના સ્થાને ‘રિયેળ' પાઠ ઉપલબ્ધ થાય છે. ૨. પરસ્પર હીનાધિકતા બતાવવા માટે સૂત્રમાં બુદ્ધિ અને હાનિના છ સ્થાનકો કહ્યા છે - ૧ અનન્તભાગવૃદ્ધિ, ૨ અસંખ્યાતભાગ વૃદ્ધિ, ૩ સંખ્યાતભાગ વૃદ્ધિ, ૪ સંખ્યાતગુણવૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ અને ૬ અનન્તગુણવૃદ્ધિ. એવા જ હાનિના છ સ્થાનકો છે. 6 Page #83 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद प्रज्ञापनानो विषय श्री प्रज्ञापना सूत्र भाग १ આ ઉ0-- અધ્યયનના પ્રારંભમાં 'ઉપક્રમાદિ અનુયોગદ્વારોનો ઉપન્યાસ અવશ્ય કરવો જોઈએ—એવો નિયમ નથી. “નિયમ નથી' એમ શાથી જણાય? એનો ઉત્તર એ છે કે નંદિ વગેરે અધ્યયનને વિષે ઉપક્રમાદિ અનુયોગોનો ઉપન્યાસ દેખાતો નથી. प्रज्ञापनानो विषयपन्नवणा' ठाणाई बहुवत्तव्वं ठिई विसेसा या वक्कन्ती ऊसासो सन्ना जोणी य चरिमाइं ॥४॥ માતા સરીર મ"સાય"પિગોળો". लेसा कायठिई या“ सम्मत्ते" अन्तकिरिया" य ।।५।। ___ ओगाहणसंठाणे" किरिया कम्मे" ई या वरे। [कम्मस्सबन्धए"[कम्मस्स]वेद"[ए]वेदस्स बन्धए" वेयवेयए ॥६॥ आहारे उवओगे" पासणया" सन्नि" संजमे" चेव। મોદી" વિચાર” “તો સમુથાપ" Iળા (મૂળ) ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ બહુવક્તવ્ય, ૪ સ્થિતિ, ૫ વિશેષ, ૬ વ્યુત્કાન્તિ, ૭ ઉચ્છવાસ, ૮ સંજ્ઞા, ૯ યોનિ, ૧૦ ચરમ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ ઈન્દ્રિય, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યક્ત, ૨૦ અન્તક્રિયા, ૨૧ અવગાહના-સંસ્થાન, ૨૨ ક્રિયા, ૨૩ કર્મ, ૨૪ કર્મબન્ધક, ૨૫ કર્મવેદક, ૨૬ વેદબન્ધક, ૨૭ વેદવેદક, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ પશ્યતા-દર્શનતા, ૩૧ સંજ્ઞા, ૩૨ સંયમ, ૩૩ અવધિ, ૩૪ પ્રવિચારણા, ૩૫ વેદના અને ૩૬ સમુઘાત-એ છત્રીસ પદો છે. (ટી૦) વળી આ પ્રજ્ઞાપના અનેક વિચિત્ર અથધિકાર સહિત હોવાથી ચિત્ર, મૃતરૂપ રત્ન અને બારમા દષ્ટિવાદ અંગના નિષ્પદ-સારરૂપ છે. અહીં સૂત્રમાં નપુંસકપણાનો નિર્દેશ પ્રાકૃત હોવાથી થયો છે. જેમાં ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીએ અધ્યયનનો અર્થ ઇન્દ્રભૂતિ પ્રમુખ ગણધરોની પાસે વર્ણવેલો હોવાથી અધ્યયન વર્ણવેલું છે એમ કહ્યું છે, તેમ હું પણ તે પ્રમાણે વર્ણવીશ. V૦ - ભગવાન મહાવીરે કહ્યું છે તેવા પ્રકારે છvસ્થની વર્ણન કરવાની શક્તિ ક્યાંથી હોય? ઉ0 – એમ કહેવામાં દોષ નથી. સામાન્યરૂપે કહેવા લાયક પદાર્થના વર્ણનમાત્રને આશ્રયીને એ પ્રમાણે કહેલું છે – હું પણ તે પ્રમાણે વર્ણન કરીશ.' તાત્પર્ય એ છે કે હું તેને અનુસાર વર્ણન કરીશ, પણ સ્વમતિકલ્પનાથી નહિ કરું. આ પ્રજ્ઞાપનામાં છત્રીશ પદો છે. પદ, અધિકરણ, અર્થાધિકાર–એ પર્યાય શબ્દો છે. તે પદો આ પ્રમાણે છે-(૧) પ્રજ્ઞાપનાવિષયક પ્રશ્નને આશ્રયી પ્રવૃત્ત થયેલું હોવાથી પ્રથમ પ્રજ્ઞાપના પદ કહેવાય છે. (૨) એ પ્રમાણે પૃથિવીકાયિકાદિ જીવોના સ્થાનોનું નિરૂપણ કરેલું હોવાથી બીજું સ્થાનપદ, (૩) પૃથિવીકાયિકાદિ જીવોનું દિશા, ગતિ વગેરે સત્યાવીશ તારો વડે અલ્પબદુત્વ વગેરે ઘણું કહેવાનું હોવાથી ત્રીજું બહુવક્તવ્યપદ, (૪) નરયિકાદિ જીવોની સ્થિતિ-આયુષ્યનું પ્રમાણ કહેલું હોવાથી ચોથું સ્થિતિ પદ, (૫) જીવ અને અજીવના દયિક, લાયોપથમિક અને ક્ષાયિક ભાવને આશ્રયી વિશેષ-પર્યાયનું નિરૂપણ હોવાથી પાંચમું વિશેષ અથવા પર્યાય પદ. (૬) પ્રાણીઓના વ્યુત્કાન્તિ-ઉપપાતવિરહાદિ અધિકાર યુક્ત હોવાથી ૧. અનુયોગ – સૂત્રાર્થની વ્યાખ્યા, તેના દ્વાર-ઉપાય તે અનુયોગદ્વાર. તેના ચાર પ્રકાર છે – ૧ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય, દૂર રહેલા શાસ્ત્રાદિને તે તે પ્રતિપાદનના પ્રકારો વડે સમીપમાં લઇ જવું-નિક્ષેપને યોગ્ય કરવું તે ઉપક્રમ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે વિચાર કરવો તે નિક્ષેપ. સૂત્ર અને અર્થનો અનકુલ સંબંધ કરવો તે અનુગમ. અનન્ત ધર્મયુક્ત વસ્તુનો એક ધર્મવડે વિચાર કરવો તે નય. અર્થાત્ એક અંશ ગ્રહણ કરનાર બોધ તે નય. Page #84 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद पनवणा पद છ વ્યુત્કાન્તિ પદ, (૭) જીવોના ઉચ્છવાસનિઃશ્વાસ ક્રિયાનો વિરહકાલ અને અવિરહાકાળના પરિણામનું નિરૂપણ કરેલું હોવાથી સાતમું ઉચ્છવાસપદ, (૮) આહારાદિ સંશાનું વર્ણન કરેલું હોવાથી આઠમું સંજ્ઞા પદ. (૯) જીવોની શીત, ઉષ્ણ, શીતોષ્ણ-ઇત્યાદિ રૂપે યોનિનું નિરૂપણ કરેલું હોવાથી નવમું યોનિપદ. (૧૦) રત્નપ્રભા પૃથિવી ચરમ છે કે અચરમ છે ઇત્યાદિ પ્રશ્નને ઉદેશીને આ પદનો પ્રારંભ થયેલો હોવાથી દશમું ચરમપદ. (૧૧) અગિયારમું ભાષાપદ, (૧૨) બારમું શરીરપદ, (૧૩) તેરમું પરિણામપદ, (૧૪) ચૌદમું કષાયપદ, (૧૫) પંદરમું ઇન્દ્રિયપદ, (૧૬) પંદર પ્રકારના યોગનું વર્ણન હોવાથી સોળમું પ્રયોગપદ, (૧૭) સત્તરમું લેશ્યાપદ, (૧૮) અઢારમું કાયસ્થિતિપદ, (૧૯) ઓગણીશમું સમ્યક્તપદ, (૨૦) વીસમું અન્તક્રિયાપદ, (૨૧) એકવીસમું અવગાહના સંસ્થાનપદ, (૨૨) બાવીશમું ક્રિયાપદ, (૨૩) ત્રેવીસમું કર્મપદ, (૨૪) ચોવીશમું કર્મબંધપદ. આ પદમાં જે પ્રકારે જીવ કર્મ બાંધે તે પ્રકારે તેની પ્રરૂપણા કરવામાં આવી છે. (૨૫) એમ પચીસમું કર્મવેદક પદ છે, તેમાં જીવ કયું કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે એમ બન્ધની સાથે ઉદયના સંબંધનું નિરૂપણ કર્યું છે. (૨૬) છવ્વીસમું વેદબન્યકપદ છે. તે કર્મપ્રકૃતિઓને વેદે–અનુભવે તે વેદ, તે સમયે બન્ધ થાય તે વેદબન્ધક, તાત્પર્ય એ છે કે કેટલી પ્રકૃતિઓ વેદતાં કેટલી પ્રકૃતિઓનો બન્ધ થાય-એમ ઉદયની સાથે બધાના સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું છે માટે તે પદનું નામ વેદબન્ધક છે. (૨૭) એ પ્રમાણે કઈ પ્રકૃતિને વેદતો કેટલી પ્રકૃતિઓને અનુભવે-એ અર્થને પ્રતિપાદન કરનાર વેદવૈદક નામે સત્યાવીસમું પદ છે. (૨૮) અઠ્યાવીસમું આહારનું પ્રતિપાદન કરેલું હોવાથી આહારપદ. (૨૯) એ પ્રમાણે ઓગણત્રીશમું ઉપયોગ પદ છે. (૩૦) ત્રીશમું પશ્યત્તા-દર્શનતા પદ છે. (૩૧) એકત્રીશમ્ સંજ્ઞાપદ, (૩૨) બત્રીશમું સંયમપદ, (૩૩) તેત્રીશમ્ અવધિપદ, (૩૪) ચોત્રીશમું પ્રવિચાર-દેવોના વિષયોપભોગ સંબંધી પ્રવિચારણા પદ, (૩૫) પાંત્રીસમું વેદના અને (૩૬) છત્રીસમું સમુદ્યાપદ છે. એ પ્રમાણે પદોનો ઉપન્યાસ કરેલો છે. १. प्रज्ञापना पद से किं तं पन्नवणा? पन्नवणा दुविहा पन्नत्ता। तं जहा-जीवपन्नवणा.य अजीवपन्नवणा च ।।सू.-१।। (મૂ૦) પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? પ્રજ્ઞાપના બે પ્રકારે છે. જેમ કે-જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના /૧// (ટી.) હવે પદના સૂત્રો કહેવાના છે. તેમાં પ્રથમ પદનું પહેલું સૂત્ર આ છે – ‘અથ વા સા પ્રજ્ઞાપના' ઇત્યાદિ. આ સૂત્રનો અહીં શો પ્રસ્તાવ-અવસર છે? આ પ્રશ્નસૂત્ર છે અને તે પ્રારંભમાં મૂકવામાં આવેલું છે. તેથી એમ જણાવે છે કે-મધ્યસ્થ, બુદ્ધિમાન અને જિજ્ઞાસુ પ્રશ્ન કરનારને અરિહંત ભગવંતે ઉપદેશેલા તત્ત્વોની પ્રરૂપણા કરવી. એ સંબંધમાં કહ્યું છે કે–મધ્યસ્થો બુદ્ધિમાનર્થી, શ્રોતા પાત્રનેત્તિ મૃતઃ “મધ્યસ્થ, બુદ્ધિમાનું અને જિજ્ઞાસુ શ્રોતા પાત્ર – ઉપદેશનેં યોગ્ય છે.” મૂળમાં ‘સે” શબ્દ મગધ દેશ પ્રસિદ્ધ અવ્યય છે, અને તે તત્ર શબ્દના અર્થમાં અને અથ શબ્દના અર્થમાં છે. અથ શબ્દ વાક્યના પ્રારંભમાં વપરાય છે. વિ' શબ્દ બીજાને પ્રશ્ન કરવાના અર્થમાં છે. એટલે તેનો સમુદાયાર્થ આ પ્રમાણે છે–પ્રશ્ન કરવા યોગ્ય સ્થાનાદિ પદો દૂર રહો, કારણ કે વાણીની પ્રવૃત્તિ અનુક્રમે થાય છે, એટલે પ્રજ્ઞાપના પદના પછી તેઓનો ઉપન્યાસ કર્યો છે. પણ તેમાં એટલું પ્રથમ પૂછું છું કે –“વિ પ્રજ્ઞાપના'? પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અથવા પ્રાકૃતશૈલીથી અભિધેયની જેમ લિંગ-જાતિ અને વચનની યોજના કરવી-એ ન્યાયથી આ પ્રમાણે જાણવું, “ તાવત્ પ્રજ્ઞાપના'? એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો એટલે પૂજ્ય ગુરુદેવ શિષ્યના વચનને અનુસરી તેના આદર માટે તેણે કહેલા પ્રજ્ઞાપના શબ્દનો પુનરુચ્ચાર કરી કહે છે – “પ્રજ્ઞાપના બે પ્રકારે છે – જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. અહીં કોઈ પણ શિષ્યનું નામ ગ્રહણ કર્યા સિવાયના આ ઉત્તર સૂત્ર વડે સૂચિત કરે છે કે-સર્વ સૂત્ર ગણધરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્તર રૂપ નથી, પણ કોઈ કોઈ સૂત્ર અન્યથા–બીજી રીતે પણ છે. તો પણ ઘણે ભાગે તો તેવા પ્રકારનું છે. જેથી કહ્યું છે કે-“થે ખાસ મહા સુત્ત નતિ અહા નિક' અરિહંતો અર્થનો ઉપદેશ કરે છે અને ગણધરો નિપુણતાથી સૂત્રની રચના કરે છે. તેમાં પ્રજ્ઞાપનાનો અર્થ પૂર્વની પેઠે સમજવો. તે બે Page #85 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद अरूपी अजीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકા૨ે કહેલી છે. જ્યારે અહીં તીર્થંકરો જ ઉત્તર આપનારા હોય ત્યારે આ અર્થ જાણવો-અન્ય તીર્થંકરોએ પણ પ્રજ્ઞાપના બે પ્રકારે કહેલી છે. જ્યારે તીર્થંકરના મતને અનુસરનારા કોઇ આચાર્ય ઉત્તર આપનાર હોય ત્યારે તીર્થંકર અને ગણધરોએ બે પ્રકા૨ે કહી છે—એમ જાણવું. તેના બે પ્રકાર બતાવે છે —‘તું ના' ઇત્યાદિ. જેમ કે–જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. ‘તન્ યથા' એ જે ભેદો કહેવાના છે તે ભેદોનું કથન પ્રગટ કરવા માટે છે. નીવૃત્તિ —પ્રાણોને ધારણ કરે તે જીવો. પ્રાણો બે પ્રકારના છે – દ્રવ્ય પ્રાણો અને ભાવ પ્રાણો. તેમાં ઇન્દ્રિયાદિ દ્રવ્ય પ્રાણો છે અને જ્ઞાનાદિ ભાવ પ્રાણો છે. દ્રવ્ય પ્રાણોના પણ સંબંધથી નારકાદિ સંસારી જીવો છે, અને કેવલ ભાવ પ્રાણો વડે સર્વ પ્રકારના કર્મકલંકથી મુક્ત સિદ્ધ જીવો છે. જીવોની પ્રજ્ઞાપના–પ્રરૂપણા તે જીવપ્રજ્ઞાપના. જીવથી વિપરીત જડસ્વરૂપવાળા અજીવ હોય છે. અને તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય-કાળરૂપ છે. અજીવોની પ્રજ્ઞાપના તે અજીવપ્રજ્ઞાપના. મૂળ સૂત્રમાં બે 'જ્ઞ'કાર છે તે બન્ને ય પ્રજ્ઞાપનાનું પ્રધાનપણું બતાવવા માટે છે, અહીં બેમાં થી કોઈ પણ પ્રજ્ઞાપનાનું ગૌણપણું નથી. એ પ્રમાણે બધે ય અક્ષરાર્થ કરવો. ૧ से किं तं अजीवपन्नवणा? अजीवपन्नवणा दुविहा पन्नत्ता । तं जहा-रूविअजीवपन्नवणा य अरूविअजीवपन्नवणा य । सू. -२ ॥ (મૂળ) અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે–રૂપીઅજીવપ્રજ્ઞાપના અને અરૂપીઅજીવપ્રજ્ઞાપના. ॥૨॥ (ટી૦) એ પ્રમાણે સભ્ભાન્યપણે પ્રજ્ઞાપનાના બે ભેદ બતાવી હવે તેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અલ્પ વક્તવ્ય હોવાથી પ્રથમ અજીવ પ્રજ્ઞાપનાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે —‘‘અથ ર્જાિ તત્ બનીવપ્રજ્ઞાપના''? ‘અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અથવા કા સા અજીવપ્રજ્ઞાપના’? આચાર્ય કહે છે–અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે–રૂપીઅજીવપ્રજ્ઞાપના અને અરૂપીઅજીવપ્રજ્ઞાપના. જેઓને રૂપ છે તે રૂપી. રૂપનું ગ્રહણ ગન્ધાદિનું ઉપલક્ષણ-સૂચક છે, ગંધાદિ સિવાય રૂપનો અસંભવ છે. જેમ કે–દરેક પરમાણુનાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ હોય છે. એ સંબંધમાં કહ્યું છે કે – ‘ારળમેવ તત્ત્વ સૂક્ષ્મો નિત્યશ્ચ મવૃત્તિ પરમાણુ:। ક્ષ-વળ-ધન્યવર્ગો ક્રિસ્પર્શ: ાયંન્નિાથ ।'' દ્વિપ્રદેશથી માંડી અનન્ત પ્રદેશી સ્કન્ધ સુધીના જે બધા પૌદ્ગલિક કાર્યો છે તે બધાનું છેવટનું કારણ પરમાણુ છે, પણ . પરમાણુનું કારણ કોઈ નથી. તે સૂક્ષ્મ અને પર્યાયાર્થપણે અનિત્ય છતાં દ્રવ્યાર્થપણે નિત્ય છે. તેમાં એક રસ, એક વર્ણ, એક ગન્ધ અને શીંત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ–એ ચાર પરસ્પર વિરોધી સ્પર્શમાંથી બે અવિરોધી સ્પર્શે છે. વળી તે કાર્યવડે અનુમેય–અનુમાન કરવા યોગ્ય છે. માટે પરસ્પર રૂપાદિનો નિયત સંબંધ છે. અથવા સ્પર્શરૂપાદિની અભેદરૂપ મૂર્તિ તે રૂપ, તે જેઓને હોય તે રૂપી. એવા રૂપી અજીવની પ્રજ્ઞાપના–પ્રરૂપણા તે રૂપીઅજીવપ્રજ્ઞાપના. એટલે પુદ્ગલસ્વરૂપ અજીવની પ્રજ્ઞાપના એ ભાવાર્થ છે. કારણ કે પુદ્ગલો જ રૂપાદિવાળા છે. રૂપી સિવાયના અરૂપી ધર્માસ્તિકાયાદિ અજીવ તે અરૂપી અજીવ. તેઓની પ્રજ્ઞાપના તે અરૂપીઅજીવપ્રજ્ઞાપના. બન્ને ચ શબ્દો પૂર્વની પેઠે બન્નેનું પ્રાધાન્ય જણાવવા માટે છે. IIII से किं तं अरूविअजीवपन्नवणा ? अरूविअजीवपन्नवणा दसविहा पन्नत्ता, तं जहा- १ धम्मत्थिकाए, २ धम्मत्थिकायस्स देसे, ३ धम्मत्थिकायस्स पदेसा, ४ अधम्मत्थिकाए, ५ अधम्मत्थिकायस्स देसे, ६ अधम्मत्थिकायस्स पदेसा, ७ आगासत्थिकाए, ८ आगासत्थिकायस्स देसे, ९ आगासत्थिकायस्स पदेसा, १० अद्धासमए। से त्तं अरूविअजीवपन्नवणा । सू. - ३ ।। (મૂ૦) અરૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અરૂપીઅજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય, ૨ ધર્માસ્તિકાયનો દેશ અને ૩ ધર્માસ્તિકાયના પ્રદેશો. ૪ અધર્માસ્તિકાય, ૫ અધર્માસ્તિકાયનો દેશ અને ૬ 9 Page #86 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद अरूपी अजीव पन्नवणा અધર્માસ્તિકાયના પ્રદેશો. ૭ આકાશાસ્તિકાય, ૮ આકાશાસ્તિકાયનો દેશ અને ૯ આકાશાસ્તિકાયના પ્રદેશો, તથા ૧૦ કાળ. એ પ્રમાણે અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહી. |૩|| (ટી) તેમાં અલ્પ વક્તવ્યતા હોવાથી પ્રથમ અરૂપી અજીવપ્રજ્ઞાપનાનું વર્ણન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે“સે” શબ્દ અથશબ્દના અર્થમાં છે. અથ નામ મધ્વનીવપ્રજ્ઞાપન? અરૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે—અરૂપી અજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહી છે. અરૂપી અજીવો દસ પ્રકારના હોવાથી તેની પ્રરૂપણા પણ દસ પ્રકારની કહી છે. તે દસ પ્રકાર બતાવે છે–તર્ થા' એ જે ભેદો કહેવાના છે તે ભેદોનું કથન પ્રગટ કરવાને માટે છે. -શવિધર્ત્યદસ પ્રકાર, અથવા ‘તદ્' એ સર્વ લિંગ અને સર્વ વચનમાં વર્તમાન અવ્યય છે. એટલે ''મા ટ્રાવિયા અવ્વનીવપ્રજ્ઞાપના થયા પ્રવૃત્તિ તથા વંત''-તે દસ પ્રકારે અરૂપિ અજીવપ્રજ્ઞાપના જે પ્રકારે છે તે પ્રકારે બતાવાય છે—“ધાસ્તિકાય” ઇતિ. સ્વભાવથી જ ગતિપરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલોના ગતિસ્વભાવને ધારણ કરવાથી-પોષણ ક૨વાથી ‘ધર્મ’ કહેવાય છે. અસ્તિ એટલે પ્રદેશો, તેઓનો કાયસમૂહ, કારણ કે ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ તેમજ રાશિ-એ પર્યાયશબ્દો છે. અસ્તિકાય–પ્રદેશોનો સમૂહ. આ વડે પરિપૂર્ણ ધર્માસ્તિકાય રૂપ અવયવી દ્રવ્ય કહે છે. અવયવી એટલે અવયવોનો તેવા પ્રકારનો સંઘાતરૂપ પરિણામવિશેષ છે, પરન્તુ અવયવ દ્રવ્યોથી જુદું દ્રવ્ય નથી. કારણ કે જુદા સ્વરૂપે તેનો ઉપલંભ (જ્ઞાન) થતો નથી. લંબાઇ અને પહોળાઇપણે સંઘાતરૂપ પરિણામવિશેષને પ્રાપ્ત થયેલા તતુઓનો જ લોકમાં પટ તરીકે વ્યવહાર થાય છે. પણ તન્તુઓથી જદું પટ નામે દ્રવ્ય નથી. એ સંબંધમાં અન્ય આચાર્યોએ પણ કહ્યું છે-'‘માયાવિતિયેળ 7 પાપુનમ્નનના તત્ત્વાયો વિશિષ્ટાદિ પારિવ્યપવેશિન: ।।'' તન્નુઆદિથી ભિન્નરૂપે પટાદિનું જ્ઞાન થતું નથી, પરન્તુ વિશિષ્ટ તત્ત્વાદિનો ૧ ધર્માસ્તિકાય : ચલન સ્વભાવ ગુણ ધર્માસ્તિકાયનો છે. જેમ મત્સ્યના સંચારનું અપેક્ષા કારણ જલ-પાણી છે, તેમ જીવને તથા પુદ્ગલને ગતિપણે પરિણમતાં હૈ અપેક્ષા કારણ હોય, તેને ધર્માસ્તિકાય કહે છે. અસ્તિકાય : સ્થિર સ્વભાવ ગુણ અધર્માસ્તિકાયનો છે, જેમ પંથી-મુસાફરને વિસામો લેવા માટે વૃષ્ટાદિકની છાયા અપેક્ષા કારણ છે, તેમ જીવ તથા પુદ્ગલને સ્થિતિપણે પરિણમતાં જે અપેા કારણ હોય અર્થાત્ સ્થિર રાખવાનો જે સહજ ગુણ તેને અધર્માસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાય : અવકાશ (જગ્યા) આપવાનો સ્વભાવ ગુણ આકાશસ્તિકાયનો છે. લોકાલોક વ્યાપી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ રહિત અરૂપી અનંત પ્રદેશ અને સાકરને દૂધની પેઠે જૈનો અવકાશસ્વભાવ ગુણ તેને આકાશાસ્તિકાય કહે છે. ભેદ : આકાશના બે ભેદ છે. ૧) લોકાકાશ, ૨) અલોકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય તથા જીવને અવગાહના ગુણદાન આપે છે. કાળદ્રવ્ય : નવા, પુરાણ-વર્તના સ્વભાવગુણ કાળદ્રવ્યનો છે. એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર બસૈંને સોળ ઉપર એટલી આવલીએ એક મુહૂર્ત થાય છે. અખના એક પલકારામાં, એક ચપટી વગાડીએ તેટલા સમયમાં, જૂનું વજ્ર ફાડીએ તે વખતે એક તંતુથી બીજે તંતુએ જાય તેટલા વખતમાં તથા કમળના પાંદડાના સમુહને યુવાન પુરુષ ભાલાથી અથવા સોયથી વીંધે, તે ભાલો યા સોય જેટલીવારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. એવી અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બન્નેં છપ્પન આવલીએ એક ક્ષુલ્લક ભવ થાય છે. એ કરતાં બીજા કોઈપણ નાના ભવની કલ્પના થઈ શકે નહીં, એવાં કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસોશ્વાસરૂપ પ્રાણની ઉત્પત્તિ અાગવી. કાળ–સમયનું માન ઃ ૭ પ્રાણ ૭ સ્ટોક ૧૫ સરિ ૨ પખવાડિયા = ૧ સ્ટોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહૂર્ત = ૧ માસ = ૧ વર્ષ = ૧ પલ્યોપમ ૧૬૭૭૭૨૧૬ આવલી = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રિ ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણવો. ૨ માસ = ૧ ઋતુ, ૩ ૠતુ = ૧ અયન,૨ અયન = ૧ વર્ષ, ૫ વર્ષ પૂર્વાંગ = ૧ પૂર્વ ઇત્યાદિ કાળના અનેક ભેદ છે. 10 ૧૨ માસ અસંખ્યાતવર્ષ = ૧ પખવાડિયું ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતકાળચક્ર = ૧ યુગ, ૮૪ લાખ વર્ષ = ૧ પુદ્ગલ પરાવર્તન = ૧ પૂર્વાંગ, ૮૪ લાખ Page #87 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद अरूपी अजीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ જ પટોદિ રૂપે વ્યવહાર થાય છે. આ સંબંધમાં એટલું જ કહેવું બસ છે, કારણ કે બીજે સ્થળે આ વાદનો વિચાર કર્યો છે. તથા ધર્માસ્તિકાયનો દેશ'-તે જ ધર્માસ્તિકાયનો બુદ્ધિકલ્પિત બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશોનો વિભાગ. ‘ધમસ્તિકાયના પ્રદેશો'–તે ધમસ્તિકાયના અત્યંત સૂક્ષ્મ નિર્વિભાગ–જેનો બીજો ભાગ કલ્પી ન શકાય તેવા વિભાગો. તે અસંખ્યાત છે, કારણ કે તે લોકાકાશના પ્રદેશપ્રમાણ છે, એ હેતુથી બહુવચન મૂક્યું છે. ધમસ્તિકાયથી પ્રતિપક્ષ અધમસ્તિકાય છે. તાત્પર્ય એ છે કે સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલોને સ્થિતિ પરિણામમાં અવલંબન, અમૂર્ત, અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ અધમસ્તિકાય છે અધમસ્તિકાયનો દેશ અને અધર્માસ્તિકાયના પ્રદેશો પૂર્વની પેઠે જાણી લેવા. તથા “મા શતેડમિન" પદાર્થો પોતપોતાના સ્વભાવને નહિ છોડવારૂપ મર્યાદા વડે જેમાં સ્વરૂપથી પ્રતિભાસિત થાય તે આકાશ. જો ‘આ’ અભિવિધિ-વ્યાપ્તિના અર્થમાં હોય ત્યારે ‘આ’ સર્વ ભાવોની વ્યાપ્તિ વડે સર્વ ભાવોમાં વ્યાપકપણે પ્રતિભાસમાન થાય તે આકાશ. તેના અસ્તિ–પ્રદેશનો કાય–સમૂહ તે આકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયનો દેશ અને પ્રદેશો પૂર્વની પેઠે જાણવા. પરન્ત પ્રદેશો અનન્તા જાણવા. કારણ કે અલોક અનન્ત છે. ‘માસમય' અદ્ધા-એ કાલની સંજ્ઞા છે, એ રૂપ સમય તે અદ્ધાસમય. અથવા અદ્ધા-કાળનો સમય-નિર્વિભાગ ભાગ તે અદ્ધાસમય. આ કાળ વાસ્તવિક રીતે એક જ વર્તમાન સમય રૂપ છે, અતીત અને અનાગત સમય રૂપ નથી. કારણ કે તેઓ અનુક્રમે વિનાશ પામેલા અને ઉત્પન્ન નહિ થયેલા હોવાથી અવિદ્યમાન છે. તેથી સમયના સમૂહનો અભાવ હોવાથી તેમાં દેશ અને પ્રદેશની કલ્પના થતી નથી. પૂર્વ સમયનો નાશ થયા પછી પછીના સમયનો સદ્ભાવ હોય છે. તેથી તેના સમુદાય અને સમિતિ ઇત્યાદિ અસંભવિત હોવાને લીધે આવલિકાદિ કેવળ વ્યવહારને માટે જ કલ્પેલા છે એમ જાણવું. અહીં ધમસ્તિકાય એ પદ મંગલ રૂપ છે, કારણ કે તે આદિમાં ધર્મશબ્દસહિત છે. હવે પદાર્થની પ્રરૂપણાનો પ્રારંભ કર્યો છે તેથી મંગલને માટે પ્રારંભમાં ધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. ધમસ્તિકાયનો પ્રતિપક્ષી અધમસ્તિકાય છે. એ માટે ત્યાર પછી અધમસ્તિકાયનું ગ્રહણ છે. આ બન્નેનું આધારભૂત આકાશ છે, માટે ત્યાર પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ છે. તે પછી અજીવના સાધર્મ્સથી અદ્ધાસમયનું કથન છે. અથવા અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સર્વવ્યાપક નથી. જો સર્વવ્યાપક હોય તો તેના સામર્થ્યથી જીવ અને પુગલોનો અસ્મલિત (સર્વત્ર) પ્રચાર થવાથી લોક અને અલોકની વ્યવસ્થા ઘટી શકે નહિ. અને લોક અને અલોકની વ્યવસ્થા તો છે. કારણ કે સૂત્રમાં તે તે સ્થળે સાક્ષાત્ જણાય છે. તેથી જેટલા ક્ષેત્રમાં તે બન્ને રહેલા છે તેટલો લોક અને બાકીનો અલોક-એમ સિદ્ધ થાય છે. એ સંબંધમાં કહ્યું છે કે “ ધર્મવિમુત્વાન્ સર્વત્ર ૪, जीवपुद्गलविचारात्। नालोकः कश्चित्स्यान्न च सम्मत्तमेत्तदार्याणाम् ॥१॥ तस्माद्धर्माधर्माववगाढौ व्याप्य लोक खं સર્વન પર્વ દિ જીિન: સિધ્ધતિ તોસ્તવિપુત્વાન્ રા" “ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનું વ્યાપકપણું હોય તો જીવ અને પુગલોનો સર્વત્ર પ્રચાર થવાથી કોઈ પણ અલોક જેવી વસ્તુ ન ઘટે. પરન્તુ એ આર્યોને સંમત નથી. તે માટે લોકાકાશ વ્યાપીને ધર્મ અને અધર્મ દ્રવ્ય રહેલાં છે. એ પ્રમાણે તેનું અવ્યાપકપણું હોવાથી પરિમિત લોક સિદ્ધ થાય છે.રા” તેથી લોક અને અલોકની વ્યવસ્થાનું કારણ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય છે. તેથી એ બન્નેનું પ્રારંભમાં ગ્રહણ કરેલું છે. તેમાં પણ માંગલિક હોવાથી પ્રથમ ધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. તેનો પ્રતિપક્ષી હોવાથી તે પછી અધમસ્તિકાયનું ગ્રહણ કર્યું છે. તે પછી લોકાલોક વ્યાપી હોવાથી આકાશાસ્તિકાયનું ગ્રહણ છે. ત્યાર બાદ લોકમાં સમયક્ષેત્ર અને તેથી ભિન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરનાર હોવાથી અદ્ધાસમયનું ગ્રહણ છે. એ પ્રમાણે આગમને અનુસરી બીજું પણ યુક્તિસંગત હોય તે કહેવું. આ સંબંધમાં એટલું જ કહેવું બસ છે. પ્રસ્તુત પ્રજ્ઞાપનાનો ઉપસંહાર કહે છે–એમ અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહી. તે આ પ્રમાણે – અરૂપીઅજીવપ્રજ્ઞાપનાના ૧૦ પ્રકાર -ધમસ્તિકાય ૩, અધમસ્તિકાય ૩, અકાશાસ્તિકાય ૩, કાલ ૧ મળી ૧૦ પ્રકાર. Ila से किं तं रूविअजीवपण्णवणा? रूविअजीवपण्णवणा चउव्विहा पन्नत्ता। तं जहा- १ खंधा, २ खंधदेसा, ३ 11 Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद रूपी अजीव पत्रवणा वन्न पत्रवणा खंधप्पएसा, परमाणुपोग्गला । ते समासओ पंचविहा पन्नत्ता । तं जहा १ वन्नपरिणया, २ गंधपरिणया, ३ રસળિયા, ૪ રાતપરિયા, સંતાપરિયા તૂ.-૪|| - (મૂળ) રૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? રૂપીઅજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણેસ્કો, સ્કદેશો, સ્કન્ધ્રપ્રદેશો અને પરમાણુપુદ્ગલો. તે પુદ્ગલો સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ વર્ણપરિણત, ૨ ગન્ધપરિણત, ૩ રસપરિણત, ૪ સ્પર્શપરિણત અને ૫ સંસ્થાનપરિણત. ૪॥ (ટી૦) પુનઃ રૂપીઅજીવપ્રજ્ઞાપના સંબંધમાં શિષ્ય પ્રશ્ન ક૨ે છે–‘રૂપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે?’ આચાર્ય કહે છે– રૂપીઅજીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે કહી છે. જેમ કે-‘ન્યાઃ' સ્કન્દન્તિ-પુદ્ગલોના જુદા પડવાથી શોષણ પામે–સૂકાય, અને ધીયન્ત–પુદ્ગલોના મળવાથી વૃદ્ધિ પામે તે સ્કન્ધો કહેવાય. પૃષોદરાદિમાં પાઠ હોવાથી સ્કન્ધશબ્દની નિષ્પત્તિ થાય છે. અહીં બહુવચન પુદ્ગલસ્કન્ધોનું અનન્તપણું જણાવવા માટે છે. તે અનન્તપણું નથી ઘટતું એમ નથી, કારણ કે આગમમાં કહ્યું છે. તે સંબંધમાં આગળ કહેશે કે−‘દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનન્ત છે’–ઇત્યાદિ. ‘ન્થવેશ: ’ સ્કન્ધોના જ સ્કન્ધરૂપપરિણામનો ત્યાગ નહિ કરતા એવા બુદ્ધિકલ્પિત બે ત્રણ ઇત્યાદિ પ્રદેશના સમુદાય રૂપ વિભાગો તે સ્કન્ધદેશો. અહીં પણ બહુવચન અનન્તાનન્તપ્રદેશી તેવા પ્રકારના સ્કન્ધોમાં દેશનું અનન્તપણું બતાવવા માટે છે. ‘ન્ય પ્રવેશા: ' સ્કન્ધ રૂપ પરિણામને પ્રાપ્ત થયેલા સ્કન્ધોના જ બુદ્ધિકલ્પિત પ્રકૃષ્ટ–અત્યંત સૂક્ષ્મ દેશો નિર્વિભાગ–જેનો ભાગ કલ્પી ન શકાય એવા ભાગો સ્કન્ધપ્રદેશો કહેવાય છે. અહીં પણ બહુવચન પ્રદેશોનું અનન્તપણું બતાવવા માટે છે. ‘પરમાણુપુત્તા:' પરમ-અત્યંત સૂક્ષ્મ અણુઓ, જેનો ભાગ કલ્પી ન શકાય એવા નિર્વિભાગ દ્રવ્ય રૂપ પુદ્ગલો તે પરમાણુપુદ્ગલો. અને સ્કન્ધરૂપ પરિણામ રહિત કેવળ ૫૨માણુઓ જાણવા. ‘તે સંક્ષેપથી’ ઇત્યાદિ. તે સ્કન્ધાદિ યથાયોગ્યપણે સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-‘વર્ગપરિળતા:’ વર્ણરૂપે પરિણામ પામેલા, વર્ણપરિણામવાળા. એમ ગન્ધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણત અને સંસ્થાનપરિણત-આકારરૂપે પરિણત જાણવા. અહીં ‘પરિણત-પરિણમેલાં’ એ ભૂતકાળનો નિર્દેશ કર્યો છે, તે વર્તમાન અને ભવિષ્યકાળનો ઉપલક્ષણસૂચક છે. વર્તમાન અને ભવિષ્ય સિવાય ભૂતકાળનો સંભવ નથી. જેમકે-જે વર્તમાનપણાને અતિક્રાન્ત થયેલો છે તે અતીત કહેવાય છે. જે અનાગતપણાને અતિક્રમી ગયો છે તે વર્તમાન છે. એ સંબંધમાં કહ્યું છે કે —‘‘મવૃત્તિ સ નામાતીતો ય: પ્રાતો નામ વર્તમાનત્વના ધ્વંશ નામ સ મવતિ ય: પ્રાકૃતિ વર્તમાનત્વમ્'॥ જે વર્તમાનપણાને પ્રાપ્ત થયેલો તે અતીત છે અને જે વર્તમાનપણાને પામશે તે ભવિષ્ય છે. તેથી વર્ણ પરિણત–વર્ણરૂપે પરિણમેલા, પરિણમે છે અને પરિણમશે તે બધા (વર્ણપરિણત શબ્દથી) જાણવા. એ પ્રમાણે ગન્ધપરિણત અને રસપરિણત ઇત્યાદિ પણ સમજવા. I૪॥ 1 जे वन्नपरिणया ते पंचविहा पन्नत्ता । तं जहा -१ कालवन्नपरिणया, २ नीलवन्न परिणया, ३ लोहियवन्नपरिणया, ४ हालिद्दवन्नपरिणया, ६ सुक्किल्लवन्नपरिणया। जे गंधपरिणता ते दुविहा पन्नत्ता। तं जहा - सुब्मिगंधपरिणया य मगंध परिणया । जे रसपरिणता ते पंचविहा पन्नत्ता । तं जहा -१ तित्तरसपरिणता, २ कडुयरसपरिणता, ३ कसायरसपरिणता, ४ अंबिलरसपरिणता, ५ महुररसपरिणता । जे फासपरिणता ते अट्ठविहा पन्नत्ता । तं जहा-१ कक्खडफासपरिणता, २ मउयफासपरिणता, ३ गरुयफासपरिणता, ४ लहुयफासपरिणता, ५ सीयफासपरिणता, ६ उसिणफासपरिणता, ७ णिद्धफासपरिणता, ८ लुक्खफासपरिणता । जे संठाणपरिणया ते पचंविहा पन्नत्ता । तं जहा-१ परिमंडलसंठाणपरिणया, २ वट्टसंठाणपरिणता, ३ तंससंठाणपरिणता, ४ चउरंससंठाणपरिणता, ५ आयतसंठाणपरिणता । सू० -५ ।। (મૂળ) જે વર્ણપણે પરિણમેલા છે તે પાંચ પ્રકારે છે. જેમકે-૧ કાલવર્ણપરિણત-કાળા વર્ણરૂપે પરિણમેલા, ૨ નીલવર્ણ 12 Page #89 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद वन्न पन्नवणा-संठाण पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પરિણતલીલા વર્ણપણે પરિણમેલા, ૩ લોહિતવર્ણપરિણત–રાતા વર્ણપણે પરિણમેલા, ૪ હારિદ્રવર્ણ-પીળા વર્ણપણે પરિણમેલા અને ૫ શુક્લવર્ણપણે પરિણમેલા. જે ગન્ધપણે પરિણત છે તે બે પ્રકારના છે. જેમકે સુરભિગન્ધસુગન્ધરૂપે પરિણત અને દુરભિગન્ધ-દુર્ગન્ધરૂપે પરિણત. જે રસપરિણત છે તે પાંચ પ્રકારના છે. જેમકે-૧ તિક્તકડવા રસપણે પરિણત, ૨ કટુક–તીખા રસપણે પરિણત, ૩ કષાય–તૂરા રસપણે પરિણત, ૪ અમ્લ-ખાટા રસપણે પરિણત અને ૫ મધુર–મિષ્ટરસ પણે પરિણત. જે સ્પર્શપણે પરિણત છે તે આઠ પ્રકારના કહ્યા છે. જેમકે-૧ કર્કશબરસઠ સ્પર્શ પણે પરિણત, ૨ મૃદુ–કોમળ સ્પર્શ પણે પરિણત, ૩ ગુરુ—ભારે સ્પર્શ પણે પરિણત, ૪ લઘુ-હલકા સ્પર્શપણે પરિણત, ૫ શીત સ્પર્શ પણે પરિણત, ૬ ઉષ્ણ સ્પર્શપણે પરિણત, ૭ સ્નિગ્ધ સ્પર્શપણે પરિણત, અને ૮ રૂક્ષ સ્પર્શપણે પરિણત. જે સંસ્થાન પરિણત છે તે પાંચ પ્રકારના છે. જેમ કે—૧ પરિમંડલ સંસ્થાન–વલયાકારપણે પરિણત, ૨ વૃત્તસંસ્થાન–વર્તુલાકાર પણે પરિણત, ૩ ત્ર્યસ્ર સંસ્થાન—ત્રિકોણાકૃતિ પણે પરિણત, ૪ ચતુરસ સંસ્થાન–ચતુષ્કોણાકૃતિ પણે પરિણત અને ૫ આયત સંસ્થાન-દંડાકારપણે પરિણત હોય છે. IN (ટી૦) જેઓ વર્ણપણે પરિણત છે તેઓ પાંચ પ્રકારે કહ્યા છે. જેમકે-૧ કાજળ વગેરેની પેઠે કૃષ્ણ વર્ણપણે પરિણત, ૨ ગળી વગેરેની પેઠે નીલવર્ણપણે પરિણત, ૩ હીંગળો વગેરેની જેમ રાતા વર્ણપણે પરિણત, ૪ હલદરની પેઠે પીત વર્ણપણે પરિણત, અને ૫ શંખાદિની પેઠે શુક્લ વર્ણપણે પરિણત હોય છે. જે ગન્ધપણે પરિણત હોય છે તે બે પ્રકારના કહ્યા છે. જેમ કે–સુરભિસુગન્ધપણે પરિણત અને દુરભિ-દુર્ગન્ધપણે પરિણત. ‘વ’ શબ્દ પુદ્ગલોનો તે તે રૂપે પરિણામ થવામાં વિશેષતા નથી એમ જણાવવા માટે છે. તે આ પ્રમાણે–કોઇ પણ રૂપે રહેલા પુદ્ગલો સામગ્રીના વશથી જેમ સુરભિગન્ધપણે પરિણમે છે, તેમ કોઇ પણ રૂપે રહેલા પુગલો સામગ્રીના સંયોગથી દુર્ગન્ધપણે પરિણમે છે. ચંદનાદિની પેઠે સુગન્ધપણે પરિણમેલા અને લસણ વગેરેની પેઠે દુર્ગન્ધપણે પરિણમેલા જાણવા. જે રસપણે પરિણત છે તે પાંચ પ્રકારના કહ્યા છે. જેમ કે–૧ કડવા તુરીયાની પેઠે કડવા રસ રૂપે પરિણમેલા, ૨ સૂંઠ વગેરેની પેઠે કટુક–તીખા રસ રૂપે પરિણમેલા, ૩ કાચા કોઠાની પેઠે કષાય–તૂરા રસપણે પરિણમેલા, ૪ અમ્લવેતસ (આંબલી-કોકમ) વગેરેની જેમ અમ્લ-ખાટા રસપણે પરિણમેલા, અને ૫ સાકર વગેરેની જેમ મધુ૨ ૨સપણે પરિણત થયેલા હોય છે. જેઓ સ્પર્શપણે પરિણત છે તેઓ આઠ પ્રકારના છે. જેમ કે–૧ પત્થર વગેરેની પેઠે કર્કશ–બરસઠ સ્પર્શપણે પરિણત થયેલા, હંસ અને રુ વગેરેની પેઠે મૃદુ–કોમળ સ્પર્શપણે પરિણત, વજ્રાદિની પેઠે ગુરુ—ભારે સ્પર્શપણે પરિણત, આકડાના રૂ વગેરેની પેઠે લઘુ-હલકા સ્પર્શપણે પરિણત, કમળના ડાંડલા વગેરેની જેમ શીતસ્પર્શપણે પરિણત, અગ્નિ વગેરેની પેઠે ઉષ્ણ સ્પર્શપણે પરિણત, ઘી વગેરેની પેઠે સ્નિગ્ધ સ્પર્શપણે પરિણત અને ભસ્માદિની પેઠે રૂક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. જેઓ સંસ્થાન—આકા૨૫ણે પરિણત છે તે પાંચ પ્રકારના કહ્યા છે. જેમ કે–વલય–ચુડીની પેઠે 'પરિમંડલ સંસ્થાનપણે પરિણત, કુંભારના ચક્ર વગેરેની પેઠે વૃત્તસંસ્થાન-વર્તુલાકા૨પણે પરિણત, શીંગોડા વગેરેની પેઠે ત્યસ્રસંસ્થાન–ત્રિકોણાકારપણે પરિણમેલા, કુંભિકા વગેરેની પેઠે ચતુરસસંસ્થાન–ચાર ખુણાવાળા આકા૨૫ણે પરિણમેલા, અને દંડાદિની પેઠે આયત સંસ્થાનદીર્ઘકા૨૫ણે પરિણમેલા હોય છે. આ પરિમંડલાદિ સંસ્થાનો ઘન અને પ્રતરના ભેદથી બે પ્રકારના હોય છે. અને તેમાં પરિમંડલ સંસ્થાનને છોડી બાકીના સંસ્થાનો ઓજઃપ્રદેશજનિત-વિષમ સંખ્યાવાળા (એક, ત્રણ, પાંચ–ઇત્યાદિ એકી સંખ્યાવાળા) પ્રદેશોથી ઉત્પન્ન થયેલા અને યુગ્મ પ્રદેશજનિત-સમ સંખ્યાવાળા (બે, ચાર, છ ઇત્યાદિ બેકી સંખ્યાવાળા) પ્રદેશોથી ઉત્પન્ન થયેલા–એમ બે પ્રકારના છે. તેમાં ઉત્કૃષ્ટ પરિમંડલાદિ બધા સંસ્થાનો અનન્ત પરમાણુઓથી ઉત્પન્ન થયેલા અને અસંખ્યાતા આકાશ પ્રદેશમાં રહેલાં છે એ પ્રસિદ્ધ છે. અને જઘન્ય સંસ્થાન નિયત સંખ્યાવાળા ૫૨માણુથી બનેલા છે. પરન્તુ તે બતાવ્યા ૧. વલયની પેઠે બહારના ભાગમાં વર્તુલાકાર અને અંદરનો ભાગ ખાલી હોય તે પરિમંડલ અને કુંભારના ચાકડાની પેઠે અંદરનો ભાગ ખાલી ન હોય તે વૃત્ત સંસ્થાન સમજવું. 13 Page #90 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद संठाण पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ સિવાય જાણી શકાય તેમ નથી માટે શિષ્યવર્ગ ઉપર ઉપકાર કરવા માટે અહીં દર્શાવાય છે ૧ ઓજઃપ્રદેશ-પ્રતરવૃત્ત – પાંચ પરમાણુઓ વડે બનેલું અને પાંચ આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. જેમ કે—એક ૫૨માણુ વચ્ચે મૂકવો અને ચા૨ ૫૨માણુઓ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓમાં મૂકવા. સ્થાપના – ૨ યુગ્મપ્રદેશ-પ્રતરવૃત્ત – બાર પરમાણુઓનું બનેલું અને બાર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તેમાં નિરન્તર ચાર પરમાણુઓ ચા૨ આકાશ પ્રદેશમાં રુચકના આકારે (ગોસ્તનના આકારે) સ્થાપવા. અને તેની ચારે તરફ, બાકીના આઠ પરમાણુઓ મૂકવા. સ્થાપના – ૦૦૦૦ ૩ ઓજઃપ્રદેશ-ઘનવૃત્ત – ! —– સાત પ્રદેશ વડે બનેલું અને સાત આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તે આ પ્રમાણે છે–તે જ પાંચ પ્રદેશના પ્રતરવૃત્તના મધ્ય ભાગમાં રહેલા પરમાણુની ઉ૫૨ અને નીચે એક એક ૫૨માણુ મૂકવો. તેથી એ પ્રમાણે સાતપ્રદેશવાળું થનવૃત્ત થાય છે. ૪ યુગ્મપ્રદેશ-ઘનવૃત્ત – બત્રીશ પ્રદેશવાળું અને બત્રીશ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે. તે આ પ્રમાણે-પૂર્વોક્ત બાર પ્રદેશના પ્રતવૃત્તના ઉપ૨ બાર પરમાણુઓ મૂકવા અને તેની ઉ૫૨ ને નીચે બીજા ચાર ચાર પરમાણુઓ મૂકવા. ૫ ઓજઃપ્રદેશ-પ્રતરત્ર્યસ્ર – ત્રણ પ્રદેશનું બનેલું અને ત્રણ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે–તીછા બે પરમાણુઓ મૂકવા. ત્યાર પછી પ્રથમ પરમાણુની નીચે એક ૫૨માણ મૂકવો. સ્થાપના – 09 ૬ યુગ્મપ્રદેશ-પ્રતરત્ર્યસ્ર · ૧ – છ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને છ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ ૫૨માણુઓ સ્થાપવા. ત્યાર પછી પ્રથમ પરમાણુની હેઠે ઉપર અને નીચે એમ બે પરમાણુઓ મૂકવા. અને બીજાની નીચે એક પરમાણુ મૂકવો. સ્થાપના – ૭ ઓજઃપ્રદેશ-ધનત્ર્યસ્ર – પાંત્રીસ ૫૨માણુઓ વડે બનેલું અને પાંત્રીશ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે–તીરછા નિરન્તર પાંચ પરમાણુઓ મૂકવા, તેઓની નીચે નીચે અનુક્રમે તીરછા ચાર, ત્રણ, બે અને એક પરમાણુ મૂકવો. એમ પંદર પ્રદેશવાળું પ્રત૨ થાય છે. સ્થાપના – આજ પ્રત૨ના ઉપ૨ સર્વ પંક્તિઓમાં અંતે રહેલા એક એક પ્રદેશને છોડી દસ પરમાણુઓ મૂકવા, તેમ જ તેના ઉપર ઉપર છ, ત્રણ અને એક એમ અનુક્રમે પરમાણુઓ મૂકવા. સ્થાપના – આ બધા મળીને પાંત્રીશ પ્રદેશો થાય છે. ૦૦૦૦/ [0] 000 ૮ યુગ્મપ્રદેશ-ઘનવ્યસ્ર – ચાર પ્રદેશોનું બનેલું અને ચાર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. ત્રણ પ્રદેશના બનેલા પ્રતરત્ર્યસ્રના એક પરમાણુની ઉ૫૨ એક પરમાણુ મૂકવો. તેથી બધા મળી ચાર પ્રદેશો થાય છે. ૯ ઓજઃપ્રદેશ-પ્રતરચતુરસ . – નવ પરમાણુઓનું બનેલું અને નવ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ પ્રદેશવાળી ત્રણ પંક્તિઓ સ્થાપવી. સ્થાપના – 88 ૧૦ યુગ્મપ્રદેશ-પ્રતરચતુરસ – ચાર પરમાણુઓનું બનેલું અને ચાર આકાશ પ્રદેશોમાં રહેલું છે. તેમાં તીરછા બે આકાશ પ્રદેશવાળી બે પંક્તિ સ્થાપવી. િ - ૧૧ ઓજઃપ્રદેશ-ઘનચતુરસ્ર – સત્યાવીશ ૫રમાણુઓનું બનેલું અને સત્યાવીશ આકાશ પ્રદેશોમાં રહેલું હોય છે..તેમાં નવપ્રદેશના બનેલા પૂર્વોક્ત પ્રતરની ઉ૫૨ અને નીચે નવ નવ પ્રદેશો સ્થાપવા. તેથી સત્યાવીશ પ્રદેશોનું ઓજઃપ્રદેશધનચતુરસ થાય છે. 14 Page #91 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद संठाण पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ૧૨ યુગ્મપ્રદેશ-ઘનચતુર -- આઠ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને આઠ આકાશ પ્રદેશોમાં રહેલું છે. તે આ પ્રમાણેચાર પ્રદેશના પૂર્વોક્ત પ્રતરના ઉપર બીજા ચાર પરમાણુઓ મૂકવા. ૧૩ ઓજ:પ્રદેશ-શ્રેણ્યાયત -- ત્રણ પરમાણુવાળું અને ત્રણ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં તીરછા નિરન્તર ત્રણ પરમાણુઓ સ્થાપવા. સ્થાપના – ૦િ૦૦] ૧૪ યુગ્મપ્રદેશ-શ્રેણ્યાયત -- બે પરમાણુવાળું અને બે આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે-(તીરછા) બે પરમાણુઓ મૂકવા. સ્થાપના - [D] ૧૫ ઓજ:પ્રદેશ-પ્રતરાયત -- પંદર પરમાણુઓ વડે બનેલું અને પંદર આકાશ પ્રદેશમાં રહેલું હોય છે. તેના પાંચ પ્રદેશની ત્રણ પંક્તિઓ તીરછી સ્થાપન કરવી. સ્થાપના – ઉ9999ો ૧૬ યુગ્મપ્રદેશ-પ્રતરાયત -- છ પરમાણુઓનું બનેલું અને છ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં ત્રણ ત્રણ પ્રદેશની બે પંક્તિ સ્થાપવી. સ્થાપના – 8િ88] ૧૭ ઓજ:પ્રદેશ-ઘનાયત –પીસ્તાલીશ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું અને તેટલા જ આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં પૂર્વે કહેલા પંદર પ્રદેશના પ્રતરાયતની નીચે અને ઉપર તેમજ પંદર પંદર પરમાણુઓ મૂકવા. ૧૮ યુગ્મપ્રદેશ-ઘનાયત –બાર પરમાણુઓનું બનેલું અને બાર આકાશ પ્રદેશમાં રહેલું છે. તેમાં પૂર્વે કહેલા છ પ્રદેશના પ્રતરાયતના ઉપર તેવીજ રીતે તેટલા પરમાણુઓ મૂકવા. ૧૯ પ્રતરપરિમંડલ -- વીશ પરમાણુઓનું બનેલું અને વિશ આકાશ પ્રદેશમાં રહેલું છે. તે આ પ્રમાણે-પૂર્વદિ ચાર દિશાઓમાં પ્રત્યેક દિશાએ ચાર ચાર પરમાણુઓ સ્થાપવા અને વિદિશાઓમાં પ્રત્યેક વિદિશાએ એક એક પરમાણુ મૂકવો. સ્થાપના - 2 ૨૦ ઘનપરિમંડલ – ચાળીશ પરમાણુઓનું બનેલું અને ચાળીશ આકાશ પ્રદેશોમાં રહેલું છે. તેમાં તેજ વીશ પરમાણુઓની ઉપર બીજા વીશ પરમાણુઓ મૂકવા. ( આ પ્રમાણે એ સંસ્થાનોની પ્રરૂપણા કરી છે. કારણ કે જો એથી પણ ન્યૂન પ્રદેશો હોય તો ઉપર કહેલા સંસ્થાનો થતાં નથી. એ અર્થનો સંગ્રહ કરનારી આ ઉત્તરાધ્યયન નિયુક્તિની ગાથાઓ છે – "परिमंडले य वट्टे तंसे चउरंस आयए चेव। घण-पयर पढमवज्जं ओजपएसे य जुम्मे य॥ पंचग-बारसगं खलु सत्तग-बत्तीसगं च वट्टम्मि। तिग-छक्क-पणगतीसा चत्तारि य होंति तंसंमि।। नव चेव तहा चउरो सत्तावीसा य अट्ठ चउरंसे। तिग-युग-पन्नरसेव य छच्चेव य आयए होंति।। पणयाला बारसगं तह चेव य आययंमि संठाणे। वीसा चत्तालीसा परिमंडलए य संठाणे"॥ અર્થ : પરિમંડલ, વૃત્ત, વ્યસ (ત્રિકોણ), ચતુરસ (ચતુષ્કોણ), અને આયત–એ પાંચ સંસ્થાન છે. તેના ઘન અને પ્રતર બે ભેદ છે. તેમાં પ્રથમ પરિમંડલ સિવાયના પ્રત્યેકના ઓજ:પ્રદેશજનિત-એકી સંખ્યાવાળા પ્રદેશોથી ઉત્પન્ન થયેલ અને યુગ્મપ્રદેશજનિત-બેકી સંખ્યાવાળા પ્રદેશોથી ઉત્પન્ન થયેલ–એવા બે ભેદ છે. વૃત્ત સંસ્થાનને વિશે પાંચ, બાર, સાત અને બત્રીસ પ્રદેશો છે. વ્યસ સંસ્થાનમાં ત્રણ, છ, પાંત્રીશ અને ચાર પ્રદેશો છે. ચતુરસ સંસ્થાનમાં નવ, ચાર, સત્યાવીશ અને આઠ પ્રદેશ છે. આયત સંસ્થાનમાં ત્રણ, બે, પંદર અને છ તથા પીસતાળીશ અને બાર પ્રદેશો પણ છે. વીશ અને ચાળીશ પ્રદેશો ૧. જુઓ આ. સ. ઉત્તરાવ ગાથા ૩૮-૪૧ ૫. ૨૮-૧; ૨. આયત સંસ્થાનના શ્રેણ્યાયત, પ્રતરાયત અને ઘનાયત-એ ત્રણ ભેદ થાય છે. અને તે પ્રત્યેકના ઓજ:પ્રદેશજનિત અને યુગ્મપ્રદેશજનિત એવા બે ભેદ થાય છે. બધા મળી આવત-સંસ્થાનના છ ભેદ થાય છે. 15 Page #92 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद वन्न पन्नवणा પરિમંડલ સંસ્થાનને વિષે છે. આપણે जे वण्णओ कालवण्णपरिणता ते गन्धओ सुब्मिगन्धपरिणता वि, दुब्भिगन्धपरिणता वि। रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिणया वि,कसायरसपरिणया वि, अंबिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि, सीयफासपरिणया वि, उसिणफासपरिणया वि, गिद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि। संठाणओ. परिमण्डलसण्ठाणपरिणता वि, वट्टसण्ठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२० । जे वण्णओ नीलवण्णपरिणया ते गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्भिगन्धपरिणया वि। रसओ तित्तरसपरिणया वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणता वि, अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणता वि, गुरुयफासपरिणता वि, लहुयफासपरिणता वि, सीतफासपरिणता वि, उसिणफासपरिणता वि, निद्धफासपरिणता वि, लुक्खफासपरिणता वि, संठाणओ परिमण्डलसण्ठाणपरिणता वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि. आयतसंठाणपरिणया वि २० जे वण्णओ लोहियवण्णपरिणया ते गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्मिगन्धपरिणया वि। रसओ तित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि, कसायरसपरिणता वि,अम्बिलरसपरिणया वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणता वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणता वि, सीतफासपरिणता वि, उसिणफासपरिणता वि, निद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि। संठाणओ परिमण्डलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणता वि, तंससंठाणपरिणता वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणता वि ।२० जेवण्णओ हालिद्दवण्णपरिणया ते गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्मिगन्धपरिणया वि। रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणता वि,कसायरसपरिणता वि, अम्बिलरसपरिणयावि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि, सीयफासपरिणया वि, उसिणफासपरिणया वि, गिद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि। संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणता वि। आयतसंठाणपरिणता वि ।२० जे वण्णओ सुकिल्लवण्णपरिणता ते गन्धओ सुब्मिगन्धपरिणता वि, दुब्मिगन्धपरिणता वि। रसओ तित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणता वि,अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणता वि, गुरुयफासपरिणता वि, लहुयफासपरिणता वि, सीयफासपरिणता वि, उसिणफासपरिणता वि, गिद्धफासपरिणता वि, लुक्खफासपरिणता वि। संठाणओ परिमंडलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, 16 Page #93 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद वन्न पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ आयतसंठाणपरिणया वि ।२०,१०० - जे गन्धओ सुब्भिगन्धपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि। रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिणता वि, कसायरसपरिणता वि, अम्बिलरसपरिणता वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणतावि,गुरुयफासपरिणता वि,लहुयफासपरिणता वि,सीतफासपरिणता वि, उसिणफासपरिणया वि,णिद्धफासपरिणयावि,लुक्खफास परिणता वि,संठाणओ परिमंडलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणता वि, तंससंठाणपरिणता वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३. जे गन्धओ दुब्भिगन्धपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि, सुक्किल्लवण्णपरिणया वि, रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिणया वि, कसायरसपरिणया वि, अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणयावि, मउयफासपरिणयावि,गुरुयफासपरिणयावि,लहुयफासपरिणयावि,सीयफासपरिणया वि,उसिणफासपरिणयावि,णिद्धफासपरिणयावि, लुक्खफासपरिणयावि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३, जे रसओतित्तरसपरिणयाते वण्णओकालवण्णपरिणता वि,णीलवण्णपरिणयावि, लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि। गन्धओ सुब्मिगन्धपरिणया वि, दुब्मिगन्धपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणता वि, गुरुयफासपरिणता वि, लहुयफासपरिणता वि, सीतफासपरिणता वि, उसिणफासपरिणता वि, निद्धफासंपरिणया वि, लुक्खफासपरिणया वि। संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि। चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि। २०. : जेरसओकडुयरसपरिणता तेवण्णओकालवण्णपरिणता वि,नीलवण्णपरिणयावि,लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि, सुक्किल्लवण्णपरिणया वि। गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्भिगन्धपरिणया वि।फासओ कक्खडफासपरिणयावि, मउयफासपरिणयावि, गुरुयफासपरिणयावि,लहुयफासपरिणयावि, सीतफासपरिणया वि, उसिणफासपरिणया वि, गिद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि। संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२०. - जे रसओ कसायरसपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणता वि, हालिद्दवण्णपरिणया वि,सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्मिगन्धपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि,सीतफासपरिणता वि, उसिणफासपरिणयावि,णिद्धफासपरिणयावि,लुक्खफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणयावि,तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया - 17 Page #94 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद वन्न पन्नवणा वि। आययसंठाणपरिणया वि।२०. जे रसओ अम्बिलरसपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि,सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्भिगन्धपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि,सीतफासपरिणता वि, उसिणफासपरिणयावि,निद्धफासपरिणया वि,लुक्खफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणयावि,तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि। आययसंठाणपरिणया वि ।२०. जे रसओ महुररसपरिणया तेवण्णओकालवण्णपरिणयावि, नीलवण्णपरिणया वि,लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि। गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्भिगन्धपरिणया वि। फासओ कक्खडफासपरिणयावि, मउयफासपरिणयावि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि, सीतफासपरिणता वि, उसिणफासपरिणया वि, निद्धफासपरिणया वि, लुक्खफासपरिणता वि। संठाणओ परिमण्डलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणता वि, तंससंठाणपरिणता वि, चउरंससंठाणपरिणता वि। आयतसंठाणपरिणया वि ।२०. १०० ____ जे फासओ कक्खडफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणयावि, हालिद्दवण्णपरिणता वि,सुकिल्लवण्णपरिणता वि।गन्धओ सुब्मिगन्धपरिणयावि, दुब्मिगन्धपरिणता वि।रसओ तित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरंसपरिणता वि,अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ गुरुयफासपरिणता वि, लहुयफासपरिणता वि, सीतफासपरिणता वि, उसिणफासपरिणता वि,णिद्धफासपरिणता वि,लुक्खफासपरिणता वि।संठाणओ परिमण्डलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणता वि, तंससंठाणपरिणता वि, चउरंससंठाणपरिणता वि, आयतसंठाणपरिणया वि ।२३. जे फासओ मउयफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणता वि,हालिद्दवण्णपरिणयावि, सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्मिगन्धपरिणता वि, दुब्भिगन्धपरिणता वि।रसओतित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणतावि, अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि, सीतफासपरिणया वि, उसिणफासपरिणया वि,णिद्धफासपरिणता वि,लुक्खफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३. जे फासतो गुरुयफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणता वि, हालिद्दवण्णपरिणता वि, सुकिल्लवण्णपरिणता वि। गन्धओ सुब्भिगन्धपरिणता वि, दुब्मिगन्धपरिणता वि। रसओ तित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणता वि,अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणता वि, सीयफासपरिणता वि, 18 Page #95 -------------------------------------------------------------------------- ________________ :ill प्रथम पद वन्न पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ उसिणफासपरिणता वि,णिद्धफासपरिणता वि, लुक्खफासपरिणता वि।संठाणओ परिमण्डलसंठाणपरिणता कि, वसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३. जे फासतो लहुयफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि,हालिद्दवण्णपरिणता वि,सुकिल्लवण्णपरिणता वि। गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्भिगन्धपरिणयावि। रसओतित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणता वि,अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणता वि, मउयफासपरिणया वि, सीयफासपरिणया वि, उसिणफासपरिणया वि,णिद्धफासपरिणता वि। लुक्खफासपरिणता वि।संठाणओ परिमण्डलसंठाणपरिणता वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३. जे फासतो सीयफासपरिणता ते वण्णओ कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणता वि,सुक्किल्लवण्णपरिणया वि। गन्धओ सुब्भिगन्धपरिणता वि, दुब्भिगन्धपरिणता वि। रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणयावि,कसायरसपरिणता वि,अम्बिलरसपरिणता वि, महुररसपरिणता वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफास परिणया वि, निद्धफासपरिणता वि, लुक्खफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणया वि ।२३. .. जे फासओ उसिणफासपरिणता ते वण्णओ कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिहवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्मिगन्धपरिणयावि।रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणयावि,कसायरसपरिणयावि, अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि, निद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणता वि।२३ ____जे फासओ निद्धफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणया वि,हालिद्दवण्णपरिणयावि,सुकिल्लवण्णपरिणया वि। गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्भिगन्धपरिणयावि। रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणयावि,कसायरसपरिणयावि, अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि,सीतफासपरिणया वि, उसिणफासपरिणया वि।संठाणओ परिमण्डलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणया वि, आयतसंठाणपरिणता वि।२३ जे फासओ लुक्खफासपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि,सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्भिगन्धपरिणया वि। रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणया वि,कसायरसपरिणयावि,अम्बिलरसपरिणया Page #96 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद वन्न पन्नवणा वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि, सीतफासपरिणया वि, उसिणफासपरिणया वि। संठाणओ परिमण्डलसंठाणपरिणता वि,वसंठाणपरिणयावि, तंससंठाणपरिणया वि, चउरंससंठाणपरिणयावि, आयतसंठाणपरिणया वि।२३,१८४ ___ जे संठाणओ परिमण्डलसंठाणपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि,हालिद्दवण्णपरिणया वि,सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्भिगन्धपरिणयावि।रसओतित्तरसपरिणयावि,कडुयरसपरिणया वि,कसायरस परिणयावि,अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि,सीयफासपरिणयावि, उसिणफासपरिणयावि,निद्धफासपरिणयावि,लुक्खफासपरिणया वि।२० जे संठाणओ वट्टसंठाणपरिणता ते वण्णओ कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि,हालिद्दवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणयावि। गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्भिगन्धपरिणयावि।रसओ तित्तरसपरिणया वि,कडुयरसपरिणयावि,कसायरसपरिणयावि,अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि,सीयफासपरिणयावि, उसिणफासपरिणयावि,निद्धफासपरिणयावि, लुक्खफासपरिणया वि। जे संठाणओ तंससंठाणपरिणता ते वण्णओ कालवण्णपरिणया वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणयावि, हालिद्दवण्णपरिणयावि, सुकिल्लवण्णपरिणया वि। गन्धओ सुब्भिगन्धपरिणयावि, दुब्मिगन्धपरिणयावि। रसओ तित्तरसपरिणयावि,कडुयरसपरिणयावि,कसायरसपरिणयावि, अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणया वि,सीयफासपरिणयावि, उसिणफासपरिणयावि,णिद्धफासपरिणया वि,लुक्खफासपरिणया वि।२०. जे संठाणओ चउरंससंठाणपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणता वि, लोहियवण्णपरिणयावि,हालिद्दवण्णपरिणया वि,सुकिल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणया वि, दुब्मिगन्धपरिणयावि,रसओतित्तरसपरिणयावि,कडुयरसपरिणयावि,कसायरसपरिणयावि,अम्बिलरसपरिणया वि, महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणता वि, गुरुयफासपरिणता वि, लहुयफासपरिणता वि,सीयफासपरिणता वि, उसिणफासपरिणता वि, निद्धफासपरिणयावि, लुक्खफासपरिणया वि।२०. जे संठाणओ आयतसंठाणपरिणता ते वण्णओ कालवण्णपरिणता वि, नीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणयावि, हालिद्दवण्णपरिणया वि, सुक्किल्लवण्णपरिणया वि।गन्धओ सुब्भिगन्धपरिणयावि, 20 Page #97 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद वन पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ दुब्भिगन्धपरिणयावि। रसओ तित्तरसपरिणता वि,कडुयरसपरिणता वि,कसायरसपरिणतावि,अम्बिलरसपरिणया वि. महुररसपरिणया वि। फासओ कक्खडफासपरिणया वि, मउयफासपरिणया वि, गुरुयफासपरिणया वि, लहुयफासपरिणयावि,सीयफासपरिणयावि, उसिणफासपरिणयावि,णिद्धफासपरिणयावि,लुक्खफासपरिणया वि ।२०,१००. सेत्तं रूविअजीवपन्नवणा। सेत्तं अजीवपन्नवणा ।।सू०-६।। (મૂ૦) (૧) જેઓ વર્ણથી કાળા વર્ણ પણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિ-સુગન્ધપણે અને દુરભિ-દુર્ગન્ધ પણે પણ પરિણત છે. રસથી કડવા રસ પણે, તીખા રસ પણે, કષાય-તૂરા રસ પણે, અ-ખાટા રસ પણે અને મધુર રસ પણે પણ પરિણત છે. સ્પર્શથી કર્કશ-બરસઠ સ્પર્શપણે, મૃદુ-કોમળ સ્પર્શપણે, ગુરુ-ભારે સ્પર્શપણે, લઘુ સ્પર્શપણે, શીત સ્પર્શપણે, ઉષ્ણ સ્પર્શપણે, સ્નિગ્ધ સ્પર્શપણે અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે, વૃત્ત-વર્તુલ સંસ્થાનપણે, ત્રિકોણ સંસ્થાનપણે, ચતુષ્કોણ સંસ્થાનપણે અને આયત સંસ્થાનપણે પણ પરિણત છે.(૨૦) (૨) જેઓ વર્ણથી નીલ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિમન્યપણે અને દુરભિમન્યપણે પણ પરિણત છે. રસથી કડવા, તીખા, તૂરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણત છે. સ્પર્શથી કર્કશ-બરસઠ, મૃદુ-કોમળ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત-વર્તલ, વ્યસ-ત્રિકોણ, ચતુરસ-ચતુષ્કોણ અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૦) (૩) જેઓ વર્ણથી લોહિત-રક્ત વર્ણપણે પરિણત છે તે ગન્ધથી સુરભિ ગન્યપણે અને દુરભિ ગન્યપણે પણ પરિણત હોય છે. રસથી કડવા રસપણે, તીખા રસપણે, તૂરા રસપણે, ખાટા રસપણે અને મધુર રસપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૦) . (૪) જેઓ વર્ણથી હારિદ્ર-પીળા વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગન્ય અને દુરભિગન્યપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તૂરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણમેલા હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શરૂપે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વર્તલ, ત્રિકોણ, ચતુષ્કોણ અને આયત સંસ્થાનપણે પણ પરિણમેલા હોય છે. (૨૦) (૫) જેઓ વર્ણથી શુક્લ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિમન્યપણે અને દુરભિમન્યપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તૂરા, ખાટા અને મધુરરસપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વર્તુલ, ત્રિકોણ, ચતુષ્કોણ અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૦,૧૦૦) (૧) જેઓ ગન્ધથી સુરભિ ગન્યપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા, નીલ, રક્ત, પીત અને શુક્લ વર્ણપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તૂરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત-વર્તુલ; રાસત્રિકોણ, ચતુરસ-ચતુષ્કોણ અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩) (૨) જેઓ ગન્ધથી દુરભિમન્યપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, નીલ, લોહિત-રાતા, હારિદ્ર- પીળા, અને શુક્લ વર્ણપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તૂરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણમેલા 21 Page #98 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद वन्न पत्रवणा હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુર અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩-૪૬). (૧) જેઓ રસથી તિક્ત-કડવા રસરૂપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, નીલ, લોહિત-રાતા, હારિદ્રપીળા અને શુક્લચેતવર્ણપણે પરિણત હોય છે. ગન્ધથી સુરભિગન્ધ અને દુરભિમન્યપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૦) (૨) જેઓ રસથી કટુક-તીખા રસપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ય ગન્યપણે, સ્પર્શથી કર્કશાદિ આઠેય પણે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૦) (૩) જેઓ રસથી કષાય-તૂરા રસપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચ વર્ણપણે, ગન્ધથી સુરભિ અને દુરભિ બન્ને ય ગન્યપણે, સ્પર્શથી કર્કશાદિ આઠેય સ્પર્શપણે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૦) (૪) જેઓ રસથી અમ્લ-ખાટા રસપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બને ય ગન્ધપણે, સ્પર્શથી કર્કશાદિ આઠેય સ્પર્શપણે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૦) (૫) જેઓ રસથી મધુરરસપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, સ્પર્શથી આઠેય સ્પર્શપણે અને સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૦-૧૦૦) (૧) જેઓ સ્પર્શથી કર્કશ-બરસઠ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બને ગપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે, સ્પર્શથી ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૩) (૨) જેઓ સ્પર્શથી મૃદુ-કોમળ સ્પર્શપણે પરિણત હોય છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરૂપે, ગન્ધથી બને ય ગન્ધરૂપે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે અને સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૩). (૩) જેઓ સ્પર્શથી ગુરુ-ભારે સ્પર્શપણે પરિણત હોય છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બને ય વન્યપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષપણે અને સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૩) (૪) જેઓ સ્પર્શથી લઘુ-હલકા સ્પર્શપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે સ્પર્શથી કર્કશ, મૃદુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે અને સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩) (૫) જેઓ સ્પર્શથી શીત સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્ધપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શપણે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે 22 Page #99 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद वन्न पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પરિણત હોય છે. (૨૩) | (૬) જેઓ સ્પર્શથી ઉષ્ણ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શપણે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. (૨૩). (૭) જેઓ સ્પર્શથી નિષ્પ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત અને ઉષ્ણ સ્પર્શપણે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩) (૮) જેઓ સ્પર્શથી રૂક્ષ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત અને ઉષ્ણ સ્પર્શરૂપે તથા સંસ્થાનથી પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. (૨૩,૧૮૪). (૧) જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને દુરભિ બને ગન્યપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. (૨૦) (૨) જેઓ સંસ્થાનથી વૃત્ત સંસ્થાન-વર્તુલાકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦) (૩) જે સંસ્થાનથી વ્યસસંસ્થાન-ત્રિકોણાકારપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે, અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦) (૪) જે સંસ્થાનથી ચતુરસસંસ્થાન–ચતુષ્કોણાકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બને ય ગન્યપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. (૨૦) (૫) જે સંસ્થાનથી આયત સંસ્થાન-દીઘકારપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય ગન્ધપણે, રસથી પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. (૨૦-૧૦૦). એમ રૂપી અજીવપ્રજ્ઞાપના કહી, અને એ પ્રમાણે અજીવપ્રજ્ઞાપના પણ કહી. //૬/ (ટી) હવે એજ વણદિનો પરસ્પર સંવેધ-સંબંધ કહે છે-જે સ્કન્ધાદિ દેવતઃ' વર્ણને આશ્રયી કાળા વર્ણપણે પરિણત છે તેઓ ‘ચિતઃ' ગધને આશ્રયી સુરભિગધપણે અને દુરભિગન્ધ-દુર્ગન્યપણે પણ પરિણત હોય છે. તાત્પર્ય એ છે કે તેઓ ગંધની અપેક્ષાએ વિકલ્પ કેટલા એક સુરભિમન્યપણે પરિણત હોય છે અને કેટલા એક દુરભિમન્યપણે પણ પરિણત હોય છે, પરન્તુ અમુક એકજ ગંધપણે પરિણત હોતા નથી. એ પ્રમાણે રસ, સ્પર્શ અને સંસ્થાનને આશ્રયી ભાંગાઓ કહેવા. તેમાં બે ગબ્ધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન એ બધા મળી વિશ ભાંગા કૃષ્ણ-કાળા વર્ણપણે પરિણમેલા સ્કલ્પોના થાય છે. એ પ્રમાણે નીલ વર્ણપણે પરિણમેલા, રક્ત વર્ણપણે પરિણત, પીળા વર્ણપણે પરિણત અને શુક્લવર્ણપણે પરિણત સ્કન્ધોના પણ વશ વશ ભાંગા થાય છે. એમ પાંચ વર્ણો વડે સો (૨=૨૦+૨+૨૦+૨૦=૧૦૦) ભાંગા થાય છે. હવે ગંધને આશ્રયી કહે છે – જે “ગંધતા ગંધને આશ્રયી સુરભિગધના પરિણામવાળા હોય છે તે વર્ણને આશ્રયી કાળા વર્ગના પરિણામવાળા, નીલવર્ણના પરિણામવાળા, રાતાવર્ણના પરિણામવાળા, પીળાવર્ણના પરિણામવાળા અને શુક્લવર્ણના પરિણામવાળા પણ હોય છે પાંચ, એમ પાંચ રસને આશ્રયી પાંચ, આઠ સ્પર્શને આશ્રયી આઠ, અને પાંચ સંસ્થાનને આશ્રયી પાંચ-(પમ્પ+૮૫=૨૩)એમ બધા મળી ત્રેવીશ ભેદ થાય છે. એ પ્રમાણે સુરભિમન્યપણે પરિણત થયેલા સ્કન્ધોના ત્રેવીશ - 23 Page #100 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद जीव पन्नवणा ભાંગા થાય છે. એમ દુરભિગન્ધપણે પરિણત સ્કન્ધોના પણ ત્રેવીશ ભાંગા થાય છે. બધા મળીને ગન્ધપદના (૨૩+૧૩=૪૬) છેંતાલીશ ભાંગા સમજવા. હવે રસને આશ્રયી કહે છે –જેઓ ‘સત:' રસની અપેક્ષાએ તિક્તરસ-કડવા રસપણે પરિણમેલા અન્યો છે તેઓના પાંચ વર્ણ, બે ગધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન-(૫+૨+૦+=૨૦)એમ બધા મળી વીશ પ્રકાર થાય છે. એમ કડવા રસપણે પરિણત અન્યોના વીશ ભાંગા થાય છે. એ પ્રમાણે કટુક-તીખા રસપણે પરિણત થયેલા, તૂરા રસપણે પરિણત, અશ્લ રસપણે પરિણત અને મધુર રસપણે પરિણત અન્ધોના પણ વીશ વીશ ભાંગા થાય છે. એમ પાંચ રસના સંયોગે સો. (૨-૨૦+૨૦+૨૦+૨૦=૧૦૦) ભાંગા થાય છે. સ્પર્શને આશ્રયી કહે છે – “જેઓ સ્પર્શથી કર્કશ–બરસઠ સ્પર્શપણે પરિણત છે'-ઈત્યાદિ. જેઓ સ્પર્શથી કર્કશ સ્પર્શના પરિણામવાળા છે તેઓના પાંચ વર્ણ, બે ગબ્ધ, પાંચ રસ, પ્રતિપક્ષી સ્પર્શનો અભાવ હોવાથી છ સ્પર્શ અને પાંચ સંસ્થાનને આશ્રયી બધા મળી (૫+૨+૫+૬+=૨૩) ત્રેવશ ભેદ થાય છે. એ રીતે કર્કશ સ્પર્શના પરિણામવાળા સ્કન્ધોના ત્રેવીશ ભાંગા થાય છે. ત્રેવીશ એટલા જ ભાંગા મૃદસ્પર્શના પરિણામવાળા, ત્રેવીસ ગુરુ સ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ લઘસ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ શીતસ્પર્શના પરિણામવાળા, ત્રેવીશ ઉષ્ણસ્પર્શના પરિણામવાળા, ત્રેવીસ નિષ્પ સ્પર્શના પરિણામવાળા અને ત્રેવીસ રૂક્ષ સ્પર્શના પરિણામવાળા સ્કન્ધાના થાય છે. એ બધા મળીને એકસા ચોરાશી (૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૨૩+૧૩=૧૮૪) ભાંગાઓ થાય છે. હવે સંસ્થાનને આશ્રયી કહે છે – “જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે' તેઓના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શને આશ્રયી બધા મળી વીશ ભેદ થાય છે. એટલે પરિમંડલ સંસ્થાનપણે પરિણત થયેલા સ્કંધોના વીશ ભાંગા થાય છે. એ પ્રમાણે વીશ વૃત્ત સંસ્થાન-વર્તુલાકારપણે પરિણમેલા, વીશ ત્રસ સંસ્થાનપણે પરિણત થયેલા, વીશ ચતુરસ સંસ્થાનપણે પરિણમેલા અને વીશ આયત સંસ્થાનપણે પરિણત થયેલા સ્કંધોના થાય છે. બધા મળીને (૨૦+૨૦+૨૦+૨૦+૨૦=૧૦૦) સો ભાંગા થાય છે. એમ વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના બધા મળીને (૧૦૦+૪૬+૧૦૦+૧૮૪+૧૦૦=૫૩૦) પાંચસો ત્રીસ ભાંગા થાય છે. જો કે અહીં બાદર સ્કન્ધોમાં પાંચે ય વર્ણો, બન્ને ગંધો, અને પાંચે રસો હોય છે, તેથી મર્યાદિત-અપેક્ષિત વર્ણાદિ સિવાય બાકીના વણદિ વડે પણ ભાંગા સંભવે છે, તો પણ તેજ બાદર સ્કન્ધોમાં વ્યવહારથી જે કૃષ્ણવણિિદ યુક્ત અવાજોરપેટા સ્કલ્પો છે, જેમ કે શરીરસ્કંધમાં જ લોચનસ્કન્ધ કૃષ્ણ છે, તેના અન્તર્ગત કોઈક સ્કન્ધ રાતો છે, તેની અંદર બીજો શુક્લ સ્કન્ધ છે વગેરે, તેની અહીં વિવફા છે, અને તેઓને બીજા વર્ણાદિ સંભવતા નથી. સ્પર્શના વિચારમાં પ્રસ્તુત સ્પર્શના પ્રતિપક્ષ સ્પર્શ સિવાય બીજા સ્પર્શી લોકમાં પણ અવિરોધી જણાય છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે જ ભાંગાની સંખ્યા થાય છે, અને તે પણ સ્કૂલ ન્યાયને આશ્રયી કહેલી છે. જો એમ ન હોય તો એ વર્ણાદિમાં પ્રત્યેક વર્ણનું અનન્ત તારતમ્ય હોવાથી અનન્ત ભાંગા સંભવે. એ વર્ણાદિ પરિણામોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાલ જાણવી. હવે ઉપસંહાર કહે છે-“છે. R અનીવપન્નવા' એમ અજીવપ્રજ્ઞાપના કહી. II૬/. से किं तं जीवपन्नवणा? जीवपन्नवणा दुविहा पन्नत्ता। तं जहा-संसारसमावण्ण-जीवपन्नवणा य असंसारसमावण्ण-जीवपन्नवणा य ।।सू०-७।। (મૂળ) જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના. Iછો. 24. Page #101 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી૦) હવે જીવ પ્રજ્ઞાપનાનું સ્વરૂપ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે—જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે’? આચાર્ય ઉત્તર આપે છે—જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે’—સંસારસમાપન્ન—જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપન્ન– જીવપ્રજ્ઞાપના. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના અનુભવ રૂપ સંસારને સમ્–એકીભાવ–તન્મયતા વડે પ્રાપ્ત થયેલા તે સંસારસમાપન્ન જીવો, તેઓની પ્રજ્ઞાપના—સ્વરૂપનું નિરૂપણ કરવું તે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. અસંસાર–મોક્ષને પ્રાપ્ત થયેલા તે અસંસારસમાપન્ન જીવો, તેઓના સ્વરૂપનું નિરૂપણ કરવું તે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપનો.I9|| || ઞસંસારસમાવપ્નનીવવપ્નવના || से किं तं असंसारसमावण्ण- जीवपण्णवणा? असंसारसमावण्ण- जीवपण्णवणा दुविहा पण्णत्ता । तं जहाअणन्तरसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा य परम्परसिद्ध - असंसारसमावण्ण- जीवपण्णवणा य Ig−૮|| (મૂ0) અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના અને પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. ॥૮॥ (ટી૦) અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે —બે પ્રકારે છે. અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન– જીવપ્રજ્ઞાપના અને પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. તેમાં જેઓને સિદ્ધ થયાને એક પણ સમયનું અન્તર નથી– એટલે વર્તમાન સમયે સિદ્ધ થયેલા છે તે અનન્તર સિદ્ધો. તેઓના સ્વરૂપની પ્રરૂપણા તે અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના. જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઇત્યાદિ સમયોનું અન્તર પડ્યું છે તે પરમ્પર સિદ્ધો. વિવક્ષિત પ્રથમ સમયે જેઓ સિદ્ધ થયેલા હોય તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને બીજો સમય થયો હોય તે ૫૨, તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને ત્રીજો સમય થયો હોય તે ૫૨, એમ એક એક સમયની વૃદ્ધિ કરતા યાવત્ અનન્ત અતીત કાળ સુધી મોક્ષે ગયેલા તે બધા પરમ્પર સિદ્ધો કહેવાય છે. તાત્પર્ય એ છે કે વિવક્ષિત સિદ્ધના પ્રથમ સમયની પૂર્વે દ્વિતીયાદિ સમયોમાં યાવત અનન્ત અતીત કાળ પર્યન્ત મોક્ષે ગયેલા તે બધા પરમ્પર સિદ્ધો કહેવાય છે. I૮।। . से किं तं अणन्तरसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा? अणन्तरसिद्ध - असंसारसमावण्ण- जीवपण्णवणा पण्णरसविहा पण्णत्ता। तं जहा - १ तित्थसिद्धा, २ अतित्थसिद्धा, ३ तित्थगरसिद्धा, ४ अतित्थगरसिद्धा, ५ सयंबुद्धसिद्धा, ६ पत्तेयबुद्धसिद्धा, ७ बुद्धबोहियसिद्धा, ८ इत्थीलिंगसिद्धा, ९ पुरिसलिंगसिद्धा, १० नपुंसकलिंगसिद्धा, ११ सलिंगसिद्धा, १२ अन्नलिंगसिद्धा, १३ गिहिलिंगसिद्धा, १४ एगसिद्धा, १५ अणेगसिद्धा । से त्तं अनंतरसिद्धअसंसारसमावण्णजीवपण्णवणा । सू० - ९ ।। (મૂ૦) અનન્તરસિદ્ધ-અસંસારસમાપન્ન—જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પંદર પ્રકા૨ે છે. તે આ પ્રમાણે — ૧ તીર્થસિદ્ધ, ૨ અતીર્થસિદ્ધ, ૩ તીર્થંકરસિદ્ધ, ૪ અતીર્થંકરસિદ્ધ, ૫ સ્વયંબુદ્ધસિદ્ધ, ૬ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, ૭ બુદ્ધબોધિતસિદ્ધ, ૮ સ્ત્રીલિંગસિદ્ધ, ૯ પુરુષલિંગસિદ્ધ, ૧૦ નપુંસકલિંગ સિદ્ધ, ૧૧ સ્વલિંગસિદ્ધ, ૧૨ અન્યલિંગસિદ્ધ, ૧૩ ગૃહસ્થલિંગસિદ્ધ, ૧૪ એકસિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ. એ પ્રમાણે અનન્તરસિદ્ધ– અસંસારસંમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. ૯૫ (ટી૦) અનન્તરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે કે —‘પંદર પ્રકારે છે.’ કારણ કે અનન્તર સિદ્ધો સિદ્ધાવસ્થાની પૂર્વે ઉપાધિ–વિશેષતાના ભેદથી પંદર પ્રકારના છે. તે પંદર પ્રકાર બતાવે છે – ‘તેં નહા’ ઇત્યાદિ. ‘તવ્ યથા’ એ શબ્દ પંદર ભેદ બતાવવા માટે છે. (૧) તીસિદ્ધ-તીર્યતેઽનેન—જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ એટલે યથાવસ્થિત સર્વ જીવાજીવાદિ પદાર્થની 25 Page #102 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) પ્રરૂપણા કરનાર તીર્થંકર પ્રણીત પ્રવચન, તે જ્ઞાનસ્વરૂપ હોવાથી નિરાધાર હોતું નથી માટે તેના આધારભૂત સંઘ અથવા પ્રથમ તે ગણધર તીર્થ કહેવાય છે. એ સંબંધે કહ્યું છે કે ‘‘તિરૂં મંતે! તિર્થં તિત્થરે તિર્થં? ગોયમા! અરિહા તાવ (નિયમા) તિસ્થરે, તિર્થં પુળ વારબ્ધળો સમળસો પઢમાળહારો વેતિ ॥'' હે ભગવન્! તીર્થ (પ્રવચન) એ તીર્થ (તરવાનું સાધન) છે કે તીર્થંકર તીર્થ છે? હે ગૌતમ! અરિહંત અવશ્ય તીર્થંકર છે અને તીર્થ તો ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ અથવા પ્રથમ ગણધર છે.' તે તીર્થ ઉત્પન્ન થયા પછી તેના સદ્ભાવમાં જેઓ સિદ્ધ થયા હોય તે તીર્થસિદ્ધ કહેવાય છે. (૨) અતીર્થસદ્ધ—અતીર્થ—તીર્થની ઉત્પત્તિ ન થઈ હોય ત્યારે અથવા વચ્ચે તીર્થનો વિચ્છેદ થયા પછી સિદ્ધ થયેલા તે અતીર્થસિદ્ધ કહેવાય છે. તેમાં તીર્થની ઉત્પત્તિ થયા પહેલા મોક્ષે ગયેલા મરુદેવી પ્રમુખ જાણવા, કારણ કે તેઓના મોક્ષગમન સમયે તીર્થ ઉત્પન્ન થયું નહોતું. તથા સુવિધિનાથ' પ્રમુખ તીર્થંકરના વચ્ચેના કાળમાં તીર્થનો વિચ્છેદ થયા પછી જેઓ જાતિ સ્મરણાદિ વડે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષે ગયેલા તે તીર્થના વ્યવચ્છેદ કાળે સિદ્ધ થયેલા અતીર્થસિદ્ધ જાણવા. (૩) તીર્થંકરસિદ્ધ—તીર્થંકર થઈને જેઓ મોક્ષે ગયેલા હોય તે તીર્થંકર સિદ્ધ કહેવાય છે. (૪) અતીર્થંકરસિદ્ધ—માત્ર સામાન્ય કેવલી થઇને મોક્ષે ગયેલા તે અતીર્થંકરસિદ્ધ જાણવા. (૫) સ્વયંબુદ્ધસિદ્ધ—જેઓ કોઈના ઉપદેશ સિવાય પોતાની મેળે બોધ પામીને મોક્ષે ગયેલા છે તે સ્વયંબુદ્ધ સિદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ—જેઓ પ્રત્યેકબુદ્ધ થઇને મોક્ષે ગયેલા છે તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. (પ્ર૦–) સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શો તફાવત છે? (ઉ0–) તેઓમાં બોધિ, ઉપધિ, શ્રુત અને લિંગ–બાહ્ય વેષનો તફાવત છે. બોધિકૃત વિશેષતા–સ્વયંબુદ્ધ કોઈ પણ બાહ્ય કારણ સિવાય બોધ પામે છે, કારણ કે સ્વયં-પોતાના જાતિસ્મરણાદિ જ્ઞાન વડે બુદ્ધાઃ—બોધ પામેલા છે તે સ્વયંબુદ્ધ–એવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેના બે પ્રકાર છે–તીર્થંકર અને તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધ. અહીં તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધનો અધિકાર છે. એ સંબંધમાં નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે કે ‘‘તે દુવિહા સયંબુદ્ધા-તિત્વયા તિત્યયવÉત્તા ય, રૂ. વત્તેવિં અહિરો'' ‘સ્વયંબુદ્ધ બે પ્રકારના છે. તીર્થંકર અને તીર્થંકરભિન્ન. તેમાં અહીં તીર્થંકથી ભિન્ન સ્વયંબુદ્ધનો અધિકાર છે. પ્રત્યેકબુદ્ધ કોઈ પણ બાહ્ય કારણથી બોધ પામે છે.' પ્રત્યેક–બાહ્ય વૃષભાદિક વસ્તુ જોઇને બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ–એવી તેની વ્યુત્પત્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – ‘‘વાહ્મપ્રત્યયસાપેક્ષા વાડીનાં બોધિ: બહિ: પ્રત્યયમપેક્ષ્ય ૬ તે બુદ્ધા સન્તો નિયમતઃ પ્રત્યેમેવ વિજ્ઞાન્તિ, ન શૂ∞વાસિન વા''- કરકંઠૂપ્રમુખ રાજર્ષિને બાહ્ય કારણથી બોધિ પ્રાપ્ત થયેલ છે, અને તે બોધિ પ્રાપ્ત કરીને અવશ્ય એકાકી જ વિચરે છે, પરન્તુ ગચ્છવાસી સાધુઓની પેઠે સાથે મળીને વિચરતા નથી. એ સંબંધી નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે કે –‘‘પત્તેય-વાાં વૃષભાવિ જાળમમિસમીક્ષ્ય બુદ્ધા:, વહિપ્રત્યયં, ૧. ભગવાન ઋષભદેવથી માંડી સુવિધિનાથ પર્યન્ત અને શાન્તિનાથથી માંડી મહાવીર સ્વામિ સુધીના નવ નવ તીર્થંકરોના આઠ આઠ આંતરામાં તીર્થનો વિચ્છેદ થયો નથી અને સુવિધિનાથથી આરંભી શાંતિનાથ સુધીના મધ્યવર્તી આઠ તીર્થંકરોના સાત આંત૨ાઓમાં તીર્થનો વિચ્છેદ થયો છે. તેમાં ‘સુવિધિનાથ અને શીતલનાથની વચ્ચે પલ્યોપમના ચોથા ભાગ સુધી તીર્થનો વિચ્છેદ થયો છે. શીતલનાથ અને શ્રેયાંસનાથની વચ્ચે પલ્યોપમનો સોળમો ભાગ, શ્રેયાંસનાથ અને વાસુપૂજ્ય સ્વામિની વચ્ચે પલ્યોપમના ત્રણ ચતુર્થાંશ, વાસુપૂજ્ય સ્વામિ અને વિમલનાથ જિનની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ, વિમલનાથ અને અનન્ત જિનની વચ્ચે પલ્યોપમના ત્રણ ચતુર્થાંશ, અનન્તનાથ અને ધર્મનાથની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ, અને ધર્મનાથ અને શાંતિજિનની વચ્ચે પલ્યોપમનો ચોથો ભાગ તીર્થનો વિચ્છેદ થયો છે. બધો મળી પલ્યોપમના ચોથા ભાગ હીન ત્રણ પલ્યોપમ તીર્થનો વિચ્છેદકાળ છે. જુઓ પ્રવચન સારોદ્વાર ગા. ૪૩૦-૪૩૧' पुरिमंतिम अट्ठमंतरेसु तित्थस्स नत्थि वोच्छेओ । मज्झिल्लएसु सत्तसु एत्तियकालं तु वुच्छेओ ॥ ४३० ॥ चउभाग चउभागो तिन्नि य चउभाग पलिय चउभागो । तिण्णेव य चउभागा चउत्थभागो य चउभागो ॥ ४३२ ॥ 26 Page #103 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રતિબુદ્ધાનાં ૬ પત્તેયં નિયમા વિહારો નન્દા તન્હા ય તે પત્તેયબુદ્ધા''-‘પ્રત્યેક–બાહ્ય વૃષભાદિ કારણને જોઇને બોધ પામેલા હોય છે, અને બાહ્ય કારણથી બોધ પામેલા તેઓને અવશ્ય પ્રત્યેક–એકાકી વિહાર હોય છે માટે તેઓ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે.' [ઉપધિકૃત વિશેષતા–] સ્વયંબુદ્ધને બાર' પ્રકારનો વજ્રપાત્રાદિક ઉપષિ-ઉપકરણ હોય છે અને પ્રત્યેક બુદ્ધને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનો ઉપધિ હોય છે. તેમાં જઘન્ય ઉપધિ બે પ્રકારનો અને ઉત્કૃષ્ટ ઉપધિ વસ્ત્ર સિવાય નવ પ્રકારનો હોય છે. કહ્યું છે કે -‘પત્તેયવુદ્ધાળું નહન્નેનું તુવિદ્દો બ્રોસેળ નવવિદો નિયમા પાડરળવખ્ખો મવદ્'' – ‘પ્રત્યેકબુદ્ધને જઘન્ય બે પ્રકારનો અને ઉત્કૃષ્ટથી વસ્ત્ર સિવાય નવ પ્રકારનો ઉપધિ હોય છે.’” [શ્રુત અને લિંગની વિશેષતા– ] સ્વયંબુદ્ધને પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું શ્રુત હોય છે અથવા નથી હોતું. [પરન્તુ નવીન અધ્યયન કરેલું શ્રુત હોય છે.] જો પૂર્વે અધ્યયન કરેલું શ્રુત ઉપસ્થિત હોય તો તેને દેવો લિંગ-વેષ આપે છે. અથવા તો ગુરુ પાસે જઈને વેષનો સ્વીકાર કરે છે. જો એકલા વિચ૨વા સમર્થ હોય અથવા તો તેની તેવી ઇચ્છા હોય તો તે એકાકી વિચરે છે, નહિ તો ગચ્છવાસી થાય છે. જો પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું શ્રુત ઉપસ્થિત ન હોય તો અવશ્ય ગુરુ પાસે જઇને વેષને ગ્રહણ કરે છે અને ગચ્છનો અવશ્ય ત્યાગ કરતો નથી. એ સંબંધે કહ્યું છે કે-‘‘પુખ્વાહીય સુર્ય સે હવદ્ વા ન વા, પક્ તે નસ્થિ તો હ્રિાં નિયમા . गुरुसन्निहे पडिवज्जइ गच्छे य विहरइत्ति, अह पुव्वाधीयसुयसम्भवोऽत्थि तो से लिङ्गं देवया पडियच्छइ गुरुसन्नि वा पडिवज्जइ, जइ य एगविहारविहरपासमत्थो इच्छा वा से तो एक्को चेव विहरइ, अन्यथा गच्छे વિજ્ઞ।।'' [સ્વયંબુદ્ધને] પૂર્વે અધ્યયન કરેલું શ્રુતજ્ઞાન હોય છે અથવા હોતું નથી, જો નથી હોતું તો તે અવશ્ય ગુરુ પાસે જઇને વેષ સ્વીકારે છે અને ગચ્છમાં રહે છે. જો પૂર્વે અધ્યયન કરેલું શ્રુતજ્ઞાન હોય છે તો તેને દેવતા લિંગ–વેષ આપે છે, અથવા ગુરુ પાસે જઇને વેશ ગ્રહણ કરે છે. જો એકાકી વિહરવા સમર્થ હોય તો, અથવા તેની તેવી ઇચ્છા હોય તો એકલો વિહરે છે, અન્યથા ગચ્છમાં રહે છે.’ પ્રત્યેકબુદ્ધને તો અવશ્ય પૂર્વે (પૂર્વ જન્મમાં) અધ્યયન કરેલું જઘન્યથી અગ્યાર અંગ અને ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન દશ પૂર્વ શ્રુત હોય છે. અને તેને દેવતા લિંગ-વેષ આપે છે, અથવા કદાચિત્ લિંગરહિત પણ હોય છે. કહ્યું છે કે." पत्तेयबुद्धाणं पुव्वाहीयं सुयं नियमा हवइ, जहन्नेणं इक्कारस अङ्गा, उक्कोसेणं भिन्नदसपुव्वा, लिङ्गं च से देवया યજી, તિાવન્તિમો વા મવદ્, નો મળિયા'' ‘પ્રત્યેકબુદ્ધને પૂર્વે અધ્યયન કરેલું શ્રુત અવશ્ય હોય છે અને તે જધન્યથી અગ્યાર અંગ અને ઉત્કર્ષથી કાંઈક ન્યૂન દશ પૂર્વ શ્રુત હોય છે. તેને દેવતા લિંગ આપે છે, અથવા લિંગરહિત પણ હોય છે. માટે કહ્યું છે—રુપં પત્તેયબુદ્ધા ૧. સ્વયંબુદ્ધને બાર પ્રકારનો ઉપધિ હોય છે – ૧ પાત્ર, ૨ પાત્રબંધ-ઝોળી, જેમાં પાત્રો મૂકી ભિક્ષા લાવી શકાય એવો ચોખુણો વસનો ટુકડો, ૩ પાત્રસ્થાપન, જેમાં પાત્ર મૂકવામાં આવે છે તે કંબલનો ખંડ, ૪ પાત્રકેસરિકા-કોમળ વસ્રનો ખંડ, પરન્તુ હાલ તેના બદલે ઉનની પ્રમાર્જનિકા વા૫૨વામાં આવે છે. (ચરોવળી) ૫ પટલો, ભિક્ષાએ જતા પાત્રના ઉપર જે ઢાંકવામાં આવે છે, ૬ રજસ્રાણ-જે પાત્રની વચ્ચે વજ્ર મૂકવામાં આવે છે, ૭ ગોચ્છક-કંબલનો ટુકડો, જે પાત્રના ઉપર બાંધવામાં આવે છે.એ સાત પ્રકારનો પાત્ર સંબંધી ઉપધિ છે. તથા ૮-૧૦ ત્રણ વર્ષો, જેમાં બે સૂતરના વસ્ત્રો અને એક કંબલ, ૧૧ ૨જોહરણ અને ૧૨ મુહપત્તિ. २ १ रुप्पं पत्तेयबुहा टंकं जे लिंगधारिणो समणा । दव्वस्स य भावस्स य छेओ समणो समाओगे । રૂપા તુલ્ય પ્રત્યેકબુદ્ધો છે અને ટંક–સિક્સ જેવા વેષધારી શ્રમણો છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગના યોગે શ્રમણો છેક-યથાર્થ સમજવા. અહીં રૂપા અને ટંક–સિક્કાની ચતુર્થંગી છે – ૧ રૂપું અશુદ્ધ અને સિક્કો વિષમાક્ષ૨વાળો, ૨ રૂપું અશુદ્ધ અને સિક્કો સમઅક્ષરવાળો, ૩ રૂપું શુદ્ધ અને સિક્કો વિષમાક્ષરવાળો અને ૪ રૂપું શુદ્ધ અને સિક્કો સમઅક્ષ૨વાળો. અહીં શુદ્ધ રૂપાના સમાન ભાવ લિંગ અને સિક્કાના સમાન દ્રવ્યલિંગ જાણવું. પ્રથમ ભંગ તુલ્ય ચરક-પરિવ્રાજકાદિ સમજવા, કારણ કે તેનું દ્રવ્યલિંગ અને ભાવલિંગ બન્ને અશુદ્ધ છે. બીજા ભંગ તુલ્ય પાર્શ્વસ્થાદિ જાણવા, કારણ કે તેઓનું ભાવલિંગ અશુદ્ધ છે. ત્રીજા ભંગ સમાન દ્રવ્યલિંગ રહિત પ્રત્યેકબુદ્ધ અને ચોથા ભંગ સમાન શીલયુક્ત શ્રમણો જાણવા. જુઓ આવ૦ નિ૦ ગા. ૧૧૩૮, ૩૯. આ.સ.૫૦ ૫૨૭–૧, 27 Page #104 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) (૭) બુદ્ધબોધિતસિદ્ધ-બુદ્ધ-આચાર્યના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયેલા તે બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ-આ બધામાં પણ કેટલાક સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા હોય છે. સ્ત્રીલિંગ-એ સ્ત્રીપણાનું સૂચક છે. સ્ત્રીપણું ત્રણ પ્રકારે છે – વેદ, શરીરાકૃતિ અને વેશ. તેમાં અહીં શરીરાકૃતિનું પ્રયોજન છે, પણ વેદ અને વેશનું પ્રયોજન નથી, કેમકે વેદના ઉદયમાં સિદ્ધપણું હોતું નથી અને વેશ અપ્રમાણ છે. એ સંબંધ નદિસૂત્રના ચૂર્ણિકાર કહે છે-“સ્થી નિ સ્થિતિ, इत्थीए उवलक्खणंति वुत्तं भवइ, तं च तिविहं वेदो सरीरानिम्विती नेवत्थं च, इह सरीरनिव्वत्तीए अहिगारो न વેચનેવસ્થેલિતિા"_“સ્ત્રીનું લિંગ તે સ્ત્રીલિંગ, તે સ્ત્રીપણાનું ઉપલક્ષણ-સૂચક છે. તે ત્રણ પ્રકારે છે–વેદ, શરીરાકાર અને વેશ, અહીં શરીરાકારનો અધિકાર છે, વેદ અને વેશનો અધિકાર નથી. સ્ત્રીનો આકાર છતાં જેઓ મોક્ષે ગયેલા છે તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે, તેથી દિગંબરો કહે છે કે સ્ત્રીઓને નિર્વાણ નથી' તે વાતનો પ્રતિષેધ જાણવો. કારણ કે સ્ત્રીના નિર્વાણનું કથન સાક્ષાત્ આ સૂત્રે જ કરેલું છે, અને તેનો પ્રતિષેધ કરવો તે યુક્તિ સંગત નથી. તે આ પ્રમાણે– મુક્તિમાર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે, કેમ કે “ સ ર્જનજ્ઞાનવરિત્રાળ મોક્ષમા' (સ.અ.૧, સૂ.૧) એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રનું કથન છે. સમ્યગ્દર્શનાદિ પુરુષોની પેઠે સ્ત્રીઓને પણ સંપૂર્ણપણે હોય છે. તે આ પ્રમાણે—સ્ત્રીઓ પણ સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિવાળી હોય છે, પડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક ભેદવાળા શ્રતને જાણે છે, અને સત્તર પ્રકારના નિર્દોષ સંયમનું પાલન કરે છે, દેવ અને અસુરોને પણ દુર એવા બ્રહ્મચર્યને ધારણ કરે છે, માસક્ષમણાદિ તપસ્યા. પણ કરે છે, તો તેઓને મોક્ષનો સંભવ કેમ ન હોય? આને અનુલક્ષીને દિગંબરો જે કહે છે તે બતાવે છે– “સ્ત્રીઓને સમ્યગ્દર્શન અને જ્ઞાન હોય છે, પરન્ત ચારિત્ર હોતું નથી, કારણ કે તેમાં સંયમનો અભાવ હોય છે. તે આ પ્રમાણે-સ્ત્રીઓને અવશ્ય વસ્ત્રનો ઉપભોગ કરવો પડે છે, જો તેમ ન કરે તો નગ્ન સ્ત્રીઓ તિર્યંચ સ્ત્રીઓની પેઠે પુરુષોને પરાભવ યોગ્ય થાય, લોકમાં નિંદા થાય, માટે સ્ત્રીઓએ અવશ્ય વસ્ત્રનો પરિભોગ કરવો જોઈએ. વસ્ત્રનો પરિભોગ કરવામાં પરિગ્રહ થાય છે અને પરિગ્રહની પ્રાપ્તિમાં સંયમ હોતો નથી.” એ કથન અયોગ્ય છે, કેમ કે તેમાં સિદ્ધાન્તનું સમ્યજ્ઞાન નથી. વાસ્તવિક રીતે મૂછ–મમત્વપરિણામ એ પરિગ્રહ છે “મુછા પહો કુત્તો' મૂછને પરિગ્રહ કહેલો છે – એવું આવશ્યક નિર્યુક્તિનું વચન છે. કારણ કે અન્તઃપુર સહિત છતાં પણ આરિસાભવનમાં રહેલો મૂછરહિત ભરત ચક્રવર્તી પરિગ્રહ રહિત કહેવાય છે. જો તે પરિગ્રહ સહિત હોય તો તેને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય. વળી મૂછના અભાવમાં વસ્ત્રના સંસર્ગમાત્રથી પરિગ્રહ થાય તો કોઈ જિનકલ્પિક સાધુને ધૂમસ સહિત ટાઢ પડતી હોય ત્યારે આજે અસહ્ય ટાઢ છે એમ સમજી કોઈ ધર્માર્થી પુરુષ તેમના મસ્તક ઉપર વસ્ત્ર ઓઢાડે તો તે મુનિ પરિગ્રહી થાય, પરન્તુ તે માનવું ઈષ્ટ નથી. માટે વસ્ત્રના સંસર્ગ માત્રથી પરિગ્રહ થતો નથી, પણ મૂછ એ પરિગ્રહ છે. અને તે મૂછ સ્ત્રીઓને વસ્ત્રાદિકમાં હોતી નથી, કારણ કે તેને ધર્મના ઉપકરણ તરીકે ગ્રહણ કરે છે. સ્ત્રીઓ વસ્ત્ર સિવાય પોતાનું રક્ષણ કરવામાં સમર્થ હોતી નથી, તેમ શીતકાલાદિકને વિષે વ્યગ્ર દશામાં સ્વાધ્યાયાદિ પણ કરી શકતી નથી. માટે દીર્ઘકાળ પર્યન્ત સંયમનું પરિપાલન કરવા માટે યતના-સાવધાનતા વડે વસ્ત્રનો પરિભોગ કરતી સ્ત્રી પરિગ્રહવાળી ન કહી શકાય. અહીં પૂર્વપક્ષી એમ કહે છે–સ્ત્રીઓને પણ સમન્ દર્શનાદિક રત્નત્રયનો સંભવ છે, પણ સંભવ માત્રથી તે મોક્ષ આપનાર થતાં નથી, પરન્તુ પ્રકષવસ્થાને–સંપૂર્ણતાને પ્રાપ્ત થયેલાં મોક્ષ આપનારા થાય છે. જો એમ ન માનીએ તો દીક્ષા પછી તરતજ બધાને સામાન્ય રીતે મોક્ષ પદની પ્રાપ્તિ થાય. સ્ત્રીઓને પ્રકષવસ્થાને પ્રાપ્ત થયેલાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો ૧ અંગબાહ્ય કૃત બે પ્રકારનું છે - આવશ્યક અને આવશ્યકતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત શ્રત બે પ્રકારનું છે - કાલિક અને ઉત્કાલિક તેમાં દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે જે ભણાય તે કાલિક ઉત્તરાધ્યયનાદિ જાણવું. અને જે કાલવેળા સિવાય બધા સમયે ભણાય તે ઉત્કાલિક દશવૈકાલિકાદિ શ્રત જાણવું. જુઓ નંદિસૂત્ર ટીકા આ. અ. ૨૦૪-૧ 28. Page #105 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) श्री प्रज्ञापना सूत्र भाग १ અસંભવ છે, માટે તેઓનું નિર્વાણ થતું નથી.” તે પણ અયુક્ત છે, કારણ કે સ્ત્રીઓને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો પ્રકર્ષ થતો નથી–એમ જણાવનાર કોઇ પ્રમાણ નથી. કેમકે સર્વ દેશ અને સર્વ કાળમાં સ્ત્રીઓને વિષે રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઇ પ્રમાણ નથી. કારણ કે દેશ અને કાળથી દૂર રહેલી વસ્તુમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થતી નથી, અને પ્રત્યક્ષની અપ્રવૃત્તિમાં અનુમાનનો પણ સંભવ નથી. તેમજ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઇ પણ આગમ નથી. ઉલટું તેના સંભવને જણાવનાર ઠેકાણે ઠેકાણે આગમના પુષ્કળ પ્રમાણ છે. જેમ કે આ પ્રસ્તુત સૂત્ર. માટે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષનો અસંભવ નથી. અહીં પૂર્વપક્ષી શંકા કરે કે ‘જેમ સ્વભાવથી જ આતપની સાથે છાયાનો વિરોધ છે, તેમ સ્ત્રીપણાની સાથે જ સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષનો વિરોધ છે. માટે સ્ત્રીઓમાં નિર્વાણનો અસંભવ છે—એમ અનુમાન કરી શકાય છે.’–તે યુક્તિ વિરુદ્ધ હોવાથી અયુક્ત છે. તે આ પ્રમાણે—સમ્યગ્દર્શનાદિ રત્નત્રયનો પ્રકર્ષ તે કહેવાય કે જેના પછી તુરત જ મુક્તિ પદ પ્રાપ્ત થાય. તે અયોગી અવસ્થાના છેલ્લા સમયે હોય, અને અયોગી અવસ્થા તો અમારા જેવા ચર્મચક્ષુવાળાને અપ્રત્યક્ષ છે, તો સ્ત્રીપણાની સાથે રત્નત્રયના પ્રકર્ષનો વિરોધ શી રીતે જણાય? કારણ કે અદૃષ્ટ વસ્તુની સાથે દૃષ્ટ વસ્તુનો વિરોધ જાણી શકાતો નથી. જો તેમ થાય તો પુરુષોમાં પણ રત્નત્રયના પ્રકર્ષના વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થાય. કદાચ પૂર્વપક્ષી એમ કહે કે—જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારે થતી નથી, આ વાત આપણા બન્નેને આગમ પ્રમાણથી સિદ્ધ છે, સર્વોત્કૃષ્ટ બે પદ છે–સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન અને સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન, સર્વોત્કૃષ્ટ દુ:ખનું સ્થાન સાતમી નરક પૃથિવી છે, તેનાથી ઉત્કૃષ્ટ બીજું દુઃખનું સ્થાન નથી. સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મોક્ષ છે. તેમાં સ્ત્રીઓને સાતમી નકપૃથિવીનું ગમન આગમમાં નિષેધ્યું છે, અને નિષેધનું કારણ ત્યાં જવાને યોગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનોવીર્યપરિણતિનો તેઓમાં અભાવ છે, અને તે સાતમી નરકપૃથિવીમાં ગમનના નિષેધથી જણાય છે. સ્ત્રીઓને મોક્ષ નથી, કારણ કે તેઓમાં નિર્વાણનો હેતુ તેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ મનોવીર્યપરિણામનો અસંભવ છે. અનુમાન પ્રયોગ આ પ્રમાંણે છે—સ્ત્રીઓને નિર્વાણનો અસંભવ છે. કારણ કે તેઓનું સાતમી નરકપૃથિવીમાં ગમન થતું નથી, સંમૂર્છિમાદિની પેઠે. વળી વાદલબ્ધિમાં, વૈક્રિયાદિ લબ્ધિમાં અને પૂર્વગત શ્રુતના અધ્યયનમાં જે સ્ત્રીઓનું સામર્થ્ય નથી, તે સ્ત્રીઓમાં મોક્ષગમનનું સામર્થ્ય છે એમ માનવું અશક્ય છે. તે (દિગંબરોનું કહેવું) અયુક્ત છે. કારણ કે જો સ્ત્રીઓમાં સાતમી નરકપૃથિવીના ગમનનું કારણ સર્વોત્કૃષ્ટ મનોબલનો અભાવ છે, એટલા ઉ૫૨થી એમ કેમ માની શકાય કે સ્ત્રીઓમાં મોક્ષનું કારણ સર્વોત્કૃષ્ટ મનોબલનો અભાવ છે. ‘જે મનુષ્ય પૃથ્વી ખેડવી વગેરે કામ કરી શકવા સમર્થ નથી તે શાસ્ત્રોનું પણ અધ્યયન કરી શકતો નથી’ એમ માનવું શક્ય નથી. કારણ કે તેમ માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. પૂર્વપક્ષી એમ કહે કે ‘સંમૂર્છિમાદિ પ્રાણીઓમાં બન્ને પ્રકારે સર્વોત્કૃષ્ટ મનોવીર્યનો અભાવ જણાય છે, તેથી અહીં સ્ત્રીઓમાં પણ બન્ને પ્રકારના મનોબલનો અભાવ માનવો જોઇએ. પરન્તુ સંમૂર્છિમાદિ જન્તુઓમાં એમ જણાય છે તેથી અહીં એ પ્રમાણે કેમ માની શકાય? 'બહિર્યાપ્તિમાત્રથી કોઇ હેતુ સાધ્યનો ગમક–સાધક થતો નથી, પણ અન્તર્યાપ્તિથી સાધ્યનો સાધક થાય છે. અન્તર્યાપ્તિ પ્રતિબન્ધના સામર્થ્યથી જણાય છે. અહીં પ્રતિબન્ધ નિયત સંબન્ધ નથી, કારણ કે સપ્તમ પૃથિવીનું ગમન નિર્વાણનું કારણ નથી, તેમજ સપ્તમ પૃથિવી ગમનની સાથે નિર્વાણગમનનું નિયત સાહચર્ય નથી. કેમ કે ચરમ શરીરીને સપ્તમ પૃથિવીગમન સિવાય નિર્વાણ પ્રાપ્ત થાય છે. પ્રતિબન્ધ-વ્યાપ્તિ સિવાય એકના અભાવમાં બીજાનો અવશ્ય અભાવ હોતો નથી. જો એમ હોય તો જે તે વસ્તુના અભાવમાં સર્વના અભાવનો પ્રસંગ થાય. ૧ સાદૃશ્ય માત્રનો સંબન્ધ તે બહિર્ભ્રાપ્તિ અને હેતુ અને સાધ્યનો નિયત સંબંધ એ અન્તર્યામિ છે. 29 Page #106 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद असंसारसमावण्ण जीव पन्नवणा (पन्नरभेदे सिद्ध स्वरूप) અહીં પૂર્વપક્ષી એમ કહે કે – જો એમ છે તો સંમૂર્છાિમાદિ પ્રાણીઓનું નિર્વાણગમન કેમ થતું નથી? તેનો ઉત્તર એ છે કે તથાભવ સ્વભાવથી તેઓ નિર્વાણને પ્રાપ્ત થતા નથી. તે આ પ્રમાણે – સંમૂર્છાિમાદિ જન્તઓ ભવસ્વભાવથી જ યથાવત સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવા શક્તિમાન નથી, માટે તેઓને નિર્વાણનો સંભવ નથી. સ્ત્રીઓ તો પૂર્વે કહ્યા પ્રકારે યથાવત્ સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરવા યોગ્ય છે, માટે તેમાં નિર્વાણગમનનો અભાવ નથી. વળી ભુજપરિસર્પો બીજી નરકમૃથિવી સુધી જાય છે. આગળ જતા નથી, કારણ કે તેઓમાં આગળની નરકમૃથિવીગમનના કારણભૂત તેવા પ્રકારના મનોવીર્યનો અભાવ છે. પક્ષીઓ ત્રીજી નરક સુધી, ચતુષ્પદો ચોથી નરક સુધી અને ઉર સરિસર્પ પાંચમી નરકમૃથિવી સુધી જાય છે, અને બધા ઊર્ધ્વલોકમાં વધારેમાં વધારે સહસાર દેવલોક સુધી જાય છે. માટે અધોગતિમાં મનોવીર્યનું વિષમપણું જોવાથી ઊર્ધ્વ ગતિમાં વિષમપણું માનવું યોગ્ય નથી. કહ્યું છે કે “વિષમતયોગથપસ્તાલુપરિણાનુગાસહસ્ત્રારમ્ ઋત્તિ, च तिर्यश्चस्तदधोगत्यनताऽहेतु ॥१॥" તિર્યંચો નીચે વિષમ ગતિવાળા છતાં ઉપર સહસાર દેવલોક પર્યન્ત સમાનપણે જાય છે. માટે સ્ત્રીઓમાં) અધોગતિનું ન્યૂનપણું (નિવણગમનના અભાવમાં) હેતુ નથી. માટે સ્ત્રી-પુરુષોનું અધોગતિ સંબંધી વિષમપણું છતાં સમાનપણે નિર્વાણ પ્રાપ્ત થાય - એ નિશ્ચિત છે. વળી જેઓનું વાદલબ્ધિ વગેરેમાં સામર્થ્ય નથી' ઇત્યાદિ કહ્યું તે પણ અયુક્ત છે. વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને વિશિષ્ટ પૂર્વગત શ્રુતના અભાવમાં પણ માપતુષાદિ મુનિઓને નિર્વાણની પ્રાપ્તિ થયેલી છે. કહ્યું કે-“વાર્તાવિશુર્વાત્વારિત્નસ્થિવિરો તે નીસિ વા બિનપુન:પર્યવવિપિ ન સિદ્ધિવિરહોતિ આશા''- વાદલબ્ધિ અને વૈક્રિયાદિ લબ્ધિના અભાવે તથા શ્રત અલ્પ છતાં, જિનકલ્પ અને મન:પર્યવ સિવાય પણ મોક્ષગમનનો અભાવ હોતો નથી. વળી જો સ્ત્રીઓમાં વાદાદિલબ્ધિ વગેરેના અભાવની પેઠે મોક્ષનો પણ અભાવ હોત તો તે પ્રમાણે સિદ્ધાન્તમાં પ્રતિપાદન કર્યું હોત. જેમકે જબૂસ્વામી પછી કેવલજ્ઞાનનો અભાવ કહ્યો છે, પરંતુ કોઇ સ્થળે સ્ત્રીઓને નિર્વાણનો અભાવ કહ્યો નથી.” (૯) પુરુષના શરીરની આકૃતિ રૂપે છતાં મોક્ષને પ્રાપ્ત થયેલા તે પુલિંગસિદ્ધ. (૧૦) એ પ્રમાણે નપુંસકતા આકારે વિદ્યમાન છતાં મોક્ષે ગયેલા તે નપુંસકલિંગ સિદ્ધ જાણવા.' (૧૧) રજોહરણાદિરૂપ સાધુના વેશમાં રહીને મોક્ષે ગયેલા તે સ્વલિંગસિદ્ધ (૧૨) પરિવ્રાજકાદિ સંબન્ધી વલ્કલ, ભગવા વસ્ત્ર વગેરે રૂપ દ્રવ્યલિંગમાં રહી મોક્ષે ગયેલા તે અન્યલિંગ સિદ્ધ. (૧૩) ગૃહસ્થના વેશમાં મોક્ષે ગયેલા મરુદેવી પ્રમુખ તે ગૃહિલિંગસિદ્ધ જાણવા. (૧૪) એક એક સમયે એક એક મોક્ષે ગયેલા તે એકસિદ્ધ અને (૧૫) એક સમયે અનેક મોક્ષે ગયેલા તે અનેકસિદ્ધ. એક સમયમાં અનેક મોક્ષે જાય તો વધારેમાં વધારે ૧૦૮ સુધી જાય. જે માટે કહ્યું છે કેવીસા મડયાના સી વાવેત્તી ય વોડ્યા પુતલી છના ૩ ફુરદિયમક્રી સાથે વાI૪૭૮.પ્ર.સી. શિષ્યના ઉપકારને માટે આ ગાથાની વ્યાખ્યા કરાય છે – આઠ સમય સુધી નિરંતર એકથી માંડી બત્રીશ સુધી મોક્ષ જાય. તાત્પર્ય એ છે કે – પહેલે સમયે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ બત્રીશ સિદ્ધ થાય, બીજે સમયે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ બત્રીશ, એમ આઠમે સમયે પણ જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી બત્રીશ સિદ્ધ થાય. ત્યાર પછી અવશ્ય અત્તર પડે. તેત્રીશથી માંડી અડતાળીશ સુધી નિરંતર મોક્ષે જાય તો સાત સમય સુધી જાય, ત્યાર પછી અવશ્ય અન્તર પડે. ઓગણપચાસથી આરંભી સાઠ સુધી ઉત્કૃષ્ટ છ સમય સુધી નિરંતર મોક્ષે જાય અને ત્યારબાદ અવશ્ય અન્તર પડે. એકસઠથી માંડી બહેતર સુધી નિરંતર મોક્ષે જાય તો પાંચ સમય સુધી જાય ત્યાર પછી અન્તર પડે. તહોંતેરથી માંડી ચોરાશી પર્યન્ત નિરન્તર મોક્ષે જાય તો ઉત્કૃષ્ટ ચાર સમય સુધી જાય, ત્યાર પછી અવશ્ય અત્તર પડે. પંચશીથી છનું સુધી નિરન્તર મોક્ષે જાય તો ત્રણ સમય સુધી 30 Page #107 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद संसारसमावण्ण जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ જાય, ત્યાર પછી અવશ્ય અન્તર પડે. સત્તાણુંથી માંડી એકસો બે સુધી નિરંતર મોક્ષે જાય તો ઉત્કૃષ્ટ બે સમય સુધી જાય, ત્યારબાદ અવશ્ય અત્તર પડે એકસો ત્રણ થી માંડી એકસો આઠ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી જ જાય પણ બે ત્રણ સમય સુધી ન જાય. એ પ્રમાણે એક સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ મોક્ષે જાય. તે માટે અનેક સિદ્ધો વધારેમાં વધારે એકસો આઠ જાણવા. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે –‘તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ – એ બે ભેદમાં જ બાકીના ભેદોનો સમાવેશ થાય છે તો બીજા ભેદોને ગ્રહણ કરવાનું શું પ્રયોજન?” તેનું સમાધાન એ છે કે ખરી રીતે એ બે ભેદમાં બાકીના બધા ભેદોનો સમાવેશ થાય છે, પરન્તુ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ–એ બે ભેદો કહેવાથી બાકીના ભેદોનું જ્ઞાન ન થાય, અને વિશેષ ભેદોનું પરિક્ષાન થવા માટે શાસ્ત્રના આરંભનો પ્રયત્ન છે, માટે બાકીના બીજા ભેદોનું ગ્રહણ કર્યું છે. હવે ઉપસંહાર કહે છે – એ પ્રમાણે અનન્તરસિદ્ધ–અસંસારી જીવની પ્રજ્ઞાપના કહી. ૯ से किं तं परम्परसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा? २ अणेगविहापण्णत्ता, तं जहा- अपढमसमयसिद्धा, दुसमयसिद्धा, तिसमयसिद्धा, चउसमयसिद्धा, जाव सज्जिसमयसिद्धा, असविज्जसमयसिद्धा, अणन्तसमयसिद्धा । से तं परम्परसिद्ध-असंसारसमावण्ण- जीवपण्णवणा । से तं असंसारसमावण्णનીવપળવા સિ૦-૨૦|| (મૂળ) પરંપરસિદ્ધ—અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન–જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે. તે આ પ્રમાણે—અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ, યાવત્– સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ, અને અનન્તસમયસિદ્ધ. એમ પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પણ કહી. ।।૧૦।। (ટી૦) પરંપરસિદ્ધ–અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે-પરંપરસિદ્ધ-અસંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે, કારણ કે પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે. તે અનેક પ્રકાર કહે છે –‘તું બહા' ઇત્યાદિ. ‘તન્ યથા' એ અનેક પ્રકાર બતાવવામાં વપરાય છે. ‘અપ્રથમસમયસિદ્ધ’–જેઓ પ્રથમ સમયે સિદ્ધ થયેલા નથી તે અપ્રથમસમયસિદ્ધ છે. એટલે પરમ્પર સિદ્ધના પ્રથમ સમયવર્તી જાણવા, અર્થાત્ સિદ્ધપણાના બીજા સમયે વર્તમાન સિદ્ધ તે અપ્રથમસમયસિદ્ધ હેવાય છે. જેને સિદ્ધ થયાને ત્રણ આદિ સમયો થયા હોય તે દ્વિતીયસમયસિદ્ધાદિ કહેવાય છે. એટલે કે જેને મોક્ષે ગયા બે સમય થયા છે તે અપ્રથમસમયસિદ્ધ, અને ત્રણ સમય થયા છે તે દ્વિતીયસમયસિદ્ધ, ચાર સમય થયા છે તે તૃતીયસમયસિદ્ધ ઇત્યાદિ જાણવું. અથવા અપ્રથમસમયસિદ્ધ એટલે સામાન્ય રીતે વિવક્ષિત પ્રથમ સમય સિવાયના બીજા સિદ્ધ. એ જ બાબત વિશેષ પણે કહે છે–દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ ઇત્યાદિ. યાવત્ શબ્દના કથનથી પંચમસમયસિદ્ધાદિ ગ્રહણ કરવા. ‘મે સઁ' ઇત્યાદિ બન્ને નિગમનો સુગમ છે. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. ।।૧૦।। || સંસારસમાવળનીવવળવા || से किं तं संसारसमावण्ण- जीवपण्णवणा? संसारसमावण्ण-जीवपन्नवणापश्ञ्चविहा पण्णत्ता । तं जहा–१ एगेंदियસંસારસમાવળ-નીવપળવા, ૨ ચેન્દ્રિય-સંસારસમાવા-પીવપાવળા, રૂ તેન્દ્રિય-સંસારસમાવાजीवपण्णवणा, ४ चउरिन्दिय-संसारसमावण्ण- जीवपण्णवणा, ५ पश्चिन्दिय- संसारसमावण्ण- जीवपण्णवणा IR-{{|| (મૂ0) સંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે–૧ એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૨ બેઇન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૩ તેઇન્દ્રિય–સંસારસમાપન્ન– 31 Page #108 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद संसारसमावण्ण जीव पन्नवणा જીવપ્રજ્ઞાપના, ૪ ચઉરિન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને ૫ પંચેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના ||૧૧|| (ટી૦) હવે સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર તે સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે—સંસારસમાપન્નજીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે–એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના' ઇત્યાદિ. તેમાં સ્પર્શેન્દ્રિય રૂપ એક ઇન્દ્રિય જેઓને છે તે એકેન્દ્રિયપૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના છે. જેનું સ્વરૂપ આગળ ઉપર કહેવાશે. એવા એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવોની પ્રજ્ઞાપના–પ્રરૂપણા કરવી તે એકેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. એ પ્રમાણે બેઇન્દ્રિયાદિ સર્વ પદોમાં અક્ષરની ઘટના ક૨વી. પરન્તુ સ્પર્શન અને રસન એ બે ઇન્દ્રિયો જેઓને છે તે શંખ, છીપ વગેરે બેઇન્દ્રિયો જાણવા. સ્પર્શન, રસન અને ઘ્રાણ-નાસિકા રૂપ ત્રણ ઇન્દ્રિયો જેઓને છે તે જૂ, માંકણ વગેરે તેઇન્દ્રિય જીવો જાણવા. સ્પર્શન, રસન, ઘ્રાણ અને ચક્ષુ રૂપ ચાર ઇન્દ્રિયો જેઓને હોય તે ડાંસ, મચ્છર વગેરે ચઉરિન્દ્રિય જીવો જાણવા. સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયો જેઓને છે તે માછલાં, મગર, મનુષ્યાદિ બધા પંચેન્દ્રિય જીવો જાણવા. આ ‘એક, બે, ત્રણ વગેરે ઇન્દ્રિયોની પ્રાપ્તિ અસંવ્યવહાર રાશિથી આરંભી પ્રાયઃ આજ ક્રમથી થાય છે' એ બતાવવા માટે આ પ્રમાણે એકેન્દ્રિયાદિનો ક્રમપૂર્વક ઉપન્યાસ કરેલો છે. ઇન્દ્રિયો બે પ્રકારે છે. જેમ કે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ – એ બે પ્રકારની છે. તેનું *નન્દિસૂત્રની ટીકામાં સવિસ્તર૫ણે નિરૂપણ કરેલું છે, તેથી અહીં ફરીથી તેનું નિરૂપણ કરતા નથી. ભાવેન્દ્રિય લબ્ધિ–ક્ષયોપશમ અને ઉપયોગ–એમ બે પ્રકારે છે. અને તે અનિયત રૂપે હોય છે, કારણ કે એકેન્દ્રિયોને પણ ક્ષયોપશમ અને ઉપયોગ રૂપ પાંચે ભાવેન્દ્રિયનો સંભવ છે. કેમ કે તેનું કાર્ય કેટલાક એકેન્દ્રિયોમાં દેખાય છે. જેમકે, ઉન્મત સ્રીના ગીતના શબ્દને સાભળવાથી, તેના વિલાસપૂર્વક કટાક્ષના નિરીક્ષણથી, તેના મોઢામાંથી નાંખેલા મદ્યના કોગળાના ગન્ધને સુંઘવાથી, તેના રસનું આસ્વાદન કરવાથી અને તેના સ્તનાદિ અવયવના સ્પર્શથી બકુલાદિ વૃક્ષોને પ્રમોદ થવાને લીધે જલદી પુષ્પ અને ફ્લો આવે છે. એ સંબંધમાં કહ્યું છે કે-‘‘જ્ઞ વિર વડલાળ વીસફ સિન્દ્રિઓવલમ્પોળવા તેળઽસ્થિ તલાવરળવાબોવસમસમ્મવો તેસં ાશા''-‘જે બકુલાદિ વૃક્ષોને સ્પર્શનેન્દ્રિય સિવાય બાકીની ઇન્દ્રિયોનું જ્ઞાન હોય છે, તેથી તેને ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમનો સંભવ છે' માટે ભાવેન્દ્રિય લોકવ્યવહારપ્રસિદ્ધ એકેન્દ્રિયાદિ વ્યવહા૨નું કારણ નથી, પરન્તુ દ્રવ્યેન્દ્રિયો કારણ છે. જેમ કે–જેને સ્પર્શનેન્દ્રિય રૂપ એક બાહ્ય દ્રવ્યેન્દ્રિય છે તે એકેન્દ્રિય કહેવાય છે. એવી રીતે બે ઇન્દ્રિયો જેને છે તે બેઇન્દ્રિય, યાવત્ જેને પાંચ ઇન્દ્રિયો છે તે પંચેન્દ્રિય. કહ્યું છે કે–‘બકુલને મનુષ્યની પેઠે સર્વ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન થવાથી તે પાંચ ઇન્દ્રિયવાળો છે. તો પણ તે બાહ્ય-દ્રવ્ય ઇન્દ્રિયોના અભાવથી ‘પંચેન્દ્રિય’ કહેવાતો નથી.’।।૧૧।। * ઇન્દ્રિયના બે પ્રકાર છે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર છે – નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ-આકારવિશેષ, તેના પણ બે પ્રકાર છે–બાહ્ય નિવૃત્તિ અને અભ્યન્તર નિવૃત્તિ. તેમાં બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની છે. એટલે તેનું પ્રતિનિયત આકાર રૂપે વર્ણન કરવું શક્ય નથી. જેમકે મનુષ્યના કાન ભૃકુટીના સીધા ભાગમાં અને નેત્રના બન્ને પડખે રહેલા છે. ઘોડાના કાન માથાના અગ્રભાગે અને બન્ને નેત્રોની ઉપર રહેલા છે, તેનો અગ્રભાગ તીક્ષ્ણ છે. એ પ્રમાણે જાતિભેદથી અનેક પ્રકારની બાહ્ય નિવૃત્તિ છે. અભ્યન્તર નિવૃત્તિ તો બધા ય પ્રાણીઓને સરખી હોય છે. તેમાં શ્રોત્રેન્દ્રિય નો આકાર કદબપુષ્પના જેવો છે. ચક્ષુઇન્દ્રિયનો આકાર મસૂરચન્દ-મસૂરની દાળ જેવો છે. ઘ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તક પુષ્પના જેવો છે. રસનેન્દ્રિયનો આકાર અસ્રાના જેવો છે અને સ્પર્શનેન્દ્રિયનો આકાર નાના(વિવિધ) પ્રકારનો છે. અહીં સ્પર્શનેન્દ્રિયની નિવૃત્તિમાં પ્રાયઃ બાહ્ય અને અભ્યન્તરનો ભેદ નથી. કારણ કે તત્ત્વાર્થની મૂલ ટીકામાં એ પ્રમાણે કહેલું છે - ખડ્ગના જેવી બાહ્ય નિવૃત્તિની ખડ્ગની ધાર સરખી સ્વચ્છ પુદ્ગલના સમૂહરૂપ અભ્યન્તર નિવૃત્તિ છે અને તેની શક્તિવિશેષ તે ઉપકરણેન્દ્રિય, આ ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિયનો અભ્યન્તર નિવૃત્તિથી કથંચિત્ ભેદ છે. કારણ કે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત્ ભેદ છે. અભ્યન્તર નિવૃત્તિ છતાં પણ કોઇ પણ દ્રવ્યાદિથી ઉપકરણના વિઘાતનો સંભવ છે, તેથી તેનો કથંચિદ્ ભેદ છે. જેમકે-કદબપુષ્પાદિના આકારવાળી અભ્યન્તર નિવૃત્તિ છતાં પણ અતિ કઠોર મેઘની ગર્જના વડે ઇન્દ્રિયની શક્તિનો ઉપઘાત થતાં પ્રાણીઓ શબ્દાદિ વિષય જાણવાને સમર્થ થતા નથી, ભાવેન્દ્રિય પણ બે પ્રકારે છે – લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્રેન્દ્રિયાદિના વિષયને ગ્રહણ કરનાર સર્વ આત્મપ્રદેશોના શ્રોત્રેન્દ્રિયાદિના આવરણનો ક્ષયોપશમ તે લબ્ધિ, પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસારે આત્માનો વ્યાપાર તે ઉપયોગ. અહીં દ્રવ્ય અને ભાવ રૂપ બન્ને પ્રકારની ઇન્દ્રિયો ગ્રહણ કરવી. કારણ કે બેમાંથી એકના પણ અભાવમાં ઇન્દ્રિય પ્રત્યક્ષ ઘટતું નથી. જુઓ નન્દિસૂત્ર ટીકા (આ.સ.૫૦ ૭૪-૭૫) 32 -- Page #109 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद एगिदियजीव पन्नवणा-पुढविकायजीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ aiયિનીવવUળવUT II से किं तं एगेन्दिय-संसारसमावण्ण-जीवपण्णवणा? एगेंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा पंचविहा पन्नत्ता। तं जहा-पुढविकाइया, आउक्काइया, तेउक्काइया, वाउक्काइया, वणस्सइकाइया।।सू०-१२।। (મૂળ) એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—૧ પૃથિવીકાયિકો, ૨ અખાયિકો, ૩ તેજસ્કાયિકો, ૪ વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો. /૧૨// (ટી) એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? આચાર્ય કહે છે–એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે, કારણ કે એકેન્દ્રિયો પાંચ પ્રકારના છે. તે પાંચ પ્રકાર કહે છે –“તું નહો' ઇત્યાદિ. પૃથિવી કઠિનતા રૂપે પ્રસિદ્ધ છે. તે પૃથિવી જેઓનું કાય-શરીર છે તે પૃથિવીકાય અથવા પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં સ્વાર્થમાં 'રૂ'પ્રત્યય થયો છે. અપ-પાણી, પ્રવાહી રૂપે પ્રસિદ્ધ છે. તે જેઓનું કાય-શરીર છે તે અપ્લાયિકો, તેજસુ-અગ્નિ, તે જેઓનું કાય-શરીર છે તે તેજસ્કાયિકો, વાયુ જેઓનું કાય-શરીર છે તે વાયુકાયિકો. લતાદિ રૂપ વનસ્પતિઓનું કાય-શરીર છે તે વનસ્પતિકાયિકો. અહીં પૃથિવી સર્વ ભૂતોનો આધાર હોવાથી પ્રથમ પૃથિવીકાયિકોનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી તેને વિષે રહેલા હોવાથી અખાયિકોનું ગ્રહણ કર્યું છે. અખાયિક અગ્નિના પ્રતિપક્ષરૂપ છે તેથી ત્યાર પછી તેજસ્કાયિકો ગ્રહણ કરવામાં આવ્યા છે. અગ્નિ વાયુના સંબન્ધથી વૃદ્ધિ પામે છે માટે ત્યાર બાદ વાયુકાયિકો મૂકવામાં આવ્યા છે. દૂર રહેલો વાયુ વૃક્ષની શાખાના કંપવાથી જણાય છે માટે ત્યાર પછી વનસ્પતિકાયિકોનું ગ્રહણ કર્યું છે.ll૧૨ા Ilyવાયનીવ qUવા || से किं तं पुढविकाइया? पुढविकाइया दुविहा पण्णत्ता। तं जहा-सुहुमपुढविकाइया य बादरपुढविकाइया या।सू०-१३।। - ભૂ) પૃથિવીકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પૃથિવીકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો I/૧૩ (ટી) હવે પૃથિવીકાયિક જીવોના સ્વરૂપને નહિ જાણનાર શિષ્ય તે સંબંધે પૂછે છે પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે–પૃથિવીકાયિકો બે પ્રકારે છે. સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદરનામ કર્મના ઉદયથી બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. સૂક્ષ્મપણું અને બાદરપણું એ કર્મના ઉદયજન્ય છે, પણ બોર અને આમળાની પેઠે સાપેક્ષ નથી. [જેમ આમળાથી બોર સૂક્ષ્મ-નાના હોય છે અને આમળા બોરથી મોટા હોય છે. કુંથુઆની અપેક્ષાએ હસ્તી બાદર-મોટો હોય છે, અને બાદર હસ્તીની અપેક્ષાએ કુંથુઓ સૂક્ષ્મ-નાનો હોય છે, તેમ સૂક્ષ્મપણું અને બાદરપણું સાપેક્ષ નથી.] ‘ર' શબ્દ સૂક્ષ્મ પૃથિવીકાયિકના પણ પર્યાપ્ત, અપર્યાપ્તાદિ અનેક ભેદો અને બાદર પૃથિવીકાયિકના પણ શર્કરા, વાલુકાદિ ઘણા ભેદોનો સૂચક છે. તેમાં સૂક્ષ્મ પૃથિવીકાયિક પેટીમાં સંપૂર્ણ ભરેલા સુગન્ધી દ્રવ્યની પેઠે સર્વલોકવ્યાપી છે અને બાદર પૃથિવીકાયિક લોકના પ્રતિનિયત-અમુક ભાગમાં રહેલા છે. તેનું પ્રતિનિયત દેશવર્તિપણું આ સૂત્રના બીજા પદમાં જણાવશે. __से किं तं सुहुमपुढविकाइया? सुहुमपुढविकाइयां दुविहा पण्णत्ता।। तं जहा-पज्जत्तसुहुमपुढविकाइया च अपज्जत्तसुहुमपुढविकाइया या सेत्तं सुहुमपुढविकाइया।।सू०-१४।। (મૂળ) સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? સૂક્ષ્મ પૃથિવીકાયિકો બે પ્રકારે છે. તે આ પ્રમાણે—પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા. /૧૪ll (ટી૦) હવે સૂક્ષ્મ પૃથિવીકાયિકના સ્વરૂપની જિજ્ઞાસાવાળો શિષ્ય પ્રશ્ન કરે છે–સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–સૂક્ષ્મ પૃથિવીકાયિકોના પર્યાપ્ત-સ્વયોગ્ય પતિ સહિત અને અપર્યાપ્ત-સ્વયોગ્ય પયંતિ રહિત . 33 Page #110 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद सुहुम पुढवी काय जीव पनवणा (पर्याप्ति वर्णन) એવા બે પ્રકાર છે. તેમાં આહારાદિ પુગલોને ગ્રહણ કરવામાં અને તેને રસાદિ રૂપે પરિણમન કરવામાં હેતભૂત આત્માની શક્તિવિશેષ તે પયાપ્તિ. તે પગલોના ઉપચયથી થાય છે. તાત્પર્ય એ છે કે – ઉત્પત્તિ સ્થાને આવીને જીવે પ્રથમ સમયે જે ૧ પff: ક્રિયાપદસમાત્રના વિવક્ષિત આહારગ્રહણ, શરીરનિર્વતનાદિ ક્રિયા કરવામાં સમર્થ કરણની નિષ્પત્તિ તે પયંતિ, તે પુદ્ગલ રૂપ છે : અને તે તે ક્રિયાના કર્તા આત્માનું કરણવિશેષ છે. જે કરણવિશેષથી આત્મામાં આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય તે કરણ જે પુદ્ગલોથી નીપજે તેવા પ્રકારના પરિણામવાળા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલો પર્યાતિશબ્દથી વ્યવહારાય છે. જેમ કે- આહારગ્રહણ કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે આહારપર્યાપ્તિ, શરીરના કરણની નિષ્પત્તિ તે શરીરપર્યામિ, ઇન્દ્રિયના કરણની ઉત્પત્તિ તે ઇન્દ્રિયપર્યાતિ, ઉચ્છવાસ અને . નિઃશ્વાસને યોગ્ય કરણની ઉત્પત્તિ તે પ્રાણાપાનપથમિ. ભાષા યોગ્ય પગલોને ગ્રહણ કરવામાં અને છોડવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે ભાષાપર્યામિ. કહ્યું છે કે –“આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનની ઉત્પત્તિ જે પુગલોથી થાય છે તેના પ્રતિ જે કરણ તે પર્યાતિ. સિદ્ધાન્તમાં છ પથતિઓ પ્રસિદ્ધ છે તો અહીં પાંચ પતિઓ કેમ કહી? તેનો ઉત્તર એ છે કે અહીં ઇન્દ્રિય પર્યાતિના ગ્રહણથી મન પર્યાતિનું ગ્રહણ કરેલું છે, માટે પાંચ પતિઓ કહી છે. (પ્ર૦-) શાસકારે મનને અનિદ્રિય કહ્યું છે, તો ઇન્દ્રિયના ગ્રહણથી મનનું ગ્રહણ કેમ થાય? (ઉ૦-) જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત્ ચક્ષુ આદિ છે, તેવું મન નથી, અને સુખાદિને સાક્ષાત્ ગ્રહણ કરનાર મન છે, માટે મન સંપૂર્ણ ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્ર-આત્માનું લિંગ હોવાથી ઇન્દ્રિય પણ છે. અહીં પાંચ જ પર્યાતિઓ કહી છે તે બાહ્ય કરણની અપેક્ષાએ જાણવી, પણ મન અન્તઃકરણ છે માટે મન:પર્યાતિ જુદી કહી છે, તેમાં કંઇ પણ દોષ નથી. બન્ને પ્રકારે મન:પર્યાતિનો સંભવ છે. અર્ધી તૈજસ અને કાર્પણ શરીર સહિત જ આત્માની વિવણિત ક્રિયાની પરિસમાતિ એટલે વિવલિત ક્રિયા-કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે પર્યાપ્તિ. ઔદારિકઆદિ શરીરની પ્રથમ ઉત્પત્તિમાં જ આ પર્યાતિઓનો વિચાર કર્યો છે. આ છ એ પર્યાપ્તિઓનો આરંભ એક સાથે થાય છે અને અનુક્રમે પૂરી થાય છે પણ સાથે પૂરી થતી નથી. કારણ કે ઉત્તરોત્તર પથતિઓ અધિક અધિક કાળે સમાપ્ત થાય છે. તેમાં આહાર પર્યાપ્તિનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે. શરીરવિવા-મન:-કાળાપાનવોથતિ થાળક્રિયા હાહરપf: 'I શરીર, ઇન્દ્રિય, ભાષા, મન, અને પ્રાણાપાન-શ્વાસોચ્છાસને યોગ્ય દલિક- પુલોની આહાર-ગ્રહણ ક્રિયાની પરિસમાપ્તિ તે આહાર પતિ કરણવિશેષ છે. અહીં મનના ગ્રહણ કરવાથી સ્પષ્ટ રીતે ઇન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન:પર્યાતિનું ગ્રહણ કર્યું છે. હીત શરીર તથા સંચાશિયાલિકાણ: શરીરપfi:11 સામાન્યરૂપે ગ્રહણ કરેલા યુગલોને શરીર રૂપે સંસ્થાપન-રચના ક્રિયાની પરિસમાપ્તિ તે શરીર પથતિ. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ટીકાકારે પર્યામિની વ્યાખ્યામાં ઉત્પત્તિસ્થાને આવીને જીવ જે પુગલો ગ્રહણ કરે છે અને પછી પ્રતિસમય જે પુદ્ગલો ગ્રહણ કરાય છે - એમ સામાન્ય રૂપે કહ્યું છે, પણ કયા પુદ્ગલો ગ્રહણ કરે છે - એમ સ્પષ્ટ કહ્યું નથી, પરન્તુ તત્વાર્થકારે આહારપર્યામિની વ્યાખ્યામાં વિશેષણપણે શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચવાસને યોગ્ય પગલો ગ્રહણ કરવાના કહ્યા છે. પ્રથમ સમયે ગ્રહણ કરેલા તેમજ પ્રતિસમય ગ્રહણ કરાતા એવા તે પુદ્ગલોથી જ કરણની નિષ્પત્તિ થાય છે તે પર્યાHિશબ્દવા છે. તેથી એમ પણ જણાય છે કે શરીરને યોગ્ય પુદ્ગલોથી શરીરપર્યાતિ, ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોથી ઇન્દ્રિય પર્યાતિ, ભાષાને યોગ્ય પુદ્ગલોથી ભાષાપર્યાતિ, શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને મનને યોગ્ય પુદ્ગલોથી મન:પર્યાતિની નિષ્પત્તિ સંભવે છે. 'Iીક્રિનિર્વતશિયારિસમરિયપfi: ' સ્પર્શનેન્દ્રિય અને આદિ શબ્દથી, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મનઃ, તેઓના સ્વરૂપને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ઇન્દ્રિયપથતિ. પ્રાણાવાવાયોધ્યાહm-નિશવિનિવર્ધનશિયાલિમra: પ્રાળાપાનપfe: '1 ઉશ્વાસ અને નિઃશ્વાસની ક્રિયાને યોગ્ય શ્વાસોશ્વાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવાની અને મૂકવાની શક્તિ-સામર્થને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે શ્વાસોચ્છવાસપથમિ. ‘બાવાવો વધ્યનિધિનિયંશિયાલિમraષાપfa:' ભાષાને યોગ્ય ભાષાવર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાની શક્તિ-સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ભાષાપતિ. ‘મનો કથા - નિશનિવનક્રિયા સમર્ષિના પત્યેિ ' મનરૂપે પરિણામને યોગ્ય મનોવંગણા દ્રવ્યને ગ્રહણ કરવા અને મૂકવાના સામર્થ્યને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે મન:પર્યામિ-એમ કોઈ આચાર્ય ઇન્દ્રિય પર્યાતિથી જુદી મન:પર્યાતિ માને છે, અને ઇન્દ્રિય પર્યાતિના ગ્રહણ વડે મનઃપથમિનું ગ્રહણ કરતા નથી, પણ મન:પર્યામિને કોઈ માને છે અને કોઈ માનતા નથી એમ સમજવાનું નથી. આ પુજા વાગ્યાના બેન મrfi , કોરજૂતરત્નાન, સૂરાવનિષદનવન્! આ છ એ પથતિઓનો એક સાથે આરંભ થાય છે, પણ અનુક્રમે સમાપ્તિ થાય છે. અનુક્રમે સમાપ્તિ થવાનું કારણ જણાવે છે -ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવાથી'. જેમ કે આહારપથતિથી શરીરપર્યામિ, સૂક્ષ્મ છે, કારણ કે તે ઘણા સૂક્ષ્મ દ્રવ્યના સમૂહથી બનેલી છે. તેથી ઇન્દ્રિય પર્યાતિ વધારે સૂક્ષ્મ છે, તેનાથી પણ શ્વાસોચ્છવાસ પથતિ સૂક્ષ્મ છે. તેથી ભાષાપતિ સૂક્ષ્મ છે અને તેથી મન:પર્યાતિ વધારે સૂક્ષ્મ છે. તેની ઉત્તરોત્તર સૂક્ષ્મતા દૂત્તથી બતાવે છે - સૂતર કાંતવું અને કાર વગેરે ઘડવાની પેઠે, જાડું સૂતર કાંતનારી અને ઝીણું સૂતર કાંતનારી કાંતવાનો એક સાથે આરંભ કરે. તેમાં જાડું સૂતર કાંતનારી જલદી કોકડું પૂરું કરે અને ઝીણું સૂતર કાંતનારી લાંબા કાળે પૂરું કરે. કાષ્ટ ઘડવામાં પણ આજ ક્રમ છે, થાંભલા વગેરેનું ચોરસ વગેરે મોટી કારીગરીનું કામ થોડા કાળમાં થાય છે અને તેજ થાંભલો પત્રરચના અને પુતળીઓ વગેરે સહિત કરવામાં આવે તો લાંબા કાળે તૈયાર થાય છે? જુઓ-તત્ત્વાર્થટીકા (અ. ૮, સૂ. ૧૨) 34. Page #111 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद सुहुम पुढवी काय जीव पत्रवणा (पर्याप्ति वर्णन) श्री प्रज्ञापना सूत्र भाग १ પુગલો ગ્રહણ કરેલા છે તેમજ પ્રતિસમય ગ્રહણ કરાય છે કે જે તે પુદ્ગલોના સંબન્ધથી તે રૂપે પરિણત થતા જાય છે તે પુદ્ગલોની આહારાદિ પુદ્ગલોને ખલ અને રસરૂપે પરિણમન કરવાની શક્તિ તે પયંતિ. જેમ કે ઉદરમાં રહેલા પુદ્ગલવિશેષની આહારના પુદ્ગલને ખલ અને રસરૂપે પરિણમન કરવાની શક્તિ છે. તે પતિ છ પ્રકારે છે – ૧ આહારપતિ, ૨ શરીરપર્યાપ્તિ, ૩ ઈન્દ્રિયપતિ, ૪ શ્વાસોચ્છવાસપતિ, ૫ ભાષાપતિ અને ૬ મન:પર્યાપ્તિ. જે શક્તિથી બાહ્ય આહારને ગ્રહણ કરી પલ અને રસરૂપે પરિણમન કરે તે આહારપર્યાપ્તિ. જે શક્તિથી રસરૂપે થયેલા આહારને રસ, રુધિર, માંસ, મેદચરબી, અસ્થિ (હાડકા), મજ્જા અને વીર્ય રૂપે સાત ધાતપણે પરિણમન કરે તે શરીરપર્યાપ્તિ. જે શક્તિથી ધાતુરૂપે પરિણાવેલા આહારને ઇન્દ્રિયરૂપે પરિણમન કરે તે ઇન્દ્રિયપતિ. આજ અર્થ બીજે સ્થળે પણ અન્ય પ્રકારે કહેલો છે-“પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી અનાભોગજન્ય-ઉપયોગ સિવાય પ્રવૃત્ત થયેલા વીર્ય વડે ઇન્દ્રિયરૂપે પરિણમન કરવાની શક્તિ તે ઈન્દ્રિયપતિ.” જે શક્તિથી ઉચ્છવાસયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઉચ્છવાસપણે પરિણાવી અવલંબન કરી મૂકે તે ઉચ્છવાસપતિ. જે શક્તિથી ભાષાયોગ્ય પુદ્ગલો લઇને ભાષાપણે પરિણાવી અવલંબન કરીને છોડી દે તે ભાષાપતિ. જે શક્તિથી મનને યોગ્ય પુદ્ગલો લઇને મનપણે પરિણાવી અવલંબન કરીને છોડી દે તે મનઃપયતિ. એકેન્દ્રિય, સંક્ષી સિવાય બેઈક્રિયાદિ, અને સંજ્ઞીને અનુક્રમે ચાર, પાંચ અને છ પતિઓ હોય છે. એ સંબંધી પ્રજ્ઞાપના સૂત્રના મૂલ ટીકાકારે કહ્યું છે કે-“પ્રક્રિયાનાં વસ્ત્રો વિનિયાનાં પ? સન્નિનાં પર્ તિ"“એકેન્દ્રિયોને ચાર, વિકલેન્દ્રિયોને પાંચ, અસંસીને પાંચ અને સંજ્ઞીને છ પતિઓ હોય છે.” ઉત્પત્તિને પ્રથમ સમયે જેને જેટલી પતિઓ યોગ્ય છે તેટલી બધી પથતિઓનો એક સાથે પ્રારંભ થાય છે અને એક પછી એક એમ અનુક્રમે પૂરી થાય છે. તે આ પ્રમાણે-પહેલી આહારપતિ પૂરી થાય છે, ત્યાર પછી શરીરપયામિ, ત્યાર પછી ઈન્દ્રિય પતિ-ઇત્યાદિ ક્રમથી - થાય છે. આહારપથતિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ પૂરી થાય છે અને બાકીની પ્રત્યેક પતિઓ અનુક્રમે અન્તર્મુહૂર્ત પૂરી થાય છે. - પ્ર–આહારપયાતિ પ્રથમ સમયે જ પૂરી થાય એમ શાથી જાણી શકાય? ઉ–આહારપદના બીજા ઉદેશકમાં આ સૂત્ર છે – “હે ભગવન! આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક સંક્ષેપમાં પર્યાતિનું વર્ણન :- - आहारसरीरिदिय, पज्जती आणापाण भासमणे । चऊ पंच पंच छप्पिय, इग विगला सन्नि सन्नीणं ॥ અર્થ :- આહાર વગેરેના પુદ્ગલગ્રહણપરિણમનહેતુ જે આત્માની શક્તિ તેને પયંતિ કહે છે. : પ્રકાર :- ૧ આહાર પર્યામિ, ૨ શરીર પર્યામિ, ૩ ઇન્દ્રિય પર્યાતિ, અહિં ગાથામાં આ ત્રણની પછી વચ્ચે જે પર્યામિ શબ્દ કહ્યો છે, તેનું કારણ એ છે કે, કોઈ જીવ અપર્યાપ્તો મરણ પામે તો પણ એ ત્રણ પતિ પૂરી કરી મરણ પામે. પણ એ ત્રણ પતિ પૂરી કર્યા વિના કોઈ જીવ મરણ પામે નહીં. તે માટે અહીં ઇન્દ્રિય પદની સાથે પર્યાતિ શબ્દ જોડડ્યો છે. ૪ શ્વાસોશ્વાસ પર્યામિ, ૫. ભાષા પર્યાતિ, મન:પર્યામિ એ સર્વ પતિ ઉપજવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે, તે જીવ તેટલી પર્યાપ્તિ સમકાળે કરવા માંડે પછી અનુક્રમે પહેલી પર્યાપ્તિ, તે પછી બીજી શરીર પર્યામિ, એમ સર્વ પતિ યથાયોગ્યપણે કરે. ત્યાં આહાર પથતિ પ્રથમ સમયે જ કરે અને બીજી સર્વ પતિ તે પ્રત્યેક અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્ત કરે. વૈયિ શરીર અને આહારક શરીરવાળા જીવને એક શરીર પથતિ અંતર્મુહર્ત હોય. અને બીજી સર્વ પતિ એકેકે સમયે હોય. આ પ્રમાણે સર્વ મળી અંતર્મુહૂર્ત પ્રમાણ પતિ કાળ જાણવો. 'મેને કેટલી પર્યાપ્તિ હોય? : એકેન્દ્રિય જીવને ચાર પથતિ હોય છે. વિકલેન્દ્રિય જીવને ભાષા સહિત પાંચ પર્યાતિ હોય છે. તથા અસંશી સમૃદ્ઘિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને એક મન વિના પાંચ પતિ હોય, ત્યાં સંમૂર્છાિમ મત્ય જે સમુદ્રમાં આહારસંશા જાણવી પણ મન સમજવું નહીં, કેમકે અસંસીને પાંચ પર્યાપ્તિ કહી છે. સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ તથા મનુષ્ય, દેવ અને નારકીને મન સહિત છ પતિ જાણવી. જે જીવ પોતાને યોગ્ય પયંતિ પૂર્ણ કર્યા વિના અપર્યાપ્તો મરણ પામે, તે પ્રથમની ત્રણ પર્યાતિ પૂર્ણ કરી પરભવ આયુષ્યનો બંધ કરી * અંતર્મુહૂર્ત અબાધાકાળ જીવીને મરણ પામે. 35 Page #112 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बादर पुढविकाय जीव पन्नवणा ન હોય, પણ અનાહારક હોય.'’ આહા૨૫ર્યાપ્તિ વડે અપર્યાપ્ત જીવ વિગ્રહગતિમાં જ હોય છે, પણ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવેલો હોતો નથી. કારણ કે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવેલો જીવ પ્રથમ સમયે જ આહારક હોય છે. તેથી આહા૨૫ર્યાપ્તિનો કાળ એક સમયનો જ છે. જો ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા છતાં પણ આહા૨૫ર્યાપ્ત વડે અપર્યાપ્ત હોત તો ઉત્ત૨સૂત્ર એમ કહેત કે ‘કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય.' જેમ શરીરાદિપર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત જીવ કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય–એમ કહ્યું છે. બધી પર્યાપ્તિઓનો પણ સમાપ્તિકાલ અન્તર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તિઓ જેને હોય તે પર્યાપ્તા કહેવાય છે. એવા સૂક્ષ્મપૃથિવીકાયિકો તે પર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકો કહેવાય છે. અહીં મૂળમાં આવેલો 'વ' શબ્દ પોતાના લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત રૂપ બે ભેદોનો સૂચક છે. જેઓ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરતા નથી તે અપર્યાપ્તા એવા સૂક્ષ્મ પૃથિવીકાયિકો તે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં પણ ‘વ' શબ્દ કરણ અને લબ્ધિનિમિત્તક કરણઅપર્યાપ્તા અને લબ્ધિઅપર્યાપ્તા એવા બે ભેદોનો સૂચક છે, તે આ પ્રમાણે-સૂક્ષ્મપૃથિવીકાયિક અપર્યાપ્ત લબ્ધિ અને કરણ વડે બે પ્રકારના છે. તેમાં જેઓ અપર્યાપ્તાવસ્થામાં જ મરણ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા અને જેઓએ હજી કરણો–શરીર ઇન્દ્રિયાદિ પર્યાપ્તિઓ પૂરી કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે તેઓ કરણ અપર્યાપ્તા કહેવાય છે. ઉપસંહાર કરે છે — એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા. ॥૧૪॥ से किं तं बादरपुढविकाइया? बादरपुढविकाइया दुविहा पन्नत्ता । तं जहा-सण्हबादरपुढविकाइया य खरबादरपुढविकाइया य ।। सू० -१५।। (મૂળ) બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? બાદર પૃથિવીકાયિકોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે—શ્લષ્ણ-મૃદુ બાદર પૃથિવીકાયિકો અને ખર–કઠણ બાદર પૃથિવીકાયિકો. ૧૫ (ટી૦) સૂક્ષ્મ પૃથિવીકાયિકો કહ્યા, હવે બાદર પૃથિવીકાયિકો કહેવાની ઇચ્છાવાળા આચાર્ય તે સંબંધે પ્રશ્નસૂત્ર કહે છે —બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકા૨ે છે? આચાર્ય ઉત્તર આપે છે–બાદર પૃથિવીકાયિકો બે પ્રકારે છે–શ્ર્વક્ષ્ણ બાદર પૃથિવીકાયિકો અને ખર બાદર પૃથિવીકાયિકો. શ્લષ્ણચૂર્ણ થયેલ લોષ્ટ–ઢેફાના જેવી મૃદુ પૃથિવી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. અથવા શ્લેષ્ણ-મૃદુ બાદર પૃથિવી જેઓનું શરીર છે તેઓ શ્લણ બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. અહીં સ્વાર્થમાં ‘' પ્રત્યય થયો છે. ‘વ' શબ્દ પોતાના અનેક પેટા ભેદોનો સૂચક છે. ખર–સંઘાત વિશેષ અથવા કઠીનતા વિશેષને પ્રાપ્ત થયેલી પૃથિવી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ખર કહેવાય છે. અથવા પૂર્વની પેઠે ખર બાદર પૃથિવી જેઓનું શરીર છે તેઓ ખર બાદર પૃથિવીકાયિકો કહેવાય છે. ।।૧૫। से किं तं सण्हबायरपुढविकाइया? सण्हबायरपुढविकाइया सत्तविहा पन्नत्ता । તું નહા-૧ હિમત્તિયા, ૨ નીમત્તિયા, રૂ લોહિયમત્તિયા, ૪ જ્ઞાતિમત્તિયા, · સુક્ષિપ્તમત્તિયા, ૬ પા[T]"કુમત્તિયા, ૭ પળમત્તિયાા તે સં સહનાવવુઢવિાડ્વાસૢ-૬।। (મૂળ) શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? શ્લેષ્ણ બાદર પૃથિવીકાયિકોના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે ૧ કૃષ્ણકૃત્તિકા-કાળી માટી, ૨ નીલમૃત્તિકા, ૩ લોહિતમૃત્તિકા–રાતી માટી, પ હારિદ્રકૃત્તિકા-પીળી માટી, પ શુક્લમૃત્તિકા–ધોળી માટી, ૬ પાંડુસ્મૃત્તિકા અને ૭ પનકમૃત્તિકા. એ પ્રમાણે શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહ્યા. ।।૧૬।। (ટી૦) શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે—શ્ર્વક્ષ્ણ બાદર પૃથિવીકાયિકો સાત પ્રકારે છે. તે સાત પ્રકાર ‘તેં નહા' ઇત્યાદિ સૂત્ર વડે બતાવે છે–કૃષ્ણમૃત્તિકા-કાળી માટી, નીલમૃત્તિકા-લીલી માટી, રાતી માટી, પીળી માટી અને ધોળી માટી વગેરે. એમ વર્ણના ભેદથી પાંચ પ્રકાર કહ્યા છે. પાંડૂ મૃત્તિકા-અમુક દેશમાં ધૂળરૂપે રહેલી છતાં ‘પાંડૂ’ એ નામે પ્રસિદ્ધ છે. તેવા જીવો પણ અભેદોપચારથી પાંડૂમૃત્તિકારૂપ કહેવાય છે. ‘પનવૃત્તિવ્હા’ ઇતિ. નદી વગેરેના પૂરથી 36 — Page #113 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद बायर पुढविकाय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ વ્યાપ્ત થયેલા પ્રદેશમાં જ્યારે તે પૂર ચાલ્યું જાય ત્યારે જે કોમળ અને મૃદુ પકરૂપ માટી હોય છે કે જેને જલનો મળ કહેવામાં આવે છે તે પનકમૃત્તિકા. તે રૂપ જીવો પણ અભેદોપચારથી પનકમૃત્તિકા કહેવાય છે. હવે ઉપસંહાર કહે છે–એ પ્રમાણે શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકો કહ્યા. II૧૬ll से किं तं खरबायरपुढविकाइया? खरबायरपुढविकाइया अणेगविहा पण्णत्ता। तं जहा-१ पुढवी य र सक्करा, २ वालुया य ४ उवले ५ सिला य ६-७ लोणूसे। ८ अय ९ तंब १० तउय ११ सीसय १२ रुप्प १३ सुवन्ने य १४ वइरे य॥१॥१५ हरियाले १६ हिंगुलुए १७ मणोसिला १८-२० सासगंजण-पवाले। २१ अब्भपडल २२ ऽब्मवालुय बायरकाए मणिविहाणा ॥२॥ गोमेज्जए' य २४ रुयए २५ अंके २६ फलिहे य २७ लोहियक्खे य। २८ मरगय २९ मसारगल्ले ३० भुयमोयग ३१ इन्दनीले य ॥३।। ३२ चंदण ३३ गेरुय ३४ हंसगब्भ [हंसे] ३५ पुलए ३६ सोगन्धिए[य] बोद्धव्वे। ३७.चन्दप्पम ३८ वेरुलिए ३९ जलकते ४० सूरकते य ॥४॥जे यावऽन्ने तहप्पगारा ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा या तत्थ णंजे ते अपज्जत्तगा ते णं असंपत्ता। तत्थ गंजे ते पज्जत्तगा एसेसिंणं वन्नादेसेणं, गंधादेसेणं, रसादेसेणं, फासादेसेणंसहस्सग्गसो विहाणाई, सबेज्जाई जोणिप्पमुहसतसहस्साई। पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखेज्जा। से तं खरबायरपुढविकाइया। से त्तं बायरपुढविक्काइया। से तं पुढविकाइया।। सू०-१७॥ (મૂળ) ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? ખેર બાદર પૃથિવીકાયિકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ શુદ્ધપૃથિવી, શર્કરા (કાંકરા), ૩ વાલુકો (રેતી), ૪ ઉપલ (નાના પત્થર), ૫ શિલા, ૬ લવણ, ૭ ઊષ-ખારો, ૮ લોઢું ૯ તાંબુ, ૧૦ જસત, ૧૧ સીસું, ૧૨ રૂ! ૧૩ સુવર્ણ, ૧૪ વજરત્ન, (૧) ૧૫ હડતાલ, ૧૬ હિંગળો, ૧૭ મણસીલ, ૧૮ સાસગ-પારો, ૧૯ અંજનરત્ન, ૨૦ પ્રવાલ, ૨૧ અભ્રપટલ (અબરખ), ૨૨ અભૂવાલુકા અને મણિના ભેદો-એ બધા બાદર પૃથિવીકાયને વિષે જાણવા. (૨) ૨૩ ગોમેધ્યક, ૨૪ રુચક, ૨૫ અંક, ૨૬ સ્ફટિક, ૨૭ લોહિતાક્ષ, ૨૮ મરકત, ૨૯ મસારગલ્લ, ૩૦ ભુજમોચક, અને ૩૧ ઇન્દ્રનીલ, (૩) ૩૨ ચંદનરત્ન, ૩૩ ગરિક, ૩૪ હંસગર્ભ, ૩૫ પુલક, ૩૬ સૌગન્ધિક, ૩૭ ચંદ્રપ્રભ, ૩૮ વૈડૂર્ય, ૩૯ જલકાન્ત (ચન્દ્રકાન્ત), ૪૦ સૂર્યકાન્ત. (૪) ઈત્યાદિ યાવદ્ તેવા પ્રકારના બીજા હોય તે બધા ખર બાદર પૃથિવીકાયિકો જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપ્રાપ્તવિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પયતા છે તેઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો છે અને તેઓના સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપાઓ હોય છે. એ પ્રમાણે ખર બાદર પૃથિવીકાયિકો કહ્યા અને બાદર પૃથિવીકાયિકો કહ્યા. અને એ પ્રમાણે પૃથિવીકાયિકો કહ્યા. /૧૭l. (ટી) ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? આચાર્ય ઉત્તર આપે છે –ખર બાદર પૃથિવીકાયિકો અનેક પ્રકારે કહ્યા છે. તેના ચાળીશ ભેદ તો મુખ્યપણે કહ્યા છે. તે ચાળીશ ભેદો સૂત્રમાં કહેલી ચાર ગાથાવડે બતાવે છે-જેમ ભામા કહેવાથી સત્યભામાનું ગ્રહણ થાય છે તેમ પૃથિવી કહેવાથી ૧ શુદ્ધ પૃથિવી જાણવી, તે નદીના કીનારાની ભેખડ વગેરે રૂપ સમજવી. ૨ १. गोमेज्जए य २३ रुयगे २४ अंके २५ फलिहे य २६ लोहियक्खे य २७। चंदण २८ गेरुय २९ हंसग ३० भुयमोय ३१ मसारगल्ले य ३२७५॥ चंदप्पह ३३ वेरुलिए ३४ जलकते ३५ चेव सूरकते य ३६। एए खरपुढवीए नामं छत्तीसयं होइ ॥७६।। इति रूपे आचाराङ्गसूत्रनियुक्तिगाथे आचार्य श्री शीलाऊन व्याख्याते। आचारांगचूर्णिकृता तु प्रज्ञापनोपाङ्गसमे एव व्याख्या ते स्तः। 'उत्तराध्ययनसूत्रे षट्त्रिंशेऽध्ययने ऽपि प्रज्ञापनासूत्रसमे एव गाथे विद्येते। केवलं तत्र हंसे इति स्थाने हंसगब्भ इति पाठभेदो दृश्यते I૭૬-૭૭ll (પન્નવણા સૂત્ર મહાવીર વિદ્યાલય, પૃ. ૧૪) 37 Page #114 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर पुढविकाय जीव पन्नवणा શર્કરા-નાના પત્થરના કકડા, ૩ વાલુકા-રેતી, ૪ ઉપલ-ટાંકણા વગેરે ઉપકરણથી ઘડવા લાયક પત્થર, ૫ શિલા-દેવમંદિરની પીઠાદિને ઉપયોગી મોટો પત્થર. ૬ લવણ-સમુદ્રાદિના પાણીથી બનેલું મીઠું, ઊષ-ખારો, જેનાથી ઊખર જમીન કહેવાય છે. ૮ લોઢું ૯ તાંબુ, ૧૦ જસત, ૧૧ સીસું, ૧૨ રૂપું, ૧૩ સુવર્ણ' એ પ્રસિદ્ધ છે. ૧૪ વજ-હીરો, ૧૫ હડતાળ, ૧૬ હિંગલો અને ૧૭ મણસીલ પ્રસિદ્ધ છે. ૧૮ સાસગ-પારો, ૧૯ અંજન-સૌવીરાજેન-સુરમો વગેરે, ૨૦ પ્રવાલ-પરવાળાં, ર૧ અભ્રપટલ (અબરખ) પ્રસિદ્ધ છે. ૨૨ અભ્રવાલુકા-અબરખના કણથી મિશ્રિત થયેલી રેતી, આ ખર બાદર પૃથિવીકાયના ભેદો છે. મણિના ભેદો પણ બાદર પૃથિવીકાયના ભેદરૂપે જાણવા તે મણિના ભેદો બતાવે છે. “ગોમેધ્યક' ઇત્યાદિ. ૨૩ ગોમેધ્યક, ૨૪ ચક, ૨૫ અંક, ૨૬ સ્ફટિક, ૨૭ લોહિતાક્ષ, ૨૮ મરકત-નીલમ, ૨૯ મસારગલ્લ, ૩૦ ભુજમોચક, ૩૧ ઇન્દ્રનીલ, ૩૨ ચંદન, ૩૩ ગરિક, ૩૪ હંસગર્ભ, ૩૫ પુલક, ૩૬ સૌગન્ધિક, ૩૭ ચંદ્રપ્રભ, ૩૮ વૈડૂર્ય, ૩૯ જલકાન્ત અને ૪૦ સૂર્યકાન્ત. એ પ્રમાણે પહેલી ગાથાથી પૃથિવ્યાદિ ચૌદ ભેદો, બીજી ગાથાથી હડતાળ વગેરે આઠ ભેદો, ત્રીજી ગાથાથી ગોમેધ્યકાદિ મણિના નવ ભેદો અને ચોથી ગાથાથી બાકીના નવ ભેદો. એમ બધા મળીને ચાળીશ ભેદો ખરબાદરપૃથિવીકાયિકના કહ્યા. તે સિવાય બીજા તેવા પ્રકારના પદ્મરાગાદિ મણિના ભેદો હોય તે ખરબાદર પૃથિવીકાયપણે જાણવા. તે સામાન્યરૂપે બાદર પૃથિવીકાયિકો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્ત-સ્વયોગ્ય બધી પક્ષિઓને પ્રાપ્ત થયેલા નથી. અથવા અસંપ્રાપ્ત એટલે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તે આ પ્રમાણે–વણદિના ભેદની વિવક્ષા કરવામાં આવે તો તેઓનો કૃષ્ણાદિ વર્ણરૂપે વ્યવહાર કરી શકાતો નથી. કારણ કે શરીરાદિ પયક્તિઓ પૂરી થયા પછી બાદર જીવોમાં વણદિનો વિભાગ પ્રકટ થાય છે, પણ અપૂર્ણ હોય ત્યારે થતો નથી. તે અપર્યાપ્તા જીવો ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી કર્યા સિવાય જ મરણ પામે છે, માટે તેઓમાં સ્પષ્ટ વણદિનો વિભાગ હોતો નથી માટે ‘સંપ્રાસ'–વણદિને નહિ પ્રાપ્ત થયેલા કહ્યા છે. ' V૦–અપર્યાપ્ત જીવ શરીર અને ઇન્દ્રિય પતિ પૂરી થયા બાદ ઉચ્છવાસ પયતિ અપૂર્ણ હોય ત્યારે કેમ મરણ પામે છે, પણ શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ અપૂર્ણ હોય ત્યારે કેમ મરણ પામતા નથી? : ઉ૦- બધા પ્રાણીઓ આવતા ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે, આયુષ્ય બાંધ્યા સિવાય મરણ પામતા નથી. અને આયુષ્યનો બન્ધ શરીર અને ઇન્દ્રિય પતિ પૂરી થયા પછી જ થાય છે, તે સિવાય થતો નથી. માટે શરીર અને ઇન્દ્રિય પતિ પૂર્ણ થાય, અને ઉચ્છવાસાયપ્તિ અપૂર્ણ હોય ત્યારે અપર્યાપ્ત જીવો મરણ પામે છે. અન્ય આચાર્ય કહે છે કે “અસંપ્રાપ્ત એટલે સામાન્ય રીતે વણદિને નહિ પ્રાપ્ત થયેલા એ અર્થ યુક્ત નથી. કારણ કે શરીરની સાથે જ વદિ હોય છે, અને શરીર તો શરીરપતિ વડે જ થયેલું છે. તેમાં જે પર્યાપ્તા છે એટલે જેઓએ સ્વયોગ્ય બધી પતિઓ પૂર્ણ કરેલી છે તેઓના વદેશથી-વર્ણના ભેદની વિવલાથી, એમ ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદેશથી હજારો ભેદો થાય છે. જેમકે વર્ણ કૃષ્ણાદિ ભેદથી પાંચ પ્રકારે છે. ગબ્ધ સુગન્ધ અને દુર્ગન્ધ એમ બે પ્રકારે છે, રસ કડવો વગેરે પાંચ પ્રકારે છે. સ્પર્શ મૃદુ, કર્કશ વગેરે આઠ પ્રકારનો છે. વળી એક એક વણદિના તારતમ્ય ભેદથી અનેક પેટા ભેદો થાય છે. જેમકે, ભ્રમર, કોયલ અને કાજળમાં અનુક્રમે કૃષ્ણ વર્ણનો તરતમભાવ હોવાથી તેના કૃષ્ણ, કૃષ્ણતર અને કૃષ્ણતમ-ઇત્યાદિ રૂપે અનેક ભેદો થાય છે. એ પ્રમાણે નીલાદિવર્ણને વિષે પણ યોજના કરવી. એમ ગબ્ધ, રસ અને સ્પર્શને વિષે પણ જાણવું. તથા વર્ગોના પરસ્પર સંયોગથી ધૂસર (ભૂખરો) કાબરચિતરો વગેરે અનેક ભેદો થાય છે. એમ ગધાદિના પણ પરસ્પર ગન્ધાદિના યોગથી ઘણા ભેદો થાય છે, માટે વણદિની વિરક્ષા કરતા હજારો ભેદો થાય છે, અને સંખ્યાતા લાખ યોનિપ્રમુખ-યોનિદ્વારા થાય છે. તે આ પ્રમાણેપૃથિવીકાયિકોની એક એક વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને વિષે સંવૃત યોનિ હોય છે. તેના વળી ત્રણ પ્રકાર છે-સચિત્ત, અચિત્તા અને મિશ્ર. તેના વળી ત્રણ પ્રકાર છે-શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. પ્રત્યેક શીતાદિના પણ તરતમભાવથી અનેક ભેદો થાય છે. ૧. આ ધાતુઓ જ્યારે અગ્નિકાયના સંયોગમાં આવે ત્યારે આ ધાતુઓ તેઉકાય કહેવાય છે. એવું કથન “તત્ત્વવિચાર' પુસ્તકમાં પૃષ્ઠ ૪માં કરેલ છે. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજી. 38 Page #115 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद आउक्काय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ એ પ્રમાણે સ્વાનને આશ્રયી વ્યક્તિભેદથી વિશિષ્ટ વદિ યુક્ત, અસંખ્ય યોનિઓ છતાં જાતિને આશ્રયી એક જ યોનિ ગણાય છે. એટલે પ્રાણીઓના ઉત્પત્તિસ્થાનો વ્યક્તિગત ભેદથી અસંખ્યાતા છે તો પણ જાતિ-અમુક વર્ણાદિની સમાનતાને આશ્રયી એકજ યોનિ ગણવી. તેથી સૂક્ષ્મ અને બાદર પૃથિવીકાયિકોની મળી સંખ્યાતા (સાત) લાખ યોનિ થાય છે (પૃથ્વીકાયના બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે). પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં તેની નિશ્રાએ અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. ઉપસંહાર કહે છે – “સે ' ઇત્યાદિ ત્રણે નિગમન સુગમ છે. એ પ્રમાણે પૃથિવીકાયિકો કહ્યા./૧૭ |||ભાડાની પવિUTI II से किं तं आउक्काइया? आउक्काइया दुविहा पण्णत्ता। तंजहा-सुहुमआउक्काइया य बादरआउक्काइया य ।।सू०-१८।। (મૂળ) અકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? અખાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સૂક્ષ્મ અપ્લાયિકો અને બાદર - અખાયિકો. ll૧૮II से किं तं सुहमआउक्काइया? सुहमआउकाइया दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तसुहुमआउकाइया य अपज्जत्तसुहुमआउकाइया या सेत्तं सुहुमआउकाइया ।।सू०-१९।। (મૂળ) સૂક્ષ્મ અકાયિકો કેટલા પ્રકારના છે? સૂક્ષ્મ અકાયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો. એ પ્રમાણે સૂક્ષ્મ અખાયિકો કહ્યા. /૧૯l से किं तं बादरआउकाइया? बादरआउकाइया अणेगविहा पन्नत्ता। तं जहा-उस्सा[ओसा]', हिमए, महिया, करए, हरतणूए, सुद्धोदए, सीतोदए, उसिणोदए, खारोदए, खट्टोदए, अम्बिलोदए, लवणोदए, वारुणोदए, खीरोदए, घओदए, खोतोदए, रसोदए, जे यावऽन्ने तहप्पगारा। ते समासओ दुविहा पण्णत्ता। तंजहा-पज्जत्तगा य अपज्जत्तगा या तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता। तत्थ णं जे ते पज्जत्तगा एतेसिं वण्णादेसेणं गन्धादेसेणंरसादेसेणंफासादेसेणंसहस्सग्गसो विहाणाई,संखेज्जाई जोणिप्पमुहसयसहस्साई।पज्जत्तगनिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखिज्जा। से तं बादरआउक्काइया। से तं आउकाइया IQ૦-૨૦ : (મૂળ) બાદર અકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બાદર અકાયિકો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અવશ્યાયઝાકલ, હિમ-બરફ, મહિકા-ધૂમસ, કરા, હરતનું-(વનસ્પતિ ઉપરના પાણીના બિં) શુદ્ધોદક (શુદ્ધ પાણી), શીતોદક (ડુપાણી), ઉષ્ણોદક (ગરમપાણી), ક્ષારોદક, ખાટોદક (કંઇક ખાટું પાણી), અશ્લોદક (ખાટું પાણી), લવણોદક, વરુણોદક, (મદિરાના સ્વાદવાળું પાણી) લીરોદક (ક્ષીર રસ જેવું પાણી), વૃતોદક (ધીના સ્વાદ જેવું પાણી), સોદોદક (ઈશુના રસ જેવું પાણી), અને રસોદક (પાણીના જેવા સ્વાદવાળું)-ઈત્યાદિ બીજા તેવા પ્રકારના ઉદકો (પાણી) હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે–પયતા અને અપર્યાપ્તા. તેમાં જે અપયસા છે તેઓ અસંપ્રાસ-વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પયસા છે એઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો થાય છે. અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં १. सुद्धोदए १ य उस्सा २ हिमे ३ य महिया ४ य हरतणु ५ चेव। बायरआउविहाणा पंचविहा वण्णिया एए ॥१०८॥ इत्येवं बादाराप्कायस्य पञ्चैव भेदा निर्दिष्टा सन्ति। आचाराङ्गसूत्रनियुक्तिमध्ये। उत्तराध्ययनसूत्रेऽपि पञ्चैव भेदा वर्तन्ते अ.३६, गा.८६। (પન્નવણા મ.વિ. પૃ. ૧૪) Hિ M (મ. વિ.) – 39 Page #116 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तेउक्काय जीव पन्नवणा અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર અપ્લાયિકો કહ્યા. એમ અપ્લાયિકો કહ્યા. ૨૦ (ટી૦) હવે અપ્સાયિકોનું પ્રતિપાદન કરવા માટે કહે છે–સુગમ છે. ‘ઇસ્લા’ અવશ્યાય–ઝાકળ, હિમ-ઠરી ગયેલું પાણી. મહિકા ધૂમસ, ગર્ભમાસ–માગશર વગે૨ે મહિનાઓમાં સૂક્ષ્મ વૃષ્ટિ થાય છે તે, કરક–ઘનોપલ, ઘનરૂપે થયેલા ઠરી ગયેલા ઉપલ–પાણીના કકડા, હરતનું–જે પૃથિવીને ભેદીને ઘઉંના અંકુર કે ઘાસ વગેરેના અગ્ર ભાગ ઉપર બંધાયેલા પાણીના બિંદુઓ, શુદ્ધોદક–આકાશથી પડેલું અથવા નદી વગેરેનું પાણી. તે સ્પર્શ અને રસાદિના ભેદથી અનેક પ્રકારનું છે. તે અનેક પ્રકાર બતાવે છે–શીતોદક–નદી, તળાવ, કૂવા, વાવ અને પુષ્કરિણી પ્રમુખ જલાશયને વિષે શીત પરિણામવાળું પાણી. ઉષ્ણોદક– સ્વભાવથી જ કોઇ ઝરા વગેરેને વિષે ઉષ્ણ પરિણામવાળું પાણી, ક્ષારોદક-કંઇક ખારું પાણી, જેમકે લાટદેશાદિને વિષે કેટલાક કૂવા વગેરેમાં ખારું પાણી હોય છે. ખટ્ટોદક–કંઈક ખાટા પરિણામવાળું પાણી, અમ્લોદક–સ્વભાવથી જ કાંજીની પેઠે ખાટા સ્વભાવવાળું પાણી, લવણ સમુદ્રમાં રહેલું તે લવણોદક, વારુણ સમુદ્રમાં રહેલું (મદિરાના જેવા રસવાળું પાણી) વારુણોદક, ક્ષીર સમુદ્રમાં રહેલું ક્ષીરોદક, ઇક્ષુ સમુદ્રમાં રહેલું ક્ષોદોદક અને પુષ્ક૨વ૨ સમુદ્રાદિમાં રહેલું રસોદક. તે સિવાય બીજા તેવા પ્રકારના ભિન્ન ભિન્ન રસ–સ્પર્શોદિવાળા ધૃતોદકાદિ બાદર અપ્લાયિકો છે તે બાદર અપ્લાયિકોપણે સમજવા. તે સંક્ષેપથી બે પ્રકારના છે–ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. પરન્તુ સંખ્યાતા લાખ યોનિપ્રવાહો કહ્યા છે ત્યાં પણ સાત લાખ જાણવા. (અકાયના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે.) એ પ્રમાણે અપ્લાયિકો કહ્યા. ૧૮૫ II તેઽાય નીવવળવા || से किं तं तेउक्काइया? तेठक्काइया दुविहा पन्नत्ता । तं जहा - सुहुमतेउक्काइया य बादरतेठक्काइया य।। सू०-२१ ।। (મૂ0) તેજસ્કાયિકો કેટલા પ્રકારના છે? તેજસ્કાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સૂક્ષ્મ તેજસ્કાયિકો અને બાદર તેજસ્કાયિકો. ।।૨૧। से किं तं सुहुमते उक्काइया ? सुहुमतेडक्काइया दुक्हिा पन्नत्ता । तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं सुहुमतेडक्काइया ।। सू०-२२।। = (મૂ0) સૂક્ષ્મ તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? સૂક્ષ્મ તેજસ્કાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ પ્રમાણે સૂક્ષ્મ તેજસ્કાયિકો કહ્યા. ॥૨૨॥ સેનિ ત વાવતેરાયા? વાતેાડ્યા ગોળવિજ્ઞા પળત્તાાતંનહા-શાતે, ગાવા, મુમ્મરે, બગ્ગી, અજાણ, સુદ્ધારાળી, તા,વિન્દૂ, અતળી,ળિયા, સંચરિતસમુદ્ધિ, સૂડામિિસ્લિપ, ને યાવને તહપ્પા તે समासओ दुविहा पण्णत्ता । तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा एएसि णं वन्नादेसेणं, गन्धादेसेणं, रसादेसेणं, फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साईं। पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखिज्जा से तं बादरतेडक्काइया। से त्तं तेठक्काइया । सू०-२३ ।। (મૂળ) બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બાદર તેજસ્કાયિકો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–અંગારા, જ્વાલા, મુર્મુ–ભાટો, અર્ચિ (ઉડતી જ્વાલા), અલાત–ઉંબાડીઉં, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિદ્યુતા, અશનિ (આકાશમાં પડતા અગ્નિ ણ), નિતિ, સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અને સૂર્યકાન્ત મણિ નિશ્ચિત. અને તે સિવાય બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો તે બધા બાદર તેજસ્કાયિકપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપ્રાપ્ત-વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્તા છે એઓના વર્ગાદેશથી, ગાદેશથી, રસાદેશથી અને સ્પર્શાદેશથી હજારો ભેદો થાય છે અને સંખ્યાતા લાખ યોનિદ્વારો થાય છે. 40 Page #117 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद वाउकाय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ પર્યાપ્તની નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર તેજસ્કાયિકો કહ્યા. એમ તેજસ્કાયિકો કહ્યા.॥૨૩॥ (ટી૦) હવે તેજસ્કાયિકોનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકા૨ કહે છે–સૂત્ર સુગમ છે. પરન્તુ અંગાર-ધૂમવિનાનો અગ્નિ, જ્વાલા–બળતા ખેર વગેરે કાષ્ઠની અગ્નિની સાથે સંબંધવાળી જાળ, પરન્તુ કોઇ આચાર્ય તેને દીવાની શિખા કહે છે. મુર્મુર–છાણા વગેરેમાં રાખથી મિશ્રિત થયેલા અગ્નિના કણો, અર્ચિ–અગ્નિની સાથે સંબન્ધ વિનાની અધર ઉડતી જ્વાલા, અલાત–ઉંબાડીયું, શુદ્ધાગ્નિ—લોહના ગોળા વગેરેમાં જે અગ્નિ હોય છે તે, ઉલ્કા—ચુડલ્લી, રેખાસહિત ખરતો તારો દેખાય છે તે. અનિ—આકાશમાં પડતા અગ્નિમય કણ–રેખા વિનાનો ખરતો તારો દેખાય છે તે. વિદ્યુત્ પ્રસિદ્ધ છે. નિર્માત–વૈક્રિય વજ્રના આઘાતથી થયેલો અગ્નિ. સંઘર્ષસમુત્થિત-અરણિ વગેરે કાષ્ઠના પરસ્પર ઘસાવાથી થયેલો અગ્નિ. સૂર્યકાન્તમણિનિઃસૃતસૂર્યના આકરાં કિરણના યોગે સૂર્યકાન્ત મણિથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે. તે સિવાયના બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો હોય તે બધા બાદર તેજસ્કાયિકપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના છે–ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. પરન્તુ સંખ્યાતા લાખ એટલે સાત લાખ યોનિદ્વારો કહ્યા છે. (અગ્નિકાયના ત્રણ લાખ ક્રોડ જાતિ કુલો હોય છે) એમ તેજસ્કાયિકો કહ્યા. || વાડવાયનીવ વળવા || से किं तं वाउकाइया? वाउकाइया दुविहा पन्नत्ता | तं जहा - सुमवाउकाइया य बादरवाठकाइया य । । सू० - २४ ।। से किं तं सुहुमवाउकाइया ? सुहुमवाडकाइया दुविहा पण्णत्ता । तं जहा - पज्जत्तगसुहुमवाडकाइया य अपज्जत्तगसुहुमवाउकाइया य से त्तं सुहुमवाठकाइया ।। सू०-२५।। से किं तं बादरवाङकाइया? बादरवाडकाइया अणेगविहा पण्णत्ता । तं जहा- पाइणवाए, पडीणवाए, दाहिणवाए, ઢવીળવાર, દ્દવાર, અહોવા, તિરિયવા, વિવિસીવા, વાસન્માને, વાલિયા, વાયમંડલિયા,ત્તિયાવા, મંડતિયાવા, મુંગાવા, જ્ઞજ્ઞાવા, સંવટ્ટવા, બળવા, તખુવા, સુક્રવાર, ને ચાવડળે તહવ્વરે તે समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जतगा य अपज्जत्तगा य। तत्थं णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ गंजे ते पज्जत्ता एतेसि णं वण्णादेसेणं, गन्धादेसेणं, रसादेसेणं, फासादेसेणं सहस्सग्गसोविहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साईं। पज्जत्तगनिस्साए अपज्जत्तया वक्कमंति, जत्थ एगो तत्थ नियमा असंखेज्जा से तं बादरवाउकाइया । से तं वाउकाइया । सू० - २६ ।। (મૂળ) વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? વાયુકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—સૂક્ષ્મ વાયુકાયિકો અને બાદર વાયુકાયિકો.૨૪॥ સૂક્ષ્મ વાયુકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સૂક્ષ્મ વાયુકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો. એમ સૂક્ષ્મ વાયુકાયિકો કહ્યા.૨૫॥ બાદર વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? તે આ પ્રમાણે—પ્રાચીન વાત–પૂર્વનો વાયુ, પ્રતીચીન વાત–પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, , ઉત્તરનો વાયુ, ઊર્ધ્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાનો વાયુ, વાતોદ્વ્રામ, વાતોત્કલિકા, વાતમંડલિકા, ઉત્કલિકાવાત, મંડલિકાવાત, ગુંજાવત, ઝંઝાવાત, સંવર્તવાત, ઘનવાત, તનુવાત, શુદ્ધવાત, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વાયુઓ બાદર વાયુકાયિક તરીકે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તેઓ અસંપ્રાપ્ત-વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્તા છે તેઓના વર્ગાદેશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પર્શદેશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા 41 Page #118 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે. એ પ્રમાણે બાદર વાયુકાયિકો કહ્યા. એમ વાયુકાયિકો કહ્યા./ર૬// (ટી.) હવે વાયુકાયિકનું પ્રતિપાદન કરવા માટે કહે છે–સૂત્ર સ્પષ્ટ છે. પરન્તપૂર્વ દિશાથી જે વાયુ આવે છે તે પ્રાચીનવાત. એમ અપ્રાચીનવાત-પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ અને ઉત્તરનો વાયુ જાણવો. ઉંચે ગમન કરતો જે વાયુ વાય છે તે ઊર્ધવાત, એમ અધોવાત અને તીરછો વાત પણ સમજવો. વાતોશ્નામ-અનવસ્થિત વાયુ, વાતોત્કલિકા-સમુદ્રની પેઠે વાયુના તરંગો, વાતમંડલી-વંટોળીઓ, ઘણા તરંગોવડે મિશ્રિત થયેલો જે વાયુ વાય છે તે ઉત્કલિકાવાત. મંડલિકાવાત- . પ્રારંભથી માંડી પુષ્કળ ગુંજારવ જે વાયુ વાય છે તે ગુંજાવાત. ઝંઝાવાત-વૃષ્ટિસહિત વાયુ, અન્ય આચાર્ય તેને અશુભ અને. નિષ્ફર વાયુ કહે છે. તૃણાદિને (ઘાસ વગેરે) નમાવવાના સ્વભાવ વાળો સંવર્તક વાયુ, ઘનપરિણામ વાળો વાયુ ઘનવાત કહેવાય છે, તે રત્નપ્રભા પૃથિવી વગેરેની નીચે રહેલો છે. દ્રવ પરિણામવાળો (પ્રવાહી) વાયુ તે તનુવાત, તે ઘનવાતની નીચે રહે છે. મદ અને સ્થિર વાયુ તે શુદ્ધવાત. બસ્તિ કે મસક વગેરેમાં રહેલો તે “શુદ્ધ વાયુ-એમ અન્ય આચાર્ય કહે છે. તે સંક્ષેપથી –ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. અહીં પણ સંખ્યાતા લાખ-સાત લાખ યોનિદ્વારા જાણવા. (વાઉકાયના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે.) એમ વાયુકાયિકો કહ્યા. ર૬/l. || વરરસવાયનીવપૂછવા | __से किं तं वणस्सइकाइया? वणस्सइकाइया दुविहा पण्णत्ता। तं जहा-सुहुमवणस्सइकाइया य बायर-वणस्सइकाइया याासू०-२७।। से किं तं सुहुमवणस्सइकाइया? सुहुमवणस्सइकाइया दुविहा पण्णत्ता। तं जहा-पज्जत्तगसुहुमवणस्सइकाइया य अपज्जत्तगसुहुमवणस्सइकाइया य । सेत्तं सुहुमवणस्सइकाइया। सू०-२८॥ से किं तं बादरवणस्सइकाइया? बादर वणस्सइकाइया दुविहा पन्नत्ता। तं जहा-पत्तेयसरीरबादरवणस्सइकाइया य साहारणसरीरबादरवणस्सइकाइया यांसू०-२९॥ . से किं तं पत्तेयसरीरबादरवणस्सकाइया? २ दुवालसविहा पन्नत्ता। तं जहा-१ रुक्खा २ गुच्छा ३ गुम्मा ४ लता य ५ वल्ली य ६ पव्वगा चेव। ७ तण ८ वलय ९ हरिय १० ओसहि ११ जलरुह १२ कुहणा य बोद्धव्वा।।सू०-३०॥ (મૂળ) વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે?વનસ્પતિકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે – સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને બાદર વનસ્પતિકાયિકો..રશી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સૂક્ષ્મ વનસ્પતિકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો. એમ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કહ્યા.ર૮. બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? બાદર વનસ્પતિકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો અને સાધારણશરીર બાબર વનસ્પતિકાયિકો.ર૯. પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પ્રત્યેકશરીર બાર વનસ્પતિકાયિકો બાર પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-૧ વૃક્ષો, ૨ ગુચ્છો, ૩ ગુલ્મ, ૪ લતાઓ, પ વેલો, ૬ પર્વગો, ૭ તૃણો, ૮ વલયો, ૯ હરિતો, ૧૦ ઓષધિઓ, ૧૧ જલરુહો, અને ૧૨ કુહણા એ પ્રમાણે જાણવા.//૩૦ll (ટી૦) હવે વનસ્પતિકાયિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–ચાવ – સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કહ્યા ત્યાં સુધી સુગમ છે. તે વિ ' ઇત્યાદિ. બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે છે? બાદર વનસ્પતિકાયિકો બે પ્રકારે છે. જેમકે પ્રત્યેક શરીર 42 Page #119 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद बायर वणस्सइकाय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ બાદર વનસ્પતિકાયિકો અને સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો. તેમાં ‘પ્ ર્જા પ્રતિ તં' એક એક જીવને પ્રાપ્ત થયેલું તે પ્રત્યેક શરીર. તેવું પ્રત્યેક શરીર જેઓને હોય છે તે પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કહેવાય છે. ‘સમાનું યથા મતિ તથા આસમન્તાત્ ધારાં યેન' શ્વાસોચ્છ્વાસાદિનો ઉપભોગ સમાન પણે થાય તેમ આ—એક રૂપે અનન્ત જીવોને જે શ૨ી૨ વડે ધા૨ણ ક૨વું તે સાધારણ. તેવું સાધારણ શરીર જેઓને હોય તે સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કહેવાય છે. ‘તે િ ૐ' ઇત્યાદિ. હવે પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો બાર પ્રકારના છે. તે આ પ્રમાણે−૧ આમ્રાદિ વૃક્ષો, ૨ રીંગણી પ્રમુખ ગુચ્છો, ૩ નવમાલિકા વગેરે ગુલ્મો, ૪ ચંપકલતા વગેરે લતાઓ, અહીં જેઓના સ્કન્ધ પ્રદેશને વિષે ઉપર જતી એક શાખા સિવાય મોટી બીજી શાખાઓ ન નીકળે તે ચંપકલતા વગેરે લતાઓ જાણવી. વલ્લી-કોહલી અને ચીભડી પ્રમુખના વેલા, પર્વગ–શેરડી વગેરે ગાંઠોવાળી વનસ્પતિ. કે તૃણ–ડાભ, જુંજક–જિંજવો, અર્જુન વગેરે, કેવડો, કેળ વગેરે વલય વર્ગની વનસ્પતિ જાણવી, કારણ કે તેઓની છાલ વલયના આકાર જેવી હોય છે. તાંદળજો, વાસ્તુક વગેરે હરિતવર્ગની વનસ્પતિ સમજવી. લના પાકવા વડે જેનો નાશ થાય છે તે ડાંગર પ્રમુખ ઓષધિ જાણવી. પાણીમાં ઉગનાર `ઉદક, અવક અને પનક વગેરે જલરુહ. અને ભૂમિસ્ફોટ જેનું નામ છે તે કુહણા, તે આય, કાય પ્રમુખ જાણવા. ।।૨૭–૩૦॥ તેજિત હવવા? હવવા તુવિજ્ઞા પાત્તાા ત નહા- ક્રિયા ય વધુળીયા યાાસૂ॰-૩।। (મૂળ) વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–એકાસ્થિક–એકબીજવાળા અને બહુબીજવાળા. 113911 (ટી૦) ઉદેશના ક્રમ પ્રમાણે નિર્દેશ થાય છે—એ ન્યાયથી પ્રથમ વૃક્ષનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર પ્રશ્ન કરે છે–‘વૃક્ષો કેટલા પ્રકા૨ે છે?” આચાર્ય ઉત્તર આપે છે–વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. જેમકે-એકાસ્થિક–એકબીજવાળા અને બહુબીજવાળા. તેમાં જેઓને એક એક ફળમાં એક એક બીજ હોય છે તે એકાસ્થિક અથવા એક બીજવાળા વૃક્ષો કહેવાય છે. તથા ઘણું કરી અસ્થિબન્ધ સિવાય જ ફળની અંદર જેઓને ઘણા બીજો છે તે બહુ બીજવાળા વૃક્ષો કહેવાય છે. તેજિત ક્રિયા? ક્રિયા અનેળવિજ્ઞાપનત્તાાતંનહા-Îિનવ-નવુ-જોસંવ-સાન-અન્ન-પીવુ તેનૂ યા सल्लइ-मोयइ-मालुय-बउल - पलासे करंजे य ॥ १ ॥ पुत्तंजीवय रिट्ठे बिहेलए[ बिभेलए] हरिडए[ हरडए] य भिल्ला[ भल्लाए]। उंबेभरिया खीरिणि[ खीरणि] बोद्धव्वे धायइ - पियाले ||२|| 'पूइयनिंबकरंजे 'सुण्हातह सीसवा य असणे य। पुन्नाग- नागरुक्खे सीवण्णि तहा असोगे य ।।३।। जे यावऽण्णे तहप्पगारा। एएसि णं मूला વિ અસંલેખનીવિયા, લા વિ, અંધા વિ, તથા વિ, સાલા વિ, પવાતા વિા પત્તા પજ્ઞેયનીવિયા, पुप्फा અનેનનીવિયા, પતા પાક્રિયા તે સં ક્રિયાસૢ૦-૩૨|| (મૂળ) એકાસ્થિ-એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? એક બીજવાળા વૃક્ષો અનેક પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે લીંબડો, આંબો, જાંબુ, કોસંબ–કોશામ્ર, ક્ષુદ્રામ્ર, જંગલી આંબો. સાલ–રાળનું ઝાડ, અંકોલ (હિંદી–ઢેરા), પીલુ, સેલુ– ૧. ઉદક, અવક અને પનક પાણીમાં ઉગનાર કમળના વર્ગની અપ્રસિદ્ધ વનસ્પતિ છે. જો કે પનક એટલે પાંચ વર્ણની ફુગ કહેવાય છે, પણ તે સાધારણ વનસ્પતિ છે, અને આ પનક તો પ્રત્યેક વનસ્પતિના ભેદ રૂપ જલરુહના વર્ગની વનસ્પતિ છે. ૨ કુહણા ભૂમિસ્ફોટ નામે પ્રસિદ્ધ છે–એમ ટીકાકાર જણાવે છે, અને ભૂમિસ્ફોટ તો બીલાડીના ટોપ નામે ઓળખાતી સાધારણ વનસ્પતિ છે, તે આથી જુદી સમજવી. ૨. નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે ઉદ્દેશ અને વિસ્તારથી તેનું સ્વરૂપ બતાવવું તે નિર્દેશ. ૩. ફળ ઉપરની અસ્થિના જેવી કઠણ ત્વચાને અસ્થિબંધ કહે છે. જેમ કે નાળીયેર, બદામ વગેરે હોય છે. અને તેમાં પ્રાયઃ એકજ બીજ હોય છે. ૪. પૂછ્યનિંનરણ્ શાં. સા. ૫. સેન્હા શાં, સા. 43 Page #120 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर वणस्सइकाय जीव पत्रवणा શ્લેષ્માતક—ગુંદો, સલ્લકી (સાલરી), મોચકી (શેમળો), માલુક (કૃષ્ણ તુલસી), બકુલ–બોરસળી, પલાશ–ખાખરો, કરંજ, પુત્રંજીવ, અરીષ્ટ–અરીઠા, બહેડા, હરિતક–હરડે, ભીલામા, ઉબેરિકા, ક્ષીરિણી (ગંભારી), ધાતકી–ધાવડી, પ્રિયાલ–રાયણ, પૂતિનિબકરંજ–(પૂતિકરંજ) કાંચકાનું ઝાડ, સુઠ્ઠા-શ્ર્લષ્ણા, શિશપા-શીશમ, અસન–બીયો, પુન્નાગ– નાગકેસર, નાગવૃક્ષ (વછનાગ), શ્રીપર્ણી–સીવણ, અશોક અને તે સિવાય બીજા તેવા પ્રકારના વૃક્ષો. એઓના મૂલો, કંદો, સ્કંધો—થડો, ત્વચા, શાખા અને પ્રવાલો (નાના પાંદડાં) અસંખ્યાતબીજવાળા હોય છે. પાંદડાં પ્રત્યેકબીજવાળાં, પુષ્પો અનેક જીવવાળાં, અને ફ્લો એક બીજવાળાં છે. એમ એકબીજવાળાં વૃક્ષો કહ્યાં. ।।૩૨।। (ટી૦) હવે એક બીજવાળા વૃક્ષોનું પ્રતિપાદન કરવા પ્રશ્ન કરે છે ‘એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? એક બીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહ્યા છે. જેમકે-‘ણિંબંબ’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે. તેમાં લીંબડો, આંબો, જાંબુ અને કોશંબ પ્રસિદ્ધ છે. શાલ–સર્જતરુ, રાળ, ‘અંકોલ્લ’–અંકોઠ, પ્રાકૃત હોવાથી સૂત્રમાં ‘ઠ’ નો ‘લ’ થયો છે. પીલુ-પ્રસિદ્ધ છે, શેલ—શ્લેષ્માતક–ગુંદો, સલ્લકી–આ વનસ્પતિ હાથીને બહુ પ્રિય છે. મોચકી અને માલુક એ બન્ને અમુક દેશમાં પ્રસિદ્ધ વનસ્પતિ છે. બકુલ–બો૨સળી, પલાશ–કેસુડો, કરંજ–કણજીઓ, પુત્રંજીવક દેશવિશેષમાં પ્રસિદ્ધ છે, 'અરિષ્ટ–પિચુમન્ત અરીઠા, બિભીતક–બહેડા, ભલ્લાતકભીલામાનું ઝાડ–જેના ભીલામા નામના ફળો લોકપ્રસિદ્ધ છે. ઉંબેભરિકા, ક્ષીરિણી-ગંભારી, ધાતકી, પ્રિયાલ–રાયણનું વૃક્ષ, પૂતિનિંબકરંજ, શ્લષ્ણા (સુસ્ના) શિંશષા-શીશમ, અસન–બીયાનું ઝાડ, પુન્નાગ-નાગકેસર, નાગ, શ્રીપર્ણી–સીવણ અને અશોક એ લોકપ્રસિદ્ધ છે. તે સિવાય બીજા પણ તેવા પ્રકારના તે તે દેશમાં થનારા વૃક્ષો હોય તે બધાય એકાસ્થિ-એક બીજવાળા વૃક્ષો જાણવા. એઓના મૂળો પણ અસંખ્ય જીવવાળા એટલે–અસંખ્યાતા પ્રત્યેકશ૨ી૨ી જીવવાળા છે. એમ કન્દો, સ્કંધો–થડો, ત્વચા, શાખા અને પ્રવાલ–પલ્લવો પણ દરેક અસંખ્ય પ્રત્યેકશરીરી જીવવાળા જાણવા. તેમાં જે કંદની નીચે રહેલા અને ભૂમિની અંદર ચોતરફ ફેલાયેલા હોય છે તે મૂળો, અને તે મૂળના ઉપ૨ કન્દ હોય છે તે લોકપ્રસિદ્ધ છે. સ્કન્ધ-થડ, ત્વચાછાલ, પ્રવાલ–પલ્લવાંકુર અને પાંદડા–પ્રત્યેક જીવવાળા છે એટલે એક એક પાંદડાને આશ્રયી એક એક જીવ રહેલો છે. ‘પુષ્પો અનેક જીવવાળા છે,’ કારણ કે ઘણું કરી પુષ્પની દરેક પાંખડીએ એક એક જીવ હોય છે. ફળો એકબીજવાળાં છે. ઉપસંહાર કહે છે–‘એ પ્રમાણે એકાસ્થિક વૃક્ષો કહ્યા.’ II૩૨॥ સંજિત વહુવીયા? વહુવીયા અને વિજ્ઞાપનત્તા તંનહા-અસ્થિય-તેંડુ-વિદેગવાડ-માનiિવિજ્ઞેયા આમના[આIIII]-ાસ-વાહિમ-બમોટ્ટેબાસોત્થ] સંગ-વડેય।।।।ો[ોિ.]-તિરુવàપિપ્પરી सयरी पिलुक्खरुक्खे[ पिलुक्खुरु] य। काउंबरि[ कत्थंभरि] कुत्थंभरि बोद्धव्वा देवदाली यं ॥ २ ॥ तिलए 'लउ છત્તોષ-સિરીને સત્તવન્ન-હિવશે। લો-ધવ ચંતા-ખુળ-ળીમે ડર્યંને યાાાાને યાવડને તહપ્પાII તેસિ ાં મૂલાનિ અસંવેગ્નનીવિયા, વિ, અંધા વિ, તથા વિ, સાતા વિ, પવાના વિા પત્તા પજ્ઞેયનીવિયાા પુખ્ખા અને નીવિયાા ના વહુવીયા સે સું વહુવીયા સે સં વા।।સૂ॰-૩૩।। (મૂળ) બહુબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–૧ અસ્થિક, (અગસ્તિક?), ૨ તિન્દુક-ટીંબરુ, ૩ કપિત્થક-કોઠા, ૪ 'અંબાડક, ૫ માતુલિંગ (બીજોરું), ૬ બિલ્વ (બીલા), ૧. ટીકાકાર અરિષ્ટનો પર્યાયશબ્દ ‘પિન્નુમન્ત્ર' મૂકે છે, પણ પિચુમન્દનો અર્થ લીંબડો થાય છે, અને પહેલાં જ આવી ગયેલ છે. માટે અહીં અરીઠાનું ઝાડ લેવું એમ સંભવે છે. ૨. માયગિરિાયૈત્ર ટીાયાં 'નવ' કૃતિ નામ નિêિષ્ટમિતિ, પ્રતિષુ તુ હ્રણ્ કૃત્યેવ પાડો વર્તતા ૩. અસ્થિ – એ નામની વનસ્પતિ અત્યારે ઉપલબ્ધ નથી. કદાચ અસ્થિય (અગસ્તિક) અગથીયો હોય. ૪. અનાડા એ આધ્રાત નું પ્રાકૃત રૂપ છે, તેને અંબાડો અથવા અંભેડો કહેવામાં આવે છે, હિન્દીમાં અંબાડા કહે છે. ‘આમ્રત આપ્રાત:' તેનું ફળ આંબાના જેવું અને કદમાં સોપારીના જેવડું હોય છે. પણ તેને એક બીજ હોય છે, અને અહીં બહુબીજવાળા વૃક્ષોમાં તેની ગણના કરવામાં આવી છે. માટે આમ્રાતક-અંબાડક કોઈ બીજી વનસ્પતિ હોવી જોઈએ. અથવા કોઈ દેશમાં આમળાની પેઠે બહુબીજવાળું પણ આધ્રાતક હોય. 44 Page #121 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद बायर वणस्सइकाय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ - ૭ આમળાં, ૮ ફણસ, ૯ દાડમ, ૧૦ અશ્વત્થ-પીંપળો, ૧૧ ઉંબરો, ૧૨ વડ, ૧૩ ન્યગ્રોધ (ચોતરફ વડવાઈ ફેલાઈ હોય તે વડ), ૧૪ નંદિવૃક્ષ-પારસ-પીપળો, ૧૫ પિપ્પલી-પીપર, ૧૬ શતરી-પીપળાની જાત, ૧૭ પ્લેક્ષવૃક્ષપીંપળો, ૧૮ કાકોદુબરી (નાનો ઉંબરો), ૧૯ *કુતુંબરી, ૨૦ દેવદાલી, ૨૧ "તિલક, ૨૨ લકુચ (ફણસની જાત), ૨૩ છત્રૌઘ, ૨૪ શિરીષ (સરસડો), ૨૫ સવર્ણ (સાતવીણ), ૨૬ ‘દલિપર્ણ, ૨૭ લોધ (લોદર), ૨૮ ધવ (ધાવડી), ૨૯ ચંદન, ૩૦ અર્જુન (સાજડ), ૩૧ નીપ (ભૂમિકદંબ), ૩૨ કુટજ (ઇદ્રજવ), ૩૩ કદંબ, એ સિવાય બીજા તેવા પ્રકારના હોય તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા અને પ્રવાલોપલ્લવાંકુરો અસંખ્યબીજવાળા છે. પાંદડાઓ એક એક જીવવાળા છે, પુષ્પો અનેક જીવવાળા છે અને ફ્લો બહુબીજવાળા છે. એ પ્રમાણે બહુબીજવાળા વૃક્ષો કહ્યા, એમ વૃક્ષો કહ્યા. (ટી.) હવે બહુબીજવાળા વૃક્ષનું પ્રતિપાદન કરવા માટે પ્રશ્ન કરે છે-“બહુબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે?” આચાર્ય ઉત્તર આપે છે–બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના છે. અસ્થિકથી આરંભી કદંબ સુધીમાં કેટલાએક અતિ પ્રસિદ્ધ છે અને કેટલા એક દેશવિશેષથી જાણી લેવા, પરન્ત અહીં આમળા વગેરે લોક પ્રસિદ્ધ છે તે ન લેવાં. કારણ કે તેનામાં એકજ બીજ હોય છે. પણ અમુક દેશમાં પ્રસિદ્ધ બહુબીજવાળાં હોય તે ગ્રહણ કરવા. તે સિવાયના બીજા પણ તેવા પ્રકારના હોય તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. તેના મૂળ, કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા અને પ્રવાલ દરેક અસંખ્ય જીવવાળા પ્રત્યેકશરીરાત્મક છે, પાંદડાં એક એક બીજવાળા છે, પુષ્પો અનેક જીવાત્મક છે અને ફળો બહુબીજવાળા છે. હવે ઉપસંહાર કહે છે-“એમ બહુબીજવાળા વૃક્ષો કહ્યાઇત્યાદિ બન્ને પ્રકારના નિગમનો સંગમ છે. ll૩૭ll से किं तं गुच्छा? गुच्छा अणेगविहा पन्नत्ता। तं जहा-वाइंगणि-सल्लइ-'थुण्डईबोंडई] य तह "कच्छुरी य "जासुमणा। रूवी आढइ गीली तुलसी तह माउलिंगी य॥१॥ कच्छंभरिकत्युंभरि] पिप्पलिया अतसी "वल्लीबिल्ली] य कायमाई या। "वुच्चू पडोला[चुच्चु पडोल कंद] कंदलि विउव्वा वत्थुले बदरे।।२।। पत्तउर सीयउरए हवति तहा जवसए य बोधव्वे। णिग्गुंडि अक्क तूवरि "अत्थई आढई] चेव तलऊडा॥३॥सण-पाणकास मद्दग-अगघाडग-साम-सिंदुवारे याकरमद्द[करमद्दीय-]-अद्दरूसगकरीर-एरावण-महित्थे[महत्थे] ।।४।। जाउलग-माल-परिली[जाउल तमाल परिली]-गयमारिणि-कुच्च कारिया भंडी। जावइ केयइ तह "गंज पाडला અસિ-સંવાIિI ને યાવને તહAVIII સે રંગુચ્છા તૂ૦-૩૪|| (મૂળ) ગુચ્છો કેટલા પ્રકારના છે? ગુચ્છો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે--વાગિણી-રીંગણી, સલકી-સાલેડું, ઘૂંડકી (બોદકી), કચ્છરી-કવચ, જાસુમણા (જીભુમણા), રૂપી, આઢકી (તુવેર), નીલી (ગળી), તુલસી, માતલીંગી-બીજોરાની ૧. નદિવૃક્ષ પારસ પીપળો ૨. શતરિ એ પીપળાની જાતિ સંભવે છે. પણ વનસ્પતિકોશમાં તેનું નામ મળતું નથી. ૩. કાકોદુબરી એ ઉંબરાની જાત છે. તેને ઠંડઉંબરો કહે છે. ૪. કુસ્તુબરિ એ જંગલી અંજીરની જાતિ હોય એમ સંભવે છે. ૫. તિલક વિશેષક, પુરડૂક, દગ્ધરુહ, છિન્નરુહ એ બધા પર્યાયશબ્દો છે. ૬. લકુચ (સુદ્રઃ પનસ) એ કણસની જાતિ છે. હિન્દીમાં તેને વડહર કહે છે. ૭. છત્રૌઘ એ નામની વનસ્પતિ વનસ્પતિકોશમાં મળતી નથી, પણ છત્રાક વૃક્ષ છે, અને તે બાવલની એક જાતિ છે. પણ તેનું પ્રાકૃત રૂપ ‘છત્તાએ' એવું થાય. ૮, દધિવન દધિપર્ણ સંબંધી કોઈપણ માહીતી મળતી નથી, પણ કપિત્ય-કોઠાવાચક દધિપુખ કે દધિત્ય શબ્દો મળે છે. ૯. વ૬ ય શાં. સા.; ૧૦. વજુરી આ. સ. ૧૧. નીખમ આ. સ. ૧૨. નિત્ની ય આ. સ. ૧૩. પુત્રપોના સંતિ શાં. સા - સુવુ પ-લે.વ.; ૧૪. સહુ શાં. સા. અદ્યુ પા. સં. ભ. ૧૫. મુંન લે. ૧; ૧૬. હાલ અં-શાં. સા. – 45 Page #122 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा nd, (१) पुस्तुमरी, पप्पलि (पी५२), मलसी, ceी (Mecl), भायी (पी1), पुण्य, पटोली , Ca6cql, पत्युद-वास्तु (मथुमो) 4६२-२१, पत्त6र, सी46२, ४१सय-४पासो, नि[[-नगड, स्तुबारि-uel, मत्य, त46st, श!, या, असमई-असुरो, अ (मधेड1), श्यामा-प्रियंगु-4u, सिंहवार-योगासवाणी नगोड, ४२मई-४२महां, म६३स-१२७सी, री२-४२४१, मेरा१९८-(ना२२) भलित्य, (3) N61, माला, परिसी, मारिणी-४२९१, सुवरिया, -498, ®पन्ती-5731, 3dsी, गंध, पाटा-4, सि-सीमा पुष्यवाणी કાંટાશેરીઓ, અંકોલ અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ગુચ્છો જાણવા. /૩૪ll से किं तं गुम्मा? गुम्मा अणेगविहा पन्नत्ता। तं जहा-सेरियए णोमालिय-कोरंटय-बंधुजीवग-मणोज्जे पिईयपाण-कणयरकणइर]-कुज्जय तह सिंदुवारे य ।।१।। जाई मोग्गर तह जूहिया य तह मल्लिया य वासंती। वत्थुल कत्थुल कच्छुल] सेवाल गंठि मगदंतिया चेव।।।।चंपगजाई णवणीइया य कुंदो तहा महाजाई। एवमणेगागारा हवंति गुम्मा मुणेयव्वा।।३।।से त्तं गुम्मा।।सू०-३५।। (भू०) गुल्मी 3240 २॥ ? शुल्मो माने२॥ छ. ते मा प्रभारी-सरिय-धामा पुष्यवाणो sitशेरियो, नवभा1ि नरमाणी, औरंट-पी पुष्पवाणो शेशयो, iq-अपारीयो, भ38-मनोश-भोगरानी ति, (पध्य, पा, २, ३४४य-०४-३६ गुलाम, सिंदुपार-धोमा सयाजी नि[, ndl-05, भोगरी, यूथि-दूध, मल्सि-भोगरानी गति, वासंती-नभादी, पत्थुल-वास्तुस, अत्युद, सेवास, ग्रन्थी, भृगहन्ति (मे तना પુષ્પનો છોડ), ચંપકજાતિ, નવણીઈયા, કુંદ-મોગરાની જાતિ, મહાજાતિ-એમ અનેક આકારના ગુલ્મો જાણવા. એમ ગુલ્મો કહ્યા. ૩પ से किं तं लयाओ? लयाओ अणेगविहाओ पन्नत्ताओ। तं जहा-पउमलया नागलता-असोग-चंपयलता च चूतलता[य भूतलता]। वणलय-वासंतिलया अइमुत्तय-कुंद-सामलया।। जे यावऽन्ने तहप्पगारा। से तं लयाओ।।सू०-३६।। (भू०) खत 20 1 छ? यता भने ५२ छ. ते मा प्रमाण-पत, नाndi, Hशोता, यंता , यूतरता दीयो मांगी, वनसता, पासंतlada-मोगरानी वेस, मतिभुतता-माधवीरता, -भोगरानी वेद, मने श्यामलता શ્વેત ઉપલસરી, એ સિવાય બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે લતાઓ જાણવી. એમ લતાઓ કહી. ૩૬/ से किं तं वल्लीओ? वल्लीओ अणेगविहाओ पन्नत्ताओ। तं जहा-पूसफली कालिंगी तुंबी तउसी[तपुसी] य एलवालुंकी। घोसाडघोसालती] पडोला पंचंगुलिआ यणीली[णालीया] य॥१॥कंडूया' कठुइया[कहुइया] कक्कोडइ कारियल्लई सुभगा। 'कुयधाय वागुलीया[कुवधा(या) य वागली] पाववल्ली तह देवदाली' य ॥२॥ 'अप्फोया अइमुत्तय-णागलया कण्ह-सूरवल्ली या संघट्ट-सुमणसा वि य जासुवण-कुविंदवल्ली य ।।३।। मुद्दिय अंबावल्लि छीरविरालि जयंति गोवाली । पाणी-मासावल्ली गुंजावल्ली यवच्छाणी ।।४।।ससबिंदुगोत्तफुसिया गिरिकण्णइ मालुया य अंजणई। दहिफोल्लादहफुल्लइ] कागणि[कागलि] मोगली य तह अक्कबोंदी य ।।५।।जे यावऽन्ने तहप्पगारा। सेत्तं वल्लीओ।सू०-३७।। (भू०) पीसो 241 ५.२ छ? लामो भने ५२ छ. ते मा प्रमाण-पूससी, linी-गली तरफुयना वेदा, १. कंगूया कंडुइया मा. स.; २. कुयवाय वागलीया 0.स.; 3. देवदारू ५ शा. सौ.; ४. अप्पोया ले. १. अफेया मा. स.; ५. अप्पाभल्ली मा.स.ले.प.;६. किण्हछीराली मा.स.; ७. जियंति शा. स. ८. गोवल्ली शा. स. . विच्छाणी मा. स. 46 Page #123 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद बायर वणस्सइकाय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ તંબી, ત્રપુષી-કાકડો, એલવાલુંકી–એક જાતની કાકડી, ઘોષાતકી (કડવી ઘીસોડી), પંડોલા, પંચાગુલિકા, નીલીગળી, કંડૂઇયા, કહુઈયા, કંકોડી, કારેલી, સુભગા-મોગરાની જાતિ, કુયધાય, વાગુલીયા, પાવવલ્લી, દેવદાલી (કુકડવેલ), અપ્લોયાઆસ્ફોટા-અનામૂળ, અતિમુક્ત, નાગલતા-નાગરવેલ, કૃષ્ણા–જટામાંસી, સૂરવલ્લી-સૂર્યવલ્લી-સુરજમુખીની વેલ, સંઘઠ્ઠા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, મુદિયા-મૃદ્ધિકા-દ્રાક્ષના વેલા, અંબાવલ્લીઆમ્રવલ્લી, ક્ષીરવિદારિકા, જયંતી, ગોપાલી-શ્વેત સારિવા, પાણી, માસાવલ્લી-માલપર્ણા (“નામાનિ નોજે તુ “પાવન' કૃતિ fસદ્ધિ /ર૦૦ નિયટુ'') ગુંજાવલ્લી-ચણોઠીની વેલ, વચ્છાણી-વત્સાદની-ગજપીપર, શશબિન્દુ, ગોત્તકુસિયા (ગોત્રસ્પર્શિકા), ગિરિકર્ણિકા (ગરણી), માલુકા, અંજનકી, દલિફોલ્લઈ (દધિપુષ્યિકા), કાકણી, મોગલી, અર્કબોદિ અને તે સિવાયની બીજા તેવા પ્રકારની વનસ્પતિ હોય તે વલ્લિઓ જાણવી. એ પ્રમાણે વલ્લિઓ કહી./૩૭ll से किं तं पव्वगा? पव्वगा अणेगविहा पन्नत्ता। तं जहा-इक्खू य इक्खुवाडी वीरण' तह एक्कडे भमासे' या सुंठे [बासरे य वेत्ते तिमिरे सतपोरग-णले य ॥१।। वंसे वेलू कणए कंकावंसे य चाववंसे या उदए कुडए विमए कंडावेलू य कल्लाणे ।।३।।जे यावऽन्ने तहप्पगारा। सेत्तं पव्वगा।।सू०-३८।। (સૂ) પર્વગ (પર્વવાળી) વનસ્પતિ કેટલા પ્રકારે છે? પર્વવાળી વનસ્પતિ અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-ઈલ, ઈશુવાટિકા, વીરણ–વાળો, ઇક્કડ-ઇસ્કટ, માસ, સુંઠ, શર, વેત્ર-નેતર, તિમિર, શતપોરક, નલ (બ), વાંસ, વેણુ-વાંસની જાત, કનક-વાસની જાત, કકવિંશ, ચાપવંશ, ઉદગ, કુડગ, વિમત, કંડાવેણુ, અને કલ્યાણ, તથા તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે પર્વવાળી વનસ્પતિ જાણવી. એમ પર્વવાળી વનસ્પતિ કહી. ૩૮ से किं तं तणा? तणा अणेगविहा पन्नता। तं जहा-सोडय'-भतिय[सेडिय गंतिय]-होत्तिय-दब्म-कुसे पव्वए य पोडइला[पाडइला]। अज्जुण असाढए रोहियंसे सुय-वेय-खीर-भुसे ॥१।। एरंडे कुरुविंदे 'करकरकक्खड] मुट्टे सुंठे] तहा विभंगाविसंगू या महुरतण-छुरय[भुणय]-सिप्पिय बोद्धव्वे सुंकलितणा य ॥२॥जे यावऽन्ने તમારા સે રં તVIIટૂ-રૂil. (મૂળ) તૃણો કેટલા પ્રકારના કહ્યા છે? તૃણો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—સેડિય, ભંતિય, હોત્તિય, દર્ભ, કુશ, પવય, પોડઇલ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, સુય, વય, તીર, ભુસ, એરંડ, કુરુવિંદ, કરકર, મુક, વિભંગુ, મધુર, - તૃણ, દૃશ્ય, સિધિય, સંકલીતૃણ, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય છે. એ પ્રમાણે તૃણો કહ્યા./૩૯ll से किंतं वलया? वलया अणेगविहा पन्नत्ता।तंजहा-ताल-तमाले तक्कलि तेयलीसाली[सारे] यसारकल्लाणे। सरले जावति केतइ कदली तह 'चम्मरुक्खे य ।।१।। भुयरुक्ख-हिंगुरुक्खे लवंगरुक्खे य होइ बोद्धव्वे। पूयफली खज्जुरी बोद्धव्वा णालिएरी य ।।२।।जे यावऽन्ने तहप्पगारा। से तं वलया।।सू०-४०।। (મૂ૦) વલય વનસ્પતિ કેટલા પ્રકારની કહી છે? વલય વનસ્પતિ અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણે–તાડ, તમાલ, તકલિ, તોયલી, સાલી-શાલ્મલી, સારકલ્લાણ, સરલ-ચીડ, જાવતી, કેતકી, કેળ, ચર્મવૃક્ષ, ભુજવૃક્ષ-ભાજપત્રવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી (સોપારી), ખજૂરી, નાળીએરી, અને તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે વલય વનસ્પતિ જાણવી. એમ વલય વનસ્પતિ કહી.irdoll. से किंतं हरिया? हरिया अणेगविहा पन्नत्ता।तंजहा-"अज्जोरुह-वोडाणे हरितगतह तंदुलेज्जग तणे यावत्थुलपारग-मज्जार पाई बिल्ली य पालक्का पालंका] ॥१॥दगपिप्पली य दव्वी सोत्थिय-साए तहेव मंडुक्की। मूलग૧. વળી ત–આ.સ. ૨. અમારે ય આ. સ; ૩. દિવ-તિ આ. સ૪. નર હું આ. સ.; ૫. વિ શાં. સા. ૬. થર્મવલે ૧ આ.સ.; ૭. ખોર શાં. સા; ૮. સોનિય આ. સ. - 47 Page #124 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा सरिसव-अंबिल-साए य जियंतए चेव ।।२।। तुलसी कण्ह उराले फणिज्जए अज्जए य 'भूयगणए। 'चोरगदमणग-मरुयग सतपुप्फी[प्फि]दीवरे य तहा ।।३।। जे यावऽन्ने तहप्पगारा। से तं हरिया सू०-४१।। (भू०) रित वनस्पति :24u प्रारनी छ? रित वनस्पति भने ५२नी छ. ते मा प्रमाणे-मोट, alster, रत, तंदु४४-diEnt, पत्थुम-वास्तुस, पो२१, मरया, लस्सी, (योcal), पास-पासस्यापासपनीमा, पिप्पली-पी५२, ६०वी-हावा-VEGE२ सोत्थिय-स्पति -6टींगा, साय, भंडूडी-ब्राही, भूख-भूणा, सरसप, संजीद, साय, यिन्तय- पन्त-मालपढेश प्रसिद्ध ®qls, तुलसी, l-आणी तुलसी, 6२८, १४-भरपो, म४य-मई-नानी तुलसीना छोs, सून, यो२४ भ२पानी पति मन-उमरी, મરવો, શતપુષ્પ, ઈદીવર અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે હરિતો જાણવા. એમ હરિતો કહ્યા. ll૪૧ll से किं तं ओसहीओ? ओसहीओ अणेगविहाओ पन्नत्ताओ। तं जहा-साली-वीही-गोहूम-जव-जवा-कलमसूर-तिल-मुग्गा-मास-णिप्फाव-कुलत्थ-अलिसंद-सतीण-पलिमंथा-अयसी-कुसुंभ-कोद्दव-कंगू-रालगवरा(ट)-साम[वरसामग]-कोदूसा-सण-सरिसव-मूलग बीयाजे यावऽन्ने तहप्पगारा।सेत्तं ओसहीओ।।सू०४२॥ (મૂળ) ઓષધિઓ કેટલા પ્રકારની કહી છે? ઓષધિઓ અનેક પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-શાલિ–કલમાદિ, વ્રીહિ, गोधूम (46) यq, ४१४१- तना ४१, साय (42tu), मसूर, तस, भा, भाष-६, निष्याव-वाल, पुसत्य-गी, मालिसंह-योगा, सतीन-48, परिमंथ-या, मणसी, सुंगो, औद्रव-01, अंग, रास), १२४બંટી–સામાં, કોદૂસ-કોરદૂષક-એક જાતના કોદરા, સણ, સરસવ, મૂળાના બીજ અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ઓષધિઓ જાણવી. એ પ્રમાણે ઓષધિઓ કહી.in૪રા , से किंतंजलरुहा?जलरुहा अणेगविहा पन्नत्ता। तं जहा–उदए, अवए, पणए, सेवाले, कलंबुया, हढे कसेरुया, कच्छा, भाणी, उप्पले, पउमे, कुमुदे, णलिणे, सुभए, सुगंधिए, पोण्डरीए, महापोण्डरीए, सयपत्ते,सहस्सपत्ते, कल्हारे,कोकणदे, अरविंदे, तामरसे, भिसे, भिसमुणाले, पोक्खले, 'पोक्खलत्थिभए, जे यावऽन्ने तहप्पगारा। सेत्तं जलरुहा।।सू०-४३।। (भू०) ४१vel 241 रना छ? ४Rosो मने १२ना 50 छ. ते मा प्रभारी-668, , 413, सेवाद, दांय, ४८, सेरुय, 29, cust, Guel, ५५, भु, नलिन, सुमार, सौषि, पुंडरी, महापुंडरी, शतपत्र, ससपत्र, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજ પુષ્કર અને તે સિવાયના બીજા તેવા પ્રકારના डोय ते ४val el. अम ४Hel sl.|४॥ से किं तं कुहणा? कुहणा अणेगविहा पन्नत्ता। तं जहा--आए, काए, कुहणे, कुणको कुडके], दव्वहलिया, 'सप्फाएंसप्पाए], सज्झाएसज्जाए], 'छत्तोएसित्ताए], वंसी 'णहिया कुरए। जे यावऽन्ने तहप्पगारा। से तं कुहणा। णाणाविहसंठाणा रुक्खाणं एगजीविया पत्ता। खंधो वि एगजीवो ताल-सरल-णालिएरीणं ।।१।। जह सगल-सरिसवाणंसिलेसमिस्साण वट्टिया वट्टी। पत्तेयसरीराणंतह होति सरीरसंघाया ।।२।।जह वा तिलपप्पडिया १. भूयणए मा. स. २. वारग मा.स.; 3. पोक्खलस्थिभुए मा.स. ४. सप्पाए मा. स. ५. छताए .. सा. ६. णहिया कुरए शा. सा. 48 Page #125 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद बायर वणस्सइकाय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ बहुएहिं तिलेहि संहिता संती। पत्तेयसरीराणं तह होंति सरीरसंघाया ।।३।।सेत्तं पत्तेयसरीरबादरवणस्सइकाइया Iટૂ૦-૪૪|| (મૂળ) કુહણા કેટલા પ્રકારના છે? કુહણા અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–આય, કાય, કુહણ, કુણ, દવહલિયા, સફાય, સઝાય, છત્રીક, વંસી, સહિયા, કુરય, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે કુહણા જાણવા. એમ કુહણા કહ્યા. વૃક્ષોના-વનસ્પતિના નાનાવિધ સંસ્થાન–અનેક પ્રકારની આકૃતિવાળા પાંદડાં એકજીવવાળા હોય છે, અને તાડ, સરલ અને નાળીએરી પ્રમુખ વૃક્ષોના સ્કંધોથડો પણ એકજીવવાળા હોય છે. જેમ શ્લેષ-ચીકાશવાળા દ્રવ્ય વડે મિશ્રિત થયેલા સઘળા સરસવોની એક વર્તી-વાટ કરી હોય તેવા પ્રત્યેકશરીરી (વનસ્પતિકાયિક) જીવોના શરીરના સમુદાયો જાણવા. અથવા ઘણા તલના સમુદાયવાળી તલપાપડી હોય તેમ પ્રત્યેકશરીર વનસ્પતિ જીવોના શરીરસમુદાયો હોય છે. એમ પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો કહ્યા. ૪૪ (ટી૦) આ ગુચ્છાદિ ભેદો પ્રાયઃ તેના સ્વરૂપથી જ પ્રસિદ્ધ છે, અને કેટલાક ભેદો દેશવિશેષથી જાણી લેવાના છે. અહીં વૃક્ષાદિ ભેદોમાં જ્યાં એક વનસ્પતિનું નામ એક ભેદમાં ગ્રહણ કરી પુનઃ તેજ વનસ્પતિનું નામ બીજા ભેદોમાં પણ ગ્રહણ કરેલું છે, ત્યાં તેના સમાન નામની ભિન્ન જાતની વનસ્પતિ જાણવી. અથવા એક વનસ્પતિ અનેક જાતની હોય છે. જેમકે, નાળીએરી એકબીજવાળી હોવાથી “એકાસ્થિક' કહેવાય છે. તેની ત્વચા વલયના આકારની હોવાથી વલય પણ કહેવાય છે. માટે એક વનસ્પતિ અનેક જાતની હોવાથી ભિન્ન ભિન્ન ભેદોમાં તેનું નામ આવે તો તે વિરુદ્ધ ન સમજવું. હવે કહેલી અને નહિ કહેલી વનસ્પતિનો સંગ્રહ કરવા માટે આ ગાથાઓ કહે છે–નાનાવિધ' ઇત્યાદિ. વૃક્ષોના તેમજ ઉપલેક્ષણથી ગુચ્છ અને ગુલ્માદિના પણ અનેક પ્રકારના સંસ્થાન-આકૃતિવાળાં પાંદડાં એક એક જીવાશ્રિત હોય છે, અને સ્કન્ધ પણ એક જીવાશ્રિત હોય છે. શું બધી વનસ્પતિઓનો અન્ય એક જીવવાળો હોય છે? નહિ, તાડ, સરલ અને નાળીએરીનો અન્ય એક જીવવાળો હોય છે. તાડ, સરલ, અને નાળીએરીનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બીજી વનસ્પતિઓનો પણ સ્કન્ધ આગમને અનુસરી એક જીવાશ્રિત જાણવો. અને તે સિવાય અન્ય વનસ્પતિઓના પ્રત્યેક સ્કન્ધો તો અનેક પ્રત્યેકશરીરવાળા અનેક જીવાશ્રિત હોય છે તે અર્થાત્ જાણવું, કારણ કે “કંથા વિ અને નીવિયા' “સ્કન્ધો પણ અનેક જીવવાળા હોય છે એમ પૂર્વે કહ્યું છે. જો સ્કન્ધો પ્રત્યેકશરીરવાળા અનેક જીવાશ્રિત હોય તો એક ખંડ શરીરની આકૃતિવાળા કેમ જણાય છે? તેઓના અવસ્થાનનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા જણાવે છે–વદ સાત' ઇત્યાદિ. જેમ શ્લેષ-ચીકાશવાળા દ્રવ્ય વિડે મિશ્રિત થયેલા સરસવોની કરેલી વર્તી-વાટ એક રૂપે છે અને તે બધા સરસવો પરિપૂર્ણ શરીરવાળા પોતપોતાના શરીરની અવગાહના વડે જુદા જુદા રહેલા છે, “તથા–તે પ્રમાણે આજ ઉપમા વડે પ્રત્યેકશરીરવાળા જીવોના શરીરસમુદાયો જુદી જુદી પોતપોતાના શરીરની અવગાહનાવાળા હોય છે. અહીં શ્લેષદ્રવ્યને સ્થાને રાગદ્વેષથી સંચિત થયેલા તેવા પ્રકારના કર્મ છે, અને બધા સરસવને સ્થાને પ્રત્યેક શરીરો છે. બધા સરસવોનું ગ્રહણ સરસવોનું જુદાપણું જાણવાથી ભિન્ન ભિન્ન અવગાહનાવાળા પ્રત્યેક શરીરનું જુદાપણું જણાવવા માટે છે. અહીં બીજું દૃષ્ટાન્ત કહે છે-જેમ ઘણા તલથી મિશ્રિત થયેલ તિલશખુલીતલસાંકળી જુદા જુદા પોતપોતાની અવગાહનાવાળા તલરૂપ હોવા છતાં કથંચિ-દ્રવ્યની અપેક્ષાએ એકરૂપ હોય છે, તેમ આજ ઉપમા વડે પ્રત્યેકશરીરી જીવોના શરીરસમુદાયો કથંચિત્ એકરૂપ અને જુદી જુદી પોતપોતાની અવગાહનાવાળા હોય છે. હવે ઉપસંહાર કહે છે–એમ પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો કહ્યા. ૩૪-૪જા से किं तं साहारणसरीरबादरवणस्सइकाइया? साहारणसरीयबादरवणस्सइकाइया अणेगविहा पन्नत्ता। तं जहा–अवर पणए सेवाले लोहिणी मिहू त्थिहू त्थिभगा। असकन्नीसीहकन्नी सिउंढि तत्तो मुसुंढी य॥१॥रुरु 49 Page #126 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा कुण्डरिया' जीरु' छीरविराली तहेव किट्टीया। हलिद्दा सिंगबेरे य आलूगा मूलए इ य ।।२।। कंबू य' कन्नुक्कडत्त कण्हकडबू] महुओवलई तहेव महुसिंगी। णीरुहा सप्पसुयंधा छिन्नरुहा चेव बीयरुहा ।।३।। पाढा मियवालुंकी महुररसा चेव रायवल्ली या पउमा य माढरि दंती चंडी किट्टी त्ति यावरा ॥४॥ मासपण्णि मुग्गपण्णी 'जीविय-रसहे य रेणुया चेवा काओली खीरकाओली तहा भंगी नही इय ।।५।। किमिरासि भद्दमुत्था णंगुलई पेलुगा[पलुगा] इ या किण्हे पउले य हढे हरतणुया चेव लोयाणी ।।६।। किण्हे कंदे वज्जे सूरणकंदे तहेव 'खल्लूडे। एए अणंतजीवाजे यावऽन्ने तहाविहा ।।७।।तणमूल-कंदमूले वंसीमूले त्ति आवरे।संखिज्जमसंखिज्जा बोधव्वाऽणंतजीवा य ।।८।। सिंघाडगस्स गुच्छो अणेगजीवो उ होति नायव्वो। पत्ता पत्तेयजीवा दोन्नि य जीवा फले भणिया।।९।।जस्स मूलस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे उसे मूलेजे यावन्ने तहाविहा।।१०।। जस्स कंदस्स भग्गस्स समो भंगो पदीसइ। अणंतजीवे उ से कंदे जे यावऽन्ने तहाविहा।।११।। जस्स खंधस्स भग्गस्ससमो भंगो पदीसइ। अणंतजीवे उसे खंधेजे यावऽन्ने तहाविहा ।।१२।। जीसे तयार भग्गाए समो भंगो पदीसए। अणंतजीवा तया सा उ जा यावऽण्णा तहाविहा ।।१३।। जस्स सालस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे यसे सालेजे यावऽन्ने तहाविहा ॥१४॥जस्स पवालस्स भग्गस्ससमो भंगो पदीसए। अणंतजीवे पवाले से जे यावऽन्ने तहाविहा ।।१५।। जस्स पत्तस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे उ से पत्ते जे यावऽन्ने तहाविहा।।१६।। जस्स पुप्फस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे उ से पुप्फे जे याबऽन्ने तहाविहा ।।१७।। जस्स फलस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे फले से उ जे यावऽन्ने तहाविह ॥१८॥ जस्स बीयस्स भग्गस्स समो भंगो पदीसए। अणंतजीवे उ से बीए जे यावऽन्ने तहाविहा ।।१९।। . जस्स मूलस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उ से मूले जे यावऽन्ने तहाविहा ।।२०।। जस्स कंदस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उसे कंदेजे यावऽन्ने तहाविहा ।।२१।। जस्स खंधस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उसे खंधे जे यावऽन्ने तहाविहा ।।२२।। जीसे तयार भग्गाए हीरो भंगो पदीसए। परित्तजीवा तया सा उजे यावऽन्ने तहाविहा ।।२३।। जस्स सालस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उ से साले जे यावऽन्ने तहाविहा ।।२४।।जस्स पवालस्स भग्गस्स हीरो मंगो पदीसए। परित्तजीवे पवाले उजे यावऽन्ने तहाविहा ।।२५।।जस्स पत्तस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उसे पत्तेजे यावऽन्ने तहाविहा ॥२६॥ जस्स पुप्फस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उ से पुप्फे जे यावऽन्ने तहाविहा॥२७॥ जस्स फलस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे फले से उजे यावऽन्ने तहाविहा।।२८।।जस्स बीयस्स भग्गस्स हीरो भंगो पदीसए। परित्तजीवे उसे बीए जे यावऽन्ने तहाविहा।।२९।। __जस्स मूलस्स कट्ठाओ छल्ली बहलतरी भवे। अणंतजीवा उ सा छल्ली जे यावऽन्ने तहाविहा ॥३०॥ जस्स कंदस्स कट्ठाओ छल्ली बहलतरी भवे। अणंतजीवा उ सा छल्ली जे यावऽन्ने तहाविहा ।।३१।। जस्स खंधस्स कट्ठाओ छल्ली बहलतरी भवे। अणंतजीवा ठसा छल्ली जे यावऽन्ना तहाविहा ॥३२।। जीसे सालाए कट्ठाओ छल्ली बहलतरी भवे। अणंतजीवा उ सा छल्ली जे यावऽन्ना तहाविहा ।।३३।। जस्स मूलस्स कट्ठाओ १. कुंदुरिया al. Al.; २. जारु छीरु Al. Al.; 3. कंछूया कडछू था. सा.; ४. सुमत्तओ व. मा. स.; ५. जीवियरसिके . प. जीवियरसभे य शा. सा. ६. खल्लूरे मा. स. ७. वंसमूलेत्ति शा. सौ. वंसीमूलित्ति से. 4. (भंगो ना स्थाने भंगे मने जे ना स्थाने जा ५९। महावीर विधालयमा.) 50 Page #127 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ छल्ली तणुययरी भवे। परित्तजीवा उ सा छल्ली जे यावऽन्ने तहाविहा ॥३४॥जस्स कंदस्स कट्ठाओ छल्ली तणुयतरी भवे। परित्तजीवा उसा छल्ली जे यावऽन्ना तहाविहा ।।३५॥जस्सखंधस्स कट्ठाओ छल्ली तणुयतरी भवे। परित्तजीवा उ सा छल्ली जे यावऽन्ना तहाविहा ॥३६।। जीसे सालाए कट्ठाओ छल्ली 'तणुयतरी भवे। परित्तजीवा उ सा छल्ली जे यावन्ना तहाविहा ।।३७।।। ___चक्कागं भज्जमाणस्स गंठी चुण्णघणो भवे। पुढविसरिसभेदेण अणंतजीवं वियाणाहि ॥३८।।गूढछिरागं पत्तं सच्छीरं जं च होइ निच्छीरं। जं पि य पणट्ठसंधिं अणंतजीवं वियाणाहि ।।३९।। पुप्फा जलया थलया य बिंटबद्धा[वेंटबद्धा] य नालबद्धा य। संखिज्जमसंखिज्जा बोद्धव्वाऽणंतजीवा य ॥४०॥ जे केइ नालियाबद्धा पुप्फा संखिज्जजीविया भणिया। णिहुया अणंतजीवा जे यावऽन्ने तहाविहा ॥४१॥ पउमुप्पलिणीकंदे अंतरकंदे तहेव झिल्ली या एए अणंतजीवा एगो जीवो बिस-मुणाले ।।४२।। पलंडू-ल्हसुणकंदे य कंदली य 'कुसुबए। एए परित्तजीवा जे यावऽन्ने तहाविहा ॥४३।। पउमुप्पल-नलिणाणं सुभगसोगंधियाण या अरविंद-कोकणाणं सयवत्त-सहस्सपत्ताणं ।।४४।। विटं बाहिरपत्ता य कन्निया चेव एगजीवस्स। अभिंतरगा पत्ता पत्तेयं केसरा मिंजा ।।४५।। वेणु-नल-इक्खु वाडियमसमा-इक्खू समासइक्खू य इक्कडे रंडे। करकर सुंठि विहंगू तणाण तह पव्वगाणं च ।।४६।। अच्छिं पव्वं बलिमोडओ य एगस्स होंति जीवस्स। पत्तेयं पत्ताई पुप्फाई अणेगजीवाई ॥४७॥ पुस्सफलं कालिंग तुंबं तउसेलवालु वालुंके । घोसाडयं पंडोलं तिंदूयं चेव तेंदूसं ॥४८॥ विंट समंसकडाहं एयाइं हवंति एगजीवस्स। पत्तेयं पत्ताई सकेसरमकेसरं मिंजा।।४९।। 'सप्फाए 'सज्झाए उव्वेहलिया य कुहणकुंदुक्के। एए अणंतजीवा कुंदुक्के होइ भयणा उ ॥५०॥ - [बीए] जोणिब्भूए जीवो वक्कमइ सो व अन्नो वा। जोऽविय मूले जीवो सोऽवि य पत्ते पढमयाए ।।५।। सव्वोऽवि किसलओ खलु उग्गममाणो अणंतओ भणिओ। सो चेव विवड्ढतो होइ परित्तो अणंतो वा ।।५२।। समयं वक्ताणं समयंतेसिं सरीरनिव्वत्ती।समयं आणुग्गहणं समयं ऊसासनीसासे ।।५३।। एक्कस्स उजंगहणं बहूणंसाहारणाणतंचेवाजंबहुयाणंगहणंसमासओतंपि एक्कस्स।।५४||साहारणमाहारोसाहारणमाणुपाणगहणं च। साहारणजीवाणं साहारणलक्खणं एयं ।।५५।। जह अयगोलो धंतो जाओ तत्ततवणिज्जसंकासो। सव्वो अगणिपरिणओ निगोयजीवे तहा जाण ॥५६।। एगस्स दोण्ह तिण्ह व संखिज्जाण व न पासिउं सक्का। दीसंति सरीराई निगोयजीवाणऽणंताणं ।।५७।। लोगागासपएसे निगोयजीवं ठवेहि इक्किक्कं। एवं मविज्जमाणा हवंति लोगा अणंता उ ।।५८|| लोगागासपएसे परीत्तजीवं ठवेहि इक्किक्कं। एवं मविज्जमाणा हवंति लोगा असंखिज्जा ॥५९।। पत्तेया पज्जत्ता पयरस्स असंखभागमित्ता उ। लोगाऽसंखाऽपज्जत्तयाण साहरणमणंता ।।६०।। एएहिं सरीरेहिं पच्चक्खं ते परूविया जीवा। सुहुमा आणागिज्झा चक्खुप्फासं न ते इति ॥६१॥[पक्खित्ता गाहा] जे यावऽन्ने तहप्पगारा। ते समासओ दुविहा पन्नता। तंजहा-पज्जत्तगा य अपज्जत्तगा या तत्थ णंजे ते अपज्जत्तगा ते णं असंपत्ता। तत्थ णं जे ते पज्जत्तगा तेसिं वन्नादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई,संखिज्जाई जोणिप्पमुहसयसहस्साई। पज्जत्तगणिस्साए अपजत्तगा वक्कमंति। जत्थ एगो तत्थ सिय १. तणुपयरी मा. स.; २. सरिसेण भेएण मा. सौ.; 3. कुसुंबए मा.सा., ४. विहुंगू शा. सा. ५. सप्पासे शा. सा.; ६. सव्वाए शा. सा.; ७. जीवे श.सा. ८. यंति शां. सा. ऐंति से.. __. 51 Page #128 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पन्नवणा संखिज्जा, सिय असंखिज्जा, सिय अनंता । एएसि णं इमाओ गाहाओ अणुगंतव्वाओ तं जहा'તો ય મૂળના ય, વામૂલા ર્ યાવો। 'ગુચ્છા ય શુક્ષ્મ વત્તી ય તેનુg]યાપ્તિ ત િય 'પદ્મમુળજ્ઞ' 'સમાડે તેય "સેવાલ "વિષર્ પા "અવય્ય જીમાળી જવુોટ્ટાવીસમે।। તય-છત્ની-પવાલેસુ ય પત્ત-મુ-તેનુ યા મૂલĪમાનીતુ ગોળી ( ફ વિત્તિયા? ।।૨।। *; से त्तं साहारणसरीरबायरवणस्सइकाइया । से त्तं बायरवणस्सइकाइया । से तं वणस्सइकाइया । से तं નિલિયાસૢ૦-૪|| TIRI (મૂળ) સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો અનેક પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—અવક, પનક–ફુગ, સેવાલ, લોહિણી–રોહિણી, થીહૂ, થિભગા, અશ્વકર્ણી, સિંહકર્ણી, સિંઉંઢિ, મુસુંઢિ, (૧). રુરુ, કુંડરિકા, જીરુ, ક્ષીરવિદારિકા, કિટ્ટિ, હરિદ્રા-હલદર, શૃંગબેર–આદુ, આલુ-બટાટા, મૂલગ–મૂળા, (૨). કંબૂયા, કનુક્કડ, મહુપોવલઈ, મધુશૃંગી, નીરુહા, સર્પસુગંધા, છિન્નરુહા, બીજરુહા, (૩). પાઠા, મૃગવાલુંકી, મધુ૨૨સા, રાજવલ્લી, પઉમા-પદ્મા, માઢરી, દંતી, ચંડી, કિઢી, (૪). માષપર્ણી, મુદ્ગપર્ણી, ‘જીવિય–રસહે' જીવક, રસહ–ૠષભક, રેણુકા, કાકોલિ, ક્ષીરકાકોલી, ભંગી, નહી, (૫). કૃમિરાશિ, ભદ્રમુસ્તા–મોથ, ગંગલઇ–લાંગલીદૂધીઓ વજ, પેલુગા, કૃષ્ણ, પઉલ, હઢ, હરતનુકા, લોયાણી, (૬). કૃષ્ણકંદ, વજ્રકંદ, સૂરણકંદ. ખલ્લૂરએ અનન્તકાયિક જીવો અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ અનંતકાયિક જીવો જાણવા. (૭). તૃણમૂલ, કંદમૂલ, અને વાંસનુ મૂળ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત જીવાત્મક જાણવું (૮). શીંગોડાનો ગુચ્છ અનેક જીવાત્મક જાણવો. પાંદડા એક એક બીજવાળા હોય છે, અને તેના ફળમાં બે જીવો છે (૯). [અનન્તકાયિક અને પ્રત્યેક વનસ્પતિનું લક્ષણ–] જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂળ અને એ સિવાય બીજાં તેના જેવા મૂળો હોય તે પણ અનન્તજીવાત્મક જાણવાં (૧૦). જે કેન્દ્ર ભાંગવાથી સરખો ભંગ દેખાય તે તથા તેના જેવા બીજા કન્હો હોય તે અનન્ત જીવાત્મક જાણવા (૧૧). જે સ્કન્ધ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે સ્કન્ધ અને બીજા તેવા પ્રકારના સ્કન્ધો અનન્તજીવવાળા જાણવા (૧૨). જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી ત્વચા અનન્તજીવવાળી જાણવી (૧૩). જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા બીજી તેના જેવી શાખા અનન્ત જીવવાળી જાણવી (૧૪). જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા બીજા તેના જેવા પ્રવાલો અનન્તજીવાત્મક જાણવા (૧૫). જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડું તથા તેનાં જેવા બીજાં પાંદડાં અનન્ત જીવવાળાં જાણવાં (૧૬). જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય પુષ્પ અને બીજાં તેના જેવાં પુષ્પો અનન્ત જીવવાળાં જાણવાં (૧૭). જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ફળ અને બીજાં તેના જેવા ફળો અનન્ત જીવવાળાં જાણવાં (૧૮). જે બીજને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે બીજ અને બીજાં તેના જેવા બીજો અનન્ત જીવાત્મક જાણવાં (૧૯). તે જે મૂળ ભાંગવાથી હીર–વિષમ (દાંતાવાળો, ખડબચડો) ભંગ દેખાય તે મૂળ અને તેવા પ્રકારના અન્ય મૂળો પ્રત્યેક જીવવાળાં જાણવાં (૨૦). એ પ્રમાણે (૨૧) કન્દ, (૨૨) સ્કન્ધ, (૨૩) ત્વચા, (૨૪) શાખા, (૨૫) પ્રવાલ, (૨૬) પત્ર, (૨૭) પુષ્પ, (૨૮) ફળ અને (૨૯) બીજને ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના બીજા કાદિ પ્રત્યેક જીવવાળા જાણવા. એમ મૂળની પેઠે કન્દાદિ દરેકને આશ્રયી સરખો પાઠ કહેવાનો છે. જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય છે તે છાલ તથા તેવા પ્રકારની બીજી છાલ અનન્તકાયિક જાણવી (૩૦). જે કન્દના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ અને તેના જેવી બીજી છાલ અનન્ત જીવાત્મક 52 Page #129 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ જાણવી (૩૧). જે સ્કન્ધના કાષ્ઠથી તેની છાલી વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનન્તજીવાત્મક જાણવી (૩૨). જે શાખાના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનન્ત જીવવાળી જાણવી (૩૩). જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી (૩૪). એ પ્રમાણે કન્દ (૩૫) સ્કન્ધ (૩૬) અને શાખા (૩૭) સંબંધી સરખો પાઠ કહેવો. જેને ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું (ગોળ અને લીસું) હોય અને ગ્રન્થી-ગાંઠ ચૂર્ણ–રજથી વ્યાપ્ત હોય, તેમજ ભંગસ્થાન પૃથિવીના સરખું હોય તે અનન્તજીવવાળી વનસ્પતિ જાણવી. (૩૮) ગુપ્ત શિરા–નસોવાળું, ક્ષીરવાળું, કે ક્ષીર વિનાનું હોય અને પ્રનષ્ટસંધિ–જેની વચ્ચેનો સાંધો દેખાતો ન હોય તે પાંદડું અનન્તજીવાત્મક જાણવું. (૩૯) જલજ–જળમાં થયેલાં, સ્થલજ-સ્થળમાં થયેલાં, વૃત્તબદ્ધ–ડીંટીયાવાળા અને નાલબદ્ધ-નાળવાળાં પુષ્પો સંખ્યાતજીવવાળાં, અસંખ્યાતજીવવાળાં અને અનન્તજીવવાળાં જાણવા (૪૦). જે કોઇ નાલબદ્ધ પુષ્પો છે તે સંખ્યાતા જીવવાળાં હોય છે અને જે સ્નિહુ–થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનન્તજીવવાળા હોય છે (૪૧). પદ્મિનીકન્ન, ઉત્પલિની કન્દ, અંતર કેન્દ અને ઝિલ્લી એ અનન્તજીવાત્મક છે અને બિસ–નાલ અને મૃણાલ–પદ્મની ડાંડલી એકબીજાત્મક છે (૪૨). પલાડૂકન્દ, લસુનકંદ, કંદલીકન્દ અને એ કુસ્તુંબક પ્રત્યેકબીજવાળા છે અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ પ્રત્યેકશરીરવાળા જાણવા (૪૩). પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિન્દ, કોકનદ, શતપત્ર અને સહસ્રપત્ર–એઓના વૃત્ત–ડીંટીયા, બહારના પાંદડાં અને કર્ણિકા એ ત્રણે એક જીવના છે. અનેઅંદ૨ના પાંદડાં, કેસર અને મીંજ એ પ્રત્યેક એક જીવવાળાં છે (૪૪-૪૫). વેણુ-વાંસ, નડ–બરુ, ઇક્ષુવાટિકા, સમાસઇક્ષુ, ઇક્કડ, દંડ, કરકર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વવાળી વનસ્પતિની આંખ, પર્વ-ગાંઠ અને પરિમોટક–પર્વનું પરિવેષ્ટન એ બધા એકજીવના છે. પત્રો–પ્રત્યેક–એક એક જીવાત્મક અને પુષ્પો અનેકજીવાત્મક છે (૪૬-૪૭). પૂસલ–પુષ્પફલ, કાલિંગડા, તુંબ, ત્રપુષ–કાકડી, એલવાલુક, વાલુક, ઘોષાતક, પડોલ–પટોલ, સિંદુક અને હિંદૂસ–એઓના વૃત્ત–ડીંટીયા, માંસ–ગર્ભ અને કટાહ–ઉપરની છાલ એક જીવના છે. પાંદડાં એક એક જીવવાળાં છે. કેસરસહિત અને કેસરરહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે (૪૮-૪૯). સપ્લાય, સજ્ઝાય, ઉબ્નેહલિયા, કુહા અને કુંદુક એ અનન્તજીવાત્મક છે. તેમાં કુંદુકને વિષે ભજના–વિકલ્પ જાણવો (૫૦). યોનિરૂપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે, પરન્તુ જે મૂળનો જીવ છે તેજ પ્રથમના પાંદડાં રૂપે પરિણમે છે. સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનન્તકાયિક કહેલા છે અને તે વધતાં પ્રત્યેક હોય છે કે અનન્તકાયિક હોય છે (૫૨). [સાધારણ જીવોનું લક્ષણ]–એક સાથે ઉત્પન્ન થયેલા તે જીવોનો એક કાળે શરીરની નિષ્પત્તિ થાય છે, સાથે જ શ્વાસોચ્છ્વાસનું ગ્રહણ અને સાથે જ ઉચ્છ્વાસ–નિઃશ્વાસ હોય છે (૫૩). એકને જ જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ હોય છે તેજ ઘણા સાધારણ જીવોને હોય છે અને જે બહુ જીવોને હોય છે તે પણ સંક્ષેપથી એકને હોય છે (૫૪). સાધારણ જીવોને સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છ્વાસનું ગ્રહણ–એ સાધારણ જીવોનું લક્ષણ છે (૫૫). જેમ તપાવેલા લોઢાનો ગોળો તપેલા સુવર્ણના જેવો સર્વ અગ્નિપરિણત–અગ્નિથી વ્યાપ્ત થાય છે તેવી રીતે નિગોદના જીવોના સંબંધમાં જાણવું. એટલે લોઢાના ગોળા જેવા નિગોદરૂપ એક શરીરમાં અનન્ત જીવો અગ્નિની પેઠે વ્યાપ્ત થઇને રહે છે (૫૬). એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાતા (કે અસંખ્યાતા) બાદર નિગોદજીવોના શરીરો જોવા શક્ય નથી, પણ અનન્ત જીવોના શરીરો દેખાય છે (૫૭), લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન `કરવો. એ પ્રમાણે માન કરતા અનન્ત લોક થાય છે (૫૮). લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિકાયિક જીવને સ્થાપન કરવો. એ પ્રમાણે માન કરતાં અસંખ્યાતા લોક થાય છે (૫૯). પર્યાપ્તા પ્રત્યેક જીવો 53 Page #130 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा લોકાકાશના પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે, અપર્યાપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે, અને સાધારણ જીવો અનન્ત લોકાકાશ પ્રમાણ છે (૬૦). એમ પ્રરૂપણા કરેલા તે–બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે. અને સૂક્ષ્મ જીવો આજ્ઞાગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી (૬૧). તે સિવાયના બીજા તેવા પ્રકારના પ્રત્યેક કે સાધારણ હોય તે વનસ્પતિકાયપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્તા છે તેઓના વર્ગાદેશ, ગન્ધાદેશ, રસાદેશ અને સ્પર્શદેશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા લાખ યોનિપ્રવાહો છે. પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં કદાચિત્ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત અપર્યાપ્તા હોય છે. એ વનસ્પતિકાયિકના સંબંધમાં આ ગાથાઓ જાણવી ૧ કન્દ, ૨ કન્દમૂલ, ૩ વૃક્ષમૂલ, ૪ ગુચ્છ, ૫ ગુલ્મ, ૬ વલ્લી, ૭ વેણુ-વાંસ, ૮ તૃણ, ૯ પદ્મ, ૧૦ ઉત્પલ, ૧૧ સંઘાટ, ૧૨ હઢ, ૧૩ સેવાળ, ૧૪ કૃષ્ણક, ૧૫ પનક, ૧૬ અવક, ૧૭ કચ્છ, ૧૮ ભાણી અને ૧૯ કંદુક–એઓમાં કોઇ કોઇ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજને વિષે યોનિ હોય છે, એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, વનસ્પતિકાયિકો અને એકેન્દ્રિય જીવો કહ્યા. ૪૫ (ટી૦) હવે સાધારણવનસ્પતિકાયિકનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે—સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે કે—સાધારણશરીર બાદર વનસ્પતિકાયિકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે—અવક, પનક–ઇત્યાદિ. તેમાં કેટલા એક સાધારણ વનસ્પતિકાયિકો અતિપ્રસિદ્ધ હોવાથી અને કેટલા એક દેશવિશેષથી સ્વયં જાણવા. ઉપ૨ કહ્યા સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે પણ અનન્તજીવવાળા જાણવા (૧-૭). ‘તૃળ’ ઇત્યાદિ. તૃણનું મૂળ, કન્દનું મૂળ અને વાંસનું મૂળ એઓમાં ક્યાંઇક જાતિભેદથી કે દેશભેદથી સંખ્યાત જીવો અને ક્યાંઇક અસંખ્યાતા જીવો અને ક્યાંઇક અનન્ત જીવો જાણવા (૮). ‘શંટલ્ય' ઇત્યાદિ. શીંગોડાનો ગુચ્છ અનેકજીવવાળો જાણવો, કારણ કે તેની ત્વચા અને શાખા વગેરે અનેકજીવાત્મક છે. પરન્તુ તેમાં જે પાંદડાં છે તે એક એક જીવવાળા હોય છે. અને એક એક ફળને વિષે બબ્બે જીવો કહ્યા છે (૯). ‘યસ્ય મૂલસ્ય' ઇત્યાદિ. જેનું મૂળ ભાંગવાથી સમભંગ-એટલે એકાન્ત સરખો ચક્રના આકારવાળો ભંગ સ્પષ્ટરૂપે દેખાય તે મૂળ અનન્ત જીવાત્મક જાણવું. તે સિવાયના બીજાં મૂળો જે ભાંગવામાં આવ્યા ન હોય પણ તેવા પ્રકારના– ભાંગેલા મૂળના સરખા હોય તે મૂળો પણ અનન્ત જીવાત્મક જાણવા. એ પ્રમાણે કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજ સંબંધી પણ નવે ગાથાઓનું વ્યાખ્યાન કરવું (૧૦–૧૯). હવે પ્રત્યેકશરીરવાળી વનસ્પતિનું લક્ષણ કહેવાને માટે મૂળકાર દસ ગાથાઓ જણાવે છે—‘યસ્ય' ઇત્યાદિ. જે મૂળને ભાંગવાથી તેના ભંગસ્થળે હીર–વિષમ છેદવાળો ખડબચડો કે પાંચાવાળો ભાગ સ્પષ્ટરૂપે જણાય તે મૂળ પ્રત્યેક જીવાત્મક જાણવું. તે સિવાયના બીજાં મૂળો જે ભાંગેલા નથી પણ તેવા પ્રકારના હીરવાળા (ખાંચાવાળા), ભાંગેલા મૂળના સરખાં હોય તે પ્રત્યેકજીવાત્મક જાણવાં. એમ કન્દ્રાદિના સંબન્ધમાં નવે ગાથાઓ જાણવી. (૨૦–૨૯). હવે મૂલાદિની છાલનું અનન્તકાયિકપણું જાણવા માટે લક્ષણ કહે છે—જે મૂળના કાષ્ઠ-મધ્ય ભાગમાં રહેલા ગર્ભથી તેની છાલ જાડી હોય તે અનન્તજીવાત્મક જાણવી. ‘ને યાવના તહાવિજ્ઞ' અને જે અનન્ત જીવપણે નિશ્ચિત થયેલી છાલથી ૧. દસ લાખ યોનિ પ્રત્યેક વનસ્પતિકાયિકોની અને ચૌદ લાખ યોનિ સાધારણ વનસ્પતિકાયિકોની છે. અને બન્નેની મલીને અઠ્ઠાવીસ લાખ કુલ કોટિ છે. ૨. વનસ્પતિસાતિમાં સમભંગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે---ખડી વગેરેના ચૂર્ણ વડે બનાવેલી વર્તા-વાટનો ભંગ જેવો બધે સ્થળે સરખો હોય છે તેવો, અથવા કયારાની તરી-પોપડીના જેવો હોય તે સમભંગ જાણવો, જે હમેશાં સમભંગવાળા હોય તે અનન્તકાયિકો સમજવા, પરંતુ જે કોમળપણાથી સમભંગવાળા હોય તે અનન્તકાયિકો ન જાણવા. - જુઓ લોક પ્રકાશ ૫. ૪૦૮ 54 Page #131 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद.साहारण सरीर बादर वणस्सइकाइय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ બીજી છાલ પણ તેના જેવી હોય તે પણ અનન્તજીવાત્મક જાણવી. એમ કન્ટ, સ્કન્ધ અને શાખા સંબંધી ત્રણે ગાથાઓનો વિચાર કરવો. (૩૦-૩૩). હવે તેજ છાલનું પ્રત્યેક જીવપણું જાણવા લક્ષણ કહે છે-“યસ્થ મૂલસ્થ' ઇત્યાદિ ચાર ગાથાઓ છે જે ભૂલના કાષ્ઠથી મધ્યવર્તી ગર્ભથી તેની છાલ પાતળી હોય તે પ્રત્યેકજીવવાળી જાણવી. તે સિવાયની બીજી એટલે પ્રત્યેક શરીરપણે નિશ્ચિત છાલથી અન્ય છાલ હોય તે પણ પ્રત્યેકશરીર જીવવાળી સમજવી. એમ કન્દાદિ વિષે ત્રણે ગાથાઓ વિચારવી (૩૪-૩૭). “યસ્થ મૂતએ મનસ્ય સમો ભંગ તે' જે મૂળ ભાગતાં તેનો ભંગ સરખો સ્પષ્ટરૂપે જણાય-ઇત્યાદિ અનન્તકાયનું લક્ષણ કહ્યું. તેને સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ લક્ષણ કહે છે-“રા' ઇત્યાદિ. જે મૂળ, સ્કન્ધ-થડ, ત્વચા, શાખા, પત્ર અને પુષ્પાદિને ભાંગતાં ભંગસ્થાન ચક્ક-ચક્રના આકારવાળું ગોળ અને તદન સમસરખું હોય તે મૂળાદિક અનન્ત જીવાત્મક જાણવા. તથા ગ્રન્થી–ગાંઠ અથવા સામાન્ય રીતે ભંગસ્થાન ચૂર્ણ–રજથી વ્યાપ્ત હોય, અથવા જે પત્રાદિને ભાંગતાં ચક્રના આકારવાળો ભંગ અને ગ્રન્થિને સ્થાને પરાગના જેવી જ વ્યાપ્ત થવી-એ પૂર્વોક્ત લક્ષણ સિવાય ભંગસ્થાન પૃથ્વીના સરખું હોય, તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણોથી તપેલા ક્યારાની તરિના પ્રતરખંડ-પોપડીના જેવો સમ-સરખો ભંગ હોય તે અનન્ત કાયિક જાણવા. (૩૮) હવે ફરીથી બીજું લક્ષણ કહે છે-જે પત્ર-પાંદડું સક્ષીર-દૂધવાળું હોય, કે નિઃક્ષીર-દૂધવિનાનું હોય પણ ગુમનસોવાળું અને પ્રનષ્ટસંધિ-જેના બે અર્ધ ભાગની વચ્ચેનો સાંધો સર્વથા ન દેખાતો હોય તે પત્ર અનન્તજીવાત્મક જાણવું (૩૯). હવે પુષ્પાદિસંબધી વિશેષતા કહે છે–પુષ્પો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ જલજ-જળમાં ઉત્પન્ન થયેલાં સહસ પત્ર વગેરે, ૨ સ્થલજ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં કોટક વગેરેના પુષ્પો. તે પ્રત્યેકના બબ્બે ભેદ છે. કેટલાક વૃત્તબદ્ધ હોય છે. જેમકે અતિમુક્ત વગેરે, અને કેટલાક જાઈ વગેરેના પુષ્પો નાલબદ્ધ હોય છે. અહીં તેઓમાં કેટલાએક પત્રાદિની અંદર રહેલા જીવોની અપેક્ષાએ સંખ્યાતા જીવવાળાં, કેટલાએક અસંખ્યાતા જીવવાળાં અને કેટલાએક અનન્ત જીવવાળાં હોય છે, તે આગમને અનુસરીને જાણવા (૪૦). આ સંબંધી કંઈક વિશેષ બતાવે છે–તેમાં જે જાઈ વગેરેના નાલબદ્ધ પુષ્પો છે તે બધાં સંખ્યાતા બીજવાળાં તીર્થકરગણધરોએ કહેલાં છે. થોરના પુષ્પ અનન્તજીવાત્મક છે, અને તે સિવાયના બીજાં પુષ્પો થોરના પુષ્ય જેવાં હોય તે પણ અનન્તજીવાત્મક જાણવા (૪૧). પદ્ધિનીકંદ, ઉત્પલિનીકન્દ, અન્તરકન્દ-જલમાં ઉત્પન્ન થયેલી એક જાતની વનસ્પતિનો કન્દ, ઝિલ્લિકા-વનસ્પતિવિશેષ-એ બધા યે અનન્તકાયિક છે. પરન્તુ પર્ણિન્યાદિના બિસ-નાલ અને મૃણાલ-કમલદંડ એ બન્ને એકજીવાશ્રિત છે (૪૨). પલાંડુકન્દ, લસુનકન્દ અને કંદલીકન્દ, કુસ્તંબક-એ બધા ય પ્રત્યેક જીવાશ્રિત જાણવા. તે સિવાયના બીજા તેવા પ્રકારના એટલે અનન્તકાયિક વનસ્પતિના લક્ષણ રહિત હોય તે પણ પ્રત્યેક વનસ્પતિકાયિકો જાણવા (૪૩). પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગન્ધિક, અરવિન્દ, કોકનદ, શતપત્ર અને સહસપત્રના વૃત્ત-ડીંટીયા અને તેના બહારના પાંદડાં જે પ્રાયઃ લીલાં હોય છે તે, અને પત્રના આધારરૂપ કર્ણિકા છે તે ત્રણે ય એકજીવાત્મક છે, અને જે અંદરની પાંખડીઓ, કેસર અને બીજ છે તે દરેક એક એક જીવાશ્રિત છે (૪૪). વેણુ-વાંસ, નડ-બરુ તથા ઇશુવાટિકા વગેરે લોક થકી જાણી લેવા. તથા ધરો વગેરે તૃણ, અને પર્વયુક્ત (ગાંઠવાળી) વનસ્પતિ, તેઓની જે આંખ, પર્વ અને પરિમોટકપર્વનું ચક્રાકાર-ગોળાકાર પરિવેષ્ટા હોય છે તે બધા એક જીવાશ્રિત છે. એ બધાનાં દરેક પાંદડાં એક એક જીવાત્મક હોય છે અને પુષ્પો અનેક જીવાત્મક છે (૪૫-૪૭). પૂષ્પફલ, એ પ્રમાણે કાલિંગ ફળ, તબીફળ, ત્રપુષ (કાકડી), એલવાયુ-ચીભડાની જાત, વાલુક-ચીભડું, ઘોષાતક-કડવા તુરીયાં, પટોલ, તેંદુક અને હિંદુસ ફળો છે, એ પ્રત્યેક ફળોનાં વૃન્ત, સમાસ–ગર્ભસહિત કટાહ-ફળના ઉપરની છાલ એટલે વૃન્ત, ગર્ભ અને કટાહ એ ત્રણે એક જીવના છે–અર્થાત્ ત્રણે એક જીવાશ્રિત છે. તથા પૂષ્પફળથી માંડી હિંદુસ સુધીની દરેક વનસ્પતિના પાંદડાં પ્રત્યેકજીવાશ્રિત છે. એટલે એક એક જીવાશ્રિત છે. કેસર સહિત અને કેસર રહિત બીજ પણ પ્રત્યેક જીવાશ્રિત હોય છે. એટલે કેસર અને બીજો દરેક પ્રત્યેક જીવાશ્રિત છે (૪૮-૪૯). આ 55 Page #132 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद साहारण सरीर बादर वणस्सइकाइय जीव पनवणा 'કુહણાદિ વનસ્પતિના ભેદો લોક થકી જાણી લેવા. એ અનન્તજીવાત્મક છે. પરન્તુ કુંદુક્કને વિષે વિકલ્પ જાણવો. કોઇકકુંદુક અમુક દેશમાં અનન્તજીવાત્મક હોય છે અને કોઈક અસંખ્યાત જીવાત્મક હોય છે (૫૦). શું બીજનો જીવ જ મૂલાદિરૂપે પરિણત થાય છે એટલે બીજ અને મૂળાદિનો એક જ જીવ હોય છે કે બીજના જીવના ચવ્યા પછી બીજો જ જીવ મૂળાદિમાં ઉત્પન્ન થાય છે' –એ પ્રમાણે અન્યના પ્રશ્નની આશંકા કરી તેનો ઉત્તર આપે છેયોનિભૂતયોનિઅવસ્થાને પ્રાપ્ત થયેલા એટલે જેણે યોનિપરિણામનો ત્યાગ નથી કર્યો એવા બીજમાં તે જીવ અથવા બીજો જીવ ઉત્પન્ન થાય છે. બીજની બે અવસ્થાઓ છે-૧ યોનિઅવસ્થા અને અયોનિઅવસ્થા. તેમાં બીજ જ્યાં સુધી યોનિઅવસ્થાનો ત્યાગ કરતું નથી, પણ જીવરહિત-અચેતન થયેલું હોય છે ત્યાં સુધી તે યોનિભૂત કહેવાય છે. બીજ જીવરહિત થયેલું છે તે નિશ્ચયથી જાણી શકાતું નથી, તેથી વિશિષ્ટ જ્ઞાન રહિત મનુષ્ય વડે અત્યારે સચેતન કે અચેતન હોય પણ જે અવિનષ્ટયોનિ વાળુંઉગવાની શક્તિવાળું હોય તે બીજ યોનિભૂત કહેવાય છે, અને વિનષ્ટયોનિ વાળું હોય તે અવશ્ય અચેતન હોવાથી અયોનિભૂત કહેવાય છે. યોનિશબ્દનો શો અર્થ છે? અવિનષ્ટ શક્તિવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન એટલે તેમાં રહેલી જીવના પરિણમનની શક્તિ સહિત હોય તે યોનિ કહેવાય છે. તે યોનિભૂત બીજમાં તેજ પૂર્વનો બીજનો જીવ અથવા અન્ય જીવ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે બીજને ઉત્પન્ન કરનાર જીવ પોતાના આયુષ્યના ક્ષય થવાથી બીજનો ત્યાગ કરે છે. તે બીજને પાણી, કાળ અને પથિવીના સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થતાં કદાચિત તેજ પૂર્વનો બીજજીવ મૂલાદિ સંબંધી નામ ગોત્ર બાંધીને તે બીજમાં ઉત્પન્ન થાય છે, એટલે ત્યાં આવીને મૂલાદિરૂપે પરિણત થાય છે. અને કદાચિત્ અન્ય-પૃથિવીકાયિકાદિ જીવ ત્યાં આવીને ઉપજે છે, “યોfપ મૂત્વે નીવ' જે જીવ મૂળને વિષે છે એટલે મૂળરૂપે પરિણત થયેલો છે તેજ જીવને પ્રથમતિયા' પ્રથમ પાંદડાંરૂપે પરિણત થાય છે. માટે મૂળ અને પ્રથમ પત્રનો કર્તા એક જીવ છે. પ્ર-જો એમ છે તો સત્રો વિ વિસત્નો નુ સમમાગો માંતગો માગો' બધા કિસલય (કોમળ પાંદડાં) ઉગતાં અનન્તકાયિક કહેલા છે-ઇત્યાદિ નીચેની ગાથાની સાથે વિરોધ કેમ નહિ આવે? ઉ૦-અહીં બીજનો જીવ કે અન્ય જીવ બીજના મૂળપણે ઉત્પન્ન થઈને તેની ઉચ્છુનાવસ્થા–વૃદ્ધિ કરે છે, અને ત્યાર પછી અનન્ત જીવો અવશ્ય કિસલયાવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યાર બાદ સ્થિતિના ક્ષય થવાથી તે અનન્ત જીવો ચવી જાય ત્યારે આજ મૂળનો જીવ અનન્ત જીવના શરીરને પોતાના શરીરરૂપે પરિણાવીને પ્રથમ પાંદડાં સુધી વધે છે, માટે પૂર્વોક્ત વચનની સાથે વિરોધ આવતો નથી. બીજા આચાર્યો આ ગાથાની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–પ્રથમ પત્ર એટલે બીજની વૃદ્ધિની અવસ્થા, તેથી મૂળ અને પ્રથમ પાંદડાનો કર્તા એક જીવ છે. તાત્પર્ય એ છે કે “મૂળ અને સમુહૂનાવસ્થા-વૃદ્ધિની અવસ્થાનો કર્તા એક જીવ છે' –એ નિયમ બતાવવાને માટે કહ્યું છે કે-“મૂળ અને સમુઠ્ઠનાવસ્થાવૃદ્ધિની અવસ્થા બન્ને એક જીવવડે અવશ્ય પરિણાવેલાં હોય છે, બાકીના કિસલયાદિનો આવિર્ભાવ અવશ્ય મૂળના જીવના પરિણામથી થયેલો હોતો નથી. તેથી ‘બધાં કિસલય ઉગતાં અનંતકાયિક હોય છે” ઇત્યાદિ ગાથા કહેવાની છે તેની સાથે આ બાબતનો વિરોધ નથી. કારણ કે મૂળ અને વૃદ્ધિની અવસ્થાની ઉત્પત્તિકાળે કિસલયપણું નથી. શું પ્રત્યેક વનસ્પતિકાયિકનું સર્વદા શરીરાવસ્થાને આશ્રયી પ્રત્યેકશરીર વનસ્પતિકાયિકપણું છે કે કોઈ અવસ્થામાં અનન્તકાયિકપણું પણ છે? તેમજ સાધારણ વનસ્પતિકાયિકનું પણ હમેશાં અનન્તકાયિકપણું છે કે કદાચિ પ્રત્યેક વનસ્પતિકાયિકપણું પણ સંભવે છે? તેના ઉત્તરમાં મળ્યો વિ' ઇત્યાદિ ગાથા કહે છે. અહીં સર્વ શબ્દ અપરિશેષ-સમસ્તવાચી છે. સમસ્ત પ્રકારના પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાય કિસલયાવસ્થાને પ્રાપ્ત થયેલા હોય ત્યારે તીર્થકર અને ગણધરોએ અનન્તકાયિક કહેલા છે, અને તે કિસલયરૂપ અનન્તકાયિક વૃદ્ધિ પામતા અનન્તકાયિક થાય કે પ્રત્યેક વનસ્પતિકાયકરૂપ થાય છે. એટલે કે જો સાધારણ શરીર કરવાનું હોય તો સાધારણ થાય અને પ્રત્યેકશરીર કરવાનું હોય તો પ્રત્યેક થાય. કેટલા કાળ પછી પ્રત્યેક થાય? અન્તર્મુહૂર્ત પછી થાય. ૧ કુહણા સંબધી લોકપ્રકાશમાં કહ્યું છે કે-“I fપ બોલ્યા નામાન્તરતિરોહિતા: રા રેશવિશેષ તપતા :'' કહણા અમુક દેશમાં પ્રસિદ્ધ છે. પણ તેના બીજા નામો વડે ઓળખાતા નથી, અને તે ચોથા ઉપાંગ પન્નવણામાં બતાવ્યા છે. જુઓ પત્ર ૪૧૮. 56 Page #133 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद -साहारण सरीर बादर वणस्सइकाइय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ તે આ પ્રમાણે–નિગોદના જીવોની ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત કાળની સ્થિતિ કહી છે, અને ત્યારબાદ વધતા તે પ્રત્યેકરૂપે થાય છે. ‘સમકં' એક કાળે ઉત્પન્ન થયેલા સાધારણ વનસ્પતિકાયિકોની–એક કાળે શરીરની ઉત્પત્તિ થાય છે, એક સાથે પ્રાણાપાનગ્રહણ–શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે, ત્યાર બાદ એક કાળે ઉચ્છ્વાસ-નિઃશ્વાસ હોય છે (૫૩). એક સાધારણવનસ્પતિકાયિક જીવને જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ થાય છે તેજ ઘણા સાધારણ જીવોને સમજવું. તાત્પર્ય એ છે કે જે આહારાદિકને એક જીવ ગ્રહણ કરે છે તેના શરીરને આશ્રયી રહેલા બાકીના ઘણા જીવો પણ તેજ આહારાદિ ગ્રહણ કરે છે, અને ઘણા જીવોને જે આહારાદિનું ગ્રહણ થાય છે તે સંક્ષેપથી–એક શ૨ી૨માં સમાવેશ હોવાથી એકને પણ ગ્રહણ થાય છે (૫૪). ઉ૫૨ કહેલી બાબતનો ઉપસંહાર કરતા કહે છે–‘સાધારણ' ઇત્યાદિ. એક શરીરાશ્રિત બધાય જીવોનો ઉપર કહ્યા પ્રમાણે જે સાધારણ આહાર–આહાર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, સાધારણ શ્વાસોચ્છ્વાસયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, ઉપલક્ષણથી સાધારણ ઉચ્છ્વાસ–નિઃશ્વાસ અને સાધારણ શરીરની ઉત્પત્તિ તે સાધારણ જીવોનું લક્ષણ જાણવું (૫૫). હવે એક નિગોદશરીરને વિષે અનન્ત જીવો પરિણત થયેલા હોય છે તેમ જે રીતે પ્રતીતિમાં આવે તેવી રીતે પ્રતિપાદન કરે છે–જેમ તપાવેલા લોઢાનો ગોળો તપ્ત સુવર્ણની જેમ બધી અગ્નિથી પરિણત થાય છે. તેમ નિગોદના જીવોને જાણો. એટલે તેવી રીતે નિગોદરૂપ પણ એક એક શરીરમાં તે શરીરૂપે પરિણત થયેલા અનન્ત જીવોને જાણો (૫૬). એમ છતાં એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાતા અને (વા શબ્દથી) અસંખ્યાતા નિગોદ જીવોના શરીરો જોઈ શકવા યોગ્ય નથી, કારણ કે તેવા પ્રકારના શરીરોનો અભાવ છે. એક, બે, ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા જીવોએ ગ્રહણ કરેલા અનન્ત વનસ્પતિકાયિકના શરીરો નથી પણ અનન્ત જીવોના પિંડરૂપ હોય છે. તો પછી શી રીતે દેખી શકાય? તેના ઉત્તરમાં કહે છે–‘દીસંતી' ઇત્યાદિ–બાદર અનન્ત નિગોદ જીવોના શરીરો દેખી શકાય છે, પણ સૂક્ષ્મ નિગોદજીવોના શરીરો દેખાતા નથી. કેમકે તેઓના શરીરો અનન્ત જીવોના સંઘાતરૂપ હોવા છતાં પણ દેખી શકાય તેવા સ્વભાવવાળાં નથી. કારણ કે તેવા પ્રકારના સૂક્ષ્મ પરિણામ વડે પરિણત થયેલાં છે. પ્ર–શી રીતે જાણી શકાય કે નિગોદરૂપ શરીરો અનન્ત જીવોના પરિણામથી પરિણત થયેલાં છે? ગુરુ કહે છે કે જિનવચનથી જ જાણી શકાય છે. અને તે આ પ્રમાણે છે-‘‘ગોતા હૈં અસંવેગ્ગા દોતિ નિયોયા અસંહયા ગોતા પોળો ય નિોો અનંતનીવો મુળેયળો'' અસંખ્યાતા ગોળા છે, એ ગોળામાં અસંખ્યાતી નિગોદો છે અને એક એક નિગોદ· અનન્ત જીવાત્મક જાણવી. હવે એ નિગોદના જીવોનું પ્રમાણ બતાવે છે–એક એક લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન કરવો. એ રીતે માન કરતાં નિગોદના જીવો અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે. હવે પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ કહે છે—એક એક લોકાકાશના પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિના જીવનો સ્થાપન કરવો. અને એ રીતે માન કરતાં પ્રત્યેક વનસ્પતિના જીવો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ જીવોનું પ્રમાણ બતાવે છે–ઘનરૂપે કલ્પેલા લોકની પ્રત૨ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો છે, અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિના જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ ૧. સાધારણ વનસ્પતિના શ૨ી૨ને નિગોદ કહે છે. ૨.‘‘વસરનૂં તોો બુદ્ધિવો હોફ સત્તરનુષનો તીહ પણ્ણા સેઢી પયો ય તત્વો''' લોક ઉંચાઇમાં ચૌદ રજ્જુ-રાજ પ્રમાણ છે અને નીચે કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ પહોળો છે. અને પછી ઘટતો ઘટતો તીરછા લોકના મધ્ય ભાગમાં તેનો વિસ્તાર એક રજ્જુ પ્રમાણ છે. ત્યાર બાદ ક્રમશઃ વૃદ્ધિ પામતો બ્રહ્મલોકના મધ્ય ભાગમાં પાંચ રજ્જુ પહોળો છે અને પછી ઘટતો ઉ૫૨ લોકાન્તે એક રજ્જુ પ્રમાણ છે. તેથી તેની આકૃતિ કેડ ઉપર હાથ મૂકી પહોળા પગ કરી ઉભા રહેલા પુરુષના જેવી થાય છે, આ પ્રકારના લોકનો બુદ્ધિથી– કલ્પનાથી ઘન કરતા ચતુષ્કોણ લંબાઇ, પહોળાઇ અને જાડાઇમાં સાત રજ્જુ પ્રમાણ થાય છે. એ પ્રમાણે ઘનીકૃત લોક પ્રમાણ દીર્ઘ-લાંબી એક એક આકાશ પ્રદેશની પંક્તિ તે સૂચિ શ્રેણિ કહેવાય છે. અને તે સૂચિ શ્રેણિનો વર્ગ ક૨વો એટલે સૂચિ શ્રેણિના આકાશ પ્રદેશોને તેટલી સંખ્યાએ ગુણવા એટલે પ્રતર કહેવાય છે. જેમ કે અસત્કલ્પનાએ ત્રણ પ્રદેશની સૂચિ શ્રેણિને ત્રણે ગુણતાં નવ પ્રદેશનો પ્રત૨ થાય છે. જુઓ-કર્મગ્રંથ શતક ગા. ૯૭. 57 Page #134 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद बेइंदिय जीव पन्नवणा હોય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે. ‘ને ચાવને તહપ્પારા' તે સિવાયના બીજા જે અહીં કહ્યા નથી, પરન્તુ તેવા પ્રકારના હોય એટલે પ્રત્યેક વનસ્પતિરૂપે હોય કે સાધારણ વનસ્પતિરૂપે હોય તે પણ વનસ્પતિકાયપણે જાણવા. ‘તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે' ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. પરન્તુ જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ છે ત્યાં તેને આશ્રયી અપર્યાપ્તા જીવો કદાચિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયિકો સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે, અને સાધારણ વનસ્પતિકાયિક તો અવશ્ય અનન્તા હોય છે. આ સાધારણ અને પ્રત્યેકરૂપ અમુક વનસ્પતિની વિશેષતા જણાવનારી આ ગાથાઓ અહીં બતાવે છે–‘કંદા ય’ ઇત્યાદિ ત્રણ ગાથાઓ છે–કન્દ-સૂરણ કંદાદિ, કંદમૂલો અને વૃક્ષમૂલો એ સાધારણ વનસ્પતિવિશેષ છે. ગુચ્છો, ગુલ્મો અને વલ્લીઓ પ્રસિદ્ધ છે. વેણુ-વાંસ, તૃણ-અર્જુનાદિ જાણવા. પદ્મ, ઉત્પલ અને શીંગોડાં વગેરે પ્રસિદ્ધ છે. ‘હઢ’ જલમાં થતી એક જાતની વનસ્પતિ છે. સેવાલ પ્રસિદ્ધ છે. કૃષ્ણ, પનક, અવક, કચ્છ, ભાણી અને કન્તુક એ એક જાતની સાધારણ વનસ્પતિ છે. આ ઉ૫૨ કહેલી ઓગણીશ વનસ્પતિઓમાં કોઇની પણ ત્વચાદિકમાંની કોઇ કોઇ પણ યોનિ (ઉત્પત્તિ સ્થાન) હોય છે. તાત્પર્ય એ છે કે–કોઇની ત્વચા, યોનિ હોય છે, કોઇની છાલ, યાવત્ કોઈનું મૂળ, કોઇનો અગ્રભાગ, કોઇનો મધ્યભાગ અને કોઇનું બીજ યોનિરૂપ હોય છે. ‘સે નં’ ઇત્યાદિ. એ પ્રમાણે ચારે નિગમનો સુગમ છે. એ પ્રમાણે એકેન્દ્રિય જીવો કહ્યા. I૪૫॥ || તેવિયનીવ વળવા || से किं तं बेईदिया? बेइंदिया अणेगविहा पन्नत्ता । [ से किं तं बेइंदियसंसारसमावण्णजीव पण्णवणा ? નેફયિસંસારસમાવાનીવ પાવળા] તેં નહા-પુત્તાવિમિયા, ઋદ્ધિિિમયા, મંજૂથના, ગોલોમા, 'પાવરા, સોમળતા, વંસીમુહા, સૂમુદ્દા, ગોનલોયા, નતોયા, ગાલાયા, સંઘા, સંઘ, ખુલ્લા, ઘુલ્લા, [મુળયા, અંધા] વાડા, સોત્તિયા, મોત્તિયા, તુયા વાસા, ગોવત્તા, ડુગોવત્તા, વિયાવત્તા, સંવુધા, માવાહા, सिप्पिसंपुडा, चंदणा, समुद्दलिक्खा, जे यावऽन्ने तहप्पगारा। सव्वे ते समुच्छिमा नपुंसगा । ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। एएसि णं एवमाइयाणं बेइंदियाणं पज्जत्तापज्जत्ताणं सत्त जाइकुलकोडिजोणीप्पमुहसयसहस्सा भवंतीति मक्खायं । से त्तं बेइंदिय-संसारसमावन्न - जीवपन्नवणा।। सू० - ૪૬।। (મૂળ) બેઇન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? બેઇન્દ્રિય જીવો અનેક પ્રકારના કહ્યા છે–તે આ પ્રમાણે-પુલાકિમિયા, કુક્ષિકૃમિ, ગંડૂયલગ–ગંડોલા–મોટા કૃમિ, ગોલોમ, ગ઼ઉર, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાય, શંખ, શંખનક–શંખલા, ઘુલ્લા, ખુલ્લા, ગુલયા, ખંધ, વરાટ–કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકત આવર્ત, દ્વિધાડઽવર્ત, નંદિકાડડવર્ત, સંબુક્ક-શંબુક, માતૃવાહ, શુક્તિસંપુટ, ચંદનક, સમુદ્રલિજ્ઞા, અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે. તે બધા સંમૂર્છિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ કુલો યોનિપ્રમુખ–યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છે—એમ કહ્યું છે. એ પ્રમાણે બેઇન્દ્રિય સંસારી જીવો કહ્યા. I૪૬॥ (ટી૦) હવે બેઇન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–બેઇન્દ્રિય જીવો કેટલા પ્રકા૨ે છે? આચાર્ય ઉત્તર આપે છે કે બેઇન્દ્રિયો અનેક પ્રકારના કહ્યા છે-‘પુત્તાિિમયા' વગે૨ે. પુલાકિમિયા–ગુદાના ભાગમાં ઉત્પન્ન થયેલા કૃમિ. કુક્ષિ– ઉદરમાં ઉત્પન્ન થયેલા તે કુક્ષિકૃમિ. શંખ-સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પ્રસિદ્ધ છે. શંખનક—નાના શંખ, જેને શંખલા કહે છે. ૧. ખેડા આ. સ.; ૨. માવાદા 58 Page #135 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद तेइंदिय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ઘુલ્લા–ધુલ્લિકા, ખુલ્લા–ક્ષુદ્ર નાના શંખ, કે જે સમુદ્રમાં શંખની આકૃતિવાળા હોય છે. વરાટ-કોડા, શુક્તિસંપુટ–સંપુટરૂપે છીપો હોય છે તે, ચંદનક–અક્ષ, સાધુઓ સ્થાપનાચાર્ય તરીકે રાખે છે તે. બાકીના બેઇન્દ્રિયો સંપ્રદાય–પરંપરાને અનુસરીને જાણવા. ‘ને યાવને તહવ્વા ' તે સિવાયના બીજા તેવા પ્રકારના જે મૃત કલેવરમાં ઉત્પન્ન થયેલા કૃમિ વગેરે હોય તે બધા બેઇન્દ્રિયો જાણવા. તે સંમૂર્ચ્છિમ છે અને સંમૂર્ચ્છિમ હોવાથી જ નપુંસક હોય છે. કારણ કે સંમૂર્છિમો અવશ્ય નપુંસક હોય છે. ‘નાસંમૂવ્ઝિનો નપુંસાનિ' (ત૦ ૨૦ ૨ સૂ. ૫૦) ના૨ક અને સંમૂર્ચ્છમ નપુંસક હોય છે—એવું તત્ત્વાર્થસૂત્રનું વચન છે. તે બેઇન્દ્રિયો ‘સમાપ્તત: ' સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા, ચ શબ્દ યોનિ અને કુલના ભેદથી પોતાના અનેક ભેદોનો સૂચક છે. પુલાકૃમિ વગેરે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા (બેઇંદ્રિયોની બે લાખ યોનિ અને) બેઇન્દ્રિયોના બધા મળીને યોનિપ્રમુખ–યોનિથી ઉત્પન્ન થયેલાં સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે—એમ તીર્થંકરોએ કહ્યું છે. અહીં તાત્પર્ય આ છે—જાતિ, કુલ અને યોનિના સ્વરૂપને જાણવા માટે પૂર્વાચાર્યોએ સ્થૂલ ઉદાહરણ બતાવ્યું છે. તે આ પ્રમાણેજાતિ એટલે તિર્યંચગતિ, તેના કુંલો-કૃમિકુલ, કીડાઓનું કુલ, વીંછીનું કુલ વગેરે. આ કુલો યોનિપ્રમુખયોનિથી ઉત્પન્ન થયેલાં છે. તે આ પ્રમાણે–એકજ યોનિમાં અનેક કુલો હોય છે. જેમકે છાણની યોનિમાં કૃમિકુલ, કીડાનું કુલ, વીંછીનું કુલ વગેરે. અથવા ‘જાતિકુલ’ એ એક પદ છે. જાતિકુલ અને યોનિમાં પરસ્પર ભેદ છે. કારણ કે એક પણ યોનિમાં અનેક જાતિકુલનો સંભવ છે. જેમકે એકજ યોનિમાં કૃમિજાતિકુલ, કીટજાતિકુલ, વૃશ્ચિકજાતિકુલ વગેરે હોય છે. એ પ્રમાણે એકજ યોનિમાં અવાન્તર–પેટાજાતિભેદો હોવાથી યોનિથી ઉત્પન્ન થયેલાં અનેક જાતિકુલો સંભવે છે, માટે બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ જાતિકુલો ઘટે છે. ઉપસંહાર કહે છે–એ પ્રમાણે બેઇન્દ્રિય સંસારી જીવો કહ્યા. II૪૬।। || તેવિયનીવ વપ્નવના || से किं तं ते इंदिय - संसारसमावन्नं जीवपन्नवणा? तेइंदिया - संसारसमावन्न - जीवपन्नवणा अणेगविहा पन्नत्ता । તું નહા-મોવડ્યા, રોહિળિયા, થૂ, પિપીલિયા, તા, વૈદ્દેશિયા, કાલિયા, ૩ખાયા, ઢપ્પડા, તળાહારા, કાહારા, માતુયા, પત્તાહારા,તપવિટિયા, પત્તવિંટિયા, પુવિટિયા, વિટિયા, વીયવિટિયા, 'તેવુળમિનિયા, તઃસમિનિયા, ખાસદિતમિનિયા, હિલ્તિયા, જ્ઞિત્તિયા, જ્ઞિળિયા, વિશિરિડા, *વાદુયા[પાયા], ત ુયા, સુમ,સોવસ્થિ[∞િ]યા, મુયવિંટા,ાડ્યા,શોવયા, તુતુંવ [સૂંવા],છતવાળા[જોત્થતવાહ'], ખૂયા, હાતાહતા,પિત્તુવા, સયવાડ્યા,ગોમ્ની, સ્થિસોંડા,ને યાવને તહપ્પારા। સવ્વુ તે સંમુષ્ઠિમા નપુંસ ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । एएसि णं एवमाइयाणं तेइंदियाणं पज्जत्तापज्जत्ताणं अट्ठ जाई कुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवतीति मक्खायं । से तं तेइंदिय-संसारसमावन्न जीवपन्नवणा | સૂ૦-૪૭|| (મૂળ) તૈઇન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? તેઇન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-ઔપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા (કીડી), ઉર્દૂસગ-ડાંસ, ઉદેહિકા-ઉદ્ધઇ, ઉક્કલિયા, ઉપ્પાયઉત્પાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તણાહાર (તૃણાહાર), કટ્ટાહાર (કાષ્ઠાહાર), માલુકા, પત્તાહાર (પત્રાહાર), તણબેંટિય, પત્તવેટિય, પુષ્પવૅટિય, ફલબટિય, બીજબેંટિય, તેબુરણમિંજિયા, તઓસિમિંજિય, કપ્પાસક્રિમિજિય, હિલ્લિય, ઝિલ્લિય, ઝિંગિર, કિગિરિડ, બાહુય, લહુય, સુભગ, સોવસ્થિય–સૌવસ્તિક, સુયર્બેટ, ઇદકાઇઅ–ઇન્દ્રકાયિક, ઇન્દગોવય–ઇન્દ્રગોપ, તુરુતુંબગ, કુચ્છલબાહગ, જૂયા–જૂ, હાલાહલ, પિસુય, સયવાઇય–શતપાદિકા, ગોમ્સ્કી (કાનખજુરા), હત્થિસોંડ– ૧. સેળનન્દ્રિયા શાં. સા.; ૨. તેઓસ મિબિયા શાં. સા.; ૩. જ્ઞત્ત્તિયા શાં. સા., ૪. પાદુયા શાં. સા.; ૫. તુંમુળ શાં. સા. વિટિયા ના સ્થાને રેંટિયા પાઠ આગમોદય સમિતિની પુસ્તકોમાં છે. 59 Page #136 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद चउरिदिय जीव पन्नवणा હસ્તિશડે અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂચ્છિમ અને નપુંસક હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પ્રકારના એ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં આઠ લાખ ક્રોડ જાતિકુલો હોય છે એ પ્રમાણે કહ્યું છે. તે પ્રમાણે તેઈન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. //૪૭ll (ટી૦) હવે તે ઇન્દ્રિય સંસારી જીવોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે–તે ઇન્દ્રિય સંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? ભગવાન કહે છે કે તે ઇન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારની છે. તેને ‘ત ગણા'–ઈત્યાદિ વડે બતાવે છે-આ પયિક પ્રમુખ તેઈન્દ્રિય જીવો દેશવિશેષથી કે લોક થકી જાણી લેવા. પરંતુ “શેણી' કર્ણશૃંગાલિકા-કાનખજુરો સમજવો. ‘ને વાવને તહપૂરા' તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય તે તે ઇન્દ્રિયો જાણવા. “તે બધા સંમૂર્ણિમ અને નપુંસક છે'-ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું, એ પયિકપ્રમુખ પર્યાપા અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવો (ની બે લાખ યોનિ અને) બધા મળીને યોનિથી ઉત્પન્ન થયેલા આઠ લાખ ક્રોડ જાતિકુલો હોય છે-એમ તીર્થકરોએ કહ્યું છે. ઉપસંહાર કહે છે-એમ તેઈન્દ્રિય સંસારસમાપન જીવપ્રજ્ઞાપના કહી. II૪૭થી |વડરવિયનીવવUMવા IT. से किं तं चउरिदिय-संसारसमावन्न-जीवपन्नवणा? चउरिदिया-संसारसमावन्न-जीवपन्नवणा अणेगविहा पन्नत्ता। तं जहा-अंधिय-पत्तिय[णेत्तिय]-मच्छिय-मसगा कीडे मगमिगकिडे] तह पयंगे या ढंकुण-कुक्कुडकुक्कुह-नंदावत्ते य सिंगिरडे।। किण्हपत्ता, नीलपत्ता, लोहियपत्ता, हालिबेपत्ता, सुकिल्लपत्ता, चित्तपक्खा, विचित्तपक्खा,ओभंजलिया,जलचारिया,गंभीरा, णीणिया,तंतवा,अच्छिरोडा, अच्छिवेहा,सारंगा,नेउराणेउला], दोला, भमरा, भरिली, जरुला, तोट्टा[तोट्ठा], विंछुया[विच्छुता], पत्तविच्छुया, छाणविच्छुया, जलविच्छुया, पियंगाला,कणगाकणभागा],गोमयकीडा,जे याऽवन्ने तहप्पगारा। सव्वै ते संमुच्छिमा नपुंसगा। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा या एएसि णं एवमाइयाणं चउरिदियाणं पज्जत्ता-ऽपज्जत्ताणं नव जाइकुलकोडिजोणिप्पमुहसयसहस्साई भवंतीति मक्खायं। से तं चउरिदिय-संसारसमावन्नનવ નવITIટૂ૦-૪૮ાા (મૂ9) ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-અંધિય, પત્તિય, મક્ષિકા, મશક (મચ્છર), કીટ, પતંગ, ઢેકુણ (બગાઈ), કુક્કડ, કુક્ત, નંદાવર્ત, સિગિરડ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, હંજલિયા, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અશ્મિરોડ, અલિવેધ, સારંગ, ઉર, દોલા, ભ્રમર, ભરિલી, જલા, તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણગ, ગોમયકીડા, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂચ્છિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. એ પૂર્વોક્ત પર્યાપ્ત અને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવપ્રજ્ઞાપના કહી. I૪૮ (ટી.) હવે ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહે છે-“સે વ ત ઇત્યાદિ. આ ચઉરિદ્રિય જીવો લોક થકી જાણી લેવા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એ (ચઉરિન્દ્રિયની બે લાખ યોનિ અને) ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવલાખ ક્રોડ જાતિકુલો હોય છે. બાકીનો અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. ઉપસંહાર કહે છે-“એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવની પ્રજ્ઞાપના કહી.' l૪૮ 60 Page #137 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद पंचिंदिय जीव - नेरइय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ • || વંત્રિચિનીવ qUUવા || से किंतं पंचेन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा? पंचेन्दिया-संसारसमावन्न-जीवपन्नवणा चउव्विहा पन्नत्ता। तंजहा-नेरइयपंचिंदिय-संसारसमावन्न-जीवपन्नवणा,तिरिक्खजोणियपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा, मणुस्सपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा, देवपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा।सू०-४९।। (મૂ૦) પંચેન્દ્રિય સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? પંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– ૧ નરયિક-પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૨ તિર્યંચયોનિક-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૩ મનુષ્ય–પંચેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને ૪ દેવ–પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. //૪૯. (ટી) હવે પંચેન્દ્રિય સંસારી જીવનું સ્વરૂપ કહે છે–પંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? સૂરિ કહે છેપંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નયિ' ઇત્યાદિ. અય-ઈષ્ટ ફળ આપનાર કર્મ, તે જેથી ગયું છે તે નિરય એટલે નરકાવાસો. તેને વિષે રહેલા તે નરયિકો, તેવા પંચેન્દ્રિય સંસારસમાપન જીવોની પ્રજ્ઞાપનાપ્રરૂપણા કરવી તે નરયિક-પંચેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. સન્ ધાતુ ગત્યર્થક છે. 'તિરોડક્વતિ' જે તીરછાવાંકા ચાલે તે તિર્યંચ, તેઓની યોનિ-ઉત્પત્તિસ્થાન તે તિર્યંગ્યોનિ, તેમાં રહેલા તે તૈયંગ્યોનિ, એવા પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રરૂપણા તે તૈયંગ્યનિક સંસાર સમાપન જીવપ્રજ્ઞાપના. મન શબ્દ મનુષ્યનો વાચક છે. જેમકે રાજન્ શબ્દ રાજન્યનો વાચક છે. મનુના અપત્ય તે મનુષ્યો, અહીં ય પ્રત્યય જાતિ અર્થમાં થયેલો હોવાથી મનુષ્ય શબ્દ રાજન્ય શબ્દની પેઠે જાતિવાચક છે. એવા મનુષ્ય પંચેન્દ્રિયસંસારી જીવોની પ્રરૂપણા તે મનુષ્ય-પંચેન્દ્રિય–સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના. રીવ્યક્તિ'—જે સ્વચ્છાએ ક્રીડા કરે તે દેવો, તે ભવનપતિ વગેરે જાણવા. એવા પંચેન્દ્રિય સંસાર સમાપન જીવોની પ્રજ્ઞાપના તે દેવ-પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. ૪૯ || નેરડ્રયનીવgચ્છાવા || से किं तं नेरइया? नेरइया सत्तविहा पन्नत्ता। तं जहा-१ रयणप्पभापुढविनेरइया, २ सक्करप्पभापुढविनेरइया, ३ वालुयप्पभापुढविनेरइया, ४ पंकप्पभापुढविनेरइया, ५ धूमप्पभापुढविनेरइया, ६ तमप्पभापुढविनेरइया। ७ तमतमप्पभापुढविनेरइया। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं नेरइया liq૦-૧૦ (મૂળ) નરયિકો કેટલા પ્રકારના છે? નૈરયિકો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ રત્નપ્રભાકૃથિવીવૈરયિકો, ર શર્કરા પ્રભા પૃથિવીવૈરયિકો, ૩ વાલુકાપ્રભા પૃથિવીવૈરયિકો, ૪ પંકપ્રભા પૃથિવીવૈરયિકો, ૫ ધૂમપ્રભા પૃથિવીવૈરયિકો, ૬ તમ પ્રભા પૃથિવીનરયિકો, ૭ તમામ પ્રભા પૃથિવીવૈરયિકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ નૈરયિકો કહ્યા. ૫૦ (ટી.) હવે નરયિકોનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે-“જે વિ ' ઇત્યાદિ. નરયિકો પૃથિવીના ભેદથી સાત પ્રકારના છે, બીજી રીતે તો તેના ઘણા ભેદો થઈ શકે. માટે પૃથિવીના ભેદથી તેના સાત પ્રકાર બતાવે છે-તે જહા' ઇત્યાદિ. રત્નપ્રભાપૃથિવીનરયિકો વગેરે. રત્ન-વજ, વૈર્થ વગેરે, પ્રભા શબ્દ અહીં બધે સ્થળે સ્વભાવવાચક છે. તેથી રત્નો જેવી પ્રભા-સ્વરૂપ છે તે રત્નપ્રભા, એટલે રત્નપ્રચુર-બહુ પ્રકારના રત્નોવાળી, રત્નમયી પૃથિવી. તેમાં રહેલા નરયિકો તે રત્નપ્રભાપૃથિવીવૈરયિકો કહેવાય છે. એ પ્રમાણે શર્કરાપ્રભાકૃથિવીનેરયિકો વગેરે સંબંધી જાણવું.' આપવા. . નરયિકોની ચાર લાખ યોનિ છે અને પચ્ચીસ લાખ ક્રોડ જાતિ કુલ છે. 61 Page #138 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा || तिरिक्रवजोणियजीव पण्णवणा || से किं तं पंचिदिया तिरिक्खजोणिया? पंचिंदियतिरिक्खजोणिया तिविहा पन्नत्ता। तं जहा-१ जलयरपंचिंदियतिरिक्खजोणिया २ थलयरपंचिंदियतिरिक्खजोणिया ३ खहयरपंचिन्दियतिरिक्खजोणिया ।।सू०-५२।। (મૂ૦) પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ જલચર પંચેન્દ્રિય તિર્યંચયનિકો, ૨ થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, ૩ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો.//પરા (ટી0) હવે ઉદેશના ક્રમને અનુસરી તિર્યંચ પંચેન્દ્રિયોનું સ્વરૂપ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–પંચેન્દ્રિય तिर्यययोनिओ 24। प्रअरना छ? मायार्य उत्तर सापेछ-पंचेन्द्रिय तिर्थयो । प्रारना छ-४सय२. त्याहि. 'जले चरन्ति' पाएमा २ ते ४१२२. 'स्थले चरन्ति' स्थलने विष ३२ ते स्थलयर, खे-आकाशे चरन्ति ५- शन विषे या ते य२. प्राकृत डोवाथी मने मार्ष डोपाथी भूण सूत्रमा 'खहयर' मेवोपा6 . त्या२ मा पंथेन्द्रिय तिर्थयोनिशनी સાથે વિશેષણ સમાસ કરવો. //પરા से किं तं जलयरपंचिन्दियतिरिक्खजोणिया? जलयरपंचिन्दियतिरिक्खजोणिया पंचविहा पन्नत्ता। तं जहा-१ मच्छा, २ कच्छभा, ३ गाहा, ४ मगरा, ५ सुंसुमारा। से किं तं मच्छा? मच्छा अणेगविहा पन्नत्ता। तं जहासोहमच्छा, खवल्लमच्छा, जुंगमच्छा[जुगमच्छा], विज्झिडियमच्छा, हलिमच्छा, मग[ग्ग]रिमच्छा, रोहियालोहियामच्छा, हलीसागरा, गागरा, वडा, वडगरा, [गब्भया, उसगारा,] तिमी, तिमिगिला, णक्का, दलमच्छा.कणिक्कामच्छा.सालि.सत्थिाच्छिायामच्छा. लंभणमच्छा. पडागा.पडागाइपडागा.जे याऽवन्ने तहप्पगारा।सेत्तं मच्छा।से किं तं कच्छभा? कच्छभा दुविहा पन्नत्ता। तं जहा-अट्टिकच्छभा य मंसकच्छभा य। से तं कच्छभा। से किं तं गाहा? गाहा पंचविहा पन्नत्ता। तं जहा-१ दिली; २ वेढगा, ३ मुद्धया, ४ पुलगा, ५ सीमागारा। से तं गाहा। से किं तं मगरा? मगरा दुविहा पन्नत्ता। तं जहा-१ सोंडमगरा य २ मट्ठमगरा या से तं मगरा। से किं तं सुंसुमारा? सुंसुमारा एगागारा पन्नत्ता। से त्तं सुसुमारा। जे यावऽन्ने तहप्पगारा। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-समुच्छिमा य गब्भवतिया या तत्थ णंजे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णंजे ते गब्भवक्कंतिया ते तिविहा पन्नत्ता। तं जहा-इत्थी, पुरिसा, नपुंसगा। एएसि णं एवमाइयाणं जलयरपंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्ताणं अद्धतेरसजाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवन्तीति मक्खायं। से तंजलयरपंचिंदिय-तिरिक्खजोणिया या|सू०-५२।। (મૂળ) જલચરપંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે ૧ મત્સ્ય, ૨ કચ્છ૫, ૩ ગ્રાહ, ૪ મગર અને પ શિશુમાર. મલ્યો કેટલા પ્રકારના છે? મસ્યો અનેક પ્રકારના કહ્યા छ.ते मा प्रभा-सम-%ARA मत्स्यो, मलमत्स्यो, सुगमत्स्यो, विजय मत्स्यो, सिमत्स्यो, भरिभत्स्यो, रोहितमत्स्यो, दीसागर, २२, 45, 43॥२, मय, स॥२, तिमि, तिमिगिस, न, तंदुसमत्स्य, अमत्स्य, સાલિ, સલ્વિય (સ્વસ્તિક) મત્સ્ય, લંભનમસ્ય, પતાકા, પતાકાતિપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. એ પ્રમાણે મસ્સો કહ્યા. કચ્છપો કેટલા પ્રકારના છે? કચ્છડો બે પ્રકારના છે. તે આ પ્રમાણે અસ્થિકચ્છપો અને માંસકચ્છપો. એમ કચ્છપ કહ્યા. ગ્રાહો કેટલા પ્રકારના છે? ગ્રાહો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ દિલી, ર વેઢગ-વષ્ટક, ૩ મુદ્ધય-મૂર્ધજ, ૪ પુલક અને પ સીમાકાર. એમ ગ્રાહો કહ્યા. મગરો કેટલા પ્રકારના છે? મગરો બે પ્રકારના છે. તે આ પ્રમાણે–સોડ મગર અને મઢ મગર. એમ મગરો કહ્યા. શિશુમારો કેટલા પ્રકારના છે? 62 Page #139 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद तिरिक्खजोणिय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ શિશુમાર એક પ્રકારના કહ્યા છે. એમ શિશુમારો કહ્યા. તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય તે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સંમૂકિમ અને ગર્ભવ્યુત્ક્રાન્તિક. તેમાં જે સંમૂચ્છિમ છે તે બધા નપુંસક છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રાન્તિક છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં સાડા બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે એમ કહ્યું છે. એ પ્રમાણે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. I૫૨॥ (ટી૦) જલચર પંચેન્દ્રિય કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–જલચર પંચેન્દ્રિય તિર્યંચ્યોનિકો પાંચ પ્રકારના છે. તે પાંચ પ્રકાર બતાવે છે–૧ મત્સ્ય, ૨ કચ્છપ, સૂત્રમાં ‘∞મ’ પાઠ છે ત્યાં ‘પ’કારનો ‘ભ’કાર પ્રાકૃત હોવાથી થયેલો છે. ૩ ગ્રાહ–ઝુડ, ૪ મકર–મગર અને ૫ શિશુમાર. પ્રાકૃત હોવાથી સૂત્રમાં ‘પુંકુમાર' એવો પાઠ છે. મત્સ્યાદિનો પરસ્પર ભેદ લોકથી જાણી લેવો. પરન્તુ કચ્છપના ભેદોમાં અસ્થિકચ્છપ અને માંસકચ્છપ એ બે ભેદ છે. તેમાં ઘણાઅસ્થિવાળા કાચબા તે અસ્થિકચ્છપ, અને ઘણામાંસવાળા કાચબા તે માંસકચ્છપ જાણવા. ‘તે સમાસો' ઇત્યાદિ. તે જલચ૨ પંચેન્દ્રિય તિર્યંચો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–સંમૂછિમ અને ગર્ભવ્યુત્ક્રાન્તિક-ગર્ભજ. અહીં મૂ ધાતુ મોહ અને સમુચ્છાયવ્યાપ્તિના અર્થમાં છે. સમ્ ઉપસર્ગપૂર્વક મૂર્ચ્છ ધાતુથી ભાવ–ક્રિયાના અર્થમાં અ પ્રત્યય થઇને ‘સંમૂર્જી' શબ્દ થાય છે, એટલે ગર્ભ અને ઉપપાત જન્મ સિવાય એમ જ પ્રાણીઓની ઉત્પત્તિ થવી, તે વડે ઉત્પન્ન થયેલા તે સમૂચ્છિમ કહેવાય છે. [અહીં સંમૂર્ચ્છ શબ્દથી ઇમ પ્રત્યય થયો છે.] ગર્ભમાં જેની વ્યુત્ક્રાન્તિ–ઉત્પત્તિ છે તેઓ (અહીં વ્યુત્ક્રાન્તિ શબ્દ ઉત્પત્તિવાચક છે, કેમકે તે અર્થમાં પૂર્વાચાર્યની પ્રસિદ્ધિ છે.) અથવા ગર્ભવાસથી વ્યુત્ક્રાન્તિ–નિષ્ક્રમણ જેઓનું છે તે ગર્ભવ્યુત્ક્રાન્તિક-ગર્ભજ કહેવાય છે. તેમાં જે સંમૂચ્છિમ છે તે બધા નપુંસક છે, કારણ કે સંમૂચ્છિમપણું નપુંસકપણાની સાથે નિયત સંબંધવાળું છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રાન્તિક–ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ ગર્ભજ અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનો જે શરીરાવગાહનાદિ દ્વારોને વિષે વિચાર તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રી, પુરુષ અને નપુંસકોનો અલ્પબહુત્વનો વિચાર તે 'જીવાભિગમ સૂત્રની ટીકામાં અમે કર્યો છે તેથી જાણી લેવો. એ પ્રમાણે જેના પ્રકારો વગેરે બતાવ્યા છે એવા પર્યામા અને અપર્યાપ્તા જલચ૨ પંચેન્દ્રિય તિર્યંચોના યોનિથી ઉત્પન્ન થયેલાં સાડા બાર લાખ ક્રોડ જાતિકુલો છે એમ પૂજ્ય તીર્થંકરોએ કહ્યું છે. ઉપસંહાર કહે છે–એ પ્રમાણે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. II૫૨॥ से किं तं थलयरपंचिंदियतिरिक्खजोणिया ? थलयरपंचिन्दियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता । तं जहाचउप्पयथलयरपंचिन्दियतिरिक्खजोणिया य परिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया य । से किं तं चउप्पयथलयरपंचिन्दियतिरिक्खजोणिया ? चउप्पयथलयरपंचिन्दियतिरिक्खजोणिया चउव्विहा पन्नत्ता । तं जहा ઘુતા,નિષ્ણુતા[ ુવુ[], પંડીપવા,સાવાસેવિતાવુ ?જીરા અને વિજ્ઞાપન્નત્તાતંના-અસ્સા, અસ્તતા, કોડા, ગદ્દમા,ગોરવા, વન, સિરિ ંવત, આવત્તા,ને યાવનેત પ્યાસેત્તાલુરા) સેવિતા પુછુરા? જુજીરા અને વિહા પન્નત્તા તંનહા-ટ્ટા, ગોળ, વયા, રોન્ના, પસયા, મહિલા, મિયા, સંવડા, વરાહા, અય, પન્ના-રુરુ-સરમ-ચમ-રંગ-ગોળનમાવી, ને યાવને તહપ્પા ને ત્ત વુલુા। સે ચિંતા મંડીવયા? મંડીપયા અને વિહા પન્નત્તાા ત નહા-હૃથી, હૃત્શીપૂરાયા, મંગહત્થી, ઘા (શા), વંડા, ને यावऽन्ने तहप्पगारा। से त्तं गंडीपया। से कि तं सणप्फदा? सणप्फदा अणेगविहा पन्नत्ता । तं जहा- सीहा, वग्घा, વીવિયા, અચ્છા, , તરઘ્ધા, પાસ્તા, સિયાલા, વિડાલા, સુા, જોતર્તુળ, (પ્રં-૧૦૦) જોતિયા, સત્તા, ચિત્તા, વિત્ત્ત[ત્ત]તા, ને યાવને તહપ્પા છે ત્ત સળવા તે સમાતો વિહા પન્નત્તા। તું બહા૧. જુઓ જીવાભિગમટીકા (આ.સ.) ૫. ૩૬-૪૨; ૮૨-૮૭ 63 Page #140 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा समुच्छिमा य गब्भवक्कन्तिया या तत्थ णं जे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णं जे ते गब्भवक्कंतिया ते तिविहा पन्न्ता। तं जहा-इत्थी, पुरिसगा, नपुंसगा। एएसि णं एवमाइयाणं थलयरपंचिन्दियतिरिक्खजोणियाणं पज्जत्ता-पज्जत्ताणं दस जाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवन्तीति मक्खायं। से तं चउप्पयथलयरपंचिन्दियतिरिक्ख-जोणिया।।सू०-५३।। (મૂળ) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના કહ્યા છે? સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયચયોનિકો અને પરિસર્પ પંચેન્દ્રિય તિયચયોનિકો. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ એકઝરીવાળા, ૨ બે ખરીવાળા, ૩ ગંડીપદો અને ૪ સનખપદ-નખયુક્ત પગવાળા. એકબરીવાળા કેટલા પ્રકારના કહ્યા છે? એક ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અશ્વ, અશ્વતર(ખચ્ચર), ઘોડા, ગર્દભ (ગધેડા), ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ, આવર્તગ, તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે, એમ એકખરીવાળા કહ્યા. બે ખરીવાળા કેટલા પ્રકારના કહ્યા છે? બે ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-ઊંટ, ગાય, ગવય (રોઝની. એક જાતિ), રોઝ, પય, મહિષ (પાડો), મૃગ (હરણ), સંબર (સાબર), વરાહ, બકરા, ઘેટાં, રુરુ (એક જાતનું હરણ), શરભ (અષ્ટાપદ), ચમર (હરણનો એક પ્રકાર), કુરંગ (હરણ) અને ગોકણદિ (હરણની જાતિ અથવા સર્પ). તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ બે ખરીવાળો કહ્યા. ગંડીપદો કેટલા પ્રકારના કહ્યા છે? ચંડીપદો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહસ્તી, બગ્ગી-ગેંડાની જાત, ગંડ-ગેંડા, અને બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ ગંડીપદો કહ્યા. સનખપદ-નખસહિત પગવાળા કેટલા પ્રકારના કહ્યા છે? નબસહિત પગવાળા અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સિંહ, વાઘ (વાઘ), દ્વીપી-દીપડા, અચ્છ-રીંછ, તરચ્છ-તરસ, પરસ્સર, શૃંગાલ-શિયાળ, બિડાલ-બીલાડા, શુનક-કૂતરા, કૌલશનુક-ઘરના કૂતરા, કોકંતિકા-લોંકડી, શશક-સસલા, ચિત્રક-ચિતરા, ચિલ્લલગા, અને તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ નખસહિત પગવાળા કહ્યા. તે સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે–સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છાિમ છે તે બધા ય નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારે એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના દસ લાખ ક્રોડ જાતિકુલો યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છે એમ કહ્યું છે. એમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. //all (ટી) હવે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું સ્વરૂપ કહેવાનાં ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-જેને ચાર પગ હોય તે ચતુષ્પદ અશ્વ વગેરે જાણવા, ઉરસા-છાતી વડે તથા ભજાત્યાં બે હસ્ત (હાથ) વડે પરિસર્પત્તિ-ચાલે તે પરિસર્પ સાપ. નોળીયા વગેરે જાણવા. ત્યાર બાદ સ્થળચર તિર્યગ્લોનિકપદની સાથે વિશેષણસમાસ કરવો. ચ શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદોનો સૂચક છે. તે અનેક ભેદનું ક્રમથી પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે-“હે વ ત' ઈત્યાદિ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે–ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. જેમકે–એકખરીવાળા' ઈત્યાદિ. તેમાં દરેક પગે એક એક ખરી જેઓને છે તે અશ્વાદિ એક ખરીવાળા કહેવાય છે. દરેક પગે બબ્બે ખરીઓ જેઓને છે તે ઊંટ વગેરે બે ખરીવાળા જાણવા. સુવર્ણકારની અધિકરણી–એરણને ગંડી કહે છે તેના જેવા પગવાળા હસ્તી (હાથી) વગેરેને ગંડીપદ કહે છે. સMયા-સન પતા:-દીર્ઘ નખયુક્ત પગવાળા જાનાદિક (કૂતરા વગેરે) કહેવાય છે. પ્રાકૃત હોવાથી સૂત્રમાં સગયા' એવો નિર્દેશ છે. હવે એક ખરીવાળા ચતુષ્પદોના ભેદો બતાવે છે તે વિત ઇત્યાદિ. બાકી બધું સુગમ છે. પરન્તુ અહીં કેટલા એક જીવના ભેદો અપ્રસિદ્ધ છે તે લોકથી જાણી લેવા. સ્થલચર પંચેન્દ્રિય 64 Page #141 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ તિર્યંચના સંક્ષેપથી બે પ્રકાર છે–ઇત્યાદિ. સૂત્ર પૂર્વની પેઠે જાણવું. અહીં તેઓના દશ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. અહીં સંમૂર્છિમ અને ગર્ભજ પ્રત્યેકના શરીરાદિ દ્વારોનો જે વિચાર તેમજ સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબહુત્વ તે, જીવાભિગમની ટીકાથી જાણી લેવું. એ પ્રમાણે ચતુષ્પદો કહ્યા. II૫૩॥ से किं तं परिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया ? परिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता। तं जहा-उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया य भुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया य। से किं तं उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया ? उरपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिया चउव्विहा પનત્તાા ત નહા—અહીં, ગયા, આસાલિયા, મહોરા સેવિતા અહીં? અહીં તુવિદા પન્નત્તાાતા નહા-વ્વ્વીરા યમલિનોયાસેન્દ્રિત ∞ીરા?∞ીરા અને વિજ્ઞાપન્નત્તાાતનાઆસીવિતા,ટ્ટિીવિસા, ૩॥વિતા, મોળવિજ્ઞા,તયાવિસા, તાનાવિજ્ઞા, ગુસ્સા વિજ્ઞા, નીત્તા વિત્તા,હસપ્પા, સેવસપ્પા,જાગોવા, વાપુરા, कालाहा मेलिमिंदा, सेसिंदा, जे यावऽन्ने तहप्पगारा। से त्तं दव्वीकरा । से किं तं मउलिणो? मउलिणो અનેળવિહા પન્નત્તાા ત નહા-વિવ્વા, ગોળતા, સાહીયા, વડતા, વિત્તતિનો, મંકલિનો, માત્તિનો, અદ્દી, अहिसलागा, वासपडागा; जे यावऽन्ने तहप्पगारा। से त्तं मउलिणो । से तं अही । से किं तं अयगरा ? अयगरा ગરા પન્નત્તાા છે ત્ત અયTRIIIR-૧૪॥ (મૂ) પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. ઉ૨૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના કહ્યા છે? ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે−૧ અહિ; ૨ અજગર, ૩ આસાલિકા, ૪ મહોરગ. અહિ કેટલા પ્રકારના છે? અહિ બે પ્રકારના છે. તે આ પ્રમાણે–દર્વીકર–ફણાવાળા સાપ, અને મુકુલી-ફણારહિત સાપ. દર્વીકર અહિ કેટલા પ્રકારના છે? દર્વીકર અહિ અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે–આશીવિષ, દૃષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, ત્વચાવિષ, લાલાવિષ, ઉચ્છ્વાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણ સર્પ, શ્વેત સર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. એમ દર્વીકર કહ્યા. મુકુલી-ફણારહિત અહિ કેટલા પ્રકારના છે? મુકુલી અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે દિવ્યાગ, ગોણસ, કસાહીય, વઇઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહિસલાગ, વાસપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. એ પ્રમાણે મુકુલો અહિ કહ્યા. અને એમ અહિ પણ કહ્યા. અજગરો કેટલા પ્રકારના છે? અજગરો એક પ્રકારના કહ્યા છે. એમ અજગરો કહ્યા. ૫૪॥ (ટી૦) પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય બે પ્રકારના કહ્યા છે.—૩રપરિસપ્પ'–ઇત્યાદિ. રક્ષા પરિસર્પનિ—જેઓ છાતી વડે ચાલે તે ઉ૨:પરિસર્પો, તેવા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો, મુખામ્યાં પરિસર્પન્તિ—જેઓ ભુજાઓ વડે ચાલે તે ભુજપરિસર્પ, એવા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકો. ‘વ' શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદાનો સૂચક છે. તેમાં ઉ૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના ભેદો બતાવવાની ઇચ્છાવાળા આચાર્ય આ સૂત્ર કહે છે—૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિયો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—૨ઃ૫રિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો ચાર પ્રકારના કહ્યા છે. જેમકે—અહિ, અજગર, આસાલિકા અને મહોરંગ. એઓના ભેદો જાણવા માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે—‘સે ર્જાિ સં’-ઇત્યાદિ. અહિ સર્પ કેટલા પ્રકારના છે? ગુરુ કહે છે—અહિ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—દર્વીકર અને મુકુલી. તેમાં દર્વી–ચાટવાના જેવી હોવાથી દર્વી—ણા, તે કરવાના સ્વભાવવાળા દર્વીકર કહેવાય છે. ૧. જુઓ જીવાભિગમટીકા (આ.સ.) ૫. ૩૬-૪૨; ૮૨-૮૭. 65 Page #142 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा મુકુલ–ફણા ન થઇ શકે તેવી શરીરના અવયવ–વિશેષનો આકાર, તે જેઓને છે તે મુકુલી સાપ કહેવાય છે. અર્થાત્ તેઓ ફણા કરવાની શક્તિ રહિત હોય છે. અહીં ‘જ્ઞ’ શબ્દ પ્રત્યેકના પોતપોતાના અનેક ભેદોનો સૂચક છે. દર્વીકરના ભેદો કહે છે—સે નિં તેં'–ઇત્યાદિ. જેઓને આશી–દાઢમાં વિષ રહેલું છે તે આશીવિષ. કહ્યું છે કે—આસી વાઢા, તાયવિસા ય આસીવિજ્ઞા મુળેયન્ના' આશી એટલે દાઢા, તેમાં રહેલા વિષ ઝેરવાળા આશીવિષ જાણવા. જેઓની દૃષ્ટિમાં વિષ રહેલું છે તે દૃષ્ટિવિષ. જેઓમાં ઉગ્ર વિષ રહેલું છે તે ઉગ્નવિષ. જેઓના ભોગ-શરીરમાં વિષ રહેલું છે તે ભોગવિષ, જેની ત્વચાને વિષે વિષ છે તે ત્વગ્નિષ. પ્રાકૃત હોવાથી ‘તયાવિસા’ એવો પાઠ છે. લાલા એટલે મુખથી સ્રાવ થાય તે લાળ, જેઓને લાળમાં વિષ છે તે લાલાવિષ કહેવાય છે. જેઓના ઉચ્છ્વાસમાં વિષ હોય તે ઉચ્છ્વાસવિષ. જેઓના નિઃશ્વાસમાં વિષ હોય તે નિઃશ્વાસવિષ. કૃષ્ણસર્પાદિ જાતિભેદો લોક થકી જાણી લેવા. ઉપસંહાર કહે છે–‘એ પ્રમાણે દર્વીકરો કહ્યા.' હવે મુકુલી અહિનું પ્રતિપાદન કરે છે—‘સે નિં તં’-ઇત્યાદિ. એ પણ લોકથી જાણવા. અજગરોના અવાન્તર (પેટા) જાતિ ભેદો નથી, તેથી એમ કહ્યું છે કે એક પ્રકારના અજગરો કહ્યા છે.।।૧૪।। से किं तं आसालिया? कहिणं भंते! आसालिया संमुच्छति ? गोयमा ! अंतो मणुस्सखित्ते अड्ढाइज्जेसुदीवेसु, निव्वाघाएणं पन्नरससु कम्मभूमीसु, वाघायं पडुच्च पंचसु महाविदेहेसु, चक्कवट्टिखंधावारेसु, वासुदेवखंधावारेसु, बलदेवखंधावारेसु, मंडलियखंधावारेसु, महामंडलियखंधावारेसु, गामनिवेसेसु, नगरनिवेसेसु, णिगमनिवेसेसु, खेडनिवेसेसु, कव्बडनिवेसेसु, मडंबनिवेसेसु, दोणमुहनिवेसेसु, पट्टणनिवेसेसु, आगरनिवेसेसु, आसमनिवेसेसु, संवाहनिवेसेसु, रायहाणीनिवेसेसु, एएसि णं चेव विणासेसु एत्थ णं आसालिया संमुच्छति । जहनेणं अंगुलस्स असंखेज्जइ भागमित्ताए ओगाहणार, उक्कोसेणं बारसजोयणाई तयणुरूवं च णं विक्खंभबाहल्ले भूमिं दालित्तणं समुट्ठेइ, असन्नी मिच्छदिट्ठी अण्णाणी अंतोमुहुत्तऽद्धाउया चेव कालं करेइ । से तं આસાલિયાIIમૂ॰-II (મૂ0) આસાલિકા કેટલા પ્રકારે છે? હે ભગવન્! આસાલિકા ક્યાં સંમૂર્છિમરૂપે ઉત્પન્ન થાય છે? ગૌતમ! મનુષ્યક્ષેત્રને વિષે અઢી દ્વીપમાં, વ્યાઘાત–પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાતને આશ્રયી પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તિની છાવણીમાં, વાસુદેવની છાવણીમાં, બલદેવની છાવણીમાં, માંડલિકની છાવણીમાં, મહામાંડલિકની છાવણીમાં, ગ્રામ, નગર, નિગમ, ખેડ, કર્વટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, આશ્રમ, સંબાધ અને રાજધાનીના સ્થળોમાં, એઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સંમૂચ્છિમરૂપે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ શરીરની અવગાહના વડે અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઇ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકા અસંશી અને મિથ્યાદૃષ્ટિ અન્તર્મુહૂર્તનું આયુષ્ય પૂરું કરી મરણ પામે છે. એમ આસાલિકા કહી. I૫૫ (ટી૦) આસાલિકાનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે—‘આસાલિકા કેટલા પ્રકારની કહી છે–એમ શિષ્યે પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ આર્ય શ્યામ બીજા આગમોમાં આસાલિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર ગૌતમ સ્વામીના પ્રશ્ન અને ભગવાનના ઉત્તરરૂપ જે સૂત્ર છે તેજ આગમ ઉપરના બહુમાનને લીધે કહે છે—હે ભદત્ત-૫૨મકલ્યાણરૂપ! આસાલિકા ક્યાં સમૂચ્છિમરૂપે ઉપજે છે? આસાલિકા ગર્ભજ નથી, પણ સંમૂર્છિમ છે, તેથી ‘સંમૂર્ચ્છતિ’ સંમૂચ્છિમ રૂપે ઉપજે છે–એમ કહ્યું છે. ભગવાન્ ઉત્તર આપે છે—‘હે ગૌતમ! મનુષ્યક્ષેત્રની અંદર ઉપજે છે.’–એ કહેવા વડે ‘મનુષ્યક્ષેત્રની બહાર તેની ઉત્પત્તિ નથી’ એમ પ્રતિપાદન કર્યું. તેમાં પણ બધા મનુષ્યક્ષેત્રમાં તેની ઉત્પત્તિ નથી, પણ અર્ધતૃતીય–અઢી દ્વીપમાં ઉત્પન્ન થાય છે. [અહીં અન્ન તૃતીયં યેષા તે—–અર્ધ છે ત્રીજો દ્વીપ જેમાં—એમ અવયવ વડે વિગ્રહ થાય છે અને સમાસાર્થ સમુદાય છે] એ કહેવા વડે લવણ સમુદ્ર અને 66 Page #143 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद तिरिक्खजोणिय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ કાલોદધિ સમુદ્રમાં તેની ઉત્પત્તિ થતી નથી, એમ પ્રતિપાદન કર્યું. ‘નિવ્વાષાĪ'-ઇત્યાદિ. જ્યારે નિર્વ્યાઘાત–પ્રતિબંધનો અભાવ હોય ત્યારે એટલે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોમાં સુષમસુષમાદિરૂપ અને દુઃષમાદિરૂપ કાળ વ્યાઘાત– પ્રતિબંધનું કારણ હોવાથી વ્યાઘાત-પ્રતિબન્ધરૂપ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. અને ‘વ્યાષાત પ્રતીત્ય'વ્યાઘાતને આશ્રયી, એટલે કે—પાંચ ભરત અને પાંચ એરવતમાં તેવા પ્રકારના કાળરૂપ પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે. એ વડે ત્રીશે ય કર્મભૂમિમાં આસાલિકાની ઉત્પત્તિ થતી નથી’ એમ જણાવ્યું. પંદર કર્મભૂમિમાં કે પાંચ મહાવિદેહમાં બધે ય તેની ઉત્પત્તિ થતી નથી, પણ ચક્રવર્તીની છાવણીમાં [અહીં વા શબ્દ વિકલ્પાર્થક છે] વાસુદેવની છાવણીમાં, માંડલિક—અલ્પ ઋદ્ધિવાળા સામાન્ય રાજાની છાવણીમાં, મહામાંડલિક–અનેક દેશના અધિપતિ રાજાની છાવણીમાં, ‘ગ્રામનિવેશેલુ’–ઇત્યાદિ. પ્રસતિ બુયાવીર્ મુળાન્—બુદ્ધચાદિ ગુણોનો ગ્રાસ કરે તે ગ્રામ, અથવા ડાળાં મ્ય:-જ્યાં શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર કરો લેવાતા હોય તે ગ્રામ, જ્યાં ઘણા વિણવર્ગનો આવાસ હોય તે નિગમ, ધૂળના કિલ્લાથી વીંટાયેલું હોય તે ખેટ, નાના કિલ્લાથી વીંટાયેલું તે કર્બટ, જેની આસપાસ અઢી ગાઉની અંદર બીજાં ગામ ન હોય તે મંડબ, પટ્ટન અથવા પત્તન, પ્રાકૃત હોવાથી બન્નેય શબ્દોમાં એકજ સરખો નિર્દેશ થાય છે. જ્યાં નૌકાદ્વારા જ જવાય તે પટ્ટન બેટ જેવું, અને જ્યાં ગાડાં, ઘોડા અને નૌકાદ્વારા જવાય તે પત્તન. જેમકે ભરૂચ. એ સંબંધે કહ્યું છે કે—પત્તન તે કહેવાય કે જ્યાં ગાડાં, ઘોડા અને નૌકાથી જવાય, અને જ્યાં નૌકાથી જ જવાય તે પટ્ટન કહેવાય છે. ‘દ્રોણમુખ–જ્યાં જળનું નિર્ગમ અને પ્રવેશ સ્થાન હોય તે. આકર– સુવર્ણ વગેરેની ખાણો, આશ્રમ-તાપસના આવાસયુક્ત આશ્રય, સંબાધ-જ્યાં યાત્રાએ આવેલા ઘણા મનુષ્યોનો નિવાસ હોય તે, રાજધાની–જે નગ૨માં રાજા રહેતો હોય તે. ચક્રવર્તીની છાવણી વગેરે એ બધાનો વિનાશ થવાનો હોય ત્યારે ‘એત્વ ણું’ એ ચક્રવર્તીની છાવણી વગેરે સ્થાનોમાં, આસાલિકા ઉત્પન્ન થાય છે. અને તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અવગાહનાવાળા શરી૨ વડે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણ ઉત્પત્તિના પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટથી બાર યોજન અને બાર યોજન પ્રમાણ લંબાઇને યોગ્ય વિષ્ફભ વિસ્તાર અને બાહલ્ય-જાડાઇ વડે ‘મૂમિ વૃત્તિત્તાનં' ભૂમિ વિદારીને–ભૂમિમાંથી નિકળીને ઉત્પન્ન થાય છે. તે ચક્રવર્તીની છાવણી વગેરેની નીચે ઉત્પન્ન થાય છે—એ ભાવાર્થ છે. તે આસાલિકા સંમૂચ્છિમ હોવાથી અસંશી છે અને મિથ્યાદૃષ્ટિ છે, કારણ કે તેને સાસ્વાદન સમ્યક્ત્વનો પણ અસંભવ છે. એ માટે અજ્ઞાની છે. અને તે અન્તર્મુહૂર્તના આયુષ્યવાળી તે આયુષ્ય પૂર્ણ કરી કાળ' કરે છે. એ પ્રમાણે બીજા આગમમાં રહેલું સૂત્ર કહીને હવે સૂત્રકાર ઉપસંહાર કહે છે—એ પ્રમાણે આસાલિકાનું સ્વરૂપ કહ્યું. से किं तं महोरगा ? महोरगा अणेगविहा पन्नत्ता । तं जहा - अत्थेगइआ अंगुलं पि, अंगुलपुहुत्तिया वि, वियत्थिं पि, વિવસ્થિપુજ્ઞત્તિયા વિ, ચિિપ, ચળિવુદ્ઘત્તિયા વિ, વ્ઝિ પિ, વ્હિપુહત્તિયા વિ, ધનુંત્તિ, અનુવુત્તિયા વિ, માયં પિ, કયવુદ્ઘત્તિયા વિ, ગોયાં પિ, ખોયાપુદ્ઘત્તિયા વિ, ગોયળસયં પિ, ખોયાપ્તયપુહુત્તિયા વિ, जोयणसहस्सं पि। ते णं थले जाता, जलेऽवि चरंति थलेऽवि चरन्ति, ते णत्थि इहं, बाहिरएसु दीवेसु समुद्दएसु हवन्ति, जे यावऽन्ने तहप्पगारा । से त्तं महोरगा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा-समुच्छिमा य गब्मवक्कतिया य । तत्थ णं जे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णं जे ते गब्मवक्कंतिया ते णं तिविहा पन्नत्ता । तं जहा- इत्थी, पुरिसगा, नपुंसगा। एएसि णं एवमाइयाणं पज्जत्तापज्जत्ताणं उरपरिसप्पाणं दसजाइकुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवन्तीति मक्खायं । से तं उरपरिसप्पा। सू०-५६।। (મૂળ) મહોરગો કેટલા પ્રકારના છે? મહોરગો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—કેટલા એક અંગુલપ્રમાણ, અંગુલપૃથક્વ ૧. તે આસાલિકા કાળ કર્યા પછી તેને સ્થાને મોટી ભયંકર ગર્તાખાડ પડે છે અને ચક્રવર્તીની છાવણી વગેરે બધાનો ગ્રાસ કરી જાય છે. જીવસમાસમાં તો આસાલિકાને ‘બેઇન્દ્રિય’ કહેલ છે. એ સંબંધી જુઓ લોકપ્રકાશ સર્ગ ૬ શ્લોક૦ ૯૨. 67 Page #144 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा પ્રમાણ, (અહીં પૃથક્વ શબ્દ બેથી નવ સુધીનો વાચક છે) વિતસ્તિ-વંત, વૈતપૃથક્વ, રનિં-હસ્ત, રનિપૃથક્ત, કુલિબે હાથ, કુક્ષિ પૃથક્વ, ધનુષ, ધનુષપૃથક્વ, ગાલ, ગાઉપૃથક્વ, યોજન, યોજન પૃથક્વ, સો યોજન, સો યોજનપૃથક્વ, અને હજાર યોજન પ્રમાણ હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે, જળમાં પણ ફરે છે અને સ્થળમાં પણ ફરે છે. તે અહીં અઢી દ્વીપમાં નથી, પણ મનુષ્ય ક્ષેત્રની) બહારના દ્વીપો અને સમુદ્રમાં હોય છે. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ મહોરગો કહ્યા. તે પરિસર્પ સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્શિમે છે તે નપુંસક છે અને જેઓ ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.' તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપા એ ઉરપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલા દસ લાખ ક્રોડ જાતિકુલો હોય છે એમ કહ્યું છે. એમ ઉરપરિસ કહ્યા. //પ૬/ (ટી.) હવે મહોરગનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-“જે વિ સં' ઇત્યાદિ સુગમ છે. પરન્તુ વિતસ્તિ-વંત બાર અંગુલ પ્રમાણ સમજવી. રત્નિ-હાથ, કુક્ષિ-બે હાથ, ધનુષ-ચાર હાથ, ગાઉ–બે હજાર ધનુષ પ્રમાણ, યોજન-ચાર ગાઉં. અહીં વેંત વગેરેનું પ્રમાણ ઉત્સધ અંગુલની અપેક્ષાએ જાણવું. કારણ કે અહીં શરીરના પ્રમાણનો વિચાર કરેલો છે. તથા અહીં ‘તિ' એ અવ્યય બહુવચનવાચી છે, તેનો દરેક પદની સાથે સંબન્ધ કરવો. તેથી આ અર્થ થાય છે-“સત્યે જેના મહોર મંગુન શરીરવહનયા મવતિ-કેટલાએક મહરગો છે જે શરીરની અવગાહના વડે અંગેલ પ્રમાણ પણ હોય છે, અને કેટલાએક મહોરગો છે અને અંતત્વિ :' અંગુલપૃથક્ત પ્રમાણવાળા શરીરઅવગાહના વડે હોય છે. અહીં ઇક પ્રત્યય થયો છે. અંગુલપૃથક્ત પ્રમાણ શરીરઅવગાહનાવાળા હોય છે એ ભાવાર્થ છે. એમ બાકીના સૂત્રોનો પણ વિચાર કરવો. “તેણે ઈત્યાદિ. હમણાં જેઓનું સ્વરૂપ કહ્યું છે તે મહોરગો સ્થલચર વિશેષ હોવાથી સ્થળમાં ઉત્પન્ન થાય છે, અને સ્થળમાં ઉત્પન્ન થવા છતાં તેવા પ્રકારના ભવસ્વભાવથી જળને વિષે પણ સ્થળની પેઠે ફરે છે અને સ્થળને વિષે પણ ફરે છે. જો એવા પ્રકારના છે તો કેમ દેખાતા નથી? એ આશંકાના ઉત્તરમાં સૂત્રકાર જણાવે છે તે ન©િ રૂદ યથોક્ત સ્વરૂપવાળા તે મહોરગો અહેવ-મનુષ્યક્ષેત્રમાં નથી, તે માટે અહીં દેખાતા નથી. પરન્ત બહારના હીપ-સમુદ્રોમાં હોય છે. સમુદ્રોમાં હોવા છતાં પણ સ્થલચર હોવાથી પર્વત, દેવનગરી આદિ સ્થળોમાં ઉત્પન્ન થાય છે, પણ જળમાં ઉત્પન્ન થતા નથી. ‘ને વાવને તાપIRI' તે સિવાય બીજા પણ જે દશ અંગુલ વગેરે શરીર પ્રમાણવાળા તેવા પ્રકારના હોય છે તે પણ મહોરગો જાણવા. ઉપસંહાર કહે છે-“એમ મહોરગો કહ્યા.” તે સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના છે' ઇત્યાદિ વિચાર પૂર્વની પેઠે જાણવો. એઓના પણ યોનિથી ઉત્પન્ન થયેલાં દસ લાખ જાતિકુલો હોય છે. એઓનો પણ શરીરાદિ દ્વારોને વિષે જે વિચાર તથા સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબદુત્વ છે તે જીવાભિગમની ટીકાથી જાણવું. ઉર:પરિસર્પની વક્તવ્યતાનો ઉપસંહાર કહે છેએમ ઉર:પરિસ કહ્યા.' પદા તે વિત્ત મુસિખા? બુપિરિણા અને વિદ્યા નિરાતના-નડના, સેવાળિો],તરડા, ના, તરંd, સા, તોરા[વાર],રોફા, વિસંગ, મૂતા,મંગુતા[માંસા, પન્નાફયા, છીણવિરાજિયા, નાડા, વડપાયા, यावऽन्ने तहप्पगारा। तेसमासओ दुविहा पन्नत्ता। तं जहा-समुच्छिमा य गब्मवक्कंतिया या तत्थ णंजे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ गंजे ते गमवक्कंतिया ते णं तिविहा पन्नत्ता। तं जहा-इत्थी, पुरिसा, नपुंसगा। एएसि णं एवमाइयाणं पज्जत्तापज्जत्ताणं भुयपरिसप्पाणं नव जाइकुलकोडिजोणिपमुहसयसहस्सा भवन्तीति मक्खायं। से तं भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिया। से तं परिसप्पथलयरपंचिंदिय-तिरिक्खजोणिया Iટૂ૦-ળા ૧. જુઓ જીવાભિગમટીકા (આ. સ.) શરીરાદિકાર સંબંધી પૃ. ૪૩-૪૪ અને અલ્પબહુત સંબંધી પૃ. ૮૨-૮૭. 68 Page #145 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा श्री प्रज्ञापना सूत्र भाग १ (भूत) लुभ्यरिसर्यो डेटला प्रारना उद्या छे? लुभ्सरिसर्यो भनेड प्रहारना उद्या छे. ते खा प्रमाणे – नहुस -नोजीया, सेडा, शरर - डझडीडा, शस्य, सरंह, सार, जोर, धरोस-घरोजी, विश्वंभर, भूष5 - उधर, भंगुस, पयसाहस-प्रयसायित, ક્ષીરવિરાલિય, જોહા, ચતુષ્પાદિકા, અને બીજા જે તેવા પ્રકારના હોય તે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. જેમકેસંમૂર્છિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છિમ છે તે બધા ય નપુંસક છે અને જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે—સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ભુજપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ કોડ જાતિકુલો હોય છે એમ કહ્યું છે. એમ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. એ પ્રમાણે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. પ૭॥ (ટી૦) હવે ભૂજરિસર્પોનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—સુગમ છે, પરન્તુ જે ભુજપરિસર્પના ભેદો અપ્રસિદ્ધ છે તે લોકથી જાણવા. એઓના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. વળી જે શરીરાદિ દ્વારોને વિષે વિચાર તથા સ્ત્રીઓ, પુરુષો અને નપુંસકોનું જે અલ્પબહુત્વ છે તે 'જીવાભિગમની ટીકાથી જાણવું. એમ ભુજપરિસર્પો કહ્યા. ॥५७॥ से किं तं खहयरपंचिन्दियतिरिक्खजोणिया ? खहयरपंचिन्दियतिरिक्खजोणिया चठव्विहा पन्नत्ता । तं जहाचम्मपक्खी, लोमपक्खी, समुग्गपक्खी, विययपक्खी। से किं तं चम्मपक्खी ? चम्मपक्खी अणेगविहा पन्नत्ता। -गुली, जोया, अडिल्ला, भारंडपक्खी, जीवंजीवा, समुद्द्वायसा, कण्णत्तिया, पक्खिबिरालिया, जे यावऽन्ने तहप्पगारा। से तं चम्मपक्खी से किं तं लोमपक्खी? लोमपक्खी अणेगविहा पन्नत्ता । तं जहा- ढंका, कंका, कुरला, वायसा, चक्कगा[ चक्कांगा], हंसा, कलहंसा, पायहंसा, रायहंसा, अडा, सेडी, बगा, बलागा, पारिप्पवा, कोंचा, सारसा, मेसरा[सेसरा], मसूरा, मयूरा, सत्तहत्था [ सत्तवच्छा], गहरा, पोंडरिया, कागा, कामिंजुया[कामंजुगा], वंजुलया [गा], तित्तिरा, वट्टगा[ वट्टागा], लावगा, कवोया, कविंजला, पारेवया, चिडगा, चासा, कुक्कुडा, सुगा, बरहिणा, मयणसलागा, कोइला, सेहा [सिला], वरिल्लगमाई। से त्तं लोमपक्खी। से किं तं समुग्गपक्खी? समुग्गपक्खी एगागारा पन्नत्ता । ते णं नत्थि इहं, बाहिरएसु दीवसमुद्देसु भवन्ति। से तं समुग्गपक्खी। से किं तं विययपक्खी। विततपक्खी एगागारा पण्णत्ता । ते णं नत्थि इहं, बाहिरएसु दीव-समुद्दएसु भवति। से तं विततपक्खी। ते समासओ दुविहा पन्नत्ता । तं जहा- संमुच्छिमा य गब्भवक्कतिया य । तत्थ णं जे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ णं जे ते गब्मवक्यंतिया ते णं तिविहा पन्नत्ता । तं जहा - इत्थी, पुरिसा, नपुंसगा । एएसि णं एवमाइयाणं खहयरपंचिन्दियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्ताणं बारस जाइकुलकोडिजोणिपमुहसयसहस्सा भवन्तीति मक्खायं । सत्तट्ठजाइकुलकोडिलक्ख नव अद्धतेरसाई च। दस दस य होन्ति नवगा तह बारस चेव बोद्धव्वा। से त्तं खहयरपंचिन्दियतिरिक्खजोणिया । से त्तं पंचिन्दियतिरिक्खजोणिया । ।सू०-५८।। (મૂળ) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે ૧ ચર્મપક્ષી, ૨ લોમપક્ષી, ૩ સમુદ્ગકપક્ષી અને ૪ વિતતપક્ષી. ચર્મપક્ષી કેટલા પ્રકારના છે? ચર્મપક્ષી અનેક प्रझरना छे. ते खा प्रभाशे - वागुली, ४सोया, अडिल्ला, भारंडपक्षी, कवंभव, समुद्रवायस, एएात्तिया, पक्षीविरासिम, અને બીજા જે તેવા પ્રકારના હોય તે. એમ ચર્મપક્ષી કહ્યા. લોમપક્ષી કેટલા પ્રકારના છે? લોમપક્ષી અનેક પ્રકારના उद्या छे. ते खा प्रभासे –ढंड, मुंड, डुरस, वायस, यडवार्ड, हंस, उलहंस, रामहंस, पायहंस, खाड, सेडी, जड़जगला, जसाडा (जगसानी भति), पारिप्लव, हय, सारस, भेसर, मसूर, मयूर, सप्तहस्त, गहर, पुंडरीड, 515, १. भुखो वालिगमटी (आ.स.) शरीराधिद्वारो समधी पृ. ४३-४४ भने अल्पमत्व संजधी पृ. ८२-८७ 69 Page #146 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवणा કામિંજુય, વંજુલગ, તેતર, વર્તકા—બતક, લાવક, કપોત–હોલા, કપિંજલ, પારાવત–પારેવા, ચટક (ચકલા), ચાસ, કુકડા, શુક, બર્હી–મોર, મદનશલાકા, કોકિલ (કોયલ), સેહ, વરિલ્લગ-ઇત્યાદિ. એમ લોમપક્ષી કહ્યા. સમુદ્ગ પક્ષી કેટલા પ્રકારના છે? સમુદ્ગક પક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં અઢી દ્વીપમાં નથી, બહારના દ્વીપ–સમુદ્રોમાં હોય છે. એમ સમુદ્ગક પક્ષી કહ્યા. વિતતપક્ષી કેટલા પ્રકારના છે? વિતતપક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં નથી, પણ બહારના દ્વીપ–સમુદ્રોમાં હોય છે. એમ વિતતપક્ષી કહ્યા. તે ખેચરો સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—સંમૂર્છિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ચ્છિમ છે તે સઘળા નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે–સ્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે–એમ કહ્યું છે. ‘સાત, આઠ, નવ, સાડાબાર, દસ, દસ, નવ અને બાર લાખ ક્રોડ જાતિકુલો (બેઇન્દ્રિયાદિથી માંડીને ખેંચર પંચેન્દ્રિય તિર્યંચ સુધી) અનુક્રમે જાણવા.' એમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા, અને એમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. ।।૫૮૫ (ટી૦) હવે ખેચર પંચેન્દ્રિય તિર્યંચોનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—ખેચરપંચેન્દ્રિય-આકાશમાં ઉડતા તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે-ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકો ચાર પ્રકારના કહ્યા છે-‘તવ્ યથા-પર્મપક્ષી' ઇત્યાદિ. ચર્મમય પાંખો—ચામડાની પાંખો જેઓની છે તે ચર્મપક્ષી, અને લોમ–રુંવાંટા, પીંછાની પાંખો જેઓની છે તે લોમપક્ષી. ગમન કરવા છતાં પણ સમુદ્ગક–પેટીની પેઠે બંધ રહેલી સંકુચિત પાંખો જેઓની છે તે સમુદ્ગકપક્ષી, હમેશાં વિતત–ઉઘાડેલી પાંખો જેઓની છે તે વિતતપક્ષી. ‘સે×િä' ઇત્યાદિ. ચર્મપક્ષી કેટલા પ્રકારના છે? ચર્મપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે‘વભુતી’ ઇત્યાદિ. એ ભેદો લોક થકી જાણી લેવા. બીજા જે તેવા પ્રકારના છે તે ચર્મપક્ષી જાણવા. ઉપસંહાર કહે છે– ‘એમ ચર્મ પક્ષી કહ્યા.’ લોમપક્ષીનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—સે જિં તેં' ઇત્યાદિ. લોમપક્ષી કેટલા પ્રકારના છે વગેરે. આ લોમપક્ષીના ભેદો લોક થકી જાણવા. સમુદ્ગપક્ષીનું પ્રતિપાદન કરે છે—સમુદ્ગક પક્ષી કેટલા પ્રકારના છે– ઇત્યાદિ પાઠસિદ્ધ જાણવું. એમ વિતતપક્ષી સંબંધી પણ સૂત્ર જાણવું. ‘તે ખેચર જીવો સંક્ષેપથી બે પ્રકારના છે’–ઇત્યાદિ પૂર્વની પેઠે વિચારવું. તેઓના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એઓનો શરીરાદિ દ્વારોને વિષે જે વિચાર તથા સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબહુત્વ છે તે 'જીવાભિગમની ટીકાથી જાણી લેવું. ગ્રન્થના વિસ્તારના ભયથી અહીં લખતા નથી. હવે શિષ્યજન ઉપર કૃપા કરવા માટે બેઇન્દ્રિય વગેરેની લાખો ક્રોડ જાતિકુલોની સંખ્યા બતાવનાર સંગ્રહણી ગાથા કહે છે—અહીં બેઇન્દ્રિયોથી આરંભી અનુક્રમે સંખ્યાપદની યોજના કરવી. તે આ પ્રમાણે બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે. તેઇન્દ્રિયોના આઠ લાખ ક્રોડ, ચઉરિંદ્રિયોના નવ લાખ ક્રોડ, જલચર પંચેન્દ્રિયોના સાડા બાર લાખ ક્રોડ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયોના દશ લાખ ક્રોડ, ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયોના દશ લાખ ક્રોડ, ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયોના નવ લાખ ક્રોડ અને ખેચર પંચેન્દ્રિયોના બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. (ચાર લાખ જીવયોનિ તિર્યંચ પંચેન્દ્રિયોની હોય છે.) II૫૮॥ || મનુઅનીવ વળવા || से किं तं मणुस्सा? मणुस्सा दुविहा पन्नत्ता । तं जहा-संमुच्छिममणुस्सा य गब्भवक्कंतियमणुस्सा य। से किं तं संमुच्छिममणुस्सा ? कहि णं भन्ते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखित्ते पण[णु]यालीसाए जोयणसयसहस्सेसु, अड्ढाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु, तीसाए अकम्मभूमीसु छप्पन्नाए अंतरदीवएसुगब्मवक्कतियमणुस्साणं चेव उच्चारेसु वा, पासवणेसुवा, खेलेसु वा, सिंघाणए सिंघाणेसु] ૧. જુઓ જીવાભિગમટીકા (આ.સ.) શરીરાદિદ્વારો સંબંધી પૃ. ૪૩-૪૪ અને અલ્પબહુત્વ સંબંધી પૃ. ૮૨-૮૭ 70 Page #147 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ વા, વંતસુ વા, પિત્તેષુ વા, પૂછ્યુ વા, સોળિક્ષુ વા, સુક્ષેતુ વા, સુધરપુળ પતિાડેલુ વા, વિાત નીવ-તેવોસુ वा, थीपुरिससंजोएसु वा,[गामणिद्धमणेसु वा] णगरनिद्धमणेसु वा, सव्वेसु चेव असुइएसु ठाणेसु, एत्थ गं संमुच्छिममणुस्सा संमुच्छंति अंगुलस्स असंखेज्जइभागमेत्ताए ओगाहणाए । असन्नी मिच्छदिट्ठी अन्नाणी सव्वाहिं पज्जतीहिं अपज्जत्तगा अंतोमुहुत्ताउया चेव कालं करेंति । से तं संमुच्छिममणुस्सा।।सू०-५९।। (મૂ0) મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના કહ્યા છે. જેમકે સંમૂચ્છિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. સંમૂર્છિમ મનુષ્યો કેટલા પ્રકારના છે? હે ભગવન્! સંમૂર્ણિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પીસતાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં, અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં તથા છપ્પન્ન અંતરદ્વીપોમાં ગર્ભજ મનુષ્યના જ ૧ ઉચ્ચાર–વિષ્ટામાં, ૨ મૂત્રમાં, ૩ કફમાં, ૪ સિંઘાણક-નાસિકાના મેલમાં, ૫ વયેલામાં, ૬ પિત્તમાં, ૭ પરુમાં, ૮ લોહીમાં, ૯ શુક્ર-વીર્યમાં, ૧૦ શુક્રપુદ્ગલના પરિશાટમાં–પરિત્યાગમાં, ૧૧ જીવરહિત કલેવરમાં, ૧૨ સ્ત્રી-પુરુષના સંયોગમાં, ૧૩ નગરની ખાળમાં અને ૧૪ સર્વ અશુચિના સ્થાનકોમાં અહીં સંમૂચ્છિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે ઉત્પન્ન થાય છે. તે અસંશી, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્તા અને અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા જ કાળ કરે છે. એમ સંમૂર્ચ્છિમ મનુષ્યો કહ્યા. ૫૯૫ (ટી૦) મનુષ્યોનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—અહીં પણ સંમૂર્છિમ મનુષ્ય સંબંધી પ્રવચન ઉ૫૨ના બહુમાનને લીધે અને શિષ્યોને પણ ‘સાક્ષાત્ ભગવાને આ કહ્યું છે' એમ બહુમાન ઉત્પન્ન કરવા માટે અંગના અન્તર્ગત સૂત્રનો આલાપક—પાઠ કહે છે—હે ભગવન ્ ઇત્યાદિ પાઠ સુગમ છે. પરન્તુ સર્વ અશુચિના સ્થાનકોમાં–જે કોઈ સ્થાનકો મનુષ્યના સંસર્ગથી અપવિત્ર થયેલા છે તે બધા સ્થાનકોમાં સંમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. એમ સંમૂર્છિમ મનુષ્યો કહ્યા. ।।૫૯॥ से किं तं गब्भवक्कंतियमणुस्सा ? गब्भवक्कंतियमणुस्सा तिविहा पन्नत्ता । તુંનહા-જમ્મમૂના, અજમ્મમૂના, અાડીવાસૢ૦-૬૦|| (મૂળ) ગર્ભજ મનુષ્યો કેટલા પ્રકારના છે? ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે-કર્મભૂમક, અકર્મભૂમક, અને અન્તરદ્વીપગ. IIFON (ટી૦) હવે ગર્ભજ મનુષ્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—‘જન્મભૂમ' ઇત્યાદિ. કર્મ-કૃષિ, વાણિજ્ય વગેરે, અથવા મોક્ષાનુષ્ઠાન, એવા પ્રકારના કર્મપ્રધાન ભૂમિ જેઓની છે તે કર્મભૂમક કહેવાય છે. એવી રીતે જેઓની અકર્મ-પૂર્વોક્ત કર્મરહિત ભૂમિ છે તે અકર્મભૂમક કહેવાય છે. અન્તરશબ્દ મધ્યવાચી છે, એટલે લવણ સમુદ્રની મધ્યમાં આવેલા દ્વીપો તે અન્તરદ્વીપો, તેમાં રહેલા મનુષ્યો તે ‘અન્તરદીપના: ' અન્તરદ્વીપવાસી કહેવાય છે. II૬૦।। તે વિતં અન્તરવીવા? અન્તરડીવા અાવીતવિહા પન્નત્તાા ત નહા-ર્ જ્ઞેયા, ર્ આદા[મા]સિયા, રૂ વેસાળિયા, ૪ ખંજોળી, ૧ હૈંયાના, ગોળના, ૮ સરુલિના, ૧ ઞયંતમુહા, ૨૦ મંદમુહા, ૧૧ ઞયોમુહા, ૧૨ ગોમુહા, ૧૨ આસમુહા, ૧૪ હત્યિમુહા, ૧ સૌદમુહા, ૬ વષમુહા, ૭ આસના, ૨૮ [સીહોના, અજના, ૨૦:પાતરા, ૨૧ ડામુહા, ૨૨ મેહમુદ્દા, ૨૨વિષ્ણુમુહા, ૨૪ વિષ્ણુવંતા, ર ખાવંતા, રદ્દ નકાંતા, ૨૭ જૂજવંતા, ૨૮ સુદ્ધવંતા। સે સં અન્તરવીવા। સૂ૦-૬।। १९ (મૂ૦) અન્તરદ્વીપગ–અન્તરદ્વીપનિવાસી મનુષ્યો કેટલા પ્રકારના છે? અન્તરદ્વીપગ મનુષ્યો અઠ્યાવીશ પ્રકારના છે. તે આ પ્રમાણે–૧ એકોરુક, ૨ આભાસિક, ૩ વૈષાણિક, ૪ નાંગોલિક, ૫ હયકર્ણ, ૬ ગજકર્ણ, ૭ ગોકર્ણ, ૮ શખુલીકર્ણ, ૯ આદર્શમુખ, ૧૦ મેંઢમુખ, ૧૧ અયોમુખ, ૧૨ ગોમુખ, ૧૩ અશ્વમુખ, ૧૪ હસ્તિમુખ, ૧૫ સિંહમુખ, ૧૬ વ્યાઘ્રમુખ, 71 Page #148 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ૧૭ અશ્વકર્ણ, ૧૮ હરિકર્ણ, ૧૯ અકર્ણ, ૨૦ કર્ણપ્રાવરણ, ૨૧ ઉલ્કામુખ, ૨૨ મેઘમુખ, ૨૩ વિધુનુખ, ૨૪ વિધુદત્ત, ૨૫ ઘનદત્ત, ૨૬ લષ્ટદંત, ૨૭ ગૂઢદન્ત અને ૨૮ શુદ્ધદત્ત. એ પ્રમાણે અત્તરદ્વીપગ મનુષ્યો કહ્યા. //૬૧/. (ટી) પશ્ચાનુપૂર્વી ન્યાયને જણાવવા માટે પ્રથમ અન્તદ્વીપના મનુષ્યોનું પ્રતિપાદન કરે છે- જે જિં -ઇત્યાદિ. તે કેટલા પ્રકારના છે ઈત્યાદિ પાઠ સુગમ છે. પરન્તુ તે અઠ્યાવીશ પ્રકારના છે. યદ્યપિ જેવા પ્રકારના, જેટલા પ્રમાણવાળા, જેટલા અંતરવાળા અને જે નામના અંતરદ્વીપો હિમવાનું પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા છે તેવા પ્રકારના, તેટલા પ્રમાણના, તેટલા અંતરવાળા અને તે નામના જ શિખરી પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રહેલા છે, તેથી છપન અત્તર દ્વિીપો થાય છે, તો પણ અત્યન્ત સરખા હોવાને લીધે વ્યક્તિભેદની અપેક્ષા કર્યા સિવાય અઠ્યાવીશ પ્રકારના જ કહ્યા છે. અને તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ અઠ્યાવીશ પ્રકારના કહ્યા છે. હવે અંતરદ્વીપના નામનો નિર્દેશ કરી બતાવે છે તે નહીંપોરયા' ઇત્યાદિ. તે આ પ્રમાણે–એકોરુક વગેરે. એની સંખ્યા અઠ્યાવીશ હોવાથી સાત ચતુટ્ય થાય છે. એ પ્રત્યેક હિમવાનું અને શિખરી પર્વત ઉપર છે. તેમાં પ્રથમ હિમવાનું પર્વત ઉપર રહેલા અન્તરદ્વીપનો વિચાર કરીએ છીએ.. આ જંબૂદ્વીપમાં ભારત અને હૈમવત ક્ષેત્રની મર્યાદા બતાવનાર હિમવાનું નામ પર્વત છે. તે ભૂમિમાં પચીશ યોજન ઉડો, સો યોજનની ઉંચાઇવાળો, ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો, સુવર્ણમય, અને ચીનના વસ્ત્ર જેવા વર્ણવાળો છે. તેના બને પડખાં અનેક વર્ણવાળા અને વિશિષ્ટ કાન્તિવાળા મણિના સમૂહથી સુશોભિત છે. તે બધે ય સરખા વિસ્તારવાળો અને ગગનમંડળને સ્પર્શ કરનારા રત્નમય અગિયાર શિખરો વડે વિરાજિત છે. જેનું તળ વજય છે અને જેનો તટભાગ વિવિધ પ્રકારના મણિથી અને સુવર્ણથી શોભિત છે, એવા દસ યોજન ઉંડા અને પૂર્વ-પશ્ચિમ હજાર યોજન લાંબા તથા દક્ષિણ અને ઉત્તરે પાંચસો યોજનાના વિસ્તારવાળા પદ્ધહૂદ વડે તેના શિખરનો મધ્યભાગ સુશોભિત છે. તે ચોતરફ કલ્પવૃક્ષની શ્રેણિ વડે. રમ્ય અને પૂર્વ અને પશ્ચિમના છેડા વડે લવણ સમુદ્રના જળને સ્પર્શ કરે છે. તે હિમવાનું પર્વતને લવણ સમુદ્રના જળના સ્પર્શથી આરંભી પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકને ગજદન્તના આકારવાળી બબ્બે દાઢાઓ નીકળેલી છે. તેમાં ઈશાન કોણમાં જે દાઢા નીકળેલી છે તેના ઉપર હિમવાનું પર્વતના પર્યન્ત ભાગથી આરંભી ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે અહીં ત્રણસો યોજન લાંબો અને પહોળો તથા કંઈક ન્યૂન-નવસો ઓગણપચાસ યોજન પરિધિવાળો એકોક નામે દ્વીપ છે. આ દ્વીપ પાંચસો ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી પદ્મવરવેદિકાથી ચોતરફ સુશોભિત છે. તે પદ્મવરવેદિકાનું વર્ણન જીવાભિગમસૂત્રની ટીકામાં કહ્યા પ્રમાણે જાણવું. તે પદ્મવરવેદિકા ચારે તરફ સર્વથા વનખંડ વડે વીંટાયેલી છે. વનથી વનખંડની આ વિશેષતા છે–પ્રાયઃ ઘણા સમાન જાતિના વૃક્ષોનો સમુદાય તે વન, જેમકે અશોકવન, ચંપકવન, અને અનેક જાતના ઉત્તમ વૃક્ષોનો સમુદાય તે વનખંડ. જીવાભિગમની મૂળ ટીકામાં કહ્યું છે કે-“પાનાફદ્ધિ વર્દિ વાં, ગળાના રોહિં વણસંકે', એક જાતના વૃક્ષો વડે વન અને અનેક જાતના ઉત્તમ વૃક્ષો વડે વનખંડ કહેવાય છે. ચક્રવાલ-ગોળાકારે રહેલા તે વનખંડનો વિસ્તાર કંઈક ન્યૂન બે યોજનાનો છે અને પરિધિ પદ્મવરવેદિકાના જેટલી છે. આ વનખંડનું વર્ણન કરેલું છે તે અત્યંત વિસ્તૃત છે માટે બતાવ્યું નથી, પરન્તુ જીવાભિગમની ટીકાથી જાણી લેવું. હવે તે હિમવાનું પર્વતના છેડાથી આરંભી દક્ષિણપૂર્વ-અગ્નિકોણમાં ત્રણસો યોજન લવણ સમુદ્રમાં પ્રવેશ કરીએ એટલે અહીં બીજી દાઢા ઉપર એકોક દ્વીપના જેટલા પ્રમાણવાળો આભાસિક નામે દ્વીપ છે. તથા તે હિમવાનું પર્વતની પશ્ચિમ દિશાને વિષે તેના છેડાથી આરંભી દક્ષિણ-પશ્ચિમનૈઋત્ય કોણમાં ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળો વૈષાણિક નામે દ્વીપ છે. તથા તે હિમવાનું પર્વતની પશ્ચિમ દિશામાં તેના છેડાથી આરંભી પશ્ચિમોત્તર-વાયવ્ય કોણને વિષે લવણ સમુદ્રમાં ત્રણસો ૧. જુઓ જીવાભિગમટીકા (અ.સ.) પૃ. ૧૮૧-૧૮૩; ૨. વાભિગમટીકા (અ.સ.) પૃ. ૧૮૩-૧૯૮ 72. Page #149 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ યોજન ઓળંગીને જઈએ ત્યારે ચોથી દાઢા ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળો નાગોલિક નામે દ્વીપ છે. એમ ચારે દ્વીપો હિમવાનું પર્વતની ચારે વિદિશામાં તુલ્ય પ્રમાણવાળા રહેલા છે. કહ્યું છે કે “વૃત્ત'–લઘુ હિમવાનું પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ વિદિશામાં ત્રણસો યોજન જઈએ ત્યારે ત્રણસો યોજન વિસ્તારવાળા અત્તરદ્વીપો હોય છે, તેઓની કંઈક ન્યૂન નવસો ઓગણપચાસ યોજન પરિધિ છે. તેના આ નામો છે.-૧ એકોક, ૨ આભાસિક, ૩ વૈષાણિક અને ૪ નાંગોલિક. ત્યાર બાદ એકોકાદિ ચારે દ્વીપની આગળ અનક્રમે ઈશાનાદિ વિદિશામાં ચારસો ચારસો યોજન ઓળંગીને જઈએ ત્યારે ચારસો યોજન લાંબા અને પહોળા તથા કંઈક ન્યૂન બારસો પાંસઠ યોજન પરિધિવાળા, ઉપર કહ્યા પ્રમાણે પદ્યવર વેદિકા અને વનખંડ વડે જેનો આસપાસનો ભાગ સુશોભિત છે એવા અને જંબુદ્વીપની વેદિકાથી ચારસો યોજના અન્તરવાળા હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શખુલીકર્ણ નામે ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે-એકોકની પછી હયકર્ણ, આભાસિકની પછી ગજકર્ણ, વૈષાણિકની પછી ગોકર્ણ અને નાંગોલિકની પછી શખુલીકર્ણ છે. હવે એ હયકદિ ચારે લીપની પછી ફરીને પણ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી પાંચસો પાંચસો યોજન જઈએ ત્યારે પાંચસો યોજનની લંબાઈ અને વિસ્તારવાળા પંદરસો એકાશી યોજનની પરિઘિવાળો પદ્મવરવેદિકા અને વનખંડ વડે જેનો બાહ્ય ભાગ સુશોભિત છે એવા, જેબૂદીપની વેદિકાથી પાંચસો યોજન પ્રમાણ અન્તરવાળા ૧ આદર્શમુખ, ૨ મેંઢમુખ, ૩ અયોમુખ અને ૪ ગોમુખ નામના ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે-હકર્ણની પછી આદર્શમુખ, ગજકર્ણની પછી મેંઢમુખ, ગોકર્ણની પછી અયોમુખ અને શખુલીકર્ણની પછી ગોમુખ છે. એમ આગળ પણ વિચાર કરવો. એ આદર્શમુખાદિ ચારે દ્વીપોની પછી ફરીથી પણ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી છસો છસો યોજન જઇએ એટલે છસો યોજન લાંબા અને પહોળા તથા અઢારસો સત્તાણું યોજન પરિધિવાળા, ઉપર કહેલા પ્રમાણવાળી પાવરવેદિકા અને વનખંડ વડે જેની આસપાસનો પ્રદેશ સુશોભિત છે એવા, જેબૂદીપની વેદિકાથી છસો યોજનના અન્તરવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ નામના ચાર દીપો છે. એ અશ્વમુખાદિ ચાર દ્વીપની પછી અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક કીપથી સાતસો યોજન જઇએ ત્યારે સાતસો યોજન લાંબા અને પહોળા, બાવીસી તેર યોજનની પરિધિવાળા, પૂર્વે કહ્યા પ્રમાણે પ્રમાણવાળી પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટાયેલ, જંબૂદ્વીપની વેદિકાથી સાતસો યોજન પ્રમાણ અન્તરવાળા અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ અને કર્ણપાવરણ નામે ચાર દીપો છે. ત્યારબાદ અશ્વકર્ણાદિ ચાર દીપોની પછી અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી આઠસો આઠસો યોજન અતિક્રમ્યા પછી આઠસો યોજન લાંબા અને પહોળા પચીસસો ઓગણત્રીસ યોજનની પરિધિવાળા યથોક્ત પ્રમાણવાળી પદ્મવરવેદિકા અને વનખંડવડે જેનો બાહ્ય પ્રદેશ સુશોભિત છે એવા, જંબૂઢીપની વેદિકાથી આઠસો યોજન પ્રમાણ અન્તરવાળા ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુદત્ત નામે ચાર દ્વીપો છે. . તે પછી આ ઉલ્કામુખાદિ ચાર દ્વીપોની આગળ અનુક્રમે ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી નવસો નવસો યોજન જઈએ ત્યારે નવસો યોજન લાંબા અને પહોળા તથા અઠ્યાવીસસો પસતાવીશ યોજનની પરિધિવાળા, પૂર્વોક્ત પ્રમાણવાળી પદ્ધવરવેદિકા અને વનખંડ વડે યુક્ત, જંબુદ્વીપની વેદિકાથી નવસો યોજન પ્રમાણ અંતરવાળા, ઘનદત્ત, લદત્ત, ગૂઢદન્ત અને શુદ્ધદત્ત નામે ચાર અન્તરદ્વીપો છે. એવી રીતે આ દ્વીપો હિમવાનું પર્વત ઉપર ચારે વિદિશામાં રહેલા છે અને બધા મળીને અઠ્યાવીશ દ્વીપો થાય છે. એ પ્રમાણે હિમવાનું પર્વતના સમાનવર્ણ અને પ્રમાણવાળા, તથા પદ્યહૂદના સમાન લાંબા પહોળા અને ઉંડા પુંડરીક હૃદ વડે સુશોભિત શિખરી પર્વતને વિષે પણ લવણ સમુદ્રના જલના સ્પર્શથી આરંભી ઉપર કહ્યા પ્રમાણે અત્તરવાળા, ચારે વિદિશાને વિષે રહેલા એકોકાદિ દ્વીપોના સમાન નામવાળા, બરાબર અત્તર, લંબાઈ અને વિસ્તારવાળા અઠ્યાવીશ દ્વીપ 73 Page #150 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा કહેવા. બધા મળીને છપ્પન અન્તરદ્વીપો થાય છે. તેમાં રહેલા મનુષ્યો પણ ઉપચારથી એજ નામવાળા કહેવાય છે. કેમકે ‘તાશ્ચાદયપદેશ' તેમાં રહેલા હોવાથી તેનો વ્યવહાર થાય છે–એ જાય છે. જેમ પંચાલ દેશનિવાસી પુરુષો પંચાલ કહેવાય છે. તે મનુષ્યો વજઋષભનારાચસંઘયણવાળા, કંક પક્ષીના જેવા પરિણામપાચન શક્તિવાળા, અનુકુલ વાયુના વેગવાળા અને સમચતુરસસંસ્થાનવાળા હોય છે. તે આ પ્રમાણે–સુપ્રતિષ્ઠિત અને કૂર્મના જેવા સુંદર ચરણવાળા, સુકુમાર, નરમ થોડા રોમવાળી અને કુરુવિન્દના સરખી ગોળ બે અંધાવાળા, ગુપ્ત અને સુબદ્ધ સંધિવાળા જાનુ-ઢીંચણ જેઓના છે એવા, જેઓની સાથળ હસ્તિની સુંઢ સમાન ગોળ છે, જેની કેડ સિંહના સદશ છે, જેઓનો મધ્યભાગ વજના સમાન છે, જેઓનું નાભિમંડલ દક્ષિણાવર્તયુક્ત છે, જેઓની છાતી શ્રીવત્સના ચિહ્નવાળી વિશાલ અને પુષ્ટ છે, જેઓના બાહુ નગરના દરવાજાના ભોગળ સમાન લાંબા છે એવા, સુશ્લિષ્ટ-સુશોભિત મણિબન્ધવાળા, જેઓના હાથ-પગના તળીઆ રાતા કમળના જેવાં લાલ છે, જેઓની ડોક ચાર આંગળ પ્રમાણ સરખી ગોળાકાર શંખના જેવી છે, જેનું મુખ શરદના ચંદ્રના જેવું સૌમ્ય છે એવા, છત્રના આકાર જેવા માથાવાળા, અસ્ફટિત-વળેલા સ્નિગ્ધ કાન્તિવાળા અને સુંવાળા કેશો જેઓના છે એવા, ૧ કમંડલું રે કલશ, ૩યૂપ, ૪ સ્તૂપ, ૫ વાવ, ૬ ધ્વજા, ૭ પતાકા, ૮ સ્વસ્તિક, ૯જવ, ૧૦મસ્ય, ૧૧ મકર, ૧૨ કૂર્મ, ૧૩ શ્રેષ્ઠ રથ, ૧૪ સ્થાલ, ૧૫ અંશુક-વસ્ત્ર, ૧૬ અષ્ટાપદ, ૧૭ અંકુશ, ૧૮ સુપ્રતિષ્ઠક (શરાવસંપુટ), ૧૯ મોર, ૨૦ ફૂલની માળા, ૨૧ અભિષેક, ૨૨ તોરણ, ૨૩ પૃથિવી, ૨૪ સમુદ્ર, ૨૫ શ્રેષ્ઠ ભવન, ૨૬ આદર્શ, ૨૭ પર્વત, ૨૮ હાથી, ૨૯ વૃષભ, ૩૦ સિંહ, ૩૧ છત્ર અને ૩૨ ચામર રૂપ પ્રશસ્ત અને ઉત્તમ બત્રીસ લક્ષણ ધારણ કરનારા હોય છે. સ્ત્રીઓ પણ ઉત્તમ સવાંગ સુંદર અને સર્વ પ્રકારના સ્ત્રીઓના ગુણસહિત હોય છે. પરસ્પર મળેલી આંગળીવાળા અને પની પાંખડીના જેવા કોમળ તેમજ કૂર્મના જેવા મનોહર ચરણોવાળી, જેઓની જંઘાઓ રોમરહિત અને પ્રશસ્ત લક્ષણવાળી છે એવી, ગુપ્ત અને પુષ્ટ ઢીંચણવાળી, કેળના સ્તંભ જેવા સંહત, સુકુમાર અને પુષ્ટ સાથળવાળી, મુખની લંબાઈના પ્રમાણથી, ત્રણગુણા, પુષ્ટ અને વિશાલ જઘન (કેડની આગળનો ભાગ)ને ધારણ કરનારી, સ્નિગ્ધ કાન્તિવાળી, સુંદર રચનાવાળી મૃદુનરમ રોમરાજિ જેઓની છે એવી, જેનું નાભિમંડલ દક્ષિણાવર્તના તરંગયુક્ત છે, જેનું ઉદર પ્રશસ્ત લક્ષણ સહિત છે, જેના પડખા બરોબર સંગત-સરખા છે, જેના સ્તનો સુવર્ણના કલશ જેવા સંહત-મળેલા, અતિ ઉંચા, ગોળ આકૃતિવાળા અને પુષ્ટ છે એવી, સુકુમાર બાહુલતાવાળી, સ્વસ્તિક, શંખ અને ચક્રાદિની આકૃતિવાળી રેખા વડે સુશોભિત હસ્તતલ અને પાદતલ જેના છે એવી, મુખના ત્રીજા ભાગની ઉંચાઇવાળી પુષ્ટ અને શંખલા જેવી ડોકવાળી, પ્રશસ્ત લક્ષણવાળી અને પુષ્ટ હડપચી જેઓની છે એવી, જેના અધરોષ્ઠ દાડિમના ફૂલ જેવા લાલ છે, જેના તાલે અને જીભ રક્ત કમળ જેવા છે, જેના લોચન વિકસિત કુમુદની પાંખડી જેવા લાંબા અને સુંદર છે, જેની ભૂલતા-ભૂકુટી ચડાવેલા ધનુષ્પષ્ટની આકૃતિ જેવી સુસંગત છે, જેઓનું લલાટ પ્રમાણયુક્ત છે, જેઓના કેશ સ્નિગ્ધ, મનોહર અને સુંવાળા છે એવી, પુરુષથી કંઈક ન્યૂન ઉંચાઇવાળી અને સ્વભાવથી જ ઉદાર શૃંગાર અને સુંદર વષવાળી છે. તેમજ સ્વભાવથી જ હાસ્યયુક્ત વચનો અને વિલાસના વિષયમાં અત્યન્ત નિપુણતાવાળી છે. તથા પુરુષો અને સ્ત્રીઓ અને સ્વભાવથી જ સુગંધીવદનવાળા, સ્વલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, તેમજ સંતોષી, સુક્યરહિત, નમ્રતા અને સરલતા યુક્ત હોય છે. મહત્વનું કારણભૂત મણિ, કનક અને મોતી વગેરે મનોહર વસ્તુઓ છતાં પણ મમત્વના આગ્રહરહિત, સર્વથા વૈરાનુબન્ધ વિનાના, હાથી, ઘોડા, ઉંટ, ગાય, ભેંસ-ઇત્યાદિ છતાં તેના પરિભોગની ઇચ્છા રહિત હોય છે. તેઓ પગે ચાલનારા, વરાદિરોગ, યક્ષ, ભૂત, પિશાચાદિ, ગ્રહ અને મરકીના ઉપદ્રવથી રહિત હોય છે. પરસ્પર સ્વસ્વામિભાવથી રહિત હોવાને લીધે બધા અહમિન્દ્રો-સ્વતંત્ર છે. તેને ચોસઠ પાંસળીઓ હોય છે, અને એકાન્તર-એક દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે. તેઓનો આહાર પણ શાલિ વગેરે ધાન્યનો નથી, પરન્ત પૃથિવીની માટી અને કલ્પવૃક્ષોના પુષ્પો અને ફલો હોય છે. તે આ પ્રમાણે-તે ક્ષેત્રમાં સ્વભાવથી જ શાલિ, ઘઉં, અડદ, મગ, 74 Page #151 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ વગેરે ધાન્યને થાય છે, પરન્ત તે મનુષ્યોના ઉપયોગમાં આવતાં નથી. જે ત્યાંની પૃથિવી છે તે સાકરથી પણ અનન્તગુણ માધુર્યવાળી છે અને કલ્પવૃક્ષોના પુષ્પ અને ફલોના જે આસ્વાદ છે તે ચક્રવર્તીના ભોજનથી પણ અધિક ગુણવાળો છે. કહ્યું છે 3-"तेसि णं भंते ! पुष्फफलाणं केरिसए आसाए पन्नत्ते? गोयमा! जे से जहानामए रन्नो वाउरंतस्स चक्कवट्टिस्स कल्लाणे भोयणजाए सयसहस्स निष्फन्ने वन्नोवए रसोवए फासोवए आसायणिज्जे दप्पणिज्जे मयणिज्जे बिंहणिज्जे સલ્વેન્દ્રિય પત્કાગિન્ને આરાણ પુનત્ત, પત્તોવિ તરીપ વેવ પન્ના" હે ભગવન્! તેઓના પુષ્પફલોનો કેવો સ્વાદ કહ્યો છે? હે ગૌતમ! જેમ કોઈ ચાર દિશા પર્યન્ત પૃથિવીના સ્વામી ચક્રવર્તીનું કલ્યાણકારક અને લાખો રૂપિઆના વ્યયથી તૈયાર થયેલું, સુંદર વર્ણયુક્ત, ગન્ધયુક્ત, રસયુક્ત, સ્પર્શયુક્ત, આસ્વાદનીય, દર્પ ઉત્પન્ન કરે એવું, મદ ઉત્પન્ન કરે એવું, પુષ્ટિકારક અને સર્વ ઇન્દ્રિય અને ગાત્રને પ્રસન્નતા આપે એવું ભોજન આસ્વાદ વડે હોય છે, તેથી પણ વધારે ઈષ્ટ આસ્વાદ વડે કહેલું છે. તેથી પૃથિવી અને કલ્પવૃક્ષના પુષ્પો અને ફળો તેઓનો આહાર હોય છે. તેવા પ્રકારનો આહાર કરીને પ્રાસાદ વગેરેની આકૃતિવાળા ઘરના આકાર જેવા કલ્પવૃક્ષો છે તેમાં સુખપૂર્વક રહે છે. તે ક્ષેત્રમાં શરીરને ઉપદ્રવ કરનારા ડાંસ, મચ્છર, જૂ, માંકણ અને મક્ષિકાદિ જન્તુઓ ઉત્પન્ન થતા નથી. સર્પ, વાઘ, સિંહાદિ ઉત્પન્ન થાય છે તે પણ મનુષ્યોને બાધાપીડા કારક થતા નથી. અને તેઓ પણ પરસ્પર હિંસ્ય-હિંસક ભાવમાં વર્તતા નથી, કારણ કે તેઓ ક્ષેત્રના પ્રભાવથી રૌદ્ર પરિણામ-હિંસાના પરિણામ રહિત છે. મનુષ્યયુગલો છેવટના સમયે (છ મહિના આયુષ્ય બાકી હોય ત્યારે) એક યુગલનો જન્મ આપે છે, અને ઓગણાશી દિવસ સુધી તે યુગલનું પાલન કરે છે. તેઓના શરીરની ઉંચાઈ આઠસો ધનુષ છે, અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્ય છે. કહ્યું છે કે “મન્તલી, નર ઘણુસિયામસિયા સયા મુક્યા પાનંતિ मिहुणधम्म पल्लस्स असंखभागाऊ ॥१॥ चउसट्टि पिट्ठकरंडयाणि मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य પાલીવિજ્ઞાન પાના રાં" – “અન્તરદ્વીપના મનુષ્યો આઠસો ધનુષ ઉંચા, સદા મુદિત-પ્રસન્ન અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા મિથુનધર્મનું પાલન કરે છે. તે મનુષ્યોને ચોસઠ પાંસળીઓ હોય છે અને તેઓનો આહાર એક દિવસ ગયા બાદ હોય છે અને તેઓ ઓગણાશી દિવસ સુધી સંતાનનું પાલન કરે છે.' તેઓ થોડા કષાયવાળા અને થોડા પ્રેમના અનુબંધવાળા હોવાથી મરીને સ્વર્ગે જાય છે. તેઓનું મરણ માત્ર બગાસા, ખાંસી કે છીંક વગેરેની ક્રિયાપૂર્વક થાય છે, પરન્તુ શરીરની પીડાપૂર્વક હોતું નથી. એ અન્તરદ્વીપના મનુષ્યો કહ્યા. ll૧૧ से किं तं अकम्मभूमगा? अकम्मभूमगा तीसविहा पन्नत्ता। तंजहा-पंचहिं हेमवएहि,पंचहिं हिरण्णवरहिं, पंचहिं हरिवासेहिं, पंचहिं रम्मगवासेहि, पंचहिं देवकुरूहिं, पंचहिं उत्तरकुरूहिं। से तं अकम्मभूमगा Iટૂ-રા. (મૂળ) અકર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? અકર્મભૂમિના મનુષ્યો ત્રીશ પ્રકારના છે. તે આ પ્રમાણે-પાંચ હેમવત, પાંચ હરણ્યવત, પાંચ હરિવર્ષ પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુફ્ટ અને પાંચ ઉત્તરકુરુ વડે ત્રીશ પ્રકારના છે. એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા. //૬૨/ (20) હવે અકર્મભૂમિના મનુષ્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે-અકર્મભૂમિના મનુષ્ય કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે કે-અકર્મભૂમિના મનુષ્યો ત્રીશ પ્રકારના છે. તે ત્રીશ પ્રકાર ક્ષેત્રના ભેદથી થાય છે, તે પ્રમાણે કહે છે-“હિં દેવર્દિ' ઇત્યાદિ. પાંચ હૈમવતવડે, પાંચ હરણ્યવત વડે, પાંચ હરિવર્ષ વડે, પાંચ રમ્યવર્ષ વડે, પાંચ દેવમુરુ વડે અને પાંચ ઉત્તરકુરુ વડે ભેદ કરતાં ત્રીશ પ્રકારના થાય છે. કેમકે છને પાંચે ગુણતાં ત્રીશ સંખ્યા થાય છે. તેમાં પાંચ હૈમવત અને પાંચ હરણ્યવત ક્ષેત્રમાં મનુષ્યો ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઈવાળા, પલ્યોપમના આયુષ્યવાળા, વજ>&ષભ નારાચસંહનનવાળા "અને સમચતુરસ્ત્ર સંસ્થાનયુક્ત હોય છે. તેઓ ચોસઠ પાંસળીઓવાળા, એક દિવસ પૂરો થયા પછી આહાર ગ્રહણ કરનારા અને 75 Page #152 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ઓગણાએશી દિવસ સુધી અપત્યનું પાલન કરવાવાળા હોય છે. કહ્યું છે કે-“T૩મુન્ની પત્તિવમાડો વર્નાસિહસંયTI हेमवएरए अहमिंदनरा मिहुणवासी ॥१॥ चउसट्ठी पिट्ठकरंडयाण मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य ગુગલગિડવ પાતળયા રા"-હેમવત અને હરણ્યવત ક્ષેત્રમાં એક ગાઉ ઉંચા, પલ્યોપમના આયુષ્યવાળા અને વજ8ષભનારાચસંઘયણવાળા અહમિન્દ્ર-સ્વતન્ન મિથુનવાસી મનુષ્યો હોય છે. મનુષ્યોને ચોસઠ પાંસળીઓ અને તેઓનો આહાર ચતુર્થભક્ત-એક દિવસ અતિક્રમ્યા પછી હોય છે. તેઓ ઓગણાશી દિવસ સુધી અપત્ય-સંતતિનું પાલન કરનારા હોય છે.' પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રને વિષે બે પલ્યોપમના આયુષ્યવાળા, બે ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઇવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને સમચતરસ સંસ્થાન સહિત હોય છે. તેઓ બે દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે. તેઓને એકસો અઠ્યાવીશ પાંસળીઓ હોય છે. અને તેઓ ચોસઠ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. કહ્યું છે કે-“રવાસરમ્પ आउपमाणं सरीरमुस्सेहो। पलिओवमाणि दोन्नि उ दोन्नि उ कोसुस्सिया भणिया ॥१॥ छठुस्स य आहारो વડવિનrfખ પાપા સિ પિલાળ સાથે બાવી મુળયā રા ‘હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રને વિષે આયુષ્યનું પ્રમાણ બે પલ્યોપમ અને શરીરની ઉંચાઈ બે કોશની કહેલી છે. તેઓ બે દિવસે આહાર કરે છે અને ચોસઠ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. તેઓની પાંસળીઓ એકસો અઠ્યાવીશ જાણવી.' પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુને વિષે મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ પ્રમાણ શરીરની ઉંચાઇવાળા, સમચતુરસ સંસ્થાનવાળા અને વજઋષભનારા સંઘયણયુક્ત હોય છે. તેઓને બસો છપ્પન પાંસળીઓ છે. તેઓ ત્રણ દિવસ ગયા બાદ આહાર ગ્રહણ કરે છે અને ઓગણપચાસ દિવસ અપત્યની પાલના કરે છે. કહ્યું છે કે-“તો વિ વાણુ મનુયા तिपल्लपरमाउणो तिकोसुच्चा। पिट्ठिकरंडसयाई दो छप्पन्नाई मणुयाणं ॥१॥ सुसमसुसमाणुभावं अणुभवमाणाणऽवच्चगोवणया. લડાઇવિધા મનપત્તરસમાહારે રા'-બન્ને કુરુક્ષેત્રમાં મનુષ્યો ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, અને ત્રણ કોશ ઉંચા હોય છે. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય છે.” તેઓ સુષમાસુષમા કાળના પ્રભાવને અનુભવતા ઓગણ પચાસ દિવસ સુધી સંતતિનું પાલન કરે છે. તેમજ તેઓને ત્રણ દિવસે આહાર હોય છે. આ બધા ક્ષેત્રોમાં અન્તરદ્વીપની પેઠે મનુષ્યોને કલ્પવૃક્ષોએ આપેલા ભોગો હોય છે, પરન્તુ અન્તરદ્વીપની અપેક્ષાએ પાંચ હૈમવત અને પાંચ હૈરણ્યવતને વિષે મનુષ્યોના ઉત્થાન–બલ-વીયદિ અને કલ્પવૃક્ષોના ફળોનો આસ્વાદ તથા પૃથિવીનું માધુર્યપણું વગેરે ભાવો પર્યાયને આશ્રયી અનન્તગુણાં જાણવા. તેનાથી પણ પાંચ હરિવર્ષ અને પાંચ રચકવર્ષમાં અનન્તગુણા ભાવો છે. તેથી પણ પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુને વિષે અનન્તગુણ ભાવો છે. એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા.દરા से किं तं कम्मभूमगा? कम्मभूमगा पन्नरसविहा पन्नत्ता। तं जहा-पंचहिं भरहेहिं, पंचहिं एरवरहिं, पंचहिं महाविदेहेहि। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-आ[यारिया य 'मिलक्खू या सू०-६३।। (મૂળ) કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? કર્મભૂમિના મનુષ્યો પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ વડે. તિના પંદર પ્રકાર થાય છે.] તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે– આર્યો અને પ્લેચ્છો. /૬૩. (ટી) કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે કે પંદર પ્રકારના કહ્યા છે. તેના પંદર પ્રકાર ક્ષેત્રના ભેદથી થાય છે, તે પ્રમાણે સૂત્રકાર કહે છે “પંહિં અરવિં' ઇત્યાદિ. પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ વડે ભેદ કરતાં પંદર પ્રકારના થાય છે. તે પંદર પ્રકારના હોવા છતાં પણ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–આર્ય અને સ્વેચ્છ. તેમાં ૧. ‘મિનિq' રૂતિ સર્વત્ર પાઠઃ (અ.સ.) 76. Page #153 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ ‘માર-થાના:- આરત્ અવ્યય દૂર અને સમીપ વાચી છે. હેય ધર્મોથી દૂર ગયેલા અને ઉપાદેય ધર્મોની સમીપ પ્રાપ્ત થયેલા તે આર્ય કહેવાય છે. પૃિષોદરાદિની પેઠે રૂપની સિદ્ધિ થાય છે.] અવ્યક્ત ભાષા અને આચારવાળા પ્લેચ્છો કહેવાય છે. કારણ કે સ્વેચ્છુ ધાતુ અવ્યક્ત ભાષા-બોલવાના અર્થમાં છે. અહીં ભાષાનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી જેઓનો સર્વ પ્રકારનો વ્યવહાર શિષ્ટોને અસંમત છે તે પ્લેચ્છો જાણવા. ૬all से किं तं मिलक्खू? मिलक्खूमिलक्खा] अणेगविहा पन्नत्ता। तं जहा-सगा जवणा चिलाय-सबर-बब्बर -'મુકો-ડિ-નિપા-પાયા-વર--સિદ-પારસ-નોધાવવ-સંવડ-મિત્તવિ77-પુલિં-હાસ-વર્કોવા-વાંધા-અન્યાહાર-પત્નિ-અર્જુન-રોમ-પાસ-પડતા-માયાવંધુયાય-સૂયતિ-યુ વા -ય-૫૮વ-માનવ-ર-ગ-નાસિગા-જ-વીળા-લય"खस-खासिय-‘णेडूर-मंढ[मोंढ]-डोंबिलगलओस-पओस[बउस]-कक्केय केक्कया]-अक्खागा-हूण મારો]-- I]-વિતાય-વિલયવાસી ચાવમાલી સે વંતિQાનૂ૦-૬૪ (૧૦) પ્લેચ્છો કેટલા પ્રકારના છે? પ્લેચ્છો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-શક, યવન, ચિલાત, શબર, બર્બર, મુરુડોડ, ભડગ, નિષ્ણગ, પક્કણિય, કુલમ્બ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કૉચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારોસ, દોબ (દોચ), વોwાણ, ગંધાહારગ, પલિય, અઝલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂયલિ, કોંકણગ, મેય, પલ્લવ, માલવ, મગ્ગર, આભાસિય, હક્ક, ચીણ, લ્યુસિય, ખસ, ઘાસિય (ખાસિય), સદર, મોંઢ, ડૉબિલગ, લઓસ, પસ, કન્ક્રય, અખાગ, હૂણ, રોમગ, ભરુ, મય, ચિલાય-કિરાત, વિસવાસીય ઈત્યાદિ. એમ પ્લેચ્છો કહ્યા. //૬૪. (ટીવ) તેમાં અલ્પ વક્તવ્ય હોવાથી પ્રથમ પ્લેચ્છોની વક્તવ્યતા કહે છે-“સે વિદં તે' ઇત્યાદિ. હવે મ્લેચ્છો કેટલા પ્રકારના છે? પ્રાકૃત હોવાથી અને આર્ષ હોવાથી ‘મિત્રવધૂ' એવું રૂપ થયું છે. આચાર્ય ઉત્તર આપે છે–પ્લેચ્છો અનેક પ્રકારના કહ્યા છે. તેના અનેક પ્રકાર શક, યવન, ચિલાત, શબર, બર્બર, વગેરે દેશના ભેદથી જાણવા. શક દેશના નિવાસી શક અને યવન દેશના નિવાસી યવન કહેવાય છે. એમ બધે ય જાણવું. પરન્તુ આ ભિન્ન ભિન્ન દેશો લોકથી જાણી લેવા.૬૪ से किं तं आरिया? आरिया दुविहा पन्नत्ता। तं जहा-इड्ढिपत्ता[यारिया य अणिड्ढिपत्ता[यारिया या से किं तं इड्ढिपत्ता[यारिया? इड्ढिपत्ता[य]रिया छव्विहा पन्नत्ता। तं जहा-१ अरहंता, २ चक्कवट्टी, ३ बलदेवा, ४ वासुदेवा,५ चारणा,६ विज्जाहरा।सेत्तं इड्ढिपत्ता[यारिया।से किंतं अणिड्ढिपत्ता[यारिया? अणिड्ढिपत्ता[यारिया नवविहा पन्नत्ता। तं जहा- खेत्ता[यारियार, जातिआ[यारियार, कुलारिआ३, कम्मारिया४, सिप्पारिआ५, भासारियाद, नाणारिया७, दंसणारिया८, चरित्तारिया९।।सू०-६५।। (મૂળ) આર્યો કેટલા પ્રકારે છે? આર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ઋદ્ધિપ્રાપ્ત-અરિહંત, ચક્રવર્તીપણું-ઈત્યાદિ ઋદ્ધિને પ્રાપ્ત થયેલા, અનુદ્ધિપ્રાપ્ત-દ્ધિને નહિ પ્રાપ્ત થયેલા. ઋદ્ધિપ્રાય આર્યો કેટલા પ્રકારે કહ્યા છે? ઋદ્ધિપ્રાપ્ત આ છ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે-૧ અરિહંત, ૨ ચક્રવર્તી, ૩ બલદેવ, ૪ વાસુદેવ, ૫ ચારણ મુનિઓ અને ૬ વિદ્યાધર. એમ ઋદ્ધિપ્રાપ્ત આર્યો કહ્યા. અનુદ્ધિપ્રાપ્તઋદ્ધિને નહિ પ્રાપ્ત થયેલા આર્યો કેટલા પ્રકારના કહ્યા છે? અનુદ્ધિપ્રાપ્ત આર્યો નવ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–૧ ક્ષેત્રાય, ૨ જાતિઆર્ય, ૩ કુલાર્ય, ૪ કમર્ય, ૫ શિલ્પાય, ૧. મુહંડોન્ડ આ.સ. ૨. સંઘમિત શાં. સા.; ૩. રોજ શાં. સા. ફ, ઢોવ શાં. સા. અ. (વ, વોવ, યેવસ); ૪. રામન શાં. સા; ૫, jરયા શાં. સા.; ૬. વાવીર આ. સ.; ૭. હસી-ઘાસિય આ. સ; ૮. ખેર () આ.સ. ૯. વિયવાણી ય * આ સ.; # પારસ-પાડવ-નિત-વિજ્ઞાન પાઠાંતર - 77 Page #154 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ૬ ભાષાર્થ ૭ જ્ઞાનાર્ય, ૮ દર્શનાર્ય, ૯ ચારિત્રાય. //૬પા से किं तं खेत्तारिया? खेत्तारिया अद्धछव्वीसतिविहाणा पन्नत्ता। तं जहा-रायगिह मगह१, चंपा अंगार, तह 'तामलित्ति वंगा३ या कंचणपुरापुरी] कलिंगा४, वाणारसी चेव कासी५ य ।।१।। साएय कोसलाद, गयपुरं च ૩૭, સોરિ તુટ્ટાઇ, ચા પિત્ત પંચાતા , દિકરા સંતાર વારા વારવતી તુરતોરા], महिल विदेहा१२ य वच्छ१३ कोसंबी। नंदिपुरं संडिल्ला[ब्भा]१४, भद्दिलपुरमेव मलया१५ य।।३।। वइराड वच्छ१६, वरणा१७ अच्छा, तह मत्तियावंइ दसण्णा१८।सोत्तियवई[सुत्तीमईय चेदी१९, वीयभयं सिंधुसोवीरा२० ।।४।। महुरा य सूरसेणा२१, पावा भंगी२२(गा) य मास पुरिवट्टा २३। सावत्थी य कुणाला२४, कोडीवरिसं२४ च लाढा२५ य ।।५।। सेयविया वि य णयरी केयइअद्धं२६ च आरियं भणियं। इत्थुप्पत्ती जिणाणं चक्कीणं राम- . ઠ્ઠા દિવસે રં તારિયાકૂo-દુદ્દા (મૂ૦) ક્ષેત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રાર્યો સાડી પચીશ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે—૧ મગધ દેશ અને રાજગૃહનગર, ૨ અંગદેશ અને ચંપાનગરી, ૩ બંગદેશ અને તામલિમી, ૪ કલિંગદેશે અને કાંચનપુર, પ કાશીશ અને વારાણસી(વાણારસી) નગરી, ૬ કોસલાદેશ અને સાકેતપુર (અયોધ્યા), ૭ કુરુદેશ અને ગજપુર, ૮ કુશાવત અને શૌરિપુર, ૯ પંચાલદેશ અને કાંપિલ્યપુર, ૧૦ જંગલદેશ અને અહિચ્છત્રાનગરી, ૧૧ સૌરાષ્ટ્ર અને દ્વારાવતી, ૧૨ વિદેહ અને મિથિલા, ૧૩ વત્સદેશ અને કૌશામ્બી, ૧૪ શાંડિલ્યદેશ અને નદિપુર, ૧૫ મલયદેશ અને ભદિલપુર, ૧૬ વચ્છદેશ અને વૈરાટપુર, ૧૭ વરણદેશ અને અચ્છાનગરી, ૧૮ દશાર્ણદેશ અને મૃત્તિકાવતી, ૧૯ ચેદિદેશ અને શૌક્તિકાવતી, ૨૦ સિન્હસૌવિર અને વીતભય, ૨૧ શૂરસેન અને મથુરા, ૨૨ ભંગદેશ અને પાપાનગરી, ૨૩ પુરિવર્તદેશ અને પાષાનગરી, ૨૪ કુણાલદેશ અને શ્રાવસ્તી, ૨૫ લાટદેશ અને કોટીવર્ષ અને ૨૬ કેકયાર્ધ અને શ્વેતાંબિકાનગરી. એ આર્યદેશો કહ્યા છે. અહીં જિન-તીર્થકર, ચક્રવર્તી, રામ અને કૃષ્ણની ઉત્પત્તિ થાય છે. એમ ક્ષેત્રાર્યો કહ્યા. //૬૬// (ટી) આર્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે-બધો પાઠ સુગમ છે, પરન્ત રાજગૃહ નગર છે અને મગધ દેશ છે. એ પ્રમાણે બધે સ્થળે અક્ષરાર્થ કરવો. ભાવાર્થ આ પ્રમાણે છે-૧ મગધ દેશમાં રાજગૃહ નગર છે, જે અંગદેશમાં ચંપા, ૩ બંગમાં તામલિમિ, ૪ કલિંગમાં કાંચનપુર, ૫ કાશીમાં વારાણસી, ૬ કોસલામાં સાકેતપુર-અયોધ્યા, ૭ કુરુદેશમાં ગજપુર, ૮ કુશાવર્તમાં સૌરિકપુર, ૯પાંચાલમાં કાંપિલ્યપુર, ૧૦ જંગલમાં અહિચ્છત્રા, ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારાવતી, ૧૨ વિદેહમાં મિથિલા, ૧૩ વત્સદેશમાં કૌશામ્બી, ૧૪ શાંડિલ્યમાં નદિપુર, ૧૫ મલયમાં ભદિલપુર, ૧૬ વચ્છમાં વૈરાટપુર, ૧૭ વરણદેશમાં અચ્છાપુરી, ૧૮ દશાર્ણમાં મૃત્તિકાવતી, ૧૯ ચેદિમાં શૌક્તિકાવતી, ૨૦ સિન્થસૌવીરમાં વીતભયપત્તન, ૨૧ શૂરસેનામાં મથુરા, ૨૨ ભંગદેશમાં પાપા, ૨૩ પુરિવર્તદેશમાં ભાષા, ૨૪ કુલાણદેશમાં શ્રાવસ્તી, ૨૫ લાટદેશમાં કોટવર્ષ, ૨૬ કેકયજનપદાર્ધમાં શ્વેતાંબિકાનગરી. એટલા સાડી પચીશ દેશરૂપ આર્ય ક્ષેત્રો કહ્યાં છે. કેમકે આ સાડીપચીશ દેશોમાં તીર્થકર, ચક્રવર્તી, રામબલદેવ, અને કૃષ્ણ-વાસુદેવની ઉત્પત્તિ થાય છે માટે આર્યક્ષેત્ર છે. એ વડે ક્ષેત્રાર્ય અને ક્ષેત્રાનાર્યની વ્યવસ્થા બતાવી. જ્યાં તીર્થંકરાદિની ઉત્પત્તિ થાય તે આર્ય, અને બાકીના અનાર્ય. એમ ક્ષેત્રાર્યો કહ્યા. ૬૬ll से किं तं जातिआरिया? जातिआरिया छव्विहा पन्नत्ता। तं जहा-अंबट्ठा य कलिंदा विदेहा वेदगा[विंदगा, वेदमा] इ य। हरिया चुंचुणा[चंचुणा] चेव छ एया ईन्भजाइओ[अज्जजातितो]। से तं जातिआरिया Iટૂ-ગાં ૧. મતરિયાં પ્રવનસારોદ્ધારવૃત્તી “તાત્તિ" રૂતિ વ્યાયાનમાં ૨. માલપુર વટ્ટા (મહાવીર વિદ્યાતિય) , 78 Page #155 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) જાતિઆર્યો કેટલા પ્રકારે કહ્યા છે? જાતિઆર્યોં છ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ અંબષ્ઠ, ૨ કલિંદ, ૩ વિદેહ, ૪ વેદગ, ૫ હરિત, અને ૬ ચુંચુણ. એ છ ઇભ્ય જાતિઓ છે. II૬૭ (ટી૦) હવે જાતિ આર્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–સુગમ છે. પરન્તુ એટલી વિશેષતા છે કે-યદ્યપિ બીજા શાસ્ત્રોમાં અનેક જાતિઓનું વર્ણન કરેલું છે. તો પણ લોકમાં અંબષ્ઠ, કલિન્દ, વૈદેહ, વેદગ, હરિત અને ચુંચણરૂપ ઇલ્ય જાતિઓ પૂજ્ય ! જાતિ તરીકે પ્રસિદ્ધ છે. માટે આ જાતિ વડે સહિત હોય તે જાતિઆર્યો, પરન્તુ બાકીની જાતિ વડે જાતિઆર્ય કહેવાતા નથી. II૬૭-૬૯।। से किं तं कुलारिया ? कुलारिया छव्विहा पन्नत्ता । મોળા, રાના, ફવવાળા, ગાયા, જોબાા છે ત્ત તેં નહીં-કા, તારિયા સૢિ૦-૬૮।। (મૂળ) કુલાર્યો કેટલા પ્રકારના છે? કુલાર્યો છ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ ઉગ્ર, ૨ ભોગ, ૩ રાજન્ય, ૪ ઇક્ષ્વાકુ, ૫ જ્ઞાત અને ૬ કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા. II૬૮॥ સેન્દ્રિત જન્મારિયા! જમ્મારિયા અને વિહા પત્નત્તા। તં નહા-ડોક્તિયા, સોત્તિયા, ખાસિયા, સુત્તવેયાણિયા, भंडवेयालिया, कोलालिया, 'नरवावणिया, जे यावऽन्ने तहप्पगारा। से त्तं कम्मारिया ।। IIIR॰-૬૬// (મૂ0) કર્યો કેટલા પ્રકારના કહ્યા છે? કર્યો અનેક પ્રકારના કહ્યા છે. ૧ દૌષ્ટિક, ૨ સૌત્રિક, ૩ કાર્પાસિક, ૪ સૂત્રવૈકાલિક, ૫ ભાંડવૈકાલિક, ૬ કોલાલિય, ૭ નરવાહનિક, તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. એમ કર્યો કહ્યા. ૬૯॥ સેન્દ્રિતસિખારિયા?સિખારિયા અનેળવિજ્ઞાપનત્તાાતંના-તુળજા, તંતુવાયા, પટ્ટા,દેયડા, વટા[વરા], ઇન્દ્રિયા, કપાયારા, મુંનપાયારા, છત્તારા, 'વન્દ્વારા, પોત્થાન, તેખારા, ચિત્તારા, કુંવારા, તંતારા, ભંડારા, जिज्झगारा [जिब्मगारा, जिब्भारा], सेल्लारा [सेल्लगारा], कोडिगारा, जे यावऽन्ने तहप्पगारा। से तं सिप्पारिया ||સૢ૦-૭૦|| (મૂળ) શિલ્પાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? શિલ્પાર્યો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–તુન્નાગ, તત્ત્તવાય, પટ્ટકાર, દેયડ (કૃતિ–મસંક કરનાર), વરુ≠–પિંછીકાર, છર્વિક–સાદડી વગેરે કરનારા, કાષ્ટપાદુકાકાર–લાકડાની પાદુકા કરનારા, મુંજપાદુકાકાર–મુંજની પાદુકા કરનારા, છત્રકાર, વજ્ઝાર, પોત્થકાર-પુસ્તક કરનારા, લેખકાર, ચિત્રકાર, શંખકાર, દત્તુંકાર, ભાંડકાર–કંસારા, જિઝકાર, સેલ્લગાર, કોટિકાર, તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. એમ શિલ્પાર્યો fall. 119011 (ટી૦) હવે શિલ્પાર્યો કહે છે–તુન્નાક–સોયથી આજીવિકા કરનાર, દરજી, તત્ત્તવાય–વણકર, પટ્ટકાર–પટ્ટકૂલ–પટોળા વણનારા, દેયડા–કૃતિ–મસક કરનારા, વરુ≠પિચ્છિક–પીંછી કરનારા, છર્વિક–સાદડી વગે૨ે થનારા, કાષ્ટપાદુકાકાર–લાકડાની પાદુકાચાખડીઓ કરનાર, એમ મુંજપાદુકાકાર–મુંજની પાદુકા કરનારા, છત્રકાર–છત્રીઓ કરનારા. એમ બાકીના પદો જાણી લેવા. 119011 से किं तं भासारिया ? भासारिया जे गं अद्धमागहाए भासाए भासेंति, जत्थऽवि य णं बंभी लिवी पवत्तइ । बंभीए णं लिवीए अट्ठारसविहे लेक्खविहाणे पन्नत्ते । तं जहा - १ बंभी, २ जवणालिया, ३ दो [दा] सापुरिया, ४ રોટ્ટી[કી], બે પુવશ્ર્વરતાયા, ૬ ભોળવા, ૭ પાડ્યા[-રાફ્યાો], ૮ ગંતવવરિયા, ૧ અશ્ર્વરપુક્રિયા, ૧૦ વેગડ્યા, નિન્દવા', ૧૨ બળિવી, ૧૩ ગળિયતિવી, ૧૪ ગંધવૃત્તિવી, શ્ય આયંતનિવી, ૧૬ માહેસરી, ૨૭ ૧. નરવાળિયા શાં.સા.ક. નરવાળિયા શાં.સા.ખ.; ૨. વડા શાં.સા.ખ.; ૩. ૧મારાઇન્ફ્રારા, બારી, શાં.સા.ખ.; ૪. શિન્હડ્યા શાં.સા.ખ.; ૫. આરાક્ષ લિ-શાં.સા.ખ.; ૬. ડોમિલી, ફોમિતિવી 79 Page #156 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा दोमिलिवी', १८ पोलिन्दी।सेत्तं भासारिया।।सू०-७१॥ (મૂ૦) ભાષાકર્થો કેટલા પ્રકારના કહ્યા છે? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે તે ભાષાઆર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મી લિપી પ્રવર્તે છે. બ્રાહ્મી લિપી લખવાના અઢાર પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ બ્રાહ્મી, ૨ યવનાની, ૩ દોસાપુરીયા, ૪ ખરૌષ્ટ્રી, ૫ પુખ્ખરસારિયા, ૬ ભોગવતી, ૭ પહેરાઇયા, ૮ અંતર્ખરિયા, ૯ અખરપુકિયા, ૧૦ વૈનાયિકી, ૧૧ નિ—વિકી, ૧૨ અંકલિપી, ૧૩ ગણિતલિપી, ૧૪ ગાંધર્વલિપી, ૧૫ આયસ (આદર્શ) લિપી, ૧૬ માહેશ્વરી, ૧૭ होमिलिपी, १८ पौसिन्ही. भेभ सासार्यो ६0. ॥७१॥ से किं तं नाणारिया? नाणारिया पंचविहा पन्नत्ता। तं जहा-आभिणिबोहियनाणारिया, सुयनाणारिया, ओहिनाणारिया, मणपज्जवनाणारिया, केवलनाणारिया। से तं नाणारिया।।सू०-७२।। (મૂળ) જ્ઞાના કેટલા પ્રકારના કહ્યા છે? જ્ઞાનાર્યો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ આભિનિબોધિકશાનાર્યો, ૨ श्रुतशानायर्यो, 3 मशिनार्यो, ४ मन:पर्यशानायो, भने ५ शनायो. अम नायर्या s६. ॥७२॥ (ટી૦) ભાષાનું પ્રતિપાદન કરે છે–બ્રાહ્મી, યવનાની વગેરે લિપીના ભેદો સંપ્રદાય થકી જાણી લેવા. એમ ભાષાડડર્યો કહ્યા. આ હવે જ્ઞાનાર્યો કહે છે–સુગમ છે. [આભિનિબોધિક વગેરે યથા સંભવ પાંચ જ્ઞાનવાળા હોય તે જ્ઞાનાર્યો કહેવાય છે.] * * से किं तं दंसणारिया? दंसणारिया दुविहा पन्नत्ता। तं जहा-सरागदसणारिया य वीयरागदसणारिया य।।सू०-७३॥ (મૂ૦) દર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? દર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેસરાગ દર્શનાર્યો અને વીતરાગ शनाया. 1931 (ટી.) દર્શનાર્યોનું પ્રતિપાદન કરે છે-દર્શનાર્યો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે-દર્શનાર્યો બે પ્રકારના છેસરાગદર્શનાર્યો અને વીતરાગદર્શનાર્યો. તેમાં સરાગ-કષાય સહિત દર્શન-સમ્યગ્દર્શનવાળા આર્યો તે સરાગદર્શનાર્યો કહેવાય. છે. વીતરાગ-ઉપશાન્તકષાય કે ક્ષીણકષાય દર્શન-સમ્યગ્દર્શનવાળા, જ્યાં બધા કષાયોનો ઉપશમ કે ક્ષય થયો છે એવા सभ्यशन सहित मार्यो ते वीतराशनायो. ॥७॥ सेकिंतंसरागदसणारिया?सरागदसणारिया दसविहा पन्नत्ता। तंजहा-निर्सग्गुवएसरुईआणारुई सुत्तबीयेरुइमेव। अभिगमवित्थाररुई किरियासंखेवेधम्मरुई ॥१॥ भूयत्थेणा[हि]धिगया जीवाऽजीवे य पुण्णपावं च। सहसंमुइयाऽऽसवसंवरे य रोएइ उ निस्सग्गो॥२॥ जो जिणदिढे भावे चउब्विहे सद्दहाइ सयमेव। एमेव नन्नहत्ति य निसग्गरुइ त्ति नायव्वो ॥३॥ एए चेव उ भावे उवदिढे जो परेण सद्दहइ। छउमत्थेण जिणेण व उवएसरुइत्ति नायव्वो ॥४॥ जो हेउमयाणंतो आणाए रोयए पवयणं तु। एमेव नऽन्नह त्ति य एसो आणारुई नाम।।५।। जो सुत्तमहिज्जन्तो सुएण ओगाहई उ सम्मत्तं। अंगेण बाहिरेण व सो सुत्तरुइ त्ति णायव्वो।।६।। एगपएऽणेगाई पदाई जो पसरई उ सम्मत्तं। उदए व्व तिल्लबिन्दू सो बीयरुइ त्ति नायव्वो॥७॥ सो होइ अभिगमरुई सुयनाणं जस्स अत्थओ दिटुं। इक्कारस अंगाई पइन्नगं दिठिवाओ य।।८।। दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उंवलद्धा। सव्वाहिं नयविहीहिं वित्थाररुइ त्ति नायव्वो ।।९।। दसण-नाण-चरित्ते तव-विणए सव्वसमिइ-गुत्तीसु। जो किरियाभावरुई सो खलु किरियारुई नाम।।१०।। अणभिग्गहियकुदिट्ठी संखेवरुइ त्ति होइ नायव्वो। अविसारओ पवयणे अणभिग्गहिओयसेसेसु॥११।। जो अस्थिकायधम्मंसुयधम्म खलु चरित्तधम्मंचासदहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति नायव्वो।।१२।। परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि। वावनकुदंसणवज्जणां य १. दोमिली, दोमिलिवी 80 Page #157 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद् मणुस जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ सम्मत्तसद्दहणा।।१३।। निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूहथिरीकरणे वच्छल्लपभावणे અઠ્ઠા૪૫ સે ત્ત સરવસરિયા સૂ૦-૭૪|| (મૂળ) સરાગદર્શનાર્યો કેટલા પ્રકારના છે? સરાગદર્શનાર્યો દશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ નિસર્ગરુચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, ૭ વિસ્તારરુચિ, ૮ ક્રિયારુચિ, ૯ સંક્ષેપરુચિ, ૧૦ ધર્મરુચિ. જેણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર (અને બંધાદિક) સહ સંમત્યા–સ્વાભાવિક મતિવડે (પરોપદેશ સિવાય) સત્યરૂપે જાણેલા છે અને તેની શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ. (૧) જે જિનેશ્વર ભગવંતે ઉપદેશેલા ચાર પ્રકારના ભાવોની ‘એમજ છે અન્યથા નથી' એ પ્રમાણે સ્વયમેવ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. (૨) જે અન્ય છદ્મસ્થ અથવા જિનેશ્વર ભગવંતે ઉપદેશ કરેલા એજ ભાવોથી શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ જાણવો. (૩) જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞાવડે ‘એમજ છે.અન્યથા નથી' એ પ્રમાણે પ્રવચન ઉપર રુચિવાળો હોય તે આજ્ઞારુચિ. (૪) જે સૂત્રનું અધ્યયન કરતા અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. (૫) જીવાદિ તત્ત્વના એક પદની રુચિવડે અનેક પદને વિષે જેની સમ્યક્ત્વ-રુચિ શ્રદ્ધા પાણીમાં તેલના બિંદુની પેઠે પ્રસરે તે બીજરુચિ જાણવો. (૬) જેણે અગિયાર અંગો, પઇન્ના અને દૃષ્ટિવાદ રૂપી શ્રુતજ્ઞાન અર્થથી જાણેલું છે તે અભિગમરુચિ. (૭) જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ–જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો. (૮) દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, વિનય, સર્વ સમિતિ અને ગુપ્તિને વિષે ક્રિયાભાવની–આચરણની રુચિ હોય તે ક્રિયારુચિ. (૯) જેણે કોઈ પણ કુદૃષ્ટિ-કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જૈન પ્રવચનમાં અકુશલ છે અને બાકીના ઇતર પ્રવચન– દર્શનોમાં જેને અનભિગૃહીત-અભિમુખપણે–ઉપાદેયપણે જ્ઞાન નથી તે સંક્ષેપરુચિ જાણવો. (૧૦) જિનેશ્વર ભગવંતે કહેલા અસ્તિકાય-ધર્માસ્તિકાયાદિના ધર્મની—સ્વભાવની, શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. ૫૨માર્થસંસ્તવ–૫૨માર્થ-જીવાદિ અર્થનો સંસ્તવ-પરિચય, અભ્યાસ, સુદૃષ્ટપરમાર્થસેવા–જેણે પરમાર્થને જાણ્યા છે એવા તત્ત્વજ્ઞ પુરુષોની ઉપાસના, વ્યાપન્નકુદર્શનવર્જના (વ્યાપન્નદર્શન–નિહ્નવાદિ પતિત અને બૌદ્ધાદિ કુદર્શનીનો ત્યાગ), અને સમ્યક્ત્વની શ્રદ્ધા–એ સમ્યગ્દર્શનના લિંગ-ચિહ્નો છે. નિઃશંકિત, (શંકારહિત), નિઃકાંક્ષિત (પરદર્શનની ઇચ્છા રહિત), નિર્વિચિકિત્સ ફળના સંશય રહિત, અમૂઢદસ્ટિ–મૂઢદૃષ્ટિ રહિત, ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના [એ આઠ દર્શનાચાર જાણવા]. ૭૪૫ (ટી૦) તેમાં સરાગદર્શનાર્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–‘મે řિ તેં' ઇત્યાદિ. સરાગદર્શનાર્યો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે–સરાગદર્શનાર્યો દસ પ્રકારના કહ્યા છે–‘નિસળુવર્ણી'-ઇત્યાદિ. અહીં રુચિ શબ્દનો પ્રત્યેકની સાથે સંબંધ ક૨વો એટલે નિસર્ગરુચિ. (૧) તેમાં નિસર્ગ સ્વભાવથી રુચિ-જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વ ઉપ૨ શ્રદ્ધા જેને હોય તે નિસર્ગરુચિ જાણવો. (૨) ઉપદેશ–ગુરુ વગેરે એ વસ્તુ તત્ત્વનું કથન કરવું. તે વડે જેને રુચિ થાય તે, અર્થાત્ ગુર્વાદિના ઉપદેશથી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ તત્ત્વમાં જેને રુચિ થાય તે ઉપદેશરુચિ. (૩) સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞામાં જેને રુચિ છે તે આજ્ઞારુચિ. જિનેશ્વર ભગવંતની આજ્ઞા જ તત્ત્વ-પરમાર્થરૂપ છે, બાકીની યુક્તિજાલ તત્ત્વરૂપ નથી એમ જે માને તે આજ્ઞારુચિ સમજવો. (૪) ‘મુત્ત-નીયમેવ’ ઇતિ. અહીં પણ રુચિ શબ્દ પ્રત્યેકની સાથે જોડવો, સૂત્ર—આચારાદિ અંગપ્રવિષ્ટ, અને અંગબાહ્ય–આવશ્યક દશવૈકાલિકાદિ, તે વડે જેને રુચિ થાય તે, એટલે કે આચારાંગાદિ અંગપ્રવિષ્ટ અને દશવૈકાલિકાદિ અંગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતાં જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને શુદ્ધ અને શુદ્ધતર પરિણામવાળો થાય તે સૂત્રરુચિ સમજવો. (૫) બીજની પેઠે અનેકાર્થને જણાવનાર એક પણ વચન તે બીજ, તે વડે જેને રુચિ થાય તે બીજરુચિ. આ બન્ને પદનો સમાહારદ્વન્દ્વ 81 Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा સમાસ કરવો, તેથી નપુંસકનો નિર્દેશ કર્યો છે. “મહિપવિત્યાર' ઇતિ. (૬-૭) અધિગમરુચિ અને વિસ્તારરુચિ અધિગમ વિશિષ્ટ પરિજ્ઞાન, નય અને પ્રમાણદ્વારા થતું જ્ઞાન, તેથી જે તત્ત્વરુચિ થાય તે અધિગમરુચિ. વિસ્તાર–સંપૂર્ણ બાર અંગોનું નિયો વડે પર્યાલોચન-વિચાર કરવો, તે વડે વૃદ્ધિગત થયેલી રુચિ જેને છે તે વિસ્તારરુચિ. (૮) વિકરિયા-સંવેવમરુ' ઈતિ. અહીં પણ રુચિ શબ્દ પ્રત્યેકની સાથે જોડવો. ક્રિયા-સંયમનું સમ્યક પાલન કરવું, તેમાં જેને રુચિ છે તે ક્રિયારુચિ (૯) સવિસ્તાર તત્ત્વનું જ્ઞાન નહિ હોવાથી સંક્ષેપ-જિનેવર ભગવંતે કહેલા તત્ત્વનું સંગ્રહાત્મક સામાન્ય જ્ઞાન, તેમાં જેને રુચિ છે તે સંક્ષેપરુચિ. (૧૦) ધર્મ-અસ્તિકાયધર્મ-ધમસ્તિકાયાદિને વિષે અથવા શ્રતધર્માદિને વિષે જેને રુચિ છે તે ધર્મરુચિ. એ. ' રીતે ગાથાનો સંક્ષિપ્ત અર્થ કર્યો. હવે વિસ્તારથી સૂત્રકાર સ્વયં પોતે તેની વ્યાખ્યા કરે છે મૂયથેન ઇત્યાદિ. ‘મૂયથેન' એ ભાવપ્રધાન નિર્દેશ છે, તેથી ભૂતાર્થપણે સત્યરૂપે “આ પદાર્થો સદ્ભૂત-પરમાર્થરૂપ છે એ પ્રમાણે જેણે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર અને ૨' શબ્દથી બન્ધાદિકને ‘સહસંમુફઝા' સંમત્યાઆત્માની સાથે રહેલી સંગત-સ્વાભાવિક મતિ વડે-પરોપદેશ સિવાય જાતિસ્મરણ અને પ્રતિભારિરૂપ મતિ વડે સત્યરૂપે પરિજ્ઞાત-જાણેલા છે, એટલું જ નહિ પરન્તુ જે જીવાદિ પદાર્થોને અનુભવે, તેના ઉપર રુચિ કરે અને તત્ત્વરૂપે આત્મમય પરિણમાવે—એ નિસર્ગ–નિસર્ગરુચિ જાણવો. એ જ અર્થને વધારે સ્પષ્ટ કરે છે નો નિદ્દેિ ભાવે' ઇત્યાદિ. જે જિનેશ્વર ભગવંતોએ જાણેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી અથવા નામ-સ્થાપનાદિના ભેદથી ચાર પ્રકારના ભાવોને સ્વયમેવકોઈના ઉપદેશ સિવાય પોતાની મેળે ‘પવમેવ હત'–જિનેશ્વર ભગવંતોએ જે પ્રમાણે જીવાદિ તત્ત્વ જાણેલાં છે તે પ્રમાણે જ છે, અન્યથા નથી' એમ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. હવે ઉપદેશરુચિ સંબંધે કહે છે ઇ વેવ' ઇત્યાદિ. પર– જિનેશ્વર ભગવંતે અથવા છદ્મસ્થ ભગવંતે ઉપદેશ કરેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરે એ ઉપદેશરુચિ જાણવો. આજ્ઞારુચિ સંબંધે કહે છે- નો દેવમંગાવંતો' ઇત્યાદિ. જે વિવક્ષિત અર્થના સાધક હેતુને નહિ જાણતો આજ્ઞાથી જ [અહીં સુશબ્દ નિશ્ચયાર્થક છે] પ્રવચન ઉપર શ્રદ્ધા કરે કે જિનેશ્વર ભગવંતોએ કહેલાં પ્રવચનોનો અર્થ એમ જ છે, અન્યથા નથી' એ આજ્ઞારુચિ જાણવો. સૂત્રરુચિ સંબંધે કહે છે નો સુ' ઇત્યાદિ. જે સૂત્ર અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યનું અધ્યયન કરતો તેજ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય કૃત વડે સમ્યક્ત પામે તે સૂત્રરુચિ. હવે બીજરુચિનું વર્ણન કરે છે પણ રૂ' ઇત્યાદિ. જીવાદિ તત્ત્વના એક પદવડે ‘મનેનિ પનિ' અનેક જીવાદિ પદોને વિષે [પ્રાકૃત હોવાથી અહીં સપ્તમી વિભક્તિનો અર્થ સમજવો.] ધર્મ અને ધર્મીનો અભેદોપચાર હોવાથી જે સમ્યક્ત-સમ્યક્તવાળો આત્મા ઉદકમાં તૈલબિંદુની પેઠે પ્રસરે, કેવી રીતે? જેમ પાણીના એક ભાગમાં રહેલું છતાં તેલનું બિંદુ સર્વભાગને વાત કરે, તેમ જીવાદિ તત્ત્વના એક અંશમાં ઉત્પન્ન થયેલી સચિવાળો છતાં પણ આત્મા તથાવિધ ક્ષયોપશમને લીધે બાકીના બધા તત્ત્વોમાં સચિવાળો થાય એવા પ્રકારનો બીજરુચિ જાણવો. અધિગમરુચિ સંબંધે કહે છે-“તો હો' ઇત્યાદિ. જેણે શ્રુતજ્ઞાન-અગિયાર અંગો, ઉત્તરાધ્યયનાદિ, પઈના, દેષ્ટિવાદ અને (ચ શબ્દથી) ઉપાંગો અર્થથી જાણેલા છે તે અધિગમરુચિ કહેવાય છે. વિસ્તારરુચિનું વર્ણન કરે છે વ્યાપ' ઇત્યાદિ જેણે ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના પણ સર્વ ભાવો-પર્યાયોને યથાયોગ્ય રીતે પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણો વડે અને નૈગમાદિ નયના ભેદો વડે જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો, કારણ કે સર્વ દ્રવ્યપર્યાયને જાણવાથી તેની રુચિ અત્યન્ત નિર્મલ થયેલી હોય છે. ક્રિયારૂચિ સંબંધે કહે છે 'હંસળ' ઇત્યાદિ. ક્રિયારુચિ-દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય સર્વ સમિતિ-ઈર્યાસમિતિ વગેરે સર્વ સમિતિઓમાં અને મનોમિ વગેરે બધી ગુણિઓમાં ક્રિયાભાવની રુચિ હોય, તાત્પર્ય એ છે કે જેને દર્શનાદિ આચારનું પાલન કરવામાં રુચિ છે–તે ક્રિયારુચિ કહેવાય છે. સંક્ષેપરુચિ સંબંધે કહે છે મહિય' ઇત્યાદિ. મનમહિતશુષ્ટિ-જેણે કોઈ પણ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જિનેશ્વર ભગવંત પ્રણીત પ્રવચનને વિષે અકુશલ છે અને જે શેષ-બાકીના કપિલાદિ પ્રણીત પ્રવચનને વિષે અનભિગૃહિત છે એટલે જેણે કપિલાદિ દર્શન અભિમુખતાથી ઉપાદેયરૂપે સ્વીકાર્યું નથી, જાણ્યું નથી એવા પ્રકારનો સંપરુચિ જાણવો. ['મનખાદીત દિ:' એ વિશેષણથી બીજા 82 Page #159 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ દર્શનના સ્વીકારનો પ્રતિષેધ કર્યો, અને બીજા ‘અનભિગૃહીત’ વિશેષણથી અન્ય દર્શનના જ્ઞાનનો પણ પ્રતિષેધ કર્યો.] ધર્મસૂચિ સંબંધે કહે છે—‘નો અસ્થિાય' ઇત્યાદિ. જે જીવ જિનેશ્વર ભગવંતે કહેલા અસ્તિકાય-ધર્માસ્તિકાયાદિના ધર્મ– ગતિક્રિયામાં સહાય આપવા વગેરે સ્વભાવની અથવા શ્રુતધર્મ કે ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. એ પ્રમાણે નિસર્ગાદિ વિશેષતાને લીધે રુચિરૂપ સમ્યગ્દર્શન દસ પ્રકારે કહ્યું. હવે જે લિંગ-ચિહ્નો વડે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયેલું છે એમ નિશ્ચય કરાય તે લિંગ-ચિન્હો બતાવે છે–‘૫૨મત્થ સંથવો વા‘ ઇત્યાદિ. પરમાર્થસંસ્તવપરમ-તાત્ત્વિક અર્થ-જીવાદિ પદાર્થોનો સંસ્તવ-પરિચય-તત્પરતા વડે બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થને જાણવાનો અભ્યાસ, સુદૃષ્ટપરમાર્થસેવના—જેણે યથાર્થરીતે જીવાદિ પદાર્થોને જાણેલા છે તેની પર્યાપાસના, યથાશક્તિ તેમના વૈયાવૃત્ત્વમાં પ્રવૃત્તિ કરવી, તથા જેઓ દર્શનથી ભ્રષ્ટ થયેલા છે એવા નિવાદિ તથા કુત્સિત દર્શન જેઓનું છે એવા બૌદ્ધાદિ કુદર્શનીનો ત્યાગ કરવો, તેઓનો પરિચય ન કરવો અને સમ્યક્ત્વની શ્રદ્ધા કરવી—એ ૫૨માર્થસંસ્વાદિ ચિન્હો વડે ‘સમ્યક્ત્વ છે’ એમ નિશ્ચય કરાય છે. આ સમ્યગ્દર્શનના આઠ આચારો છે. તેનું યથાર્થપણે પાલન કરવું. કેમકે તેના ઉલ્લંઘનથી સમ્યગ્દર્શનનો અતિક્રમઉલ્લંધન થાય છે. માટે તે આચારો બતાવે છે–‘નિસ્યંયિ' ઇત્યાદિ. શંકિત-શંકા, તે બે પ્રકારની છે–દેશ શંકા અને સર્વ શંકા. દેશશંકા અને સર્વશંકા રહિત નિઃશંકિત કહેવાય છે. તેમાં દેશશંકા-જીવપણું સમાન છે, છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય કેમ હોય? સર્વશંકા—બધા સિદ્ધાન્તો પ્રાકૃત ભાષામાં રચેલા હોવાથી કલ્પિત હશે. આ પ્રમાણે દેશશંકા કે સર્વશંકા કરવી યોગ્ય નહી. કારણ કે ભાવો બે પ્રકારના છે–હેતુગ્રાહ્ય અને અહેતુગ્રાહ્ય. તેમાં આત્માનું અસ્તિત્વ વગે૨ે હેતુગ્રાહ્ય ભાવો છે. કારણ કે તેના સાધક અનુમાનાદિ પ્રમાણો છે. અભવ્યત્વાદિ ભાવો અહેતુગ્રાહ્ય છે, અમારા જેવાની અપેક્ષાએ તેના સાધક પ્રમાણનો અભાવ છે, કારણ કે તેના હેતુઓ વિશિષ્ટ જ્ઞાનનો વિષય છે. સિદ્ધાન્તની પ્રાકૃત રચના તે બાલ વગેરેના ઉપકાર માટે છે. કહ્યું છે કે ‘વાલ-સ્ત્રી-મૂહ-મૂળનાં મૂળાં પારિત્રાદ્િક્ષળામાં અનુપ્રજ્ઞાર્થ તત્ત્વજ્ઞ: સિદ્ધાન્ત: પ્રાકૃત: સ્મૃતા'' ચારિત્રની ઇચ્છાવાળા બાળ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ મનુષ્યોના ઉપકારને માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાન્તની રચના કરી છે. વળી પ્રાકૃત રચના પણ પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરોધી છે, માટે તે પરિકલ્પિત હશે એવી અવાન્તર કલ્પનાની શંકા કરવી અયોગ્ય છે. કારણ કે સર્વજ્ઞ સિવાય પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી અવિરોધી વચનનો અસંભવ છે. અર્હત્ના શાસનને પ્રાપ્ત થયેલો જીવ જ દર્શનનું આચરણ કરતો હોવાથી તેના પ્રાધાન્યની વિવક્ષાથી નિઃશંકિત દર્શનાચાર કહેવાય છે. એથી સમ્યક્ દર્શન અને સમ્યગ્દર્શનસહિત આત્માનો કંથચિત્ અભેદ બતાવ્યો. જો એકાન્ત ભેદ હોય તો દર્શનરહિત આત્માની પેઠે તેને દર્શનના ફળનો સંબન્ધ નહિ થવાથી મોક્ષના અભાવનો પ્રસંગ થાય. એ રીતે પછીના ત્રણે ય પદોનો વિચાર કરવો. નિ:ાક્ષિત કૃતિ. કાંક્ષિત-કાંક્ષા, તે જેનાથી ગઇ છે તે નિઃકાંક્ષિત-દેશ કાંક્ષા અને સર્વકાંક્ષા રહિત. તેમાં દેશકાંક્ષા–દિગંબરાદિ દર્શનોની ઇચ્છા કરે, સર્વકાંક્ષા-‘સર્વ દર્શનો સારાં છે' એવો વિચાર કરે. આ બન્ને પ્રકારની કાંક્ષા અયુક્ત છે. કારણ કે બાકીના દર્શનોમાં અસત્ય પ્રરૂપણા અને છ જીવનિકાયની પીડાનો સંભવ છે. ‘નિવિવિત્સિ’-ઇતિ. વિચિકિત્સા–મતિવિભ્રમ, અથવા ફલનો સંશય, આવા પ્રકારની વિચિકિત્સા રહિત હોય તે નિર્વિચિકિત્સ કહેવાય. જિનશાસન તો ઉત્તમ છે, પણ તેથી તેમાં પ્રવૃત્ત થયેલા મને ફળ મળશે કે નહી. કારણ કે કૃષીવલ-ખેડૂત વગેરેની ક્રિયા સફળ અને નિષ્ફળ બન્ને પ્રકારની જણાય છે. ખેડૂતને કૃષીનું ફળ કદાચ મળે છે અને કદાચ મળતું નથી. આવા પ્રકારના વિકલ્પ–સંશય રહિત હોય. કેમકે સંપૂર્ણ કારણ એ કાર્યને સિદ્ધ કરનાર નથી હોતું એમ નથી, પણ અવશ્ય સિદ્ધ કરે છે—એવો જેને નિશ્ચય થયેલો છે તે નિર્વિચિકિત્સફળના સંદેહ રહિત કહેવાય. એટલા અંશે નિઃશંકિતથી આ ભિન્ન છે. અથવા ‘નિવિવુંછો' એવો પાઠ પણ છે. એટલે ‘નિર્વિંદન્તુનુવ્સઃ’-વિદ્વાન–સાધુની જુગુપ્સારહિત. સાધુની જુગુપ્સામાં શ્રાવકની પુત્રી ઉદાહરણ છે, તથા ‘અમૂદષ્ટિ:’ 83 Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा બાલ-અજ્ઞાન તપસ્વીના તપ, વિદ્યા અને અતિશય ચમત્કાર જોવાથી મૂઢ-સ્વભાવથી જેની સમ્યગ્દર્શનરૂપ દષ્ટિ ચલિત થયેલી નથી તે અમૂઢદષ્ટિ કહેવાય છે. અહીં સુલસા શ્રાવિકા ઉદાહરણ છે. તે અંબપરિવ્રાજકની બાહ્ય સમૃદ્ધિ જોઈને મોહ न पाभी. में प्रभारी प्रधान माया२ यो. वे प्रधान माया२४३ छ 'उववूह' त्याटि. उपबृंहण-साधर्मि-समान ધર્મવાળાના સગુણોની પ્રશંસા કરવા વડે તેની વૃદ્ધિ કરવી. સ્થિરીકરણ-ધર્મથી ખેદ પામતા, પરામુખ થનારાઓને ધર્મમાં સ્થિર કરવા. વાત્સલ્ય-સાધર્મિકની પ્રીતિ વડે ઉપકાર કરવો. પ્રભાવના-ધર્મકથાદિ વડે તીર્થશાસનની પ્રસિદ્ધિ કરવી. અહીં ગુણપ્રધાન આચારનો નિર્દેશ ગુણ અને ગુણીનો કંથચિત્ ભેદ જણાવવા માટે છે. જો કથંચિત્ ભેદ ન હોય, અને એકાન્ત અભેદ માનવામાં આવે તો ગુણોની નિવૃત્તિ થતાં ગુણીની પણ નિવૃત્તિ થાય, અને તેમ થાય તો શૂન્યતાનો પ્રસંગ પ્રાપ્ત થાય. એ આઠદર્શનાચારો કહ્યા. એમ સરાગ દર્શનના ભેદો કહ્યા અને તેના કથનથી સરાગ દર્શનાર્યના ભેદો કહ્યા. से किं तं वीयरायदंसणारिया? वीयरायदसणारिया दुविहा पन्नत्ता। तंजहा-उवसंतकसायवीयरायदसणारिया य खीणकसायवीयरायदंसणारिया [य]।से किंतं उवसंतकसायवीयरायदंसणारिया? उवसंतकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयउवसंतकसायवीयरायदंसणारिया य अपढमसमयउवसंतकसाय वीयरायदंसणारिया य। अहवा चरिमसमयउवसंतकसायवीयरायदंसणारिया य अचरिमसमयउवसंतकसायवीयरायदंसणारिया या से तं उवसंतकसायवीयरायदंसणारिया। से किं तं खीणकसायवीयरायदसणारिया? खीणकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता। तं जहा-छउमत्थखीणकसायवीयरायदंसणारिया य केवलिखीणकसायवीयरायदंसणारिया य। से किं तं छउमत्थखीणकसायवीयरायदंसणारिया? छउमत्थखीणकसायवीयरायदसणारिया दुविहा पन्नत्ता। तंजहा-सयंबुद्धछउमत्थखीणकसायवीयरायदंसणारिया य बुद्धबोहियछउमत्थखीणकसायवीयरायदसणारिया यासे किंतंसयंबुद्धछउमत्थखीणकसायवीयरायदंसणारिया? सयंबुद्धछउमत्थखीणकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता। तंजहा-पढमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायदंसणारिया य अपढमसमयसयंबुद्धछउमत्थ-खीणकसायवीयरायदंसणारिया य। अहवा चरिमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायदंसणारिया य अचरिमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायदसणारिया यासेत्तंसयंबुद्धछउमत्थखीणकसायवीयरायदसणारिया।से किंतंबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायदसणारिया? बुद्धबोहियछउमत्थखीणकसायवीयरायदसणारिया दुविहां पन्नत्ता। तं जहापढमसमयबुद्धबोहियखीणकसायवीयरायदसणारिया य अपढमसमयबुद्धबोहियछउमत्थ-खीणकसायवीयरायदंसणारिया या अहवा चरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायंदसणारियाय अचरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायदसणारिया या सेत्तं बुद्धबोहियछउमत्थखीणकसायवीयराय-दसणारिया। से तं छउमत्थखीणकसायवीयरायदंसणारिया।से किंतंकेवलिखीणकसायवीयरायदसणारिया? केवलिखीणकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता।तंजहा-सजोगिकेवलिखीणकसायवीयरायदसणारिया य अजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया।से किंतंसजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया?सजोगिकेवलिखीणकसायवीयरायदसणारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयसजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य अपढमसमयसजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। अहवा चरिमसमयसजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य अचरिमसमयसजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। से तं सजोगिकेवलिखीणकसायवीयरायदसणारिया। से किं तं अजोगिकेवलि-खीणकसायवीयरायदसणारिया? 84 Page #161 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ अजोगिकेवलिंखीणकसायवीयरायदंसणारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयअजोगिकेवलिखीणकषायवीयरायदंसणारिया य अपढमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। अहवा चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायदंसणारिया य। से तं अजोगिकेवलिखीणकसायवीयरायदसणारिया। से तं केवलिखीणकसायवीयरायदंसणारिया। से तं खीणकसायवीयराय-दसणारिया। से तं वीयरायदंसणारिया। से तं दसणारिया Iટૂ૦-૭૧| (મૂ૦) વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? વીતરાગદર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ઉપશાંતકષાય વીતરાગદર્શનાર્યો અને ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. ઉપશાંતકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? ઉપશાત્તકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–પ્રથમ સમયના ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો અને અપ્રથમ સમય (પ્રથમ સમય સિવાયના) ઉપશાત્તકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગદર્શનાર્યો અને અચરમ સમયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો (છેલ્લા સમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો). ક્ષીણકષાય વીતરાગદર્શના કેટલા પ્રકારે કહ્યા છે? ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને કેવલી ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? છસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયવર્તી સ્વયંભુદ્ધ છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમ સમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અચરમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને પ્રથમ સમય સિવાયના બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને ચરમ સમય સિવાયના બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. અને એ પ્રમાણે છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અચરમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમસમયવર્તી અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને અપ્રથમ સમયના અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. એમ અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા, કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો 85 Page #162 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ____5६-वीत२॥२॥ शनार्यो 5 मने दर्शनार्यो ४६.७५॥ से किं तं चरित्तारिया? चरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-सरागचरित्तारिया य वीयरागचरित्तारिया यासे किंतं सरागचरित्तारिया? सरागचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-सुहुमसंपरायसरागचरित्तारिया य बायरसंपरायसरागचरित्तारिया या से किं तं सुहुमसंपरायसरागचरित्तारिया? सुहमसंपरायसरागचरित्तारिया दुविहा पन्नत्ता। तंजहा–पढमसमयसुहमसंपरायसरागचरित्तारिया य अपढमसमयसुहुमसंपरायसरागचरित्तारिया या अहवा चरिमसमयसुहुमसंपरायसरागचरित्तारिया य अचरिमसमयसुहुमसंपरायसरागचरित्तारिया य।अहवा सुहमसंपरायसरागचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-संकिलिस्समाणा य विसुज्झमाणा य। से त्ते सुहुमसंपरायसरागचरित्तारिया। से किं तं बादरसंपरायसरागचरित्तारिया? बादरसंपरायसरागचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयबादरसंपरायसरागचरित्तारिया य अपढमसमयबादरसंपरायसरागचरित्तारिया य। अहवा चरिमसमयबादरसंपरायसरागचरित्तारिया य अचरिमसमयबादरसंपरायसरागचरित्तारिया या अहवा बादरसंपरायसरागचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-पडिवाई य अपडिवाई य। से तं बादरसंपरायसरागचरित्तारिया से त्तं सरागचरित्तारिया।।सू०-७६।। (મૂ૦) ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે? ચારિત્રા બે પ્રકારે કહ્યા છે? તે આ પ્રમાણે સરાગચારિત્રાર્યો અને વીતરાગ ચારિત્રાર્યો, સરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? સરાગ ચારિત્રા બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો અને બાદરસિંહરાય સરાગ ચારિત્રાર્યો. સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમસમયવર્તી સૂક્ષ્મસં૫રાય સરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમયવર્તી સૂક્ષ્મસંઘરાય સરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી સૂક્ષ્મપરાય સરાગે ચારિત્રા અને અચરમસમયવર્તી સૂક્ષ્મસંઘરાય સરાગ ચારિત્રાય. અથવા સૂક્ષ્મસંઘરાયે સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેસંક્લિશ્યમાન અને વિશ્વમાન. એમ સૂક્ષ્મસંઘરાય સરાગ ચારિત્રાય કહ્યા. બાદરસપરાય સરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી બાદરસિંઘરાય સરાગ ચારિત્રાર્યો, અને પ્રથમ સમય સિવાયના બાદરસપરાય સરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી બાંદરસપરાય સરાગ ચારિત્રાર્યો અને ચરમસમય સિવાયના બાદરસિંહરાય સરાગ ચારિત્રાર્યો, અથવા બાદરભંપરાય સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રતિપાતી અને અપ્રતિપાતી. એમ બાદરસપરાય સરાગ ચારિત્રાર્યો કહ્યા. સરાગ ચારિત્રાર્યો . 196॥ से किं तं वीयरागचरित्तारिया? वीयरायचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-उवसंतकसायवीयरायचरित्तारिया य खीणकसायवीयरायचरित्तारिया या से किं तं उवसंतकसायवीयरायचरित्तारिया? उवसंतकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता।तंजहा-पढमसमयउवसंतकसायवीयरायचरित्तारिया य अपढमसमयउवसंतकसायवीयरायचरित्तारिया या अहवा चरिमसमयउवसंतकसायवीयरायचरित्तारिया य अचरिमसमयउवसंतकसायवीयरायचरित्तारिया या से तं उवसंतकसायवीयरायचरित्तारिया। से किं तं खीणकसायवीयरायचरित्तारिया? खीणकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-छउमत्थखीणकसायवीयरायचरित्तारिया य केवलिखीणकसायवीयरायचरित्तारिया या से किं तं छउमत्थखीणकसायवीयरायचरित्तारिया? छउमत्थखीणकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता।तंजहा-सयंबुद्धछठमत्थखीणकसायवीयरांयचरित्तारिया 86 Page #163 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ य बुद्धबोहिय़छउमत्थखीणकसायवीयराय-चरित्तारिया य। से किं तं सयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया ? सयंबुद्धछउमत्थखीणकसायवीयराय चरित्तारिया दुविहा पन्नत्ता । तं जहापढमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य अपढमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया या अहवा चरिमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य अचरिमसमयसयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य से त्तं सयंबुद्धछउमत्थखीणकसायवीयरायचरित्तारिया से किं तं बुद्धबोहियछउमत्थखीणकसायवीयरायचरित्तारिया । बुद्धबोहियछउमत्थखीणकसायवीयरायंचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहा- पढमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य अपढमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायचरित्तारिया या अहवा चरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य अचरिमसमयबुद्धबोहियछउमत्थखीणकसायवीयरायचरित्तारिया य । से तं बुद्धबोहियछउमत्थखीण-कसायवीयरायचरित्तारिया से तं छउमत्थखीणकसाय- वीयरायचरित्तारिया । से किं तं केवलिखीणकसायवीयरायचरित्तारिया? केवलिखीणकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहा - सजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य अजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य। से किं तं सजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया ? सजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयसजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य अपढमसमयसजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया या अहवा चरिमसमयसजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य अचरिमसमयसजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य। से तं सजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया । से किं तं अजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया ? अजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया दुविहा पन्नत्ता। तं जहा-पढमसमयअजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य अपढमसमयअजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया या अहवा चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरायचरित्तारिया य से त्तं अजोगिकेवलिखीणकसायSatara रित्तारिया से तं केवलिखीणकसायवीयरायचरित्तारिया से तं खीणकसायवीयरायचरित्तारिया । से तं वीयरायचरितारिया । अहवा चरित्तारिया पंचविहा पन्नत्ता । तं जहा - सामाइ अचरित्तारिया, छेदोवट्टावणीयचरित्तारिया, परिहारविसुद्धियचरित्तारिया, सुहुमसंपरायचरित्तारिया, अहक्खायचरित्तारिया य। से किं तं सामाइयचरित्तारिया ? सामाइयचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहा - इत्तरियसामाइयचरित्तारिया य आवकहियसामाइयचरित्तारिया य । सेत्तं सामाइयचरित्तारिया । से किं तं छेदोवद्वावणियचरित्तारिया ? छेदोवद्वावणियचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहा - साइयारछेदोवद्वावणियचरित्तारिया य निरइयारछेदोवद्वावणियचरित्तारिया य। से त्तं छेदोवद्वावणियचरितारिया । से किं तं परिहारविसुद्धियचरित्तारिया ? परिहारविसुद्धियचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहानिव्विस्समाणपरिहारविसुद्धियचरित्तारिया य निव्विट्टकाइयपरिहारविसुद्धियचरित्तारिया य से त्तं परिहार विसुद्धियचरित्तारिया। किं तं सुहुमसंपरायचरित्तारिया ? सुहुमसंपरायचरित्तारिया दुविहा पन्नत्ता । तं जहा - संकिलिस्समा - 87 Page #164 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा णसुहमसंपरायचरित्तारिया य विसुज्झमाणसुहुमसंपरायचरित्तारिया यासेत्तंसुहुमसंपरायचरित्तारिया।से किंतं अहक्खायचरित्तारिया? अहक्खायचरित्तारिया दुविहा पन्नत्ता। तंजहा–छउमत्थअहक्खायचरित्तारिया यकेवलि अहक्खायचरित्तारिया यासेत्तं अहक्खायचरित्तारिया।सेत्तं चरित्तारिया।सेत्तं अणिड्विपत्तारिया।सेत्तं आरिया। से तं कम्मभूमगा। से तं गब्भवक्कंतिया। से तं मणुस्सा।।सू०-७७।। (મૂ૦) વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? વીતરાગ ચારિત્રા બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો અને પ્રથમ સમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રા અને ચરમસમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–છપ્રસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે–સ્વયંબુદ્ધ છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા અને અપ્રથમ-સમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છ% ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા. પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અથવા ચરમસમયવર્તી બુદ્ધબોધિત છvસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. એમ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય ચારિત્રાર્યો કહ્યા. તથા છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે– સયોગીકેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પ્રથમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી સયોગી કેવલી, ચારિત્રાર્યો. એમ સયોગી કેવલી, ચારિત્રાર્યો કહ્યા. અયોગી કેવલી, ચારિત્રા કેટલા પ્રકારના છે? અયોગી કેવલી, ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો અને અપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો. અથવા ચરમસમયવર્તી અયોગી કેવલી) ચારિત્રાર્યો અને અચરમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાર્યો. એમ અયોગી કેવલી, ચારિત્રા કહ્યા, કેવલી, ચારિત્રાર્યો કહ્યા, ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. અને વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. અથવા ચારિત્રાય પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે—૧ સામાયિક ચારિત્રા, ર છેદોપસ્થાપનીય ચારિત્રાય ૩ પરિહાર વિશુદ્ધિક ચારિત્રાર્યો, ૪ સૂક્ષ્મસંપરાય ચારિત્રાય પ યથાખ્યાત ચારિત્રાર્યો. સામાયિક ચારિત્રાર્થો કેટલા 88 Page #165 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકારના છે? સામાયિક ચારિત્રાય બે પ્રકારના છે. તે આ પ્રમાણે–ઈ–રિક સામાયિક ચારિત્રાર્યો અને યાવત્રુથિક સામાયિક ચારિત્રાર્યો. એમ સામાયિક ચારિત્રાર્યો કહ્યા. છેદોપસ્થાપનીય ચારિત્રાર્થો કેટલા પ્રકારે છે? તેઓ બે પ્રકારના છે. તે આ પ્રમાણે–સાતિચાર છેદોપસ્થાપનીય અને નિરતિચાર છેદોપસ્થાપનીય. એમ છેદોવસ્થાનીય ચારિત્રાર્યો કહ્યા. પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્થો કેટલા પ્રકારના છે? તેઓ બે પ્રકારના છે. તે આ પ્રમાણે નિર્વિશમાનક પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્યો અને નિર્વિષ્ટકાયિક પરિહારવિશુદ્ધિક ચારિત્રાય. એમ પરિહારવિશુદ્ધિક ચારિત્રાર્યો કહ્યા. સૂક્ષ્મસંપરા ચારિત્રાય કેટલા પ્રકારના કહ્યા છે? સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સંક્લિશ્યમાન સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો અને વિશુદ્યમાન સૂક્ષ્મસંપરા ચારિત્રાર્યો. એમ સૂક્ષ્મસંપરા ચારિત્રાર્યો કહ્યા. યથાખ્યાત ચારિત્રાર્થો કેટલા પ્રકારના કહ્યા છે? યથાખ્યાત ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાર્યો અને કેવલી યથાખ્યાત ચારિત્રાર્યો. એમ યથાવાત ચારિત્રાર્યો કહ્યા. એમ ચારિત્રાર્યો, અવૃદ્ધિપ્રાપ્ત ઋદ્ધિને નહિ પ્રાપ્ત થયેલા આર્યો કહ્યા, કર્મભૂમિના મનુષ્યો કહ્યા, ગર્ભજ મનુષ્યો કહ્યા અને મનુષ્યો કહ્યા. ૭૭ll (ટી.) દર્શનાર્યના ભેદો કહીને હવે ચારિત્રાર્યના ભેદો કહે છે-“શે કિં તે' ઇત્યાદિ. ‘તે ચારિત્રાર્થો કેટલા પ્રકારના છે – ઇત્યાદિ પાઠ યાવ-અથવા ચારિત્રાર્યો પાંચ પ્રકારના છે–ત્યાંસુધી સુગમ છે. જે આ ઉપશાન્તકષાયત્વાદિ વિશેષતાના પ્રથમ સમયે વર્તે છે તે પ્રથમસમયવર્તી અને તેથી દ્વિતીયાદિ સમયને વિષે વર્તતા હોય તે અપ્રથમસમયવર્તી જાણવા. તથા તેજ ઉપશાન્તકષાયત્વાદિ વિશેષતાના છેલ્લા સમયે વર્તતા હોય તે ચરમસમયવર્તી અને તેના પહેલાં 'દ્વિચરમ, ત્રિચરમસમયાદિને ' વિષે વર્તતા હોય તે અચરમસમયવર્તી કહેવાય છે. - સામાયિકાદિ ચારિત્રનું સ્વરૂપ આ પ્રમાણે છે-“સમ-રાગદ્વેષરહિત હોવાથી સમભાવપૂર્વક આય-ગમન, પ્રવૃત્તિ તે સમાય. આ બીજી પણ સાધુઓની ક્રિયાઓનું ઉપલક્ષણ-સૂચક છે. કારણ કે સાધુઓની બધી ક્રિયા રાગદ્વેષરહિત છે. તે સમયરાગદ્વેષરહિત પ્રવૃત્તિ વડે થયેલું, અથવા તેમાં થયેલું તે સામાયિક. અથવા સમ-જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આય-લાભ તે સમાય, તેજ સામાયિક. (વિનયાદિની પેઠે અહીં સ્વાર્થમાં ઇક પ્રત્યય થયો છે જેમકે વૈનાયિક.) તે સામાયિક ચારિત્ર સર્વસાવદ્યહિંસાદિ પાપવ્યાપારના ત્યાગરૂપ છે. જો કે બધા ચારિત્રો (પાપવ્યાપારના ત્યાગરૂપ હોવાથી) સામાયિકરૂપ છે; તો પણ છેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ થતાં અર્થથી અને નામાન્તરથી તેના જૂદા જૂદા ભેદો થાય છે, અને પ્રથમ ચારિત્ર વિશેષણરહિત હોવાથી તેને “સામાયિક એવા સામાન્ય શબ્દરૂપે વ્યવહાર થાય છે. તે સામાયિક બે પ્રકારનું છે-ઇત્વર અને યાત્મથિક. ઇત્વર-થોડા કાળનું અને યાવત્રુથિક-જીવન પર્યન્ત. તેમાં ઇવર સામાયિક ભરત અને એરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જેણે ફરીથી મહાવ્રતો ગ્રહણ કર્યા નથી એવા પ્રથમ દીક્ષિતને હોય છે. અને યાવસ્કથિક સામાયિક - પ્રવ્રજ્યાના ગ્રહણ સમયથી માંડી જીવનપર્યન્ત હોય છે. તે ભારત અને એરાવત ક્ષેત્રના મધ્યમ બાવીશ તીર્થકરના તીર્થમાં રહેલા તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરના તીર્થમાં રહેલા સાધુને જાણવું. કારણ કે તેને ઉપસ્થાપન (વડી દીક્ષા)-ફરીથી મહાવત ગ્રહણ કરવાનું હોતું નથી. કહ્યું છે કે “સબૂમાં સમાય છેયાવિલિયે પુજા વિધિને વિલે સામાફિય चियमिह सामन्नसन्नाए ॥१॥ सावज्जजोगविरइत्ति तत्थ सामाइयं दुहा तं च। इत्तरमावकहंति य पढमं पढमंतिमजिणाणं |રા તિર્થે મોવિયવય સેહરૂ થવાની સેનામાવહિયં તિબ્બેસુ વિહયા = રૂા" સર્વ પ્રકારના ચારિત્ર એ સામાયિકરૂપ છે, પરન્તુછેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ કરાય ત્યારે જુદા જુદા ચારિત્ર કહેવાય છે. અને અવિશેષિતછેદાદિ વિશેષણરહિત ચારિત્ર “સામાયિક એવી સામાન્ય સંજ્ઞારૂપે રહે છે. તેમાં સાવઘ યોગનો ત્યાગ કરવારૂપ સામાયિક ૧. દ્વિચરમ-છેલ્લા સમયની પહેલાનો સમય, ત્રિચરમ-છેલ્લાની પહેલાના બે સમયો; ૨, જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૩૪૩૭ 89 Page #166 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ચારિત્ર છે. તેના બે પ્રકાર છે -ઈત્વર અને યાવત્રુથિક. તેમાં પ્રથમ ઇત્વર સામાયિક પહેલા અને છેલ્લા જિનેશવરના તીર્થમાં જેને પુનઃમહાવ્રતનું આરોપણ કર્યું નથી એવા નવ દીક્ષિત શિષ્યને થોડા કાળ માટે હોય છે. બાકીના તીર્થકરોના તીર્થમાં અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં કાવત્રુથિક સામાયિક હોય છે.' પ્ર૦-ઇવર સામાયિક પણ ‘કરેમિ ભંતે! સામાઈયં–હે ભગવન્! માવજીવ સામાયિકનો સ્વીકાર કરું છું—એમ જીવનપર્યન્ત ગ્રહણ કરાય છે, તો ફરીથી મહાવ્રતો ગ્રહણ કરતી વેળાએ તેનો ત્યાગ કરતાં પ્રતિજ્ઞાનો ભંગ કેમ ન થાય? ઉ૦-અમે પહેલાં જ કહ્યું છે કે બધાં ચારિત્રો સામાન્યરૂપે સામાયિકચારિત્ર રૂપ છે, કારણ કે બધામાં સાવદ્ય યોગની વિરતિ છે. પરન્તુ છેદાદિ વિશુદ્ધિવિશેષથી વિશિષ્ટ થતાં અર્થથી અને નામાન્તરથી ભિન્નપણે પ્રાપ્ત કરે છે. તેથી જેમ યાવત્રુથિક સામાયિક કે છેદોપસ્થાપનચારિત્રનો પરમ વિશુદ્ધિવિશેષરૂપ સૂક્ષ્મસંપાયાદિરૂપ ચારિત્રની પ્રાપ્તિમાં ભંગ થતો નથી તેમ ઇતર સામાયિકનો પણ વિશુદ્ધિ વિશેષરૂપ છેદો પસ્થાપન ચારિત્રની પ્રાપ્તિમાં ભંગ થતો નથી. જો પ્રવ્રજ્યા છોડે તોજ ભંગ થાય, પરન્તુ વિશુદ્ધિ વિશેષની પ્રાપ્તિમાં ભંગ ન થાય. કહ્યું છે કે-“સવરલામો અંગો નો પુખ તે વિય જે સુદ્ધાં નામેવસિટું સુહુifપવ ત ો ખોરાશા'-“ચારિત્રના ત્યાગ કરનારને ભંગ થાય, પરન્તુ છે તેને વધારે વિશુદ્ધ કરે તેને સંજ્ઞામાત્રનો ભેદ થાય છે. પણ જેમ સૂક્ષ્મસંપાયની પ્રાપ્તિમાં છેદોપસ્થાપનનો ભંગ થતો નથી તેમ ઇત્વર સામાયિકન છેદોપસ્થાપનની પ્રાપ્તિમાં શી રીતે ભંગ થાય?” જે ચારિત્રમાં પૂર્વવત પર્યાયનો છેદ અને ઉપસ્થાપન-ફરીથી મહાવ્રતોનું આરોપણ છે તે છેદો પસ્થાન. તે બે પ્રકારનું છે--સાતિચાર અને નિરતિચાર. તેમાં ઇવર સામાયિકવાળા નવ દીક્ષિતને જે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે તે તથા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં પ્રવેશ કરતાં હોય છે તે નિરતિચાર છેદોપસ્થાપન. જેમ પાર્શ્વનાથના તીર્થ થકી વર્ધમાન સ્વામીના તીર્થમાં પ્રવેશ કરતાં ચાર મહાવ્રતરૂપ ધર્મ છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારે ત્યારે તેને નિરતિચાર છેદો પસ્થાન ચારિત્ર હોય છે. અને મૂલ ગુણનો.(મહાવ્રતોનો) ઘાત કરનારને ફરીથી મહાવતો આપવા તે સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. કહ્યું છે કે-“મેદસ્ય નિરફાર સ્થિત્તરસંગે ર તે હોનના મૂલગુણવાળો સાફ રમુણ્ય ૨ દિયપે શા"-પ્રથમ દીક્ષિતને તથા બીજા તીર્થંકરના તીર્થમાં પ્રવેશ કરનારને નિરતિચાર છેદોસ્થાપન અને મૂલ ગુણઘાતીને સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. અને તે બન્ને પ્રકારના ચારિત્ર સ્થિતકલ્પમાં હોય છે.’ બન્ને પ્રકારના એટલે સાતિચાર અને નિરતિચાર ચારિત્ર સ્થિતકલ્પમાં–-પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થકાળે હોય છે. જે ચારિત્રમાં પરિહાર–પવિશેષવડે વિશુદ્ધિચારિત્ર થાય તે પરિહારવિશુદ્ધિ કહેવાય છે. તેના બે પ્રકાર છે-નિર્વિશમાનક અને નિર્વિકાયિક, વિવક્ષિત-પરિહારવિશુદ્ધિ ચારિત્ર-તપવિશેષનું આરાધન કરાનારા નિર્વિશમાનક અને જેણે વિવલિત ચારિત્રનું-તપવિશેષનું આરાધન કરેલું છે તે નિર્વિષ્ટકાયિક. તે ચારિત્રવાળાની સાથે ચારિત્રનો અભેદ હોવાથી ચારિત્ર પણ એ પ્રમાણે કહેવાય છે. અહીં નવ સાધુઓનો ગણ હોય છે. તેમાં ચાર નિર્વિશમાનક-તપ કરનારા, ચાર વૈયાવૃત્ય કરનારા અને એક કલ્પસ્થિત-વાચનાચાર્ય હોય છે. યદ્યપિ આ કલ્પમાં વર્તમાન બધા ય સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે, તો પણ તેવા પ્રકારનો કલ્પ હોવાથી તેમાંથી કોઈ એક વાચનાચાર્ય તરીકે સ્થાપન કરવામાં આવે છે. નિર્વિશમાનકનો તપ આ પ્રમાણે છે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને શીત, ઉષ્ણ અને વર્ષા કાળે પ્રત્યેકને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરવાનો ધીર પુરુષોએ કહેલો છે. તેમાં ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) મધ્યમ ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) છે. ત્યાર પછી શિશિર ઋતુમાં તપ કરવાનો કહીશું. શિશિર ઋતુમાં બે ઉપવાસથી આરંભી ચાર ઉપવાસ પર્યન્ત જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરવાનો હોય છે. અને વર્ષાઋતુમાં ત્રણ ઉપવાસથી આરંભી પાંચ ઉપવાસ સુધી તપ 90 Page #167 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ જાણવો. પારણાને દિવસે આયંબિલ હોય છે. અને ભિક્ષામાં પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. તેમાં બે ભિક્ષાનો અભિગ્રહ હોય છે. કલ્પસ્થિતાદિ-વાચનાચાર્ય વગેરે [અહીં આદિ શબ્દથી અનુપરિહારિક-વૈયાવચ્ચ કરનારા લેવા.] પ્રતિદિવસ આયંબિલ કરે છે. એમ છ માસ સુધીનું તપ કરીને તપ કરનારા વૈયાવૃત્ય કરે છે અને વૈયાવચ્ચ કરનારા પરિહારિક પદમાં રહી છ માસ સુધી તપ કરે છે. પછી કલ્પસ્થિત-વાચનાચાર્ય પણ એમ છ માસ સુધી તપ કરે છે. બાકીના બધા વૈયાવચ્ચ કરે છે અને તેમાંથી એક કલ્પસ્થિત-વાચનાચાર્ય થાય છે. એ પ્રમાણે અઢાર માસ પ્રમાણવાળો કલ્પ સંક્ષેપથી વર્ણવ્યો છે. વિશેષ હકીકત કલ્યાદિ વિશેષસૂત્રથી જાણી લેવી.” પરિહારવિશુદ્ધિ કલ્પની સમાપ્તિ થયા પછી તેઓ ફરીથી પરિહારવિશુદ્ધિ ચારિત્રને, જિનકલ્પને કે ગચ્છને પ્રાપ્ત થાય છે. તે ચારિત્રને અંગીકાર કરવાની ઇચ્છાવાળા તીર્થંકરની પાસે કે તીર્થંકરની પાસે જેણે એ ચારિત્ર પૂર્વે ગ્રહણ કરેલું છે તેની પાસે એ ચારિત્ર લે છે. અન્યની પાસે લેતા નથી. એઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. હવે એ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કયા ક્ષેત્રમાં અને કયે કાળે હોય છે? એ પ્રશ્નના ઉત્તરમાં ક્ષેત્ર-કાળ વગેરેના નિરૂપણ માટે વીશ દ્વારા કહે છે—૧ ક્ષેત્રદ્વાર, ૨ કાળદ્વાર, ૩ચારિત્રદ્વાર, ૪ તીર્થદ્વાર, ૫ પર્યાયદ્વાર, ૬ આગમાર, ૭ વેદધાર, ૮ કલ્પઢાર, ૯ લિંગદ્વાર, ૧૦લેશ્યાદ્વાર, ૧૧ ધ્યાનદ્વાર, ૧૨ ગણદ્વાર, ૧૩ અભિગ્રહદ્વાર, ૧૪ પ્રવજ્યાદ્વાર, ૧૫ મુંડાપનદ્વાર, ૧૬ પ્રાયશ્ચિત્તદ્વાર, ૧૭ કારણદ્વાર, ૧૮ નિષ્પતિકર્મતાત્કાર, ૧૯ ભિક્ષાદ્વાર, ૨૦બન્ધદ્વાર (પથદ્વાર). ૧. ક્ષેત્રદ્વાર--ક્ષેત્રને વિષે જન્મ અને સદ્ભાવને આશ્રયી બે પ્રકારની માર્ગણા છે. જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે ત્યાં જન્મને આશ્રયી માર્ગણા અને જે ક્ષેત્રને વિષે કલ્પમાં-પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં વર્તતો હોય, ત્યાં સદ્ભાવને આશ્રયી : માર્ગણા છે. કે કહ્યું છે કે “પદ અW| ગwળો તિ મળે આ ગમખો નહિ નાતો સંતિભાવો ય નહિ તો શા"-ક્ષેત્રને વિષે જન્મથી અને સદ્ભાવને આશ્રયી બે પ્રકારની માર્ગણા છે. જ્યાં જન્મ્યો છે ત્યાં જન્મથી માર્ગણા અને જ્યાં કલ્પ-ચરિત્ર-પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં વર્તતો હોય ત્યાં સદ્ભાવથી માર્ગણા હોય છે. તેમાં પરિહારવિશુદ્ધિચારિત્રવાળો જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્રમાં હોય છે, પણ મહાવિદેહ ક્ષેત્રમાં હોતો નથી. વળી તેઓનું હરણ પણ થતું નથી, જેથી જિનકલ્પિકની પેઠે સર્વ કર્મભૂમિમાં કે સર્વ અકર્મભૂમિમાં પ્રાપ્ત થાય. કહ્યું છે કે-“જેને પહેરવાનું હોંતિ સંહરાવનિયા નિયમા"–તેઓ અવશ્ય સંહરણરહિત ભરત અને એરાવત ક્ષેત્રમાં હોય છે. ૧, સંસ્કૃષ્ટ અને સંસૃષ્ટાદિ સાત પ્રકારની ભિક્ષા છે, તેમાં પ્રથમની સંસ્કૃષ્ટ અને અસંસ્કૃષ્ટ એ બે ભિક્ષા છોડી ઉદ્ધતાદિ પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની છે. તેમાં પણ એક ભક્ત સંબંધી અને એક પાણી સંબંધી એમ બેનો અભિગ્રહ હોય છે. એટલે પ્રતિદિન બે જ ભિક્ષા લેવાની હોય છે. ૨. પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના મુદ્રિત અને લિખિત બધા પુસ્તકોમાં પરિહારવિશુદ્ધિચારિત્રના વર્ણન પ્રસંગે ૨૦ તારોની ગણનામાં “બન્ધદ્વાર' એવો પાઠ મળે છે, પણ તેના વિવરણ પ્રસંગે બન્ધદ્વારનું વર્ણન મળતું નથી. દેવેન્દ્રસૂરિપ્રણીત પડશિતિ ચોથા કર્મગ્રન્થની ટીકામાં પરિહારવિશુદ્ધિક ચારિત્રના વર્ણન પ્રસંગે પણ છેલ્લા ૨૦ મા બન્ધદ્વારની ગણના કરી છે. અને ભિલાદ્વાર સુધી વિવરણ કર્યું છે, પણ બન્ધદ્વારનું વિવરણ કર્યું નથી. અને છેલ્લા ભિક્ષાદ્વારની સાથે વિહારક્રમનું વર્ણન છે. માતા-પિશાવિહા મથાળ તૂતીય પરિણાં મતિ, શેવા ર ાયો: 'I વળી ભિક્ષાદ્વારના વર્ણનમાં વિહારના ક્રમનું વર્ણન પણ અસંગત લાગે છે. માટે અહીં બન્ધદ્વારને બદલે પથદ્વાર કે પથિદ્વાર હોવું જોઇએ. જેથી પથિદ્વાર કે પન્થદ્વારમાં વિહારના ક્રમનું વર્ણન સંગત થાય છે. આ સંબંધી પ્રવચનસારોદ્ધારની ટીકામાં ખુલાસો છે. 'fમાતા પથારે ૨ fમક્ષાવિહામણાય તૃતીય પોપ્યો તિ'i ભિક્ષાધાર અને પત્થદ્વારમાં ભિક્ષા અને વિહારનો ક્રમ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને ત્રીજા પહોરમાં હોય છે. અને બાકીના પહોરમાં કાઉસ્સગ્ન કરવાનો હોય છે. પછીથી બધેય સરખો પાઠ મળે છે. તેથી “પથિદ્વારે ચ’ એ પાઠ ત્રુટિત થયો હોય એમ સંભવે છે. જુઓ પ્રવચનસારોદ્વાર ગાથા - ૬૦૨-૬૧૦ ટીકા પત્ર ૧૭૨-૧ 91 Page #168 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा ૨. કાળદ્વાર—તેઓનો જન્મ અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય છે અને સદ્ભાવ પાંચમા આરામાં પણ હોય છે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મ અને સદ્ભાવ ત્રીજા અને ચોથા આરામાં હોય છે. કહ્યું છે કે"ओसप्पिणीए दीसुं जम्मणओ तीसु संतीभावेण । उस्सप्पिणि विवरीओ जम्मणओ संतिभावेण ॥१॥ नोत्सप्पिण्यवसर्पिणीरूपे તુ ચતુર્થાં પ્રતિમાાાતે ન સંભવતિ, મહાવિવેક્ષેત્રે તેષામસંભવત્ ॥૨॥''-‘અવસર્પિણીના (ત્રીજા અને ચોથા) બન્ને આરામાં જન્મથી હોય છે અને ત્રીજા, ચોથા અને પાંચમા એ ત્રણ આરામાં સદ્ભાવથી હોય છે. ઉત્સર્પિણીમાં જન્મ અને સદ્ભાવથી વિપરિત સમજવું. એટલે બીજા, ત્રીજા અને ચોથામાં જન્મથી હોય છે અને સદ્ભાવથી ત્રીજા અને ચોથા આરામાં હોય છે.’ નોત્સર્પિણી–અવસર્પિણીરૂપ ચોથા આરાના જેવા કાળને વિષે તેઓનો સંભવ નથી, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તેઓનો અસંભવ છે—એટલે તેવો કાળ મહાવિદેહ ક્ષેત્રમાં છે અને ત્યાં પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાનો સંભવ નથી. ૩. ચારિત્રદ્વાર—ચારિત્રદ્વારમાં સંયમસ્થાનદ્વારા માર્ગણા–વિચાર કરવાની છે. તેમાં સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રના જે જઘન્ય સંયમસ્થાનો છે તે પરસ્પર સરખા છે, કારણ કે તે બન્નેના સરખા પરિણામ છે. ત્યાર પછી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સંયમસ્થાનો છોડી ઉપરના જે સંયમસ્થાનકો છે તે પરિહારવિશુદ્ધિચારિત્રવાળાને યોગ્ય છે અને તે પણ કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી વિચાર કરતાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ થાય છે. તે સંયમસ્થાનો પહેલા અને બીજા ચારિત્રની સાથે અવિરોધી છે. કારણ કે તે બન્ને ચારિત્રમાં પણ તે સંયમસ્થાનોનો સંભવ છે. તે પછી ઉ૫૨ના જે અસંખ્યાતા સંયમસ્થાનો છે તે સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત ચારિત્રને યોગ્ય છે. કહ્યું છે કે-‘તુન્નાગહનતાળે સંગમાળાખિ પમ વિડ્યાળ, તત્તો असंखलोए गंतुं परिहारियट्ठाणा ॥१॥ तेऽवि असंखा भोगा अविरुद्धाचेव पढमबिइयाणं । उवरिंपि तउ असंखा संजमठाणा ૩ લેëપિ ર્।।''-પહેલા અને બીજા ચારિત્રના સંયમસ્થાનો જધન્ય સ્થાને પરસ્પર તુલ્ય છે. ત્યાર પછી અસંખ્યાતા લોકાકાકાશપ્રદેશ પ્રમાણ સંયમસ્થાનો છોડીને ઉપર પરિહારવિશુદ્ધિ ચારિત્રના સંયમસ્થાનો છે. તે પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને તે પહેલા અને બીજા ચારિત્રની સાથે અવિરોધી છે. ત્યાર પછી ઉપરના અસંખ્યાતા સંયમસ્થાનો બન્ને ચારિત્રના (સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રના) છે. તેમાં પરિહારવિશુદ્ધિક કલ્પનો અંગીકાર પોતાના જ સંયમસ્થાનોમાં વર્તતા સાધુને હોય છે પણ બાકીના સંયમસ્થાનોમાં વર્તતા સાધુને હોતો નથી. જ્યારે અતીતનયને આશ્રયી પૂર્વપ્રતિપન્નની વિવક્ષા કરીએ ત્યારે બાકીના સંયમસ્થાનોમાં પણ હોય છે. એટલે પૂર્વે અતીતકાળે પરિહારવિશુદ્ધિ ચારિત્રને પ્રાપ્ત થયેલો હતો અને તે કલ્પની સમાપ્તિ થયા પછી તેને બીજા ચારિત્રનો સંભવ હોવાથી બીજા ચારિત્રોમાં પણ વર્તતા છતાં ભૂતકાળની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્નપણું અવિરુદ્ધપણે છે. કહ્યું છે કે-‘‘સટ્ટાળે પહિવત્તી બન્નેત્તુવિ હોન્ગ પુળ્વપડિવનો તેમુવિ વટ્ટનો સો તીતનવં પદ્મ વુત્તિ ૩ ।।।।''‘સ્વસ્થાનોમાં—પોતાના સંયમસ્થાનોમાં વર્તતો હોય ત્યારે પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને પૂર્વપ્રતિપન્ન-પૂર્વે પરિહારવિશુદ્ધિને પ્રાપ્ત થયેલો અન્ય ચારિત્રમાં પણ હોય છે. તે અન્ય ચારિત્રમાં વર્તમાન હોય તો પણ અતીતનયને આશ્રયી ‘પરિહારવિશુદ્ધિક’ કહેવાય છે. ૪. તીર્થદ્વાર—પરિહારવિશુદ્ધિક ચારિત્ર અવશ્ય તીર્થ પ્રવર્તમાન હોય ત્યારેજ હોય છે, પરન્તુ તેના વિચ્છેદમાં કે તેની અનુત્પત્તિમાં તે તીર્થનો અભાવ હોય ત્યારે જાતિસ્મરણાદિ વડે હોતું નથી. કહ્યું છે કે-‘તિર્થંત્તિ નિયમતોન્વિય હોર્ સ તિર્થંમિ ન ૩૫ તમાવા વિનુપને વા નાફ સરળાદિંતો ।।''-'તીર્થદ્વાર-તે અવશ્ય તીર્થમાં હોય છે, પણ તેના અભાવમાં હોતું નથી. એટલે તીર્થના વિચ્છેદમાં કે તેની અનુત્પત્તિમાં જાતિસ્મરણાદિ વડે પરિહારવિશુદ્ધિક ચારિત્ર હોતું નથી.' ૫. પર્યાયદ્વાર—પર્યાય બે પ્રકારનો છે—ગૃહસ્થપર્યાય અને યતિપર્યાય. તે પ્રત્યેકના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બન્ને પ્રકાર છે. તેમાં ગૃહસ્થનો પર્યાય જઘન્યથી ઓગણત્રીશ વર્ષ અને યતિનો પર્યાય વીશ વર્ષનો હોય છે. ઉત્કર્ષથી બન્ને પર્યાયો કંઇક ન્યૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ હોય છે. કહ્યું છે કે-‘યસ્ત પક્ષ તેઓ શિહિપન્ગાઓ નત્રિશુળતીમા નવગ્ગાઓ વીતા ડોસુવિ તેમૂળા ।।શા''-‘આ પરિહારવિશુદ્ધિ ચારિત્રનો જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીશ વર્ષ, અને યતિપર્યાય વીશ 92 Page #169 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ વરસનો હોય છે. ઉત્કૃષ્ટ બન્નેનો પર્યાય દેશથી ધૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ છે.' . ૬. આગમાર—પરિહારવિશુદ્ધિક અપૂર્વ-નવીન આગમનું અધ્યયન કરતો નથી, કારણ કે તે કલ્પને આશ્રયી ગ્રહણ કરેલા ઉચિત યોગના આરાધનથી જ કૃતકૃત્ય થાય છે. પરન્તુ પૂર્વે અધ્યયન કરેલું વિસ્મરણ ન થાય તે માટે હમેશાં એકાગમનવાળો. થઈ પ્રાયઃ સારી રીતે તેનું સ્મરણ કરે છે. કહ્યું છે કે “ પુર્વ સાહિબ્બરૂ ના મેમેરો પડુત્ર તૈ | નમુવિ પત્રિનો IRIઢાબો चेव कयकिच्चो ॥१॥ पुव्वाहीयं तु तयं पायमणुसरइ निच्चमेवेस। एगग्गमणोसम्म विस्सोयसिगाइखयहेऊ ॥२॥"આ (પરિહારવિશુદ્ધિક) હમેશાં એકાગમનવાળો થઈને વિસ્મરણાદિ ન થાય માટે પૂર્વે ભણેલું સમ્યગ રૂપે પ્રાયઃ સ્મરણ કરે છે.” ૭. વેદદ્વાર–વેદને આશ્રયી પરિહારવિશુદ્ધિ ચારિત્રની પ્રવૃત્તિકાળે પુરુષવેદ હોય કે નપુંસક વેદ હોય, પણ સ્ત્રીવેદન હોય, કેમકે સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્રના કલ્પની પ્રાપ્તિ હોતી નથી. પરન્તુ અતીતનયને-ભૂતકાળને આશ્રયી પૂર્વ પ્રતિપનનો (પૂર્વે જેણે પરિહારવિશુદ્ધિ કલ્પ અંગીકાર કરેલો છે તેનો) વિચાર કરતા તે વેદસહિત હોય કે વેદરહિત હોય. તેમાં શ્રેણીની પ્રાપ્તિના અભાવમાં વેસહિત હોય છે અને ઉપશ્રમ શ્રેણિની પ્રાપ્તિમાં કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં વેદરહિત હોય છે. કહ્યું છે કે“વે પવિત્તિને લ્હીવનો હો ગયો પુત્રપડિવનો પુળ હોન્ન સલો મો વા શા"-પ્રવૃત્તિકાળે સ્ત્રી સિવાયના બે વેદમાંથી એક વેદ હોય અને પૂર્વ પ્રતિપન્ન વેદસહિત હોય કે વેદરહિત હોય.” ૮. કલ્પદ્રાર_આ ચારિત્રવાળો સ્થિતકલ્પમાં હોય છે, પણ અસ્થિત કલ્પમાં હોતો નથી. “ડિયપ્પમ નિયમા' કેમકે સ્થિત કલ્પમાં અવશ્ય હોય છે –એવુ શાસ્ત્ર વચન છે. અચેલકપણા આદિ દશે કલ્પમાં રહેલા સાધુઓનો કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. જેઓ શય્યાતર પિંડાદિ અસ્થિત કલ્પમાં રહેલા છે, બાકીના અચેલકાદિ છ કલ્પમાં રહેલા નથી તે સાધુઓનો કલ્પ અસ્થિત કલ્પ કહેવાય છે. કહ્યું છે કે “દિયયારિયો ૩ ખો માનલિફિનું ટાળે સબૈ કિયા પઢનો રસ દિવ્ય [ ગરિયા વીમો શા"-સ્થિતકલ્પ, અને અસ્થિતકલ્પ એમ બે પ્રકારનો કલ્પ છે. તેમાં માત્વાતિ બધા સ્થાનકમાં રહેલા હોય તે પ્રથમ સ્થિતકલ્પ. પણ ચાર સ્થાનકમાં સ્થિત હોય અને છ સ્થાનકમાં અસ્થિત હોય તે બીજો અસ્થિત કલ્પ.' અચલકત્વાદિ દશ સ્થાનકો આ પ્રમાણે છે-૧ અચલકપણું, ૨ ઔદેશિક, ૩ શય્યાતરપિંડ, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ, ૬ વ્રત, ૭ જયેષ્ઠ, ૮ પ્રતિક્રમણ, ૯ માસકલ્પ અને ૧૦ પર્યુષણાકલ્પ. ચાર અવસ્થિત કલ્પ આ પ્રકારે છે-૧ શય્યાતરપિંડ, ૨ ચાતુર્યામચાર મહાવ્રત, ૩ પુરુષષ્ઠ, ૪ કૃતિકર્મકરણ-એ ચાર અવસ્થિત કલ્પો છે.” ૯. લિંગદ્વાર–આ ચારિત્ર દ્રવ્યલિંગ અને ભાવલિંગ-એ બન્ને પ્રકારના લિંગને વિષે હોય છે. કારણ કે બન્ને પ્રકારના લિંગમાંથી એક પણ લિંગ સિવાય પરિહારવિશુદ્ધિ કલ્પને યોગ્ય સામાચારીનો અસંભવ છે. - ૧૦.લેશ્યાલાર–તેજોલેશ્યા પ્રમુખ પછીની ત્રણ વિશુદ્ધ લશ્યામાં પરિહારવિશુદ્ધિક કલ્પનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપનપરિહાર વિશુદ્ધિને પૂર્વે પ્રાપ્ત થયેલો તો સર્વ લેશ્યાઓમાં કથંચિત્ વર્તતો હોય છે. તેમાં પણ અત્યંત સંક્લિષ્ટ એવી બીજી અવિશુદ્ધ લશ્યામાં રહેતો નથી. તેવી લેણ્યામાં રહે તો પણ તે લાંબા કાળ સુધી રહેતો નથી, પરન્તુ થોડો કાળ રહે છે. કારણ કે તે પોતાના સામર્થ્યથી જલદી તેથી નિવૃત્ત થાય છે. પ્રવતો પ્રથમથી જ તે અશુદ્ધ વેશ્યાઓમાં કેમ પ્રવર્તે છે? ઉ૦-કર્મને વશવર્તી હોવાથી પ્રવર્તે છે. કહ્યું છે કે “તેલા વિદ્ધાનું પડવન્નડું તીતુ ન ૩ળ સેના પુત્ર પડિવનો પુખ હોન્ના सव्वासुवि कहंचि ॥१॥ णऽच्चंत संकिलिट्ठासु थोवं कालं स हंदि इयरासु। चित्ता कम्माण गई तहा विवरीयं(वि વિNિ) ai હે રા” “વિશુદ્ધ એવી ત્રણ લેશ્યામાં તે કલ્પનો સ્વીકાર કરે છે. પણ બાકીની અવિશુદ્ધ વેશ્યાઓમાં સ્વીકાર કરતો નથી. પૂર્વ પ્રતિપન્ન-તે કલ્પને પૂર્વે પ્રાપ્ત થયેલો તો સર્વ વેશ્યાઓમાં કથંચિત્ હોય છે. અત્યંત સંક્લિષ્ટ એવી A. ઉપશમ શ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં પણ નવમા ગુણ સ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે વેદનો ઉપશમ કે ક્ષય કરે છે ત્યારે વેદરહિત થાય છે, તે પહેલાં વેદસહિત હોય છે. 93. Page #170 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा અવિશુદ્ધ લશ્યામાં પ્રવર્તતો નથી, અવિશુદ્ધ લેશ્યાઓમાં પ્રવૃત્તિ કરે તો થોડા કાળ સુધી કરે છે, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. તો પણ વીર્ય-સામર્થ્ય ફળ આપે છે. ૧૧. ધ્યાનદ્વાર–વૃદ્ધિ પામતા ધર્મધ્યાન વડે પરિહાર વિશુદ્ધિક કલ્પનો સ્વીકાર કરે છે. અને પૂર્વપ્રતિપન-પૂર્વે તે કલ્પને પ્રાપ્ત થયેલો તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પણ હોય છે. પરંતુ તે પ્રાયઃ ધ્યાન નિરનુબન્ધ-પરંપરા રહિત હોય છે. કહ્યું છે કે “જ્ઞામિ વિ ઉખેળ પડવમ્ભર્ સો પવમાગે રેવિ ફાસુ પુષ્યપવનો સિદ્ધો શા પર્વ ૨ જ્ઞાનનો ઉદ્દામે તિવ્ર મેળામાં રોÈસુવિ માવો રૂમ પાર્વ નિરyવો રા'-ધ્યાનમાં-વૃદ્ધિ પામતા ધર્મધ્યાન વડે તે કલ્પનો સ્વીકાર કરે છે, પૂર્વપ્રતિપન્ન તો ઈતર ધ્યાનમાં હોય તો તેનો પ્રતિષેધ નથી. એ પ્રમાણે ઉત્કટ ધ્યાનયોગ છતાં તીવ્ર કર્મના પરિણામથી રૌદ્ર અને આર્ત ધ્યાનમાં પણ એનો સદ્ભાવ છે, પરંતુ પ્રાયઃ તે દુર્બનના અનુબન્ધપરંપરા રહિત હોય છે.” ૧૨. ગણનાહારજઘન્યથી ત્રણ ગણો અને ઉત્કર્ષથી સો ગણો આ ચારિત્રનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપન તો જઘન્યથી અને ઉત્કર્ષથી સેંકડો ગણરૂપ હોય છે. પુરુષની ગણનાવડે જઘન્યથી આ કલ્પનો સ્વીકાર કરનાર સત્યાવીશ અને ઉત્કૃષ્ટ હજાર પુરુષો હોય છે. અને પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સેંકડો અને ઉત્કર્ષથી હજારો હોય છે. કહ્યું છે કે “નમો તિને गणा जहन्न पडिवत्ति सहस उक्कोसा। उक्कोस जहन्नेणं सयसोच्चिय पुव्वपडिवन्ना ॥१॥ सत्तावीस जहन्ना સદગુણો ય પવવત્ત સંયો હતો વા ડિવન નહનોના રાજઘન્યથી ત્રણ ગણ અને ઉત્કર્ષથી સો ગણ આ કલ્પનો સ્વીકાર કરે છે. અને પૂર્વપ્રતિપન્ન તો ઉત્કૃષ્ટ અને જઘન્યથી સેંકડો ગણ હોય છે. જઘન્યથી સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજાર અને પૂર્વપ્રતિપન તો જઘન્યથી સેંકડો ઉત્કૃષ્ટથી હજારો હોય છે. વળી જ્યારે પૂર્વપ્રતિપન્ન કલ્પથી કોઈ એક નીકળી જાય અને અન્ય પ્રવેશ કરે ત્યારે આ કલ્પની પ્રતિપત્નિમાં સ્વીકાર કરવામાં એક ન્યૂન થયો, તેને ઉમેરતા, કોઈ, વખતે એક પણ હોય કે પૃથક્ત ઘણા પણ હોય છે. પૂર્વપ્રતિપન પણ એ પ્રમાણે વિકલ્પથી એક હોય કે પૃથક્વ-ઘણા હોય. કહ્યું છે કે “પડિવામાં આવી હોન્ગ પ્રોવિઝા પવષે પુત્રપડિવનયાવિ ય મફગા પ્રશ્નો પુદુત્તવા Inશા" એક ન્યૂન થયો તેને ઉમેરતાં પ્રતિપદ્યમાન (સ્વીકાર કરનાર) ગણનાએ વિકલ્પ એક પણ હોય. [અને ઘણા હોય.] તથા પૂર્વપ્રતિપન્ન વિકલ્પ એક હોય કે પૃથક્વ-ઘણા હોય.' ૧૩. અભિગ્રહદ્વાર–અભિગ્રહો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે–૧ દ્રવ્યાભિગ્રહ, ૨ ક્ષેત્રાભિગ્રહ, ૩ કાલાભિગ્રહ અને ૪. ભાવાભિગ્રહ. આ અભિગ્રહો સંબંધમાં અન્યત્ર ચર્ચા કરી છે માટે ફરી અહીં તેની ચર્ચા કરતા નથી. તેમાં પરિહારવિશુદ્ધિને આ અભિગ્રહો હોતા નથી, કારણ કે તેનો કલ્પજ ઉક્ત સ્વરૂપના અભિગ્રહરૂપ છે. કહ્યું છે કે-“બ્રાઝ જાહ विचित्तरूवा न होंति पुण केइ। एअस्सजीअकप्पो कप्पोच्चिअभिग्गहो जेणं ॥१॥ एयंमि गोयराई नियया नियमेण નિરવવાવાયા તપાતાં વિય પરં વિદ્ધતા તુ રા"-વિચિત્ર સ્વરૂપવાળા કોઈ પણ દ્રવ્યાદિ અભિગ્રહો એને હોતા નથી. કેમકે એનો જીતકલ્પ જ કલ્પને ઉચિત અભિગ્રહરૂપ છે. આ કલ્પને વિષે ગોચરી વગેરે આચારો નિયત અને અવશ્ય અપવાદ રહિત હોય છે, અને તેનું પાલન કરવું એજ એને વિશુદ્ધિનું સ્થાનક છે.' ૧૪. પ્રવજ્યાદ્વાર–પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો એવા પ્રકારની કલ્પની મર્યાદા હોવાથી કોઇને દીક્ષા આપતો નથી. ૧. ગણનાદ્વારમાં પ્રતિપદ્યમાન જઘન્યથી ત્રણ ગણ અને ઉત્કૃષ્ટ સો ગણ કહ્યા અને પુરુષગણનામાં જઘન્યથી સત્યાવીશ અને ઉત્કૃષ્ટ હજાર કહ્યા છે. તો જઘન્ય ત્રણ ગણ હોવાથી સત્યાવીશ સંખ્યા ઘટે છે, પણ ઉત્કૃષ્ટ સો ગણ હોવાથી પુરુષગણનામાં નવસો થાય છે, પણ હજાર સંખ્યા ઘટી શકતી નથી. પરિણારવિશુદ્ધિકને રોગાદિનો સંભવ છે, તેથી કદાચ વૈયાવચ્ચ કરનારામાંથી કોઈ એક રોગાદિ કારણે વૈયાવચ્ચે કરવા અસમર્થ હોય અને તેના બદલે અન્ય પ્રવેશ કરે, અને એ રીતે સો ગણમાં એક એક વધારતા સો વધે. અથવા બધા મળીને પણ સો સંખ્યા વધે તો એ રીતે હજાર સંખ્યા થાય, પરન્તુ આ કલ્પનાનું સાધક પ્રમાણ હજી કોઇ મળ્યું નથી. તત્ત વતિ ગ્ય. 94 Page #171 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद मणुस्स जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ કહ્યું છે કે-‘પદ્માવેક્ નસો અનં ઢિત્તિ જાઽળા''-‘કલ્પની સ્થિતિ સમજીને તે કોઇને પ્રવ્રજ્યા આપતો નથી, કારણ કે કલ્પની તેવી મર્યાદા છે.’ પરન્તુ યથાશક્તિ ઉપદેશ આપે છે. ૧૫. મુંડાપનદ્વાર—પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો કોઇને મુંડતો નથી. પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી અવશ્ય મુંડન હોય છે, તેથી પ્રવ્રજ્યાના ગ્રહણ વડે મુંડનનું ગ્રહણ થાય છે તો શા માટે જુદું દ્વાર કહ્યું? ઉપરનો પ્રશ્ન અયુક્ત છે. પ્રવ્રજ્યા દ્વારમાં અવશ્ય મુંડન હોય તેમ સંભવિત નથી, કારણ કે અયોગ્યને કોઇ પણ રીતે પ્રવ્રજ્યા-દીક્ષા આપી હોય, છતાં પણ અયોગ્યતાનું જ્ઞાન થાય તો તેને મુંડનનો સંભવ નથી, માટે જુદું દ્વાર કહ્યું છે. ૧૬. પ્રાયશ્ચિત્તવિધિદ્વાર—મનથી પણ સૂક્ષ્મ અતિચાર લાગ્યો હોય તો તેને ચતુર્ગુરુક (ઉપવાસ) પ્રાયશ્ચિત્ત હોય છે. કારણ કે આ કલ્પ એકાગ્રતા–પ્રધાન છે અને તેના ભંગમાં મોટો દોષ લાગે છે. ૧૭. કારણદ્વાર—કારણ–આલંબન, તે વિશુદ્ધ જ્ઞાનાદિ જાણવાં. તે આ પરિહારવિશુદ્ધિકને હોતાં નથી, જેથી તેને આશ્રયી અપવાદ સેવવો પડે. પરન્તુ આ મહાત્મા સર્વત્ર નિરપેક્ષ થઇને ક્લિષ્ટ કર્મના ક્ષય નિમિત્તે પ્રારંભેલા પોતાના કલ્પને યથોક્ત વિધિથી સમાપ્ત કરે છે. કહ્યું છે કે-‘વાળમાાંવળમો સં પુળ નાળાઅં સુરિમુદ્ધ અહ્મ તં ન વિન્ગર્ફે ટ્વિયં तवसाहणो पायं ॥१॥ सव्वत्थ निरवयक्खो आढत्तं चिय दढं समाणंतो । वट्टइ एस महप्पा किलिट्ठकम्मक्खयनिमित्तं ર્।।''−‘કારણ એટલે આલંબન, તે સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવા, તે આલંબન તેને ઉચિત નથી, કારણ કે તે બહુધા તપરૂપ સાધન-આલંબનવાળો છે. આ મહાત્મા સર્વત્ર નિરપેક્ષ થઇને ક્લિષ્ટ કર્મના ક્ષય નિમિત્તે આરંભેલ કલ્પને દૃઢતાપૂર્વક સમાપ્ત કરે છે. ૧૮. નિષ્પતિકર્મતાદ્વાર—શરીરના સંસ્કાર રહિત આ મહાત્મા અક્ષિમલાદિકને પણ કદાચિત્ દૂર કરતા નથી. તેમજ પ્રાણાન્ત કષ્ટ આવી પડે તો પણ બીજું અપવાદ પદ સેવતા નથી. કહ્યું છે કે‘નિ હિમ્મતરીરો ગØિમાવિ નાવળેફ सया। पाणन्तिएऽविय महावसणंमि न वट्टए बीए ॥१॥ अप्पबहुत्तालोयणविसयातीओ उ होइ एसत्ति | अहवा સુહમાવાનો બહુાં યં નાિય રૂમK Iરા''-‘હમેશાં શરીરના સંસ્કાર રહિત તે આંખના મેલ વગેરેને પણ દૂર કરતા નથી. પ્રાણાન્તિક મહાકષ્ટ આવી પડે તો પણ બીજા પદમાં વર્તતા નથી. અલ્પદોષ અને બહુદોષની વિચારણાના વિષયથી રહિત હોય છે. અથવા શુભ ભાવ એજ એને ઘણું છે.’ ૧૯-૨૦. ભિક્ષાદ્વાર (અને બન્ધદ્વાર યા પન્થદ્વાર)ભિક્ષા અને વિહારનો ક્રમ ત્રીજી પૌરુષીમાં–ત્રીજા પહોરમાં હોય છે. બાકીની પૌરુષીમાં કાયોત્સર્ગમાં હોય છે. નિદ્રા પણ તેને અલ્પ હોય છે. જો કોઇ પણ રીતે એમનું જંઘાબલ (ચાલવાનું બળ) ક્ષીણ થયું હોય તો વિહાર નહિ કરવા છતાં પણ મહાભાગ્યશાળી એવા તે અપવાદ સેવતા નથી. પરન્તુ તેજ સ્થળે રહી કલ્પ પ્રમાણે સંયમયોગ સાધે છે. કહ્યું છે કે-‘તયા પોરસીય્ મિવાળાનો વિહારાજો કા સેસાનું સ્સો પાયં अप्पा य निद्दत्ति ॥१॥ जंघाबलंमि खीणे अविहरमाणोवि न परमावज्जे । तत्थेव अहाकप्पं कुणइ उ जोगं महाभागो IRI॥''-‘ત્રીજી પૌરુષીમાં તેઓનો ભિક્ષાકાલ અને વિહારકાળ હોય છે અને બાકીની પૌરુષીમાં પ્રાયઃ કાયોત્સર્ગ હોય છે. નિદ્રા પણ અલ્પ હોય છે. જંઘાબલ ક્ષીણ થવાથી વિહા૨ નહિ કરતા એવા તે મહાભાગ્યશાલી અપવાદ સેવતા નથી, પરન્તુ ત્યાંજ રહી કલ્પની વિધિ પ્રમાણે સંયમયોગ સાધે છે.’ [ટીકામાં ‘વન્યેષ્ટ સત્ત વા ૨૦ '] એમ કૌંસમાં લખેલ છે. બેંગ્લોરથી પ્રકાશિત પૃષ્ઠ ૪૫: આ પરિહારવિશુદ્ધિક બે પ્રકારના છે—ઇત્વર અને યાવત્કથિક. તેમાં જેઓ કલ્પ સમાપ્ત થયા પછી તુરતજ તેજ કલ્પ કે ગચ્છને પ્રાપ્ત થવાના છે તે ઇત્વ૨. જેઓ કલ્પની સમાપ્તિ થયા પછી તુરતજ જિનકલ્પને અંગીકાર કરવાના છે તે યાવત્કથિક જાણવા. કહ્યું છે કે-‘‘રૂત્તરિય થેરખે નિળબ્વે આવત્તિયક્ત્તિા''-‘ઇત્વર સ્થવિરકલ્પમાં અને યાવત્કથિક જિનકલ્પમાં જાણવા,' અહીં સ્થવિરકલ્પનું ગ્રહણ (અન્ય કલ્પનું) ઉપલક્ષણ (બોધક) છે, તેથી પોતાના કલ્પને વિષે રહેનારા પણ ઇત્વર 95 Page #172 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद देव जीव पण्णवण्णा જાણવા. તેમાં ઇત્વર પરિહારવિશુદ્ધિકને કલ્પના પ્રભાવથી દેવ, મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગો, તરત ઘાત કરનારા રોગો અને અત્યંત અસહ્ય વેદનાઓ પેદા થતી નથી. પણ યાવત્કથિકને સંભવે પણ ખરી. કેમકે તેઓ જિનકલ્પને અંગીકાર કરવાની ईच्छावाणा भिनऽल्पभावने अनुसरे छे भने भिनल्पिाने उपसर्गाहि संलवे छे. ५धुं छे -" इत्तरियाणुवसग्गा आतंका वेयणा य न हवन्ति आवकहियाण भइया०॥” - “त्वरिम्ने उपसर्गो, रोगो भने वेहनाखो होती नथी, अने यावत्लथिने विडये संभवे छे.' જ્યાં સૂક્ષ્મ—લોભાંશના અવશેષરૂપ સંપરાય-કષાયોદય છે તે સૂક્ષ્મસંપરાય. તે બે પ્રકારે છે—વિશુદ્ધમાનક અને સંક્લિશ્યમાનક. તેમાં ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચઢનારને વિશુદ્ધચમાનક સૂક્ષ્મસં૫રાય ચારિત્ર હોય છે અને ઉપશમશ્રેણિથી પડનારને સંક્લિશ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે. અથાખ્યાત—અથશબ્દ યથાર્થ અર્થમાં છે અને આ અભિવિધિ-મર્યાદા અર્થનો સૂચક છે. એટલે યથાર્થપણે મર્યાદાપૂર્વક ज्यातऽधित-ऽहेतुं दुषायना अध्यथी रहित यारित्र ते अथाप्यात. जे संबंधमां धुं छे }-" अहसद्दो (उ) जहत्थे आङोऽभिविहीए कहियमक्खायं। चरणमकसायमुइयं तमक्खायं जहक्खायं ॥१॥ '-' अथ' यथार्थपणे 'आ' अभिविधिમર્યાદા વડે ખ્યાત કષાયના ઉદયથી રહિત ચારિત્ર તે અથાખ્યાત ચારિત્ર કહેવાય છે.’ તેનું ‘યથાખ્યાત’ એવું બીજું નામ પણ છે. તેનો અન્વર્થ-વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–યથા-જેમ સર્વ લોકમાં ખ્યાત-પ્રસિદ્ધ છે તેવા પ્રકારનું જે કષાયોના ઉદયથી રહિત ચારિત્ર તે યથાખ્યાત. તે ચારિત્ર બે પ્રકારનું છે—છાદ્ધસ્થિક અને કૈવલિક. છામુસ્થિક યથાખ્યાત ચારિત્ર ઉપશાન્તમોહ ગુણસ્થાનકે હોય છે. અને કૈવલિક યથાખ્યાત સયોગી અને અયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે. ‘સે તં’ ઇત્યાદિ ઉપસંહારના समूहनुं प्रतिपा सूत्र सुगम छे. खेम मनुष्यो ह्या.' ॥७७॥ || देवजीव पण्णवणा || ७ से किं तं देवा? देवा चडव्विहा पन्नत्ता । तं जहा –१ भवणवासी, २ वाणमंतरा, ३ जोइसिया, ४ वेमाणिया। से किं तं भवणवासी? भवणवासी दसविहा पन्नत्ता । तं जहा - १असुरकुमारा, २ नागकुमारा; ३ सुवन्नकुमारा, ४ विज्जुकुमारा, ५ अग्गिकुमारा, ६ दीवकुमारा, ७ उदहिकुमारा, ८ दिसाकुमारा, ९ वाउकुमारा, १० थणियकुमारा। ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । से त्तं भवणवासी । से किं तं वाणमंतरा? वाणमंतरा अट्ठविहा पन्नत्ता । तं जहा - १ किन्नरा, २ किंपुरिसा, ३ महोरगा, ४ गंधव्वा, ५ जक्खा, ६ रक्खसा, भूया, ८ पिसाचा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं वाणमन्तरा । से किं तं जोइसिया? जोइसिया पंचविहा पन्नत्ता । तं जहा - १ चंदा, २ सूरा, ३ गहा, ४ नक्खत्ता, ५ तारा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा – पज्जत्तगा य अपज्जत्तगा य से तं जोइसिया । से किं तं वेमाणिआ ? वेमाणिआ दुविहा पन्नत्ता । तं जहा – कप्पोवगा य कप्पाईया य। से किं तं कप्पोवगा? कप्पोवगा बारसविहा पन्नत्ता । तं जहा -१ सोहम्मा, २ ईसाणा, ३ सणकुमारा, ४ माहिंदा, ५ बंभलोया, ६ लंतया, ७ महासुक्का, ८ सहस्सारा, ९ आणया, १० पाणया, ११ आरणा, १२ अच्चुया । ते समासओ दुविहा पन्नत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। से तं कप्पोवगा। से किं तं कप्पाईया ? कप्पाईया दुविहा पन्नत्ता । तं जहा - गेविज्जगा य अणुत्तरोववाइया य । से किं तं गेविज्जगा? गेविज्जगा नवविहा पन्नत्ता । तं जहा - हेट्ठिमहिट्ठिमगेविज्जगा, हेट्ठिममज्झिमगेविज्जगा, हेट्ठिमउवरिमगेविज्जगा, मज्झिमहेट्ठिमगेविज्जगा, मज्झिममज्झिमगेविज्जगा, मज्झिमउवरिमगेविज्जंगा, ૧. મનુષ્યોની ચૌદ લાખ યોનિ હોય છે. અને બાર લાખ ક્રોડ જાતિ કુલો છે. 96 Page #173 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद देव जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ उवरिमहेष्ट्ठिमगेविज्जगा, उवरिममज्झिमगेविज्जगा, उवरिमउवरिमगेविज्जगा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा – पज्जत्तगा य अपज्जत्तगा य से त्तं गेविज्जगा । से किं तं अणुत्तरोववाइया ? अणुत्तरोववाइया पंचविहा પન્નત્તા,સંનહા-૧ વિનયા,રવેનયન્તા, રૂન્યન્તા, ૪ ૩૬પરાનિતા,、 સવ્યવ્રુતિજ્ઞાા તે સમાતોઽવિજ્ઞાપનત્તા तं जहा - पज्जत्तगा य अज्जत्तगा य से त्तं अणुत्तरोववाइआ । से तं कप्पाईया। से त्तं वेमाणिया । से तं देवा । से तं પંષિવિયાા છે ત્ત સંસારસમાવન-નીવવનવા ણે ત્ત નીવપનવળા છે ત્ત પત્રવ।।સૢ૦-૭૮।। पन्नवणाए भगवईए पढमपयं सम्मत्तं । (મૂળ) દેવો કેટલા પ્રકારના છે? દેવો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ ભવનવાસી, ૨ વાનમંતર, ૩ જ્યોતિષિક અને ૪ વૈમાનિક. ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? ભવનવાસી દેવો દસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુત્સુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ વાયુકુમાર અને ૧૦ સ્તનિતકુમાર. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ ભવનવાસી દેવો કહ્યા. વાનમંતર (વ્યંતર) દેવો કેટલા પ્રકારના છે? વાનમંતર (વ્યંતર) દેવો આઠ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ કિન્નર, ૨ કિંપુરુષ, ૩ મહોરગ, ૪ ગાંધર્વ, ૫ યક્ષ, ૬ રાક્ષસ, ૭ ભૂત અને ૮ પિશાચ. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ વાનવ્યંતર દેવો કહ્યા. જ્યોતિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? જ્યોતિષિકો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા: તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ જ્યોતિષિક દેવો કહ્યા. વૈમાનિક દેવો કેટલા પ્રક્ચરના છે? વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—કલ્પોપગ અથવા કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપગ દેવો કેટલા પ્રકારના છે? કલ્પોપગ દેવો બાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનકુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ અને ૧૨ અચ્યુત. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ કલ્પોપગ દેવો કહ્યા. કલ્પાંતીત દેવો કેટલા પ્રકારના છે? કલ્પાતીત દેવો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક. ત્રૈવેયક દેવો કેટલા પ્રકારના છે? તે નવ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ નીચેની ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૨ નીચેની ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૩ નીચેની ત્રિકના ઉપરના ત્રૈવેયકો, ૪ મધ્યમ ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૫ મધ્યમ ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૬ મધ્યમ ત્રિકના ઉપરના ત્રૈવેયકો, ૭ ઉપરની ત્રિકના નીચેના ત્રૈવેયકો, ૮ ઉપરની ત્રિકના મધ્યમ પ્રૈવેયકો, ૯ ઉપરની ત્રિકના ઉપરના ત્રૈવેયકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણેપર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ ત્રૈવેયક દેવો કહ્યા. અનુત્તરૌપપાતિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? અનુત્તરૌપપાતિક દેવો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ વિજય, ૨ વૈજયન્ત, ૩ જયન્ત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ અનુત્તરૌપપાતિક દેવો કહ્યા. એ પ્રમાણે કલ્પાતીત દેવો, વૈમાનિક દેવો, અને પંચેન્દ્રિયો કહ્યા. અને એમ સંસાંરી જીવપ્રજ્ઞાપના, જીવપ્રજ્ઞાપના અને પ્રજ્ઞાપના કહી. [૭૮ ॥ ભગવતી પ્રજ્ઞાપનાના અનુવાદમાં પ્રથમ પદ સમાસ. (ટી૦) હવે દેવોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—દેવો કેટલા પ્રકારના છે? આચાર્ય ઉત્તર આપે છે—દેવો ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—૧ ભવનવાસી, ૨ વ્યન્તર, ૩ જ્યોતિષ્ક અને ૪ વૈમાનિક. તેમાં જે ભવનમાં વસવાના સ્વભાવવાળા છે તેઓ ભવનવાસી કહેવાય છે. આ વ્યુત્પત્તિ બહુધા નાગકુમારાદિ દેવોની અપેક્ષાએ જાણવી. કારણ કે તે દેવો 97 Page #174 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद देव जीव पण्णवण्णा પ્રાય: ભવનોમાં વસે છે અને કદાચિત આવાસોમાં પણ વસે છે. અને અસરકારો વિશેષતઃ આવાસોમાં વસે છે અને કદાચિત ભવનોમાં વસે છે. પ્ર૦-ભવન અને આવાસમાં શો ભેદ છે? ઉ૦-ભવનો બહારના ભાગમાં ગોળ છે, અંદર ચાર ખુણાવાળાં છે અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાના જેવાં છે. આવાસો શરીરના પ્રમાણવાળા, મોટા મંડપવાળા અને વિવિધ પ્રકારના મણિ અને રત્નના દીવા વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા છે. વ્યન્તર–અન્તર-અવકાશ, તે અહીં આશ્રયરૂપ જાણવો. વિવિધ પ્રકારના વન નગર અને આવાસ રૂપે અત્તર-આશ્રય જેઓને છે તે વ્યન્તર કહેવાય છે. તેમાં રત્નપ્રભા પૃથિવીના પહેલા રત્નકાંડને વિષે ઉપર અને નીચે સો સો યોજન છોડીને બાકીના આઠસો યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનો હોય છે. અને નગરો તિર્યમ્ લોકમાં હોય છે. જેમકે તિર્યગલોકમાં જંબૂદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવની બીજા નંબૂતીપમાં . બાર હજાર યોજન પ્રમાણ નગરી છે. અને આવાસો ત્રણે લોકમાં હોય છે. જેમકે ઊર્ધ્વ લોકને વિષે પંડક વનાદિમાં આવાસો હોય છે. અથવા વિકતિમત્તાં મનુષ્યો જેવાં તે વ્યક્તરા?' જેઓનું મનુષ્યોથી અત્તર ગયું છે તે વ્યન્તરો કહેવાય છે. તે આ પ્રમાણે—કેટલાક વ્યન્તરો ચક્રવર્તી-વાસુદેવ પ્રમુખ મનુષ્યોની ચાકરની પેઠે સેવા કરે છે. માટે મનુષ્યોથી તેઓનું અત્તર નથી. અથવા ‘વિવિધમારમાયરૂપ યેષાં તે વ્યારા:' પર્વતની અંદર, ગુફાની અંદર કે વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અત્તર જેઓને છે તે વ્યન્તર. પ્રાકૃત હોવાથી ‘વાણમન્તર’ એવો સૂત્રમાં પાઠ છે. અથવા ‘વાનમન્તર’ એ પદનો સંસ્કાર કરવો. તેની આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે, વનાનામતળ વનીતરાણિ, તેવુ મવા વાનમાર : 'વનના અન્તરોમાં રહેલા વાનમન્તરો કહેવાય છે. પૃષોદરાદિમાં હોવાથી બન્ને પદની વચ્ચે મકાર આવેલો છે. ઘોતયન્તિ–જે જગતને પ્રકાશિત કરે તે જ્યોતિષવિમાનો. તેમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ્કો કહેવાય છે. અથવા મસ્તક ઉપરના મુકુટમાં પ્રકાશના મંડલના સમાન સૂર્યાદિ મંડલ વડે દ્યોતયન્તિ' પ્રકાશિત કરે તે જ્યોતિષસૂર્યાદિ દેવો કહેવાય છે. તે આ પ્રમાણે સૂર્યને મુકુટના અગ્રભાગમાં સૂર્યકાર, ચન્દ્રને ચન્દ્રાકાર, ગ્રહને ગ્રહાકાર, નક્ષત્રને નક્ષત્રાકાર અને તારાને તારાના આકારનું ચિહ્ન છે, અને તે વડે પ્રકાશિત કરે છે તત્ત્વાર્થ ભાષ્યકાર કહે છે કે –“ને દ્યોતનિ' પ્રકાશિત કરે તે જ્યોતિષ—વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા જ્યોતિષ્કો. અથવા જ્યોતિષદેવો, અને તેજ જ્યોતિષ્કો. અહીં સ્વાર્થમાં “ક” પ્રત્યય થયો છે. મુકુટના જેવા, મસ્તક ઉપરના મુકુટમાં રહેલા, પોત પોતાના ચિહ્નરૂપ ઉ લ પ્રભામંડલ સમાન સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના મંડલ વડે સુશોભિતકાન્તિવાળા જ્યોતિષ્ક દેવો હોય છે.” ‘વિવિધું માન્યતે' પુણ્યવાળા જીવો વડે જેનો વિવિધ રીતે ઉપભોગ કરાય તે વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા તે વૈમાનિકો. હવે એ દેવોના અનુક્રમે ભેદો કહે છે– - “ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે' ઇત્યાદિ. અસુરકુમાર, નાગકુમાર વગેરે ભવનવાસી જાણવા. શા માટે તેઓ કુમાર કહેવાય છે? કુમારની પેઠે ચેષ્ટા કરે છે માટે કુમાર કહેવાય છે તે આ પ્રમાણે કુમારની પેઠે સુકુમાર, મૃદુકુમાર અને સુંદર ગતિવાળા, શૃંગારના અભિપ્રાયથી વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તર વૈક્રિય કરવાવાળા, કુમારની પેઠે ઉદ્ધત રૂપ, વેષ, ભાષા, આભરણ, શસ્ત્ર, વસ્ત્ર, શિબિકાદિ યાન અને વાહન જેઓને છે એવા, ઉત્કટ રાગવાળા, અને ક્રીડામાં તત્પર હોય છે માટે કુમારના જેવા હોવાથી તેઓ કુમાર કહેવાય છે. [વાનગંતર જે આઠ પ્રકારના છે તેનું સ્વરૂપ પ્રતિપાદિત કરે છે.] “કિંમરો' ઇત્યાદિ. (૧) કિન્નરો દસ પ્રકારના છે–૧ કિન્નર, ૨ દ્વિપુરુષ, ૩ કિંપુરુષોત્તમ, ૪ કિન્નરોત્તમ, ૫ હૃદયંગમ, ૬ રૂપશાલી, ૭ અનિન્દિત, ૮ મનોરમ, ૯ રતિપ્રિય અને ૧૦ રતિશ્રેષ્ઠ. (૨) ઝિંપુરુષો દસ પ્રકારના છે.—૧ પુરુષ, ૨ સપુરુષ, ૩ મહાપુરુષ, ૪ પુરુષવૃષભ, ૫ પુરુષોત્તમ, ૬ અતિપુરુષ, ૭ મહાદેવ, ૮ મત, ૯ મેરુપ્રભ અને ૧૦ યશસ્વાન. (૩) મહોરગ દસ પ્રકારના છે.—૧ ભુજંગ, ૨ ભોગશાલી, ૩ મહાકાય, ૪ અતિકાય, ૫ સ્કન્ધશાલી, મનોરમ, ૭ મહાવેગ, ૮ મહાયક્ષ, ૯ મેરુકાન્ત અને ૧૦ ભાસ્વાનું. 98. Page #175 -------------------------------------------------------------------------- ________________ प्रथम पद देव जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ (૪) ગન્ધર્વો બાર પ્રકારના છે.—૧ હાહા, ૨ હૂ, ૩ નંબરુ, ૪ નારદ, ૫ ઋષિવાદિક, ૬ ભૂતવાદિક, ૭ કાદંબ, ૮ મહાકાદંબ, ૯ રૈવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧ ગીતરતિ અને ૧૨ ગીયયશ. (૫) યક્ષો તેર પ્રકારના છે.—૧ પૂર્ણભદ્ર, ૨ મણિભદ્ર, ૩ શ્વેતભદ્ર, ૪ હરિતભદ્ર, ૫ સુમનોભદ્ર, ૬ વ્યતિપાતિકભદ્ર, ૭ સુભદ્ર, ૮ સર્વતોભદ્ર, ૯ મનુષ્યપક્ષ, ૧૦ વનાધિપતિ, ૧૧ વનાહાર, ૧૨ રૂપયક્ષ અને ૧૩ યક્ષોત્તમ. (૬) રાક્ષસો સાત પ્રકારના છે.—૧ ભીમ, ૨ મહાભીમ, ૩ વિપ્ન, ૪ વિનાયક, ૫ જલરાક્ષસ, ૬ રાક્ષસરાક્ષસ અને ૭ બ્રહ્મરાક્ષસ. (૭) ભૂતો નવ પ્રકારના છે.—૧ સુરૂપ, ૨ પ્રતિરૂપ, ૩ અતિરૂપ, ૪ ભૂતોત્તમ, ૫ સ્કન્દ, ૬ મહાસ્કન્દ, ૭ મહાવેગ, ૮ પ્રતિચ્છન્ન અને ૯ આકાશગ. (૮) પિશાચો સોળ પ્રકારના છે.—૧ કૂષ્માંડ, ૨ પટક, ૩ સુજોષા', ૪ આહ્નિક, ૫ કાલ, ૬ મહાકાલ, ૭ ચોક્ષ, ૮ અચોક્ષ, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારક, ૧૨ દેહ, ૧૩ વિદેહ, ૧૪ મહાવિદેહ, ૧૫ તૂર્ણિક અને ૧૬ વિનપિશાચ. ‘ત્વોપII: Fાતીતા:' ઇતિ. કલ્પ-આચાર, તે અહીં ઇન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશાદિના વ્યવહારરૂપ જાણવો. તે આચારને ઉપગ પ્રાપ્ત થયેલા તે કલ્પોપગ કહેવાય છે. તે સૌધર્મ, ઈશાનાદિ દેવલોકનિવાસી જાણવા. યથોન આચાર રૂપ કલ્પને અતીત-અતિક્રાન્ત થયેલા તે કલ્પાતીત. તે અધતન રૈવેયકાદિ જાણવા. તે બધા અહમિન્દ્રો હોવાથી કલ્પાતીત કહેવાય છે. હવે કલ્પોપ્રગ દેવો બતાવે છે સૌથમ ફેશાના' ઇત્યાદિ. સૌધર્મ દેવલોકનિવાસી સૌધર્મ દેવો, ઈશાન દેવલોકનિવાસી ઈશાન દેવો કહેવાય છે. એ પ્રમાણે બધે ય વિચાર કરવો. કેમકે તથ્થાત્ ત યશઃ ' તેને વિષે રહેવાથી તેનો વ્યવહાર થાય છે, જેમકે પંચાલદેશ નિવાસી ‘પંચાલ” કહેવાય છે.” આચાર્યશ્રીમલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકામાં પ્રથમ પ્રજ્ઞાપના પદનો અનુવાદ સમાપ્ત. • તે જ્યારે રજોહરણ લઈને પહેલો શ્વાસ લીધો ત્યારે તારા ગુરુ પાસે હતા. હવે ગુરુ છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે. સમયની વ્યવસ્થિત વહેચણી તે વિજયની મોટી ચાવી છે. • જે દિવસે ગુરુ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ ગુરુના એ આંસુમાં વહી જાય છે. • વહેમના વમળમાં જિંદગીની નાવ ઝોલે ચઢી હોય તો તરત જ ખુલાસાનું હલેસું લેજો. ધન અને ક્ષણ બેમાં કિંમતી કોણ? કરોડોનું ધન ક્યારેક પાછું આવે, વીતેલી ક્ષણ ક્યારેય નહીં. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધિ છે! જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે; સેવવા યોગ્ય છે. રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; ષ કરવો નહીં કરવો તો કુશીલ પર કરવો. * ૧. ‘જાષા' શાં. સા.; ૨. દેવોની ચાર લાખ યોનિ અને છવ્વીસ લાખ ક્રોડ જાતિ કુલો છે. 99 Page #176 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं पुढवीकायठाणाई ટ્વીયનાળવયં| || વુઢવીવાયનાબાડું|| कहिणं भंते ? बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! सट्ठाणेणं अट्ठसु पुढवीसु, तं जहा - १ રયળખનાર, સરખમાર, રૂવાળુયવ્થમા, ૪ પંખમાર, બે ધૂમઘ્યમા, ૬ તમબમાર, છ તમતમધ્વમાર્, ફ્(૬)સીપ્પન્મારા; અહોતો પાયાલેસુ, મવળેસુ, મવાપત્યકેતુ, નિષ્ણુ, નિયાવલિયાસુ, નિયપત્થહેતુ; ફૂલોર પ્લેસું, વિમાનેસુ,વિમાળાવલિયાસુ, વિમાળપત્થડેનું, ત્તિરિયલો, સંતુ, જૂડેતુ, તેતેસુ, સિહરીસુ, પદ્મારેસુ, વિનત્તુ, વવવારેસુ, વાસેતુ, વાતહરપળ્વસુ, વેલાસુ, વેડ્વાસુ, વરેલુ, તોરખેલુ, રીવેલું, સમુદ્દેપુ, एत्थ णं बायरपुढवीकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइ भागे ।। सू. - १ ।। ७९ ।। ૨ સ્થાનપદ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનને-પોતાને રહેવાના સ્થાનને આશ્રયી આઠે પૃથિવીઓમાં હોય છે. તે આ પ્રમાણે—૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પૈકપ્રભા, પ ધૂમપ્રભા, ૬ તમ:પ્રભા, ૭ તમઃતમઃપ્રભા, અને ૮ ઇષત્પ્રાક્ભારા–સિદ્ધશિલામાં છે, અધોલોકમાં, પાતાલકલશો, ભવનો, ભવનપ્રસ્તટો, નરકો, નરકાવલિઓ અને નરકપ્રસ્તટોમાં હોય છે. ઊર્ધ્વલોકમાં કલ્પો, વિમાનો, વિમાનાવલિકાઓ અને વિમાનપ્રસ્તટોમાં હોય છે. તિર્યંગ્લોકમાં ટંકો, કૂટો, શૈલો-પર્વતો, શિખરી-શિખરયુક્ત પર્વતો, પ્રાક્ભારો–કંઇક નીચા પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વર્ષક્ષેત્રો, વર્ષધર પર્વતો, વેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો અને સમુદ્રોમાં, અહીં પર્યામા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત-ઉત્પત્તિને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. ।।૧||૭૯|| ૨ સ્થાનપદ (ટી૦) એમ પ્રથમ પદની વ્યાખ્યા કરી, હવે બીજા પદનો પ્રારંભ કરીએ છીએ. તેનો આ પ્રમાણે સંબંધ છે. પ્રથમ પદમાં પૃથિવીકાયાદિક જીવોની પ્રરૂપણા કરી અને અહીં તેઓના સ્થાનાદિની પ્રરૂપણા કરે છે. તેનું આ પ્રથમ સૂત્ર છે. ‘ભદન્ત’ એ ૫૨મ ગુરુ તીર્થંકરનું સંબોધન છે. ‘હે ભદન્ત! પર્યામા બાદર પૃથિવીકાયિકોના સ્વસ્થાન વગેરે ક્યાં કહેલાં છે’? એમ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ વર્ધમાન સ્વામી ‘હે ગૌતમ’ એમ ગૌતમ સ્વામીને સંબોધી ઉત્તર આપે છે—સઠાણેણં’ ઇત્યાદિ. જેનું કુશલનું મૂળ ઉપચિત–વૃદ્ધિ પામ્યું છે એવા ભગવાન્ ગૌતમ પણ ગણધર છે અને તીર્થંકરે કહેલા ‘ઉપ્પન્ને વા વિગમે વા ધ્રુવે વા” (કથંચિત્ ઉત્પન્ન થાય છે, કથંચિત્ નાશ પામે છે અને કચિત્ ધ્રુવ-નિત્ય છે) એ માતૃકાપદ— વર્ણાક્ષરોના માત્ર શ્રવણથી જેમને અત્યંત શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થયો છે એવા, ચૌદ પૂર્વને ધારણ કરનારા અને સર્વક્ષરોના સંનિપાત—સંયોગને જાણનારા છે, તેથી વિવક્ષિત પૂછવા યોગ્ય અર્થના જ્ઞાનસહિત છે, તો શા માટે પૂછે છે? કેમકે ચતુર્દશ પૂર્વધર અને સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિવાળાને પ્રજ્ઞાપનીય કહેવા યોગ્ય કોઈપણ વસ્તુ અવિદિત નથી. કહ્યું છે કે-‘સંગ્રા′′ વિ મને સાહફ ગં ના પરોડ પુલ્ઝેન્ગા ન ય ાં અાસેસી વિયાળ સ છમત્યો ।।।''-‘‘જો પર પૂછે તો (વિશિષ્ટ જ્ઞાની છદ્મસ્થ) અસંખ્ય ભવોને પણ કહે, પરન્તુ સાતિશય વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ તેને જાણતો નથી'. તો વિશિષ્ટ શ્રુતજ્ઞાની ભગવાન્ ગૌતમ શા માટે પ્રશ્ન ક૨ે છે? (ઉ) તમારું કથન બરોબર છે. (૧) પરન્તુ કેવળ જાણવા છતાં ભગવાન્ ગૌતમ સ્વામી પૂર્વે અન્ય સમયે શિષ્યોને કહેલ અર્થની ફરીથી તેમ પ્રતીતિ કરાવવા માટે વિવક્ષિત અર્થ પૂછે છે. (૨) અથવા પ્રાયઃ સૂત્રોની રચના સર્વત્ર ગણધરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્ત૨રૂપ છે, માટે ભગવાન્ આર્યશ્યામાચાર્ય પણ એ પ્રમાણે પ્રશ્ન 100 Page #177 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं पुढवीकायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ અને ઉત્તરરૂપ સૂત્રની રચના કરે છે. (૩) અથવા ગણધર ગૌતમસ્વામીને છબસ્થ હોવાથી અનાભોગ (અનુપયોગ) નો સંભવ છે. કહ્યું છે કે “જે દિ નામનામોમાછદ્મસ્થચ્ચેદ વિદ્ નાતિ જ્ઞાનાવરણ ાિં જ્ઞાનાવરણપ્રતિ સર્ષ શા''અહીં કોઈ છદ્મસ્થને અનાભોગ ન હોય એમ નથી, કેમકે તેને જ્ઞાનને આવરવાના સ્વભાવવાળું જ્ઞાનાવરણીય કર્મ હોય છે.” માટે ગૌતમસ્વામીને સંશય ઉત્પન્ન થયો હોવાથી પૂછે છે, તેથી કોઇપણ પ્રકારનો દોષ—વિરોધ નથી. “ગૌતમ” એ લોકપ્રસિદ્ધ મહાવિશિષ્ટ ગોત્રનો પ્રતિપાદક આમન્ત્રણ શબ્દ છે. “હે ગૌતમ ગોત્રવાળા' એ તેનો ભાવાર્થ છે. સ્વસ્થાનને આશ્રયી, જ્યાં પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો રહે છે, અને જ્યાં રહીને તેનો વર્ણાદિના વિભાગ વડે વ્યવહાર કરી શકાય છે એટલે અમુક વર્ણાદિવાળા છે એમ કહી શકાય છે તે સ્વસ્થાન કહેવાય છે. સ્વસ્થાનનું ગ્રહણ ઉપપાત અને સમુદ્યાતના સ્થાનનું જુદાપણું બતાવવા માટે છે, તેથી સ્વસ્થાનને આશ્રયી આઠે પૃથિવીઓમાં બધે ય પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો છે. તે આઠે પૃથિવીઓના નામનો ઉચ્ચાર કરીને કહે છે-“તે જહા' ઇત્યાદિ. રત્નપ્રભામાં અને યાવત્ આઠમી ઇષ~ામ્ભારા-સિદ્ધશિલા પૃથિવીમાં તથા અધોલોકમાં વડવામુખ વગેરે પાતાલકલશોમાં, ભવનપતિનિકાયના આવાસરૂપ ભવનોમાં, ભવનની ભૂમિરૂપ ભવનપ્રસ્તટોમાં, અહીં ભવનના ગ્રહણથી કેવળ ભવનોનું ગ્રહણ કરવું, અને ભવનોના પ્રસ્તટોના ગ્રહણથી ભવનોની વચ્ચે રહેલી ભૂમિકાનું ગ્રહણ કરવું તથા નરકોમાં એટલે છૂટા છૂટા નારકાવાસોમાં, નરકાવલિઓમાંઆવલીકાબદ્ધ નરકાવાસોમાં, નરકની ભૂમિરૂપ નરક પ્રસ્તટોમાં, અહીં પણ નરક અને નરકાવલીના ગ્રહણથી કેવળ નરકાવાસોનું જ ગ્રહણ કરવું અને નરક પ્રસ્તટના ગ્રહણથી નરકની વચ્ચે રહેલી ભૂમિકા ગ્રહણ કરવી. ઊર્ધ્વલોકમાં કલ્પમાં–સૌધર્માદિ બાર દેવલોકોમાં, વિમાનોમાં-છૂટા છૂટા રૈવેયક સંબંધી વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં-આવલિકાબદ્ધ રૈવેયકાદિ વિમાનોમાં, વિમાનની ભૂમિકારૂપ વિમાનના પ્રસ્તટોમાં, અહીં પણ પ્રસ્તટનું ગ્રહણ વિમાનની વચ્ચેના ભાગમાં યથાસંભવ રહેવાવાળા પર્યાપ્ત બાદરપૃથિવીકાયિકોના સ્થાનના ગ્રહણ માટે છે. તેમજ તીરછા લોકમાં સંકોમાં-ટુંકોમાં, છિન્ન કંકોમાં, સિદ્ધાયતન પ્રમુખ કૂટોમાં, શૈલોમાં-શિખરરહિત પર્વતોમાં, શિખરીઓમાં-શિખરયુક્ત પર્વતોમાં, પ્રામ્ભારોમાં-કઈક નીચા પર્વતોમાં, કચ્છાદિ વિજયોમાં, વિદ્યુપ્રભાદિ વક્ષસ્કાર પર્વતોમાં, ભરતાદિ વાસક્ષેત્રોમાં, વર્ષધરોમાં હિમવત્ વગેરે પર્વતોમાં, વેલાઓમાંસમુદ્રાદિના પાણીની રમણભૂમિમાં, ભરતી વગેરેના પાણીની ભૂમિમાં, જંબુદ્વીપની જગતી આદિની વેદિકાઓમાં, વિજયાદિ તારોમાં, અને દ્વારાદિ સંબંધી તોરણોમાં, બહુ શું કહેવું, પણ બધા દ્વીપો અને સમુદ્રોમાં, એ બધા સ્થળે પર્યાપ્યા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો મેં તેમજ બીજા તીર્થકરોએ કહેલાં છે. ‘૩વવા' ઇત્યાદિ. ઉપપાત-ઉત્પત્તિ, પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના જે હમણાં જ સ્થાનો કહ્યા તે સ્થાન પ્રાપ્તિને અભિમુખ હોય પણ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલાં ન હોય એ ભાવાર્થ છે. તે ઉપપાતને આશ્રયી પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો ચૌદ રજૂપ્રમાણ આ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. અહિં કોઈ આચાર્યો આ સૂત્રની એવી વ્યાખ્યા કરે છે–“જુસૂત્ર નય વિચિત્ર છે, તેથી જ્યારે પૂલ ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોનો વિચાર કરીએ ત્યારે જેઓ ઉત્પત્તિ સ્થાને આવી આહારાદિ પર્યાદ્ધિઓ પૂર્ણ કરી વિશિષ્ટ વિપાકથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય અનુભવે છે તે જ ગ્રહણ કરવા, પરન્તુ અન્તરાલ ગતિમાં વર્તતા હોય તે ન લેવા. કારણ કે તેઓ તે વખતે વિશિષ્ટ વિપાકયુક્ત આયુષ્યનો અનુભવ કરતા નથી. માટે તેઓનું સ્વસ્થાન રત્નપ્રભા વગેરે બધા મળીને પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે માટે ઉપપાતને આશ્રયી પણ લોકનો અસંખ્યાતમો ભાગ જાણવો.” બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે–“પર્યાપ્તા બાદરપૃથિવીકાયિકો બીજા બધાથી થોડા છે, તેથી અન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરતાં તેઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે માટે એમાં કોઈ પણ દોષ નથી. તથા સમુદ્ધાતને આશ્રયી પણ લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. એમ સૂત્રકાર કહેશે. એમ નહિ માનો તો સમુઘાતની અવસ્થામાં સ્વસ્થાન સિવાય બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી સમદુઘાતને આશ્રયી લોકનો અસંખ્યાતમો ભાગ ઘટી શકશે નહીં.” અહીં તત્ત્વ શું છે 101 Page #178 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ તે કેવલજ્ઞાની કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની ગમ્ય છે. તાત્પર્ય એ છે કે પર્યામા બાદર પૃથિવીકાયિકો થોડા છે અને તેથી તેઓ અપાન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરતા ઉપપાતને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે, જો ઘણા હોય તો સમુદ્દાતને આશ્રયી બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી સૂત્રોક્ત લોકનો અસંખ્યાતમો ભાગ ઘટી શકશે નહિ. માટે ઉપપાતને આશ્રયી અપાન્તરાલ ગતિમાં વર્તતા હોય તેને પણ ગ્રહણ કરવા. ‘સમુખાળું લોગસ્સ બસંલેન્ગાશે.' સમુદ્દાતને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. અહીં આ ભાવાર્થ છે—જ્યારે સોપક્રમાયુષ્યવાળા કે નિરુપક્રમઆયુષ્યવાળા પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ આદિ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધીને મારણાન્તિક સમુદ્દાત કરે છે અને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત આત્મપ્રદેશોનો દંડ વિસ્તારવા છતાં પણ થોડા હોવાથી લોકના અસંખ્યાતમા ભાગે રહે છે, અને પર્યામા બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય હજી સુધી સમુદ્દાતાવસ્થામાં પણ ક્ષીણ થયું નથી માટે તેઓ પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો પણ કહેવાય છે. बीयठाणपयं पुढवीकायठाणाई અહીં પૂર્વે પૃથિવ્યાદિને વિષે બાદર પર્યામા પૃથિવીકાયિકોનું સ્વસ્થાન માત્ર કહ્યું, હવે ‘સ્વસ્થાનેન' સ્વસ્થાનની અપેક્ષાએ લોકના કેટલા ભાગમાં રહે છે? તે બતાવે છે—સટ્ટાળેળ હોમ્સ અસંવિન્ગમશે.' સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે. સ્વસ્થાન રત્નપ્રભા વગે૨ે છે, તે બધાં મળવા છતાં પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. તે આ પ્રમાણે—રત્નપ્રભા પૃથિવીનો પિંડ એક લાખ અને એંશી હજાર યોજન પ્રમાણ છે. એ પ્રમાણે બાકીની પૃથિવીઓ પોતપોતાની જાડાઇ વડે કહેવી. પાતાલકલશો પણ લાખ યોજન પ્રમાણ ઉંચા છે. નરકાવાસો પણ ત્રણ હજાર યોજન ઉંચા છે. વિમાનો પણ બત્રીસો યોજન પ્રમાણ ઉંચા છે. માટે એ બધાં મળવા છતાં પણ પરિમિત હોવાથી લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. ।।૧।।૭૯૫ कहि णं भंते! बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! जत्थेव बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणापन्नत्ता तत्थेव बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता । तं जहा - उववाएणं सव्वलोए, समुग्घाएणं સવ્વતો, સટ્ટાનેળ તોયમ્સ ગતંત્રેન્નમાવે નૂ૦-૨||૮|| (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યામા બાદ૨ પૃથિવીકાયિકોના સ્થાનો છે, ત્યાં જ અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાતવડે સર્વલોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ર૮૦ (ટી૦) બાદર અપર્યાપ્તા પૃથિવીકાયિકના સૂત્રમાં ‘ઝવવાળું સોપ્ સમુષ્કાળ સવ્વલોક્'-ઉપપાત વડે સર્વલોકમાં અને સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે. અહીં અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અન્તરાલ ગતિમાં પણ અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકનું આયુષ્ય વિશિષ્ટ વિપાકથી વેદે છે અને દેવો અને ના૨કો સિવાય બાકીની બધી કાયથી આવીને ઉત્પન્ન થાય છે. અને મરીને પણ દેવ અને નાક સિવાય બાકીના બધા સ્થાનોમાં જાય છે. માટે અન્તરાલ ગતિમાં પણ વર્તતા અપર્યાપ્ત બાદ૨ પૃથિવીકાયિકો ગ્રહણ કરવા, વળી તેઓ સ્વભાવથી પણ ઘણા છે, માટે ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી હોય છે. અન્ય આચાર્ય કહે છે કે—તેઓ સ્વભાવથી જ ઘણા છે. તેથી ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી છે. તેમાં કેટલાકનો ઉપપાત ૠજુગતિથી અને કેટલાકનો ઉપપાત વક્રગતિથી થાય છે, ૠજુગતિ સુપ્રસિદ્ધ છે. અહીં જ્યારે કેટલાએક જીવો પ્રથમ વક્રગતિને સંહરે છે ત્યારે બીજા જીવો તે વક્રગતિના દેશને પૂર્ણ કરે છે, એમ બીજી વક્રગતિના દેશનું સંહરણ થતાં પણ અન્ય વક્રગતિની ઉત્પત્તિ થાય છે, એ રીતે પ્રવાહથી વક્રગતિના સંહરણ અને તેની પૂર્તિમાં નિરન્તર લોક વ્યાપ્ત થાય છે. ‘સાળેળ જોસ્સ અસંવેન્ગમાશે.' સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. જેમ 102 Page #179 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं आउक्कायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ પર્યાપ્તાનો વિચાર કર્યો છે તેમ અપર્યાપ્તાનો પણ વિચાર જાણવો. કેમકે પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્ત ઉપજે છે. રા. कहि णं भंते! सुहमपुढविकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पन्नत्ता? गोयमा! सुहमपुढविकाइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता समणाउसो! ।।सू०-३।।८१।। (મૂ૦) હે ભગવન! પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકોના અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સૂક્ષ્મ પૃથિવીકાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્યા છે તે બધા હે આયુષ્માનું શ્રમણ ! એક પ્રકારના, વિશેષતા રહિત, ભિન્નતા रहित सने सर्व सोमा व्या छ. ॥3॥८१॥ (ટી૦) સૂક્ષ્મ પૃથિવીકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂત્રમાં જે પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે તે બધા એક પ્રકારના છે, કારણ કે પૂર્વે કરેલા સ્વસ્થાનાદિ વિચારને આશ્રયી તેમાં ભેદ નથી. એટલે તેમાં ઉપપાત, સમુદ્ધાત અને स्वस्थानीनो मेहनथी.'अविशेषाः'विशेषता हित मेट सेवा पछि तेवामी सपा ५९ वा.'अनानात्वाः ' ભિન્નતા રહિત છે, એટલે દેશના ભેદથી તેઓનો ભેદ નથી. તાત્પર્ય એ છે કે જે આધારભૂત આકાશ પ્રદેશોમાં આ પર્યાપ્ત सूक्ष्म पृथिवी यिो छ, ते४ मा प्रशोमा अपय[L ५९ छ. वणी 'सर्वलोकपर्यापन्नाः' ७५५ात, समुधात भने સ્વસ્થાન વડે સર્વલોકવ્યાપી છે-એમ મેં તથા અન્ય ઋષભાદિ તીર્થકરોએ કહેલું છે. આથી આગમનું કથંચિત્ (અર્થની अपेक्षा) नित्य५ ४५व्यु. ॥3॥८१।। || आउक्कायठाणाई ।। कहि णं भंते! बादरआउक्काइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सट्ठाणेणं सत्तसु घणोदहीसु, सत्तसु घणोदहिवलएसु, अहोलोए पायालेसु, भवणेसु, भवणपत्थडेसु, उड्डलोएकप्पेसु,विमाणेसु,विमाणावलियासु, विमाणपत्थडेसु,तिरियलोए अगडेसु, तलायेसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु,दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललएसुचिल्ललेसु], पल्लएसुपिल्ललएसु], वप्पिणेसु, दीवेसु, समुद्देसु, सव्वेसु चेव जलासएसु, जलट्ठाणेसु, एत्थ णं बादर आउक्काइयाणं पज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणंलोयस्स असंखेज्जइभागे,समुग्घाएणंलोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। कहि णं भंते! बादरआउक्काइयाणं अपज्जत्तगाण[अपज्जत्ताणं] ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बादर आउक्काइपज्जत्तगाणं ठाणा पन्नत्ता तत्थेव बादर आउक्काइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं सव्वलोए, समुग्घाएणं, सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। कहि णं भंते! सुहुमआउक्काइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सुहुमआउक्काइया जे पज्जत्तगाजे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावनगा पन्नत्तासमणाउसो!।।सू०-४।।८।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્ત બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી સાત ઘનોદધિમાં, સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં, પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઊર્ધ્વલોકમાં, કલ્પોમાં, વિમાનોમાં, विमानावसिअमोमा, विमानप्रस्तटोमा, तिमा , मपटो-पा, तापी, नहीमी, दही, वापीसी, पुरिणामी, हजिसी, सिमी, सरोवरो, सरोवरपंतिमी, स२:४२:पंडितो, निलो, नियतिमी, ४४२१-१२९॥मी, નિઝરા-ઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો, સર્વ જલાશયો અને જલના સ્થાનોમાં અહીં પર્યાપ્તા બાદર અકાયિકોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં 103 Page #180 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं तेउकायठाणाई ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો છે ત્યાં અપર્યાપ્ત બાદર અપ્લાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાત વડે સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. તે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! સૂક્ષ્મ અખાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્ત છે તે બધા એક પ્રકારના, વિશેષતારહિત, અનાનાત્વ-ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે આયુષ્માન શ્રમણ! કહેલાં છે.f/૪૮૨/ (ટીવ) “હે આયુષ્મન્ શ્રમણ!' એ ભગવાને ગૌતમને કહેલું સંબોધન છે. એમ અખાયિકના બાદર અને સૂક્ષ્મ વિષયક સૂત્રો જાણવાં. પરન્તુ પર્યાપ્ત બાદર અપ્લાયિકના સૂત્રમાં તેઓનું સ્થાન સાત ઘનોદધિવલયોમાં છે અને તે ઘનોદધિવલયો પોતપોતાની નરક પૃથિવીના પર્યન્તભાગને વીંટીને રહેલા અને વલયની આકૃતિવાળાં છે. ‘મહોતો પાયાને સુ' અધોલોકમાં વલયામુખ પ્રમુખ પાતાલકલશોમાં છે, કેમકે તે કલશોમાં પણ બીજા તૃતીયાંશમા દેશથી અને ત્રીજા તૃતીયાંશમાં સર્વથા પાણીનો સદ્ભાવ છે. ભવનોમાં, કલ્પોમાં અને વિમાનોમાં પાણી વાવ વગેરેમાં હોય છે. અહીં વિમાનાદિ કહેલાં છે તે દેવલોકમાં રહેલાં જાણવાં. કેમકે રૈવેયકાદિને વિષે વાવોનો અસંભવ હોવાથી પાણી હોતું નથી, અવટ-કુવા, તડાગ-તળાવો પ્રસિદ્ધ છે, નદીઓ ગંગા- ' , સિધૂ વગેરે, પwહૂદાદિ દ્રો-કુંડો, ચારખુણાવાળી વાવો અને ગોળ આકારવાળી પુષ્કરિણીઓ કહેવાય છે. અથવા પુષ્કરકમળો જેમાં હોય તે પુષ્કરિણી, દીધિંકા-સીધી નાની નદીઓ, તે વાંકી હોય તો તેને ગુંજાલિકા કહે છે. ઘણાં જુદાં જુદાં પુષ્પોયુક્ત હોય તે સરોવરો, એક પંક્તિમાં રહેલા સરોવરો તે સર:પંક્તિ, તેવી ઘણી સરોવરની પંક્તિઓ, જે પંક્તિબદ્ધ સરોવરોમાં કૂવાનું પાણી પ્રણાલિકાથી ચાલે તે સરાસર પંક્તિ કહેવાય, તેવી ઘણી સરસર:પંક્તિઓ, બિલો-જગતી વગેરે સ્થળે સ્વાભાવિક થયેલા નાના કૂવાઓ, ‘ઉન્ફર–પર્વતોમાંના પાણીના ઝરણાઓ, પ્રવાહો, તે સદા સ્થાયી હમેશાં વહેતા હોય તે નિઝર-ઝરણાં કહેવાય, છિલ્લરો નહિં ખોદેલા અને થોડા પાણીવાળા જમીનના પ્રદેશ કે પર્વતના પ્રદેશો, પલ્વલ-નહિ ખોદેલા સરોવરો, વપ્રો-ક્યારાઓ, ઘણું શું કહેવું? પણ બધા જલાશયોમાં એટલે જળના સ્થાનોમાં પર્યાપ્ત બાદર અપ્લાયિકો હોય છે. બાકીના બધાનો વિચાર પૂર્વની પેઠે કરવો. ૪ll૮૨ || તેડવાયડારૂં || कहि णं भंते! बायरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सहाणेणं अंतोमणुस्सखेत्ते अड्वाइज्जेसु दीवसमुद्देसु, निव्वाघाएणं पन्नरससुकम्मभूमीसु, वाघायं पडुच्च पंचसुमहाविदेहेसु, एत्थ णंबादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। #उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोगस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-५।।८३।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્રોમાં, વ્યાઘાત-પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાત-પ્રતિબંધને આશ્રયી પાંચ મહાવિદેહોમાં અહીં પર્યામાં બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં સમુઘાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે.પીટall (ટી.) હવે બાદર પર્યાપ્તા તેજસ્કાયિકોના સ્થાનો સંબંધમાં પ્રશ્ન કરે છે– હે ભગવન્! બાદર તેજસ્કાયિકોના' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી મનુષ્યક્ષેત્રમાં-અઢી દ્વીપસમુદ્રમાં હોય છે. તેમાં અઢીએ #.# પતંવિદ્વાન્તત પાઠ સ્થાને “તી વિ નોટ્સ અસંન્ગતિમાને' તિ સૂત્ર પાર્ટ દેશવ્યાપથાકૃદ્ધિઃ શ્રી હરિભદ્રપર્વત તોગતિા (મ.વિ.) પૃષ્ઠ ૪૭ 104 Page #181 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं तेउकायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ વિશેષણ સમુદ્રને લાગુ પડતું નથી માટે તે દ્વીપોનું વિશેષણ જાણવું. તેથી જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપ એ અઢી દ્વીપોમાં, અને લવણ અને કાલોદધિ એ બે સમુદ્રો જાણવા. ‘નિવ્યપાતે' વ્યાઘાત-પ્રતિબંધના અભાવમાં પાંચ ભરત, પાંચ એરાવત અને પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિમાં અને વ્યકિત તીત્વ' વ્યાઘાતને આશ્રયી પાંચ મહાવિદેહમાં હોય છે. અહીં આ ભાવાર્થ છે-વ્યાઘાત એટલે પ્રતિબંધરૂપ અતિ સ્નિગ્ધ કે અતિરૂક્ષ કાળ સમજવો, તેવા પ્રકારનો કાળ હોય ત્યારે બાદર અગ્નિનો વિચ્છેદ હોય છે. તેથી જ્યારે પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્રોમાં સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમાં એ ત્રણ આરા વર્તતા હોય ત્યારે અતિસ્નિગ્ધકાળ હોય છે અને દુઃષમદુઃષમા નામે છઠ્ઠો આરો વર્તતો હોય ત્યારે અતિરૂક્ષ કાળ હોય છે અને તે કાળમાં અગ્નિનો વિચ્છેદ થાય છે. તેવા પ્રકારના કાળ રૂપ વ્યાઘાત-પ્રતિબન્ધ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં અને વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અહીં બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહેલાં છે. ઉપપાત-ઉક્ત સ્થાનોની પ્રાપ્તિની અભિમુખતાને આશ્રયી એટલે અન્તરાલ ગતિમાં વર્તતા હોય ત્યારે પણ વિચાર કરતાં બાદર તેજસ્કાયિકો લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કારણ કે તેઓ થોડા છે. સમુદ્ધાતને આશ્રયી વિચાર કરતાં પણ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કેમકે મ મકે મરણ સમુદ્રઘાત વડે આત્મપ્રદેશોનો દંડરૂપે વિસ્તાર કરવા છતાં પણ તેઓ થોડા હોવાથી માત્ર લોકના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરે છે, સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. કારણ કે મનુષ્યક્ષેત્રની લંબાઈ અને પહોળાઇ પીસ્તાળીસ લાખ યોજન પ્રમાણ હોવાથી તે લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. પ૮૩ कहि णं भंते! बायरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बायरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बायरतेउकाइयाणंअपज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणंलोयस्स दोसुउड्डकवाडेसु[दोसुद्धकवाडेसु] तिरियलोयतट्टे य, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-६।।८४।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના બને ઊર્ધ્વ કપાટોમાં અને ' તિર્યશ્લોકરૂપ તાટમાં હોય છે. સમુદ્યાતવડે સર્વલોકમાં હોય છે અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. //૬ll૮૪ો . कहि णं भंते! सुहुमतेउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पन्नत्ता? गोयमा! सुहुमतेउकाइआ जे पज्जत्तगाजे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता समणाउसो! IIટૂ-ગાબા (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જે પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે તે બધા હે આયુષ્માનું શ્રમણ! એક પ્રકારના, વિશેષતારહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. lll૮૫ (ટી૦) અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના સ્થાનો સંબંધમાં પૂછે છે ‘હિ ને અંતે' ઇત્યાદિ પ્રશ્નસૂત્રનો અર્થ સ્પષ્ટ છે. - ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનાં સ્થાનો છે ત્યાં અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનાં પણ સ્થાનો કહેલાં છે, કેમકે પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તાઓ રહે છે. ‘૩વવાનું તો ૩૮વાડે તિરિયતો તદ્ વ' તે ઉપપાતને આશ્રયી લોકના બને ઊર્ધ્વ કપાટમાં અને તીરછા લોકરૂપ તટ્ટ-તાટ-સ્થાનમાં રહે છે. અહીં અઢી દ્વીપ સમુદ્રથી નીકળેલા, અઢી દ્વીપ સમુદ્ર પ્રમાણ જાડા, પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત લાંબા જે બે કપાટો છે, જેણે કેવલી સમુદ્યાતની પેઠે ઊર્ધ્વ અને અધો બન્ને બાજુ લોકાન્તનો સ્પર્શ કરેલો છે તે બન્ને ઊર્ધ્વ પાટોમાં તથા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્યન્ત વિસ્તારવાળા અને અઢારસો યોજન પ્રમાણ જાડા તટ્ટ-સ્થાલના આકાર જેવા તીરછા લોકમાં એટલે – 105 Page #182 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं तेउकायठाणाई સમસ્ત તીરછા લોકમાં ઉપપાત વડે અપર્યાપ્યા બાદ તેજસ્કાયિકોના સ્થાનો કહે છે. કોઈ આચાર્યો તિરિતોતિ ' એવો પાઠ કહે છે, અને તે પાઠની આવી વ્યાખ્યા કરે છે તે બન્ને કપાટમાં અને તસ્થ–બન્ને કપાટમાં રહેલા તિર્યશ્લોકમાં અર્થાત્ બન્ને કપાટના અન્તવર્તી તીરછા લોકમાં એ અર્થ જાણવો.” તેનો ભાવાર્થ આ પ્રમાણે છે–પૂર્વોક્ત સ્વરૂપવાળા બન્ને ઊર્ધ્વ કપાટમાં અને તે કપાટના અન્તર્ગત તીરછા લોકમાં, પણ બધા તીરછા લોકમાં નહિ. એમ કપાટ સિવાયના તિર્યશ્લોકનો નિષેધ કરવા માટે આ વાક્ય છે, પણ વિધાન કરવા માટે નથી, કેમકે વિધાન તો કપાટના ગ્રહણ કરવાથી જ સિદ્ધ છે. અહીં તત્ત્વ કેવલજ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાનીગમ્ય છે. અહીં ભાવાર્થ આ છે–ત્રણ પ્રકારના બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકો છે–૧ એકભવિક, બદ્ધાયુષ્ય અને અભિમુખનામગોત્ર. તેમાં જે કોઈ એક વિવક્ષિત-અમુક ભવ પછી તુરત જ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકપણે ઉત્પન્ન થશે તે એક ભવિક, પૂર્વ ભવનો ત્રીજો ભાગ વગેરે બાકી હોય ત્યારે જેઓએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય બાંધ્યું છે તે બદ્ધાયુષ્ય, જેઓ પૂર્વ ભવનો ત્યાગ કર્યા પછી બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકનું આયુષ્ય, નામ અને ગોત્ર સાક્ષાત વેદે છે તે અભિમુખનામગોત્ર - કહેવાય છે. તેમાં જેઓ એક ભવિક અને બદ્ધાયુષ્ય છે તે દ્રવ્યથી બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક છે, પણ ભાવથી નથી. કારણ કે તે સમયે તેને તેના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય નથી. માટે તે બન્નેનો અહીં અધિકાર નથી, પરન્તુ અભિમુખનામગોત્રવાળા બાદર તેજસ્કાયિકોનો અધિકાર છે, કારણ કે પોતાના સ્થાનની પ્રાપ્તિની અભિમુખતારૂપ ઉપપાત તેઓનો જ ઘટી શકે છે. જો કે જુસૂત્ર નયની દૃષ્ટિએ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય હોવાથી પૂર્વોક્ત બે કપાટ અને તિર્યશ્લોકની બહાર રહેલા છતાં ‘બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક' કહેવાય છે. તો પણ અહીં વ્યવહાર નયની દૃષ્ટિથી જેઓ પોતાના ઉત્પત્તિ સ્થાનની સમશ્રેણિમાં બે કપાટને વિષે રહેલા છે અને જેઓએ પોતાના ઉત્પત્તિ સ્થાનને અનુસરી તીરછા લોકમાં પ્રવેશ કર્યો છે તેજ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવા, બાકીના કપાટના આન્તરામાં રહેલા ન કહેવા. કારણ કે તેઓ વિષમ સ્થાનમાં રહેલા છે, તેથી જેઓએ હજી પણ બે કપાટમાં પ્રવેશ કર્યો નથી, તેમ તિર્યશ્લોકમાં પણ પ્રવેશ કર્યો નથી તેઓ પૂર્વભવની અવસ્થાવાળા છે તે માટે એ બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક તરીકે ન ગણવા. કહ્યું છે કે “પાતપિતા ના વાડા છિિસં પુઠ્ઠા નોડાને સંડતો ને તે ૩ વિપત્તિ' “પીસ્તાલીશ લાખ પહોળા બન્ને કપાટો છએ દિશાએ લોકાન્તને સ્પર્શેલા છે, તેની અંદર જે તેજસ્કાયિકો છે તે ગ્રહણ કરવા.” તે માટે કહ્યું છે કે–વવાનું તો ઉદ્ભવાડેલું તિરિયત્નો તટ્ટ '–ઉપપાતને આશ્રયી બે ઊર્ધ્વ કપાટોમાં અને તિર્યશ્લોક રૂપી તટ્ટ-સ્થાળને વિષે હોય છે.” એ પ્રમાણે આ સૂત્રનું વ્યવહાર નયની દૃષ્ટિથી વ્યાખ્યાન કર્યું. કારણ કે તેવા પ્રકારનો સંપ્રદાય છે. વિવિત્રા સૂવાળાં તિઃ'-સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી એ વાત યુક્ત છે. સમુધા સવ્યનો’–સમુદ્દઘાત વડે સર્વલોકમાં હોય છે. અહીં પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે બન્ને કપાટોના વચ્ચેના ભાગમાં જે સૂક્ષ્મપૃથિવીકાયિકાદિ જીવો બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થવાના છે તેઓ મારણાન્તિક સમદુઘાત કરી વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ માત્ર અને લંબાઇમાં ઉત્કર્ષથી લોકાન્તપર્યન્ત આત્મપ્રદેશોને વિસ્તાર છે. તે પ્રમાણે અવગાહના સંસ્થાનપદમાં કહેવામાં આવશે.-“હે ભગવન્! જેણે મારણાન્તિક સમુઘાત કરી છે એવા પૃથિવીકાયિકના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ તથા લંબાઇમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી હોય છે.” તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ ઉત્પત્તિ દેશ સુધી આત્મપ્રદેશોને દંડ રૂપે વિસ્તારી અન્તરાલ ગતિમાં વર્તતા અને બાદર અપર્યાપ્ત તેજસ્કાયિકના આયુષ્યનો અનુભવ કરતા હોવાથી જેઓ ‘બાદર અપર્યાપ્ત તેજસ્કાયિક કહેવાય છે, તેઓ સમુદ્યતને પ્રાપ્ત થયેલા જ અન્તરાલ ગતિમાં વર્તતા હોય છે, અને સમુદ્યાતાવસ્થામાં સર્વલોકને વ્યાપ્ત કરે છે. માટે એમ કહ્યું છે કે-“સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે.” બીજા આચાર્યો કહે છે કે-"બાદર અપર્યાપ્તા તેજસ્કાયિકો ઘણા છે. કેમકે એક એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્તાઓ ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તાઓ તો સૂક્ષ્મમાં પણ ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ જીવો તો બધે સ્થળે છે. તેથી બાદર અપર્યાપ્ત તેજસ્કાન્કિો પોતાના 106 Page #183 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वाउकायठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ ભવને અન્ત મારશાન્તિક સમુદ્દઘાત કરીને સર્વ લોકને પૂર્ણ કરે છે માટે કોઈ પણ દોષ નથી, પરન્તુ નિરુપચરિત-વાસ્તવિક તેજસ્કાયિક જીવોની સમુદ્ધાતની પ્રરૂપણા કરવા રૂપ ગુણ છે. સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. કારણ કે પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે અને પર્યાપ્તાનું સ્થાન તો મનુષ્યક્ષેત્ર છે, અને તે લોકના અસંખ્યાતમાં ભાગે છે. સૂક્ષ્મ પર્યાપ્તા અને અપર્યાપ્ત તેજસ્કાયિકસૂત્રની વ્યાખ્યા સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથિવીકાયિક સૂત્રની પેઠે જાણવી. ૭ll૮૫ll. || વાડવાયાવુિં || कहि णं भंते! बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सट्ठाणेणं सत्तसु घणवाएसु, सत्तसु घणवायवलएसु, सत्तसु तणुवाएसु, सत्तसु तणुवायवलएसु, अहोलोए पायालेसु, भवणेसु, भवणपत्थडेसु, भवणछिद्देसु, भवणनिक्खुडेसु', निरएसु, निरयावलियासु, निरयपत्थडेसु, निरयछिद्देसु, निरयनिक्खुडेसु, उड्डलोए कप्पेसु,विमाणेसु, विमाणावलियासु, विमाणपत्थडेसु, विमाणछिद्देसु, विमाणनिक्खुडेसु,तिरियलोए पाईण-पडीण-दाहिण-उदीण-सव्वेसु चेव लोगागासछिद्देसु, लोगनिक्खुडेसु य, एत्थ णं बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, समुग्घाएणं लोयस्स असंखेज्जेसु भागेसु, सवाणेणं लोयस्स असंखेज्जेसु भागेसु ।।सू०-८।८६।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાન-પોતાના સ્થાનની અપેક્ષાએ સાત પ્રકારના ઘનવાતમાં, સાત પ્રકારના ઘનવાતવલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાતવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ભવનછિદ્રોમાં, ભવનનિષ્ફટો–ગવાક્ષોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકપ્રસ્તટોમાં, નરકછિદ્રોમાં, નરકનિષ્કટોમાં, ઊલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, વિમાનછિદ્રોમાં, વિમાનનિષ્ફટોમાં, તિયશ્લોકમાં પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં બધા ય લોકાકાશમાં, લોકનિષ્ફટોમાં, અહીં બધે પર્યાપ્યા બાદ વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે લોકના અસંખ્યાતમા ભાગોમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમા ભાગોમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. ટાટ૬/ कहि णं भंते! अपज्जत्तबादरवाउकाइयाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरवाउकाइयाणं अपज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणं सव्वलोए.समग्घाएणंसद लोयस्स असंखेज्जेसु भागेसु॥सू०-९।।८७।। (મૂ૦) હે ભગવન્! અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વ - લોકમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગોમાં છે. ભાટ૭l. (ટીવ) હે ભગવન્! અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાત વડે સર્વ લોકમાં, સમુદ્દઘાત વડે સર્વ લોકમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતા ભાગોમાં છે. એ પ્રમાણે બાદર વાયુકાયિક અને વનસ્પતિકાયિક પ્રત્યેકના ત્રણ ત્રણ સૂત્રો જાણવા. પરન્તુ પર્યાપ્ત બાદર વાયુકાયિકના સૂત્રમાં ભવનછિદ્રો-ભવનોના અવકાશાન્તરો--ખાલી જગ્યાઓ, ભવનનિષ્ફટોગવાક્ષાદિના જેવા કોઈક ભવનના ભાગો, નરકના છિદ્રો, નરકનિષ્ફટ-ગવાક્ષાદિના જેવા નરકાવાસાપ્રદેશો, એમ વિમાનછિદ્રો ૧. તેજસ્કાયિકના આયુષ્ય, નામ અને ગોત્રનો ઉદય હોવાથી નિરુપચરિત-વાસ્તવિક તેજસ્કાયિકો કહેવાય છે. ૨. નિવવુડે ના સ્થાને નવુ સુ પાઠ મહાવીર વિદ્યાલય પુસ્તકમાં છે. 107 Page #184 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वणस्सइकायठाणाई અને વિમાનનિષ્ફટો જાણવા. ‘૩વવા તો અસંવેજો; માતુ'ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગોમાં છેઇત્યાદિ. પર્યાપ્તા વાયુઓ અત્યંત ઘણા છે, કારણ કે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં જાય છે, અને આ લોકમાં ખાલી જગ્યા ઘણી છે, તેથી પર્યાપ્ત બાદર વાયુઓ ત્રણે ઉપપાતાદિને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગોમાં હોય છે એમ કહ્યું છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકસૂત્રમાં ‘વવા સમુધા ચ સવ્યો'–ઉપપાત અને સમુદ્યતને આશ્રયી સર્વલોકમાં હોય છે. અહીં દેવ નારક સિવાય બાકીના બધા સ્થાનોમાં આવીને બાદર અપર્યાપ્ત વાયુકાયમાં ઉત્પન્ન થાય છે, અને બાદર અપર્યાપ્ત અન્તરાલ ગતિમાં પણ હોય છે, વળી બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત વાયુકાયિકોના ઘણા સ્વસ્થાનો છે તેથી વ્યવહારનયના - મતવડે પણ ઉપપાતને આશ્રયી તેઓનું સર્વલોક વ્યાપીપણું ઘટી શકે છે, માટે કંઈ પણ દોષ નથી. સમુદ્દાત વડે તેઓનું સર્વલોક વ્યાપીપણું સુપ્રસિદ્ધ છે. કારણ કે સર્વ સૂક્ષ્મ જીવોમાં અને સર્વ લોકમાં તેઓની ઉત્પત્તિનો સંભવ છે. llllll कहि णं भंते! सुहुमवाउकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सुहुमवाउकाइया जे पज्जत्तगाजे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता समणाउसो! Iટૂ૦૨૦૮૮ાા (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તેઓ બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વ લોકમાં વ્યાપ્ત છે આયુષ્માન્ શ્રમણ! કહ્યાં છે. /૧૦૮૮. | ||વરરાવાયડારૂં || कहि णं भंते! बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! सट्ठाणेणं सत्तसु घणोदहि[ही]सु, सत्तसु घणोदहि[ही]वलएसु, अहोलोए पायालेसु, भवणेसु, भवणपत्थडेसु; उडलोए कप्पेसु, विमाणेसु, विमाणावलियासु, विमाणपत्थडेसु, तिरियलोए अगडेसु, तडा[ला]गेसु, नदीसु, दहेसु वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलठा[ट्ठा]णेसु, एत्थं णं बादर वणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं सव्वलोए, समुग्घाएणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स સંન્નાનસૂ૦-૨૨IIII. (૧૦) હે ભગવન્! પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનોદધિમાં, સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઊર્વલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, | વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રટોમાં, તીરછા લોકમાં અવટ-કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાવીઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્ઘિકાઓમાં (નાની સીધી નદીઓમાં), ગુંજાલિકાઓમાં (વાંકી લઘુ નદીઓમાં), સરોવરોમાં, સરોવરપંક્તિઓમાં, સરસર:પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, ઉઝરોમાં-ઝરણાઓમાં, નિઝરોમાં (હમેશાં વહેતા ઝરાઓમાં), છિલ્લરોમાં, પલ્વલોમાં નહી ખોદેલા સરોવરો), વિપ્રોમાં (ક્યારામાં), દીપોમાં, સમુદ્રોમાં, સર્વ જલાશયોમાં, જળસ્થાનોમાં અહીં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતને આશ્રયી સર્વલોકમાં, સમુઘાતને આશ્રયી સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. /૧૧૮૯ll कहि णं भंते! बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! जत्थेव बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणंसव्वलोए,समुग्घारणं सज्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-१२।।९०।। 108 Page #185 -------------------------------------------------------------------------- ________________ बीठापयं बेइंदियठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) હે ભગવન! અપર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દાત વડે સર્વલોકમાં, અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ૧૨૯૦ कहि णं भंते! सुहुमवणस्सइकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पन्नत्ता ? गोयमा! सुहुमवणस्सइकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावन्नगा पन्नत्ता સમાાનતો! IR॰-૧૨||૧|| (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. ।।૧૩૯૧૫ (ટી૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત, અને સર્વ લોકમાં વ્યાપ્ત છે. બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક સૂત્રમાં ‘જીવવાળું સવ્વતો' તેઓ ઉપપાત વડે સર્વલોકમાં હોય છે, અહીં પર્યાપ્ત બાદ૨ વનસ્પતિકાયિકોનું સ્વસ્થાન ધનોદધિ વગેરે છે, કારણ કે ત્યાં સેવાળ વગેરે બાદર નિગોદોનો–સાધારણ વનસ્પતિકાયિકોનો સંભવ છે. સૂક્ષ્મનિગોદોની ભવસ્થિતિ (આયુષ્ય) અન્તર્મુહૂર્તની છે તેથી તેઓ પર્યાપ્ત બાદર નિગોદોમાં ઉત્પન્ન થતાં અને પર્યાપ્તા બાદ૨ નિગોદનું આયુષ્ય અનુભવતા શુદ્ધ ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક તરીકે કહેવાય છે અને ઉપપાત વડે સર્વદા સર્વ લોકને વ્યાપ્ત કરે છે. તેથી કહ્યું છે કે– ‘ઉપપાત વડે સર્વલોકમાં હોય છે.’ ‘સમુ વાળું સવ્વલોક્'—સમુદ્દાતવડે સર્વલોકમાં હોય છે. જ્યારે બાદરનિગોદો સૂક્ષ્મનિગોદોનું આયુષ્ય બાંધીને અન્તે મરણ સમયે મરણસમુદ્દાત કરી આત્મપ્રદેશોને ઉત્પત્તિદેશ સુધી વિસ્તારે છે ત્યારે બાદર નિગોદ પર્યાપ્તાનું આયુષ્ય હજી સુધી પણ ક્ષીણ થયું નથી માટે બાદર પર્યાપ્ત નિગોદો જ સમુદ્દાતને પ્રાપ્ત થયેલા અને સર્વલોક વ્યાપી હોય છે. તેથી સમુદ્દાત વડે સર્વલોકમાં હોય છે.’ એમ કહ્યું છે. સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે, કારણ કે ઘનોદધિ વગેરે બધા સ્થાનો મળીને પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. બાકી બધું સુગમ છે. ૧૩૯૧॥ || વેડુંવિયાળાનું || कहि णं भंते! बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! उड्ढलोए तदेक्कदेसभागे, अहोलोए તમે વેસમાો, તિરિયલો બાહેતુ, તત્તાસુ, નવીસુ, હેતુ, વાવીસુ, પુરીસુ, ટીઢિયાતુ, ગુંડાલિયાસુ, સોસુ, સરવંતિયાસુ, સરસવંતિયાસુ, વિત્તેપુ, વિલયંતિયાસુ, તારેસુ, નિારેસુ, ચિત્ત્તત્તેપુ, પત્ત્તત્તેપુ, प्प, दीवे, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलठा[ट्ठा]णेसु, एत्थ णं बेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणापन्नत्ता । उववाणं लोगस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोगस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स અસંવ્રુષ્નમાળે ।।સૂ॰-૧૪||૧૧|| (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યઞ્લોકમાં અવટ–કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્શિકાઓ (સીધી નાની નદીઓ), ગુંજાલિકાઓ (વાંકી નાની નદીઓ), સરોવરો, સરોવરની પંક્તિઓ, સરઃસ૨ઃપંક્તિઓ, બિલો, બિલની પંક્તિઓ, ઉજ્જરો (ઝરણાઓ), નિર્ઝરો (સદા વહેતા ઝરણાઓ), છિલ્લરો, પલ્વલો, વો (ક્યારાઓ), દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોના સ્થાનો કહેલાં છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૧૪૯૨॥ 109 Page #186 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं तेइंदिय-चउरिंदिय-पंचिंदियठाणाई || तेइंदियठाणाई ।। कहि णं भंते! तेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! उड्डलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु, तलाएसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलठा[ट्ठा]णेसु, एत्थ णं तेइंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सहाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-१५।।९३।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં, मयोलोमा तना में भागभां, ती२७. सोमां-पासो, तणावो, नहीी, दही, पापो, युरिामो, हामी, सुगनिमी, सरोवरी, सरोव२तिमी, MET, MEतिमी, , निरी, FACAai, veqel, वो, दीप, સમુદ્રો અને સર્વ જલાશયો તથા જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ઇન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. ll૧પ૯all || चउरिंदियठाणाई ।। कहि णं भंते! चउरिंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! उड्ढलोए तदेक्कदेसभागे, अहोलोए तदेक्कदेसभागे, तिरियलोए अगडेसु, तलाएसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु, समुद्देसु, सव्वेसु चेव जलासएसु जलढाणेसु, एत्थ णं चरिंदियाणं, पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-१६।।१४।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં, अपोलोमा तना में मामां, ती२७॥ सोमा पासो, तणावा, नहाओ, डी, पापो, पुरिमो, मो, jसिमी, सरोवरो, सरोवरपंतिमी, सरस२पतिमा, MET, MAतिमी, 61, नि, यसो, पqri, વપ્રો, દ્વીપો, સમુદ્રો, અને સર્વ જલાશયોમાં અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાંત વડે, સમુદ્દઘાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ll૧૬/૯૪ll ||पंचिंदियठाणाई ।। कहि णं भंते! पंचिंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता? गोयमा! उड्ढलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु, तलाएसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु, समुद्देसु,सव्वेसु, चेव जलासएसुजलठा[8]णेसु, एत्थ णं पंचिंदियाणं पज्जत्तापज्जत्तगाणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घारणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-१७।।९५।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિયોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં, 110 10 Page #187 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं नेरइयठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા લોકમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્ષિકાઓ, . ગુંજાલિકાઓ, સરોવરો, સરોવ૨પંક્તિઓ, સરસ૨પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો, નિર્ઝરો, ચિલ્લલો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો અને સર્વ જળાશયો અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે.।।૧૭।૯૫ (ટી૦) એ પ્રમાણે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને સામાન્ય પન્ચેન્દ્રિયો સંબંધમાં પણ સૂત્રો જાણવા, પરન્તુ શંખ વગેરે બેઇન્દ્રિયાદિક ઘણા જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે. માટે બધા સૂત્રોમાં અવટ–કૂવા વગે૨ે સ્થાનો (સમાનપણે) કહ્યાં છે. ઊર્ધ્વલોકમાં તેના એક ભાગમાં–મેરુ પર્વતાદિની વાવ વગેરેમાં, અધોલોકમાં તેના એક ભાગમાં અધોલૌકિકગ્રામના કૂવા તળાવ વગેરેમાં સમજવું. બાકીનું બધું ઉપયોગ રાખી સ્વયં વિચારવું. ૧૭||૫|| || નેરચનાળાડું || कहि णं भंते! नेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! नेरइया परिवसन्ति ? गोयमा ! सट्ठाणेणं સત્તસુ વીસુ, તં નહા-યળપ્પના સબમાર, વાળુયબમાર, પંપ્રમાણ, ધૂમમા, તમબમાર, तमतमप्पभाए, एत्थ णं नेरइयाणं चउरासीह निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं नरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा ववगयगहचंदसूरनक्खत्त जोइसियपहा, मेदवसापूयपडलरुहिरमांस[मंस] चिक्खिल्ललित्ताणुलेवणतला, असुई [वीसा] परमदुब्मिगंधा, काउयअगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ, एत्थ णं नेरइयाणं पज़्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । उववारणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे, एत्थ णं बहवे नेरइया परिवसंति । काला, कालो भासा, गंभीरलोमहरिसा, भीमा, उत्तासणगा, परमकण्हा वन्नेणं पन्नत्ता समणाउसो ! ते णं तत्थ निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विग्गा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।। सू० - १८ ।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! નૈયિકો ક્યાં વસે છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે સાતે નરક પૃથિવીઓમાં, તે આ પ્રમાણે−૧ રત્નપ્રભા, ૨ શર્કરાષ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ શંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા અને ૭ તમઃતમઃપ્રભામાં નૈરયિકોના ચૌરાશી લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગોમાં વૃત્ત–ગોળાકૃતિવાળા છે, બહારના ભાગમાં સમચોરસ છે અને નીચેના ભાગમાં સુરપ્ર–અસ્ત્રાની આકૃતિવાળા છે. તથા તમસા-પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા અને ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રરૂપ જ્યોતિષિકોના માર્ગરહિત છે. મેદ, વસા, પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડે અનુલેપન–વારંવાર ખરડાવાથી લિલીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા, અશુચિ-અપવિત્ર, બીભત્સ, વિસ–અત્યંત દુર્ગંધી, કાપોત– કાળા અગ્નિના જેવા વર્ણવાળા, કર્કશ સ્પર્શવાળા, દુઃસહ અને અશુભ નરકાવાસો છે. અને તે નરકાવાસોમાં અશુભ– અત્યંત દુઃખરૂપ વેદના છે. આ નરકાવાસોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અહીં ઘણા નૈરિયકો વસે છે. તેઓ કાળા, કાળી કાન્તિવાળા, જેઓથી ગંભીર–અત્યંત રોમાંચ થાય એવા, ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરનારા અને વર્ણથી હે આયુષ્માન્ શ્રમણ! અત્યંત કાળા છે. તે નૈયિકો ત્યાં હમેશાં ભયભીત થયેલા, હમેશાં ત્રાસ પામેલા, હમેશાં (પરમાધાર્મિકોએ અને પરસ્પર) ત્રાસ પમાડેલા, હમેશાં ઉદ્વિગ્ન થયેલા અને હમેશાં એકાન્ત અશુભ અને નિરંતર સંબન્ધવાળા નરકભયનો અનુભવ કરતા રહે છે. ૧૮૯૬॥ 111 Page #188 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं नेरइयठाणाई (ટી0) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા નરયિકોના સ્થાનની પ્રરૂપણા કરવા માટે કહે છે-'હિપ અંતે' ઇત્યાદિ. હે ભગવન્! કયા પ્રદેશમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના સ્થાનો કહ્યાં છે? એ જ વિષયને વધારે સ્પષ્ટતાથી પૂછે છે કે બીજા પણ સમજી શકે હે ભગવન્! કયા પ્રદેશમાં નૈરયિકો વસે છે? ભગવાન કહે છે–હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી સાત પૃથિવીમાં વસે છે. તેનો નામોચ્ચાર કરીને કહે છે–રત્નપ્રભા વગેરે સ્પષ્ટ છે. 'પ' અહિં-આ સાત પૃથિવીઓમાં નરયિકોના સર્વ સંખ્યા વડે ચોરાશી લાખ નરકાવાસી છે. તે આ પ્રમાણેન૧)રત્નપ્રભામાં ત્રીસ લાખ નરકાવાસો છે, (૨) શર્કરાપભામાં પચીશ લાખ, (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ, (૪) પંકપ્રભામાં દસ લાખ, (૫) ધૂમપ્રભામાં ત્રણ લાખ, (૬) તમઃપ્રભામાં પાંચ ઓછા એક - લાખ અને (૭) તમતમપ્રભામાં પાંચ-એમ સર્વ સંખ્યાવડે ચોરાશી લાખ નરકાવાસો મેં અને અન્ય તીર્થકરોએ કહ્યા છે. તે ચોરાશી લાખ સંખ્યાપ્રમાણ બધા ય નરકાવાસો પ્રત્યેક અંદરના ભાગમાં ગોળ આકારવાળા અને બહારના ભાગમાં સમચોરસ આકારવાળા છે. આ વાત ભૂમિપીઠની ઉપરના મધ્ય ભાગને આશ્રયી કહેલી છે. સર્વ પીઠાદિની અપેક્ષાએ તો આવલિકા પ્રવિષ્ટપંક્તિબદ્ધ નરકાવાસો ક્રમશઃ ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ સંસ્થાનવાળા છે અને પુષ્પાવકીર્ણ (છૂટા છૂટા) નરકાવાસો જુદા જુદા સંસ્થાનવાળા છે. ‘:લુપ્રસંસ્થાનાસંસ્થિતાઃ—નીચે ભૂમિતળમાં સુરપ્ર–ખરપાની આકૃતિ જેવો તીણતાવાળો આકાર છે. તે આ પ્રમાણે–તે નરકાવાસોમાં ભૂમિતલ કોમળતા રહિત હોવાને લીધે તીક્ષ્ણ કાંકરાવાળું છે અને તેમાં પગ મૂકતાં કાંકરાના સ્પર્શમાત્રથી સુરપ્ર વડે જેમ પગ કપાઈ જાય તેમ પગ કપાઈ જાય છે. 'નિવંથયારતમલા'-તમસા-પ્રકાશના અભાવથી જે તમ છે તે તમ વડે ‘નિત્યાચાર:' હમેશાં અંધકારવાળા, અહીં ઓરડા વગેરેમાં અંધકાર હોય છે, પણ બહારના ભાગમાં સૂર્યનો પ્રકાશ હોવાથી અત્યન્ત મન્દ અન્ધકાર હોય છે. પરન્તુ નરકમાં તો તીર્થકર જન્મ, દીક્ષાદિ કાળ સિવાય અન્ય સમયે હમેશાં લેશમાત્ર પણ પ્રકાશ નહિ હોવાથી મેઘથી ઢંકાયેલી કષ્ણપક્ષની અર્ધરાત્રિને વિષે જન્માંધની પેઠે ગાઢ અન્ધકાર હોય છે. માટે કહ્યું છે કે- તમસા-પ્રકાશના અભાવથી હમેશાં અલ્પકારવાળા હોય છે. કારણ કે ત્યાં પ્રકાશ કરનાર સયદિના અભાવથી હમેશાં અંધકાર રહેલો છે. તે પ્રકારે કહે છે “થUTHદwઈનક્ષત્રપિછા.” જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્ર તથા ઉપલક્ષણથી તારારૂપ જ્યોતિષ્ઠાનો પથ–માર્ગ નથી એવા, “મોવલાપૂર્વપદનધિરમાંવિત્તિતિતાનુત્તે નતતા: સ્વભાવિક મેદ, વસા, અને પરુનો સમુદાય તથા રુધિર અને માંસ વડે થયેલા ચિMિલ્લકિચડવડે અનુલેખન-એકવાર લીંપાયેલાને વારંવાર લીંપવા વડે લી–લીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા, આ કારણથી અશુચય–અપવિત્ર, બીભત્સ, કારણ કે તેને જોવાથી પણ અતિસૂગ ઉત્પન્ન થાય છે. ક્વચિત્ વીસા'–વિસા -એવો મૂળ પાઠ છે. તેનો અર્થ વિસ-કાચા મળના જેવી ગન્ધવાળા, “પરમગુરપાળ્યાઃ–અત્યન્ત દુરભિગન્ધવાળા, મરી ગયેલા ગવાદિના કલેવરોથી પણ અત્યંત અનિષ્ટ દુર્ગન્ધવાળા, ‘પોતાનિવમા –લોઢાને તપાવવાથી જેવો કપોત-બહુ કાળો અગ્નિનો વર્ણ હોય છે, એટલે જેવી અત્યંત કૃષ્ણવર્ણરૂપ અગ્નિની વાલા નીકળે છે તેવા પ્રકારની આભા-આકૃતિવાળા, અર્થાત્ તપાવેલા લોઢાના અગ્નિની વાલા જેવા, કારણ કે નારકોના ઉત્પત્તિ સ્થાન સિવાય નારકાવાસો બધે સ્થળે ઉષ્ણરૂપ છે. આ હકીકત છઠ્ઠી અને સાતમી નરકમૃથિવી સિવાય જાણવી તે આગળ કહેવામાં આવશે-“છઠ્ઠી અને સાતમી નરક પૃથિવીમાં નરકાવાસો કાપોત-કૃષ્ણ રૂપ અગ્નિના વર્ણ જેવા નથી.” “શરૂ: ' તથા કર્કશ-અસિપત્રના જેવો અત્યંત દુસહ સ્પર્શ જેઓનો છે એવા, તેથી જરુરધ્યાસા'દુઃખપૂર્વક સહન કરાય એવા, ‘અશુમાર' દર્શનથી તથા ગબ્ધ, રસ, સ્પર્શ અને શબ્દો વડે અશુભ નરકો છે, અને અશુભા-અત્યંત અસાતારૂપ નરકને વિષે વેદના હોય છે. “પ ' ઇત્યાદિ. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના સ્થાનો છે ઈત્યાદિ યાવત ત્યાં ઘણા નરયિકો વસે છે. તે કાળા છે. તેમાં કોઇ નરયિક પ્રભારહિત હોવાથી થોડો કાળો હોય, તે આશંકા દૂર કરવા માટે બીજું વિશેષણ આપે છે- વાતાવમાસા:' કાળી કાન્તિવાળા, એટલે જેનાથી કાળી પ્રભાનું નિર્ગમન થાય છે એવા, અર્થાત્ તેઓ કૃષ્ણ પ્રભાના સમુદાયથી ઉપસ્થિત થયેલા છે એ ભાવાર્થ છે. “શ્મીરત્નોમ:' 112. Page #189 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपर्यं नेरइयठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ જેનાથી ભય વડે-ગંભીર—અત્યંત ઉત્કટ રોમહર્ષ–રોમાંચ થાય છે એવા, તાત્પર્ય એ છે કે કૃષ્ણ અને કૃષ્ણપ્રભાવાળા નૈરયિકો હોય છે, કે જેઓ દર્શનમાત્રથી પણ બીજા નારક જીવોને ભય ઉત્પન્ન કરવા વડે અત્યન્ત રોમાંચ ઉત્પન્ન કરે છે. એ કારણથી ભયંક૨ છે, અને ભયંક૨ હોવાથી ‘ત્રાસના:' શેષ ના૨ક જીવોને ત્રાસ આપનારા છે, વધારે શું કહેવું? તેઓ વર્ણ વડે અતિશય કૃષ્ણ છે, તેથી વધારે કોઇ પણ કાળી વસ્તુ નથી, અથવા તેથી કોઇ ભયાનક વસ્તુ નથી, હે આયુષ્માન્ શ્રમણ! તેઓ અત્યન્ત કૃષ્ણ વર્ણવાળા છે–એમ મેં તથા અન્ય તીર્થંકરોએ કહેલું છે. તે નૈયિકો નિત્ય-હમેશાં ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થયેલા અત્યંત ગાઢ અન્ધકારના દર્શનથી ભયભીત થયેલા, નિત્ય-હમેશાં ત્રસ્ત–પરમાધાર્મિક દેવોએ અને પરસ્પર ઉત્પન્ન કરેલા આગળના પણ દુઃખના ભયથી ત્રાસને પ્રાપ્ત થયેલા, હમેશાં ‘ત્રાપ્તિતા:' ૫૨માધાર્મિક દેવોએ અને પરસ્પર ત્રાસને પમાડેલા અને હમેશાં ‘વિનાઃ' યથાસંભવ અત્યંત દુઃસહ શીત અને ઉષ્ણ વેદનાના અનુભવથી ૫૨માધાર્મિક દેવોએ અને પરસ્પર એકબીજાએ ઉત્પન્ન કરેલા દુઃખના અનુભવથી ઉદ્વિગ્ન થયેલા, નરકાવાસથી પરાજ્ઞમુખ ચિત્તવાળા, એમ નિત્ય— સર્વદા પરમ—એકાન્ત અશુભ અને નિરંતર સંબંધવાળા કદાચિત્ પણ વચ્ચે જરા પણ વિચ્છિન્ન નહિ થયેલા એવા નરકભયનરકદુઃખનો (પ્રત્યનુભવન્ત:) અનુભવ કરતા રહે છે. ૧૮૯૬॥ कहि णं भंते! रयणप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! रयणप्पभापुढवीनेरइआ परिवसन्ति ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्समोगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहुत्तरे जोयणसयसहस्से, एत्थ गं रयणप्पभापुढवीनेरइयाणं तीसं निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं णरगा अंतो वट्टा, बाहिं ચડરતા, અને વુર્ળસંાળસરિયા, નિષ્યંધયારતમત્તા, વવાયા.-ચંદ્ર-સૂર-જવäત્તનોસબહા, મેટ્-વત્તાપૂથ-પડલ-હિ-માંસ-વિવિધત્તિત્તાળુનેવળતતા, અનુ[વીતા], પરમવુંન્મિાંધા,જાબાળિવનામાં, कक्खडफासा, दुरहियासा, असुभा णरगा, असुभा णरगेसु वेयणाओ, एत्थं णं रयणप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स असंखेज्जइ भागे । तत्थ[एत्थं] णं बहवे रयणप्पभापुढवीनेरइया परिवसन्ति । काला, कालोभासा, गंभीर लोमहरिसा, भीमा, उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समाणाउसो ! ते णं निच्चंभीता ते णं निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विग्गा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति TH॰-૧૧||૧|| (મૂ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર યોજન પ્રમાણ જાડાઇવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકી એક લાખ અને અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીશ લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળ અને બહારના ભાગમાં સમચોરસ તથા નીચે Øરપ્રની આકૃતિવાળા, પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા, જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરૂપ જ્યોતિષ્મોનો માર્ગ નથી એવા, મેદ, વસા પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડે વારંવાર લીંપાવાથી જેનું ભૂમિતલ ખરડાયેલું છે એવા, અશુચિ—અપવિત્ર, બીભત્સ– સૂગ ઉત્પન્ન કરે એવા, વિસ્રવિષ્ટાના જેવી ગંધવાળા, અત્યંત દુરભિગન્ધવાળા, કાળા અગ્નિના વર્ણ જેવી આકૃતિવાળા, કર્કશસ્પર્શવાળા, દુઃખપૂર્વક સહન થઇ શકે એવા, અશુભ નરકો છે અને તે નરકમાં અશુભ વેદનાઓ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા 113 Page #190 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं नेरइयठाणाई ભાગે છે, સમદુઘાત વડે લોકના અસંખ્યાતમા ભાગે છે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણી રત્નપ્રભાના નૈરયિકો વસે છે. તેઓ કાળા, કાળી કાન્તિવાળા, જેનાથી ગંભીર-ઉત્કટ રોમહર્ષ-રોમાંચ ઉત્પન્ન થાય એવા, ભયંકર, ત્રાસ આપનારા અને વર્ણ વડે પરમ કૃષ્ણ-અત્યંત કાળા નારકો હે આયુષ્માનું શ્રમણ! કહ્યા છે. તેઓ સદા ભયભીત, સદા ત્રસ્ત, સદા ત્રાસ પમાડેલા, સદા અત્યંત અશુભરૂપ અને નિરંતર સંબદ્ધ-નરક ભયનો અનુભવ કરતા રહે છે. /૧૯૯૭ कहिणंभंते! सक्करप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणंठाणा पन्नत्ता? कहिणं भंते। सक्करप्पभापुढवीनेरइया परिवसन्ति? गोयमा! सक्करप्पभाए पुढवीए बत्तीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हेवा वेगंजोयणसहस्संवज्जित्ता मझे तीसुत्तरे जोयणसयसहस्से एत्थ णं सक्करप्पभापुढवीनेरइयाणं पणवीसंनिरयावाससयसहस्सा हवन्तीति मक्खायं। तेणंणरगाअंतो वट्टा, बाहिं चउरंसा,अहे खुरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा, ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा, मेद-वसा-पूय-पडल-रुहिर-[मंसामांसचिक्खिल्ललित्ताणुलेवणतला, असुई[वीसा], परमदुब्मिगंधा,काऊअगणिवन्नाभा, कक्खडफासा,दुरहियासा, असुभा णरगा, असुभा णरगेसु वेयणाओ, एत्थ णं सक्करप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे,समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवेसक्करप्पभापुढवी-नेरइआ परिवसन्ति।काला,कालोभासा, गंभीरलोमहरिसा, भीमा, उत्तासणगा, परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो!। तेणं निच्च भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उब्विगा, निच्चं परममसुहं संबद्धं नरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२०।।१८।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા શર્કરાખભા પૃથિવીના નરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! શર્કરા પ્રભો પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને બત્રીસ હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી શર્કરા પ્રભા પથિવીમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને તેના એક લાખ અને ત્રીશ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરા પ્રભા પૃથિવીના પચીશ લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે १२ मंना भाराम गोण, हारना मागमा योरस भने नीय दुरधना सेवी मति तथा 'तमसा'પ્રકાશના અભાવથી હમેશાં અંધકારવાળા છે. જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરૂપ જ્યોતિષ્કોનો માર્ગ નથી એવા છે. મેદ, વસા-ચરબી, પરુનો સમુદાય, રુધિર અને માંસના ચિખિલ્લ-કીચડના અનુલેખન-વારંવાર લીપાવાથી લિત-ખરડાયેલું ભૂમિતલ જેઓનું છે એવા, અશુચિ-બીભત્સ, [વિસ-વિષ્ટાની જેવી ગંધવાળા), અત્યન્ત દુરભિગંધવાળા, કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા, કર્કશ સ્પર્શવાળા, દુ:ખે કરી સહન કરવા યોગ્ય, અશુભ એવા નરકો છે અને તે નરકોમાં અશુભ વેદનાઓ છે. અહીં શર્કરા પ્રજાના નૈરયિકો રહે છે. તે કાળો, કાળી કાન્તિવાળા, જેના દર્શનથી અત્યન્ત રોમાંચ થાય એવા, ભીમ-ભયંકર ઈત્યાદિ બધો અર્થ સૂ૦૧૮માં કહ્યા પ્રમાણે જાણવો. એરવા૯િ૮ कहिणं भंते। वालुयप्पभापुढवीनेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पन्नत्ता?कहिणं भंते! वालुयप्पभापुढवीनेरइया परिवसन्ति? गोयमा! वालुयप्पभाए पुढवीए अट्ठावीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हेवा वेगंजोयणसहस्सं वज्नित्ता मज्झेछव्वीसुत्तरजोयणसयसहस्से एत्थणंवालुयप्पभापुढवीनेरईयाणं पन्नरसनिरयावाससयसहस्सा भवन्तीति मक्खायं। तेणंणरगा अंतो वा.बाहिं चउरंसा, अहे खरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा, ववगयगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा, मेद-वसा-पूयपडल-रुहिर-मंस 114 Page #191 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं नेरइयठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ चिक्खिल्ललिताणुलेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा,काऊअगणिवन्नाभा,कक्खडफासा दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ। एत्थ णं वालुयप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणंलोयस्स असंखेज्जइभागे,समुग्घाएणंलोयस्स असंखेज्जइभागे,सहाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे वालुयप्पभापुढवीनेरइया परिवसंति। काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो।। तेणं निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिआ, निच्चं उव्विगा, निच्चं परममसुहं संबद्धं णरगभयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२१।।१९।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથિવીની જાડાઈ એક લાખ અને અઠ્યાવીશ હજાર યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન અંદર પ્રવેશીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને કવીશ હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોના પંદર લાખ નરકાવાસ છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે સૂ૦ ૧૮માં કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ વાલુકાપ્રભા પાઠ કહેવો. //ર ૧૯૯ll कहि णं भंते! पंकप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! पंकप्पभापुढवीनेरइया परिवसंति? गोयमा! पंकप्पभाए पुढवीए वीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिंएगंजोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठारसुत्तरे जोयणसयसहस्से एत्थ णं पंकप्पभापुढवीनेरइयाणं दस निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण-संठिया, निच्चंधयारतमसा, ववगयंगह-चंद-सूर-नक्खत्तजोइसियप्पहा,मेद-वसा-पूयपडल-रुहिर-मंसचिक्खिल्ललित्ताणुलेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा, काऊअगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ। एत्थ णं पंकप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववारणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे,सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे पंकप्पभापुढवी नेरइया परिवसंति काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणंपन्नत्तासमणाउसो।तेणंनिच्चं भीया,णिच्चं तत्था, णिच्चं तसिया,णिच्चं उव्विगा, णिच्चं परममसुहं संबद्धं णरगमयं पच्चणुभवमाणा विहरन्ति ।।सू०-२२।।१०।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! પકપ્રભા પૃથ્વિીની જાડાઈ એક લાખ અને વીશ હજાર યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને અઢાર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં પંકપ્રભા પૃથિવીના દસ લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે સૂ૦૧૮માં કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ અહીં પકપ્રભાનો પાઠ કહેવો. //ર ૨/૧૦oll कहिणं भंते! धूमप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! धूमप्पभापुढवीनेरइआ परिवसन्ति? गोयमा! धूमप्पभाए पुढवीए अट्ठारसुत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगंजोयणसहस्संवज्जित्ता मज्झे सोलसुत्तरे जोयणसयसहस्से, एत्थ णं धूमप्पभापुढवीनेरइयाणं - 115 Page #192 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं नेरइयठाणाई तिन्नि निरयावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाणसंठिया, निच्चंधयारतमसा, ववगयगह- चंद-सूर - नक्खत्तजोइसियप्पहा, मेद-वसा - पूयपडल- रुहिर - मंसचिक्खिल्ललित्तालेवणतला, असुई [वीसा], परमदुब्भिगंधा, काऊअगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ । एत्थ णं धूमप्पभापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे । तत्थ गं बहवे धूमप्पभापुढवीनेरइया परिवसन्ति । काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिहा वन्नेणं पन्नत्ता समणाउसो ! ते णं णरगा निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विगा, निच्च परममसुहं संबद्धं नरगभयं पच्चणुभवमाणा विहरन्ति । सू० - २३ ।। १०१ ।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! ધૂમપ્રભા પૃથ્વિીની જાડાઇ એક લાખ અને અઢાર હજાર યોજન છે, તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને સોળ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં ધૂમપ્રભા પૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ, બહાર ચોરસ~~ઇત્યાદિ અર્થ પૂર્વે સૂ૦ ૧૮માં કહ્યા પ્રમાણે કહેવો, પરન્તુ અહીં ધૂમપ્રભાનો પાઠ કહેવો. ૫૨૩૧૦૧॥ भंते! 'तमापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! तमापुढवीनेरइया परिवसंति ? गोयमा ! 'तमा पुढवी सोलसुत्तरजोयणसयसहंस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे चउदसुत्तरे जोयणसयसहस्से एत्थ णं तमप्पभापुढवीनेरइयाणं एगे पंचूणे णरगावाससयसहस्से हवन्तीति मक्खायं । ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण- संठिया, निच्चंधयारतमसा, ववगयगह- चंद-सूर - नक्खत्तजोइसियप्पहा, मेद - वसा- पूयपडल- रुहिर-मंसचिक्खिल्ललि लेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेणाओ, एत्थ णं तमापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे तमप्पभापुढवीनेरइया परिवसंति। काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो ! । ते णं निच्च भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विग्गा, निच्चं परममसुहं संबद्धं नरगभयं पच्चणुभवमाणा विहरन्ति । सू० - २४ ॥१०२॥ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તમઃપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! તમઃપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને સોળ હજાર યોજનની જાડાઇવાળી તમઃપ્રભા પૃથિવીમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના એક લાખ અને ચૌદ હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં તમઃપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો अंदर गोणाअर हत्याहि अर्थ पूर्ववत् (सू० १८ अहेवो) परन्तु 'काऊअगणिवण्णाभा' दृष्य अग्निना ठेवा वर्शवाणा छे-से पाठ न उहेवो खने 'तमःप्रला' से पाठ अहेवो ॥ २४ ॥ १०२ ॥ १. तमप्पभा; २. हिट्ठा वि एगं (भ.वि. पृ. 43 ) 116 Page #193 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं नेरइयठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ कहि णं भंते! तमतमापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! तमतमापुढवीनेरइया परिवसंति? गोयमा! तमतमाए पुढवीए अट्ठोत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं अद्धतेवन्नं जोयणसहस्सं ओगाहित्ता, हिट्ठा वि अद्धतेवन्नं जोयणसहस्साइं वज्जित्ता मज्झे तीसु जोयणसयसहस्सेसु एत्थ णं तमतमापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं पंचदिसिं पंच अणुत्तरा महइमहालया महानिरया पन्नत्ता । तं जहाकाले महाकाले रोरए' महारोरए' अपइट्ठाणे । ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण- संठिया, निच्चंधयारतमसा, ववगयगह - चंद-सूर - नक्खत्त जोइसियपहा, मेद-वसा - पूयपडल- रुहिर-मंसचिक्खिल्ललित्ताणुलेवणतला, असुई [वीसा], परमदुब्मिगंधा, कक्खडफासा, दुरहियासा, असुभा नरगा, असुभा नरगेसु वेयणाओ, एत्थ णं तमतमापुढवीनेरइयाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सद्वाणेणं लोयस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे तमतमापुढवीनेरइआ परिवसंति । काला कालोभासा गंभीरलोमहरिसा भीमा उत्तासणगा परमकिण्हा वन्नेणं पन्नत्ता समणाउसो! ते णं निच्चं भीता, निच्चं तत्था, निच्चं तसिया, निच्चं उव्विगा, निच्चं परममसुहं संबद्धं रंग भयं पच्चणुभवमाणा विहरन्ति । आसीयं बत्तीसं अट्ठावीसं च हुंति वीसं च । अट्ठारस - सोलसगं अट्टुत्तरमेव हिडिमिया ॥१॥ अट्ठत्तरं च तीसं छव्वीसं चेव सयसहस्सं तु । अट्ठारस सोलसगं चउद्दसमहियं तु छट्ठीए ।।२।। अद्धतिवन्नसहस्सा उवरिमहे वज्जिऊण तो भणियं । मज्झे' तिसहस्सेसुं होन्ति उ नरगा तमतमाए ||३|| तीसा य पन्नवीसा पन्नरस दसेव सयसहस्साई । तिन्नि य पंचूणेगं पंचेव अणुत्तरा नरगा ॥ ४ ॥ ।।सू०-२५।।१०३।। (भू०) हे भगवन् ! पर्याप्ता अने अपर्याप्ता तमःतमः प्रलापृथिवीना नैरयिोना ज्यां स्थानो छे? हे भगवन् ! तमतमःप्रला પૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને આઠ હજાર યોજન પ્રમાણ જાડાઇવાળી તમઃતમઃપ્રભા પૃથિવીમાં ઉપરથી સાડી બાવન હજાર યોજન પ્રવેશ કરી અને નીચે પણ સાડી બાવન હજાર યોજન છોડી વચ્ચેના ત્રણ હજાર યોજનમાં પર્યામા અને અપર્યાપ્તા એવા તમઃતમઃપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ દિશાએ પાંચ અનુત્તર એવા મોટામાં મોટા મહા નરકાવાસો કહેલા છે. તે આ પ્રમાણે−૧ કાલ, ૨ મહાકાલ, ૩ રૌરવ, ૪ મહારૌરવ, અને ૫ અપ્રતિષ્ઠાન. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઇત્યાદિ અર્થ પૂર્વની (સૂ૦ ૧૮) પેઠે જાણવો. પરન્તુ 'काऊअगणिवण्णाभा' अयोत- 'दृष्ण अग्निना वर्श ठेवा' से पाठ न उहेवो. नैरयिोना पहले 'तमः तमः प्रला' એવો પાઠ કહેવો. ક્રમશઃ એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીશ હજાર, એક લાખ અઠ્યાવીશ હજાર, એક લાખ વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર યોજન બધાની નીચેની સાતમી નરકપૃથિવીની જાડાઇ છે. એક લાખ અઠ્યોતેર હજાર, એક લાખ ત્રીશ હજાર, એક લાખ છવ્વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર, છઠ્ઠી પૃથિવીના એક લાખ અને ચૌદ હજાર યોજનમાં તથા તમતમા પૃથિવીના ઉપર અને નીચે સાડી બાવન ૨ હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે. ત્રીશ લાખ, પચીશ લાખ, પંદર લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચ ઓછા એક લાખ અને અનુત્તર પાંચ નરકાવાસો ક્રમશઃ જાણવા. ૨૫/૧૦૩॥ १. रोरुए; २. महारोरुए शा.सा.; 3. मज्झे उ तीसु सहस्सेसु होन्ति णरगा - सा.. 117 Page #194 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं पंचिंदियतिरिक्खजोणिय-मणुस्सठाणाई (ટી૦) એમ સામાન્ય રીતે નૈરયિક સૂત્રની વ્યાખ્યા કરી. એ પ્રમાણે રત્નપ્રભાદિના સૂત્રોનો યથાયોગ્યપણે વિચાર કરવો. પરન્તુ છઠ્ઠી તમપ્રભા અને સાતમી તમતમપ્રભા નરકમૃથિવીમાં જે નરકાવાસો છે તે પોતાનવામા:' કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા ન કહેવા, કારણ કે ત્યાં નારક જીવોની ઉત્પત્તિ સ્થાન સિવાય અન્ય બધેય સ્થળે શીતપરિણામ છે. તેથી આ પ્રમાણે કહેવામાં આવશે નવાં છઠ્ઠલlifખવામાં ન ભવતિ' પરન્તુ કેવળ છઠ્ઠી અને સાતમી નરકમૃથિવીમાં નરકાવાસો કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા (ઉષ્ણરૂપ) નથી” હવે પૂર્વોક્ત નરકમૃથિવીની જાડાઇનું પરિમાણ બતાવનારી સંગ્રહણી ગાથા કહે છે માણીયે વત્તીસ-ઇત્યાદિ. ‘બાત'–એંશી હજાર અધિક એક લાખ યોજન રત્નપ્રભાની જાડાઈ છે. ‘ત્રિશ'–બત્રીસ હજાર અધિક એક લાખ યોજન શર્કરા પ્રભારી, “મવિશ' અઠ્યાવીશ હજાર અધિક એક લાખ યોજન વાલુકાપ્રભાની, વીશ હજાર અધિક એક લાખ યોજન પંકપ્રભાની. અઢાર હજાર અધિક એક લાખ યોજન ધુમપ્રભાની, સોળ હજાર અધિક એક લાખ યોજન તમ પ્રભાની અને આઠ હજાર અધિક એક લાખ યોજન મિયા' સર્વની નીચે રહેલી તમતમપ્રભા પૃથિવીની જાડાઈ છે. હવે ઉપર અને નીચે એક એક હજાર યોજન મૂકીને જેટલી નરકાવાસને યોગ્ય નરકમૃથિવીની જાડાઈ છે તેનો સંગ્રહ કરવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે– મદુર' ઇત્યાદિ બે ગાથાઓ છે. રત્નપ્રભાની જાડાઈનું પરિમાણ એક લાખ ને એશી હજાર યોજન છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને બાકી રહેલું ક્ષેત્ર નરકાવાસનું આધારભૂત છે. માટે રત્નપ્રભાની નરકાવાસ યોગ્ય જાડાઈનું પ્રમાણ એક લાખ અને અડ્યોતેર હજાર યોજન છે. એમ બધે સ્થળે ઉપયોગ રાખીને વિચાર કરવો. હવે નરકાવાસની સંખ્યા બતાવવા માટે સંગ્રહણી ગાથા કહે છે. “તીસાય” ઇત્યાદિ. તેનો અર્થ સ્પષ્ટ છે. રિપી/૧૦૩ || ચિંતિતરિવરવનોળિયdડું || कहि णं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? गोयमा! उड्ढलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु, तलाएसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु,समुद्देसु,सव्वेसुचेव जलासएसुजलढाणेसु, एत्थणं पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणंलोयस्सअसंखेज्जइभागे,समुग्घाएणंसव्वलोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं सव्वलोयस्स असंखेज्जइभागे ।।सू०-२६।।१०४।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઊર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યશ્લોકમાં કૂવા, તળાવો, નદીઓ, કહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્ષિકાઓ, ગંજાલિકાઓ, સરોવરો, સરોવરપંક્તિઓ, સરસર:પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો-ઝરણાઓ, નિઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો-ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમદુઘાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે સર્વ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૨૬/૧૦૪ll || મરરસવાડુિં || कहि णं भंते! मणुस्साणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? गोयमा! अंतो मणुस्सखेत्ते पणयालीसाए जोयणसयसहस्सेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु, तीसाए अकम्मभूमीसु, छप्पन्नाए अंतरदीवेसु, एत्थ णं मणुस्साणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएण लोयस्स असंखेज्जइभागे, समुग्घारणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-२७।।१०५।। 118 Page #195 -------------------------------------------------------------------------- ________________ बीयठाणप्रयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ (ભૂ) હે ભગવન્! પતિ અને અપયરમા મનુષ્યોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત મનુષ્યોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે સર્વ લોકમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. /૨૭/૧૦પા || भवणवासिदेवठाणाई ।। कहिणं भते! भवणवासीणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! भवणवासी देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए 'असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगंजोयणसहस्संओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झिम अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं भवणवासीणं देवाणं सत्त भवणकोडीओ बावत्तरि भवणावाससयसंहस्सा भवन्तीति मक्खाय। तेणं भवणा बाहिं वट्टा, अन्तो समचउरंसा, अहे पुक्खरकन्नियासंठाणसंठिया, 'उक्किन्नंतरविउलगंभीरखातफलिहा[परिहा],पागारऽट्टालय-कवाड-तोरणपडिदुवारदेसभागा,जंत-सयग्घि-मुसल-मुसंढिपरियरिया, अउज्झा, सदाजया, सदागुत्ता, अडयालकोट्ठगरइया, अडयालकयवणमाला, खेमा, सिवा, किंकरामरदंडोवरक्खिया, लाउल्लोइयमहिया, गोसीससरसरत्तचंदणदद्दरदिन्नपंचंगुलितला, उवचियचंदणकलसा, चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागा, आसत्तोसत्तविउलवडवग्घारियमल्लदामकलावा.पंचवन्नसरससरभिमक्कपप्फपंजोवयारकलिया. (ग्रंथाग्रं१०००) कालागुरु-पवरकुंदुरुक्क-तुरुक्कधूव मघमतगंधुद्धयाभिरामा, सुगंधवरगंधिया, गंधवट्टिभूया, अच्छरगणसंघसंविगिन्ना, दिव्वतुडियसहसंपणदिया, सव्वरयणामया, अच्छा, सण्हा, लण्हा, घट्टा, मट्ठा, णीरया, निम्मला, निप्पंका, निक्कंकडच्छाया, सप्पहा, सस्सिरिया, समरिया, सउज्जोया, पासातीता, दरसणिज्जा, अभिरूवा, पडिरूवा। एत्थ णं भवणवासिदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववारणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे भवणवासी देवा परिवसंति। तंजहा-असुरा नाग-सुवन्ना विज्जू अग्गी य दीव उदही यादिसिपवणथणियनामा दसहा एए भवणवासी।। 'चूडामणिमउडरयण-भूसणागफड-गैरुल-वैइर-पेन्नकलसविउप्फेस-सीह-हयवर-गयअंक-मेगर-वरवद्धमाण-निज्जुत्तचित्तचिंधगता, सुरूवा, महड्डिया, महज्जुइआ, महायसा, महब्बला, महाणुभागा, महासोक्खा, हारविराइअवच्छा, कडगतुडियथंभियभुआ, अंगदकुंडलमट्टगंडतलकन्नपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउलिमउडा,कल्लाणगपवरवत्थपरिहिया,कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदि पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघयणेणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुईए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा, ते णं तत्थ साणं साणं भवणावाससयसहस्साणं,साणं साणं सामाणियसाहस्सीणं,साणंसाणं तायत्तीसगाणं,साणं साणं लोगपालाणं,साणं साणं अग्गमहिसीणं,साणं साणं परिसाणं, साणं साणं अणिआणं, साणं साणं अणिआहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंच बहूणंभवनवासीणंदेवाण य देवीणय आहेवच्चंपोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं १. आसी. २. उक्किण्णंतरगंभीर इति हरिभद्रटीकायां पाठः - 119 Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई મા, પાતેમા, મદતાડદત-ટ્ટ-જીવ-વાયાંતિ-તત્ત-તાત-તુચ-અમુકંપડુબવા દિવ્યા भोगभोगाई भुंजमाणा विहरंति ।।सू०-२८।१०६॥ (મૂ૦) હે ભગવન! પતિ અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન! ભવનવાસી દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીની જાડાઈ એંશી હજાર અધિક એક લાખ યોજન પ્રમાણ છે. તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ ને અડ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનવાસી દેવોના સાત ક્રોડ અને બહોંતેર લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, અન્દરના ભાગમાં ચતુષ્કોણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાની આકૃતિવાળાં છે, ઉત્કીર્ણ-જાણે કે કોતરેલ હોયની શું એવા સ્પષ્ટ અત્તરવાળી, વિસ્તીર્ણ અને ઉડી ખાત (ખાઈ) અને પરિખા જેની ચારે તરફ છે એવાં, જેના પ્રાકારને વિષે અટ્ટાલક, કમાડ, તોરણો અને પ્રતિકાર-નાની બારીઓ છે એવાં, યન્ત્રો, શતની (મોટી લકડી) મુશલ અને મુસંઢીથી યુક્ત, જ્યાં યુદ્ધ કરી ન શકાય એવાં, હમેશાં જયવાળાં, હમેશાં રક્ષણ કરાયેલાં, અડતાળીશ ઓરડાઓની રચનાવાળાં, અડતાળીશ વનમાળાઓની રચનાવાળાં, ઉપદ્રવ રહિત, મંગલરૂપ, કિંકર દેવોથી દંડ વડે રક્ષણ કરાયેલાં, લીંપણ અને ધોળવા વડે સુશોભિત, ઘાટા ગોશીષચંદન અને સરસ રક્તચંદન વડે જ્યાં હસ્તના થાપા માર્યા છે એવા, જ્યાં ચંદનના કલશો મૂક્યા છે એવા, ચંદનના ઘટ વડે સુશોભિત તોરણો જેના લઘુ કારોના એક ભાગમાં આવેલા છે એવા, ભૂમિની નીચે લાગેલા અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલા પાંચ વર્ષના સરસ સુગંધી પુષ્યના ઢગલાઓની શોભાવડે યુક્ત, કાળા અગર, શ્રેષ્ઠ કીંદ અને શિલારસના ધૂપની ચોતરફ પ્રસરતી ગંધવડે અત્યંત મનોહર, ઉત્તમ પ્રકારના ગંધયુક્ત સુગંધી પદાર્થોની ગંધવાળાં, સુગંધી દ્રવ્યોની ગુટિકારૂપ, અપ્સરાઓના ગણના સમુદાય વડે વ્યાપ્ત, દિવ્ય વાર્દેિત્રોના શબ્દ વડે યુક્ત, સર્વ રત્નમય, અતિસ્વચ્છ, નિગ્ધ, કોમળ, ઘસેલાં, સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક નિરાવરણ કાત્તિવાળાં, પ્રભાવાળાં, કીરણોવાળાં, ઉદ્યોતવાળાં, મનને પ્રસન્ન કરનારાં, દર્શનીય–જોવા યોગ્ય, અત્યંત સુંદર, અને પ્રતિક્ષણ નવીન નવીન રૂપને ધારણ કરનારાં હોય છે. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાલવડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સંમુદ્દઘાટવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલાં છે. ત્યાં ઘણા ભવનવાસી દેવો રહે છે. તે આ પ્રમાણે—“અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમોર, વિધુત્યુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિíમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર–દસ પ્રકારના ભવનવાસી દેવો છે.”૧ચૂડામણિ નામે રત્ન જેના મુકુટમાં છે, જેઓના ભૂષણમાં નાગની ફેણ ૨, ગરુડ ૩ અને વજ ૪ છે, તથા પૂર્ણ ૫ કળશ વડે અંકિત-યુક્ત ‘૩પ્ટેસ'–મુકુટ જેઓનો છે, જેના ભૂષણમાં સિંહ ૬ અશ્વવર ૭-ઘોડો અને શ્રેષ્ઠ ૮ હાથીરૂપ ચિહ્ન છે, જેના ભૂષણમાં ચિત્ર-આશ્ચર્ય કરનાર ૯ મગર અને ૧૦ વર્ધમાન-શરાવસંપુટ રૂપ ચિહ્ન નિયુક્ત છે એવા (અનુક્રમે અસુરકુમારાદિ) ભવનવાસી દેવો છે. તેઓ સુંદર રૂપવાળા, મહી ઋદ્ધિવાળા, મહા કાન્તિવાળા, મહા બલવાળા, મહા યશવાળા, મહા એશ્વર્યવાળા તરીકે સુપ્રસિદ્ધ, (મહા સુખવાળા) હારવડે સુશોભિત છાતીવાળા, કડા અને બાજુબંધથી જેના હાથ ખંભિત થયેલા છે એવા, અંગદ, કુંડલ તથા જેણે બન્ને કપોલપ્રદેશગાલનો સ્પર્શ કર્યો છે એવા કર્ણપીઠને ધારણ કરનારા, વિચિત્ર હસ્તાભરણવાળા, જેના મસ્તકને વિષે વિચિત્ર માળા અને મુકુટ છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર જેણે પહેર્યા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી લટકતી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દિવ્ય સંસ્થાન (આકૃતિ) દિવ્ય ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા-સમૂહગત શોભા, દિવ્યા 120 Page #197 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं भवणवासिदेवठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ અર્ચી-રત્નાદિની કાંતિ, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા–શરીર વર્ણના સૌન્દર્ય વડે દસ દિશાઓને ઉદ્ઘોતવાળી કરતા, શોભતા પોતપોતાના લાખો ભવનવાસોનું પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાના ત્રાયશ્રિંશ દેવોનું, પોતપોતાના લોકપાલોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું, પોતપોતાની પર્ષદાઓનું, પોતપોતાના સૈન્યોનું, પોતપોતાના સૈન્યના અધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું, અને બીજા ઘણા ભવનવાસી દેવો તથા દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું, સ્વામિપણું, ભર્તાપણું, વડીલપણું, આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાના અધિપતિપણું બીજા પાસે કરાવતા અને સ્વયં પાલન કરતા, નિત્ય પ્રવર્તમાન નૃત્ય, ગાયન, તથા વાગેલા વીણા, હસ્તતલ, કાંસી અને બીજા વાર્દિત્રોના મોટા શબ્દ વડે દિવ્યપ્રધાન ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા રહે છે. ।।૨૮।૧૦૬ (ટી) ‘હિનં મંતે મવળવાસીનું રેવાળ' ઇત્યાદિ. ‘અશીત્યુત્તયોગનશતસહસ્રવાત્સ્યાયઃ 'એંશી હજાર અધિક શતસહસ્ર—એક લાખ યોજન બાહલ્ય—જાડાઇ જેની છે એવી રત્નપ્રભા પૃથિવીની ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને મધ્યના એક લાખ અનેં અઠ્યોતેર હજાર યોજનમાં સાત ક્રોડ અને બહોતેર લાખ ભવનો છે. અસુકુમાર દેવોના ચોસઠ લાખ ભવનો છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ આકૃતિવાળાં, અંદરના ભાગમાં સરખા ચાર ખુણાવાળાં અને નીચેના ભાગમાં ‘મતળિાસંસ્થાનસંસ્થિતાનિ' કમલની કર્ણિકાની–સંસ્થાન-આકૃતિવાળાં છે. કમળના મધ્ય ભાગમાં ઊંચી, સમાન અને વિચિત્ર બિન્દુ-ટપકાવાળી કર્ણિકા કહેવાય છે. ‘હીર્ગાન્તરવિપુતગંભીરલાતપરિહાનિ' ઉત્કીર્ણ—જાણે કે કોતરેલું હોયની શું એવું એટલે અત્યન્ત સ્પષ્ટ અન્તર–ભેદ જેઓનો છે એવી વિપુલ અને ગંભીર ખાત અને પરિખા જેની ચારે તરફ આવેલી છે એવાં, એટલે ખાત અને પરિખાનો સ્પષ્ટ ભેદ માલુમ પડે તે માટે બન્નેની વચ્ચે એક મોટી પાળ છે. અર્થાત્ સ્પષ્ટ અન્તરવાળી વિપુલવિસ્તીર્ણ, ગંભીર–જેનો તાગ ન આવી શકે એવી (ઉંડી) ખાત અને પરીખા તે ભવનોની ચારે તરફ આવેલી છે. ખાત અને પરિખાની એટલી વિશેષતા છે કે પરિખા ઉપર પહોળી અને નીચે સંકુચિત હોય છે અને ખાત ઉપર અને નીચે બન્ને સ્થળે સરખી હોય છે. ‘પ્રારદાત્તપાતોરણપ્રતિષ્ઠારવેશમાનાનિ' દરેક ભવનના પ્રાકારો-કિલ્લાઓને વિષે અદ્યાલક–કિલ્લા ઉ૫૨ના નોકરોને રહેવાના સ્થાન, કપાટ–પોળના દ્વારના કમાડો, એથી બધા ભવનોમાં પોળો હોય છે એ સૂચિત કર્યું, અન્યથા અહિં કમાડોનો અસંભવ છે. પોળના દ્વારના તોરણો, અને પ્રતિદ્વા૨—મોટા બારણાઓમાં રહેલી નાની બારીઓ તે રૂપ દેશભાગ–વિભાગો જેમાં છે એવાં, ‘યન્ત્રશતઘ્નીમુશલમુસંઢીપરિવારિતાનિ' નાના પ્રકારના યન્ત્રો, શતઘ્ની– મોટી લાકડીઓ અથવા મોટી શિલાઓ કે જે પાડવામાં આવી હોય તો સો પુરુષોનો નાશ કરે, મુશલ પ્રસિદ્ધ છે અને મુસંઢી એક જાતનું શસ્ત્ર છે, તેઓ વડે પરિવારિત–યુક્ત એવાં, એથી જ હમેશાં ‘અયોધ્યાનિ’બીજાઓ વડે જ્યાં યુદ્ધ કરવું અશક્ય છે એવાં, માટે જ ‘સવાગયાનિ' જેઓનો સર્વદા જય છે એવાં, ‘સવાળુતાનિ’ હમેશાં યુદ્ધ કરનારા પુરુષોથી શસ્રોવડે ગુપ્તસુરક્ષિત એવાં, કેમકે યોદ્ધાઓ તે ભવનની ચોતરફ નિરંતર રહેલા હોવાથી ત્યાં અન્ય શત્રુઓનો જરા પણ પ્રવેશ થવો સંભવિત નથી. ‘અડયાત(અષ્ટવાŔશત્)ોષ્ઠરવિતાનિ' અડતાળીશ પ્રકારની રચનાયુક્ત કોષ્ઠક–ઓરડાઓ (શાશ્વત · હોવાથી) જ્યાં સ્વતઃ રચેલાં છે એવાં, અને ‘અડયા વૃતવનમાાનિ' અડતાળીશ પ્રકારની ભિન્ન રચનાવાળી વનમાળાઓ જ્યાં છે એવાં ભવનો છે. આના સંબંધમાં અન્ય આચાર્યો કહે છે કે—‘અડયાલ' શબ્દ દેશીશબ્દ હોવાથી પ્રશંસાનો વાચક છે. માટે જેમાં પ્રશસ્ત કોષ્ટક–ઓરડાઓ રચેલા છે એવાં અને પ્રશસ્તરચનાવાળી વનમાલાઓ જેમાં છે એવાં ભવનો છે. ‘ક્ષેમાળિ‘—અન્યથી કરાયેલા ઉપદ્રવ રહિત, ‘શિવાનિ’સદા મંગલયુક્ત, તથા ‘રિામડોપક્ષિતાનિ' કિંકરચાકર રૂપે રહેલા જે દેવો છે તેઓથી દંડ વડે ચોતરફ રક્ષણ કરાયેલાં છે. ‘તાતત્ત્તોથમહિતાનિ' લાઇય–ભૂમિને છાણ વગેરેથી લીંપવું; ‘ઇત્ત્તોડ્સ' ભીંત અને માળને ખડી વગેરેથી ધોળવું, તે વડે મહિતપૂજિત, સુશોભિત એવાં, તથા 'મોશીર્ષક્ષક્ષરવતજંવનવત્તપંચાણુજિતજ્ઞાનિ' દર્દર-ગાઢ અથવા ચપેટા-હથેળી રૂપે ગોશીર્ષ નામના ચંદન અને સરસ . 121 Page #198 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई રક્ત ચંદન વડે દત્તપશ્ચાગુલિતલથાપા આપેલા છે જેને વિષે એવાં, ‘૩પવિતવન્દનન્તશનિ' ઉપચિત—મૂક્યાં છે. ચંદનકલશમાંગલિક કલશો જેને વિષે એવાં, ‘ચન્દ્રનષસુકૃતતોરણપ્રતિદ્વારવેશમાાનિ' ચંદનના ઘટ–કલશો વડે સુકૃત—સારી રીતે કરેલા અર્થાત્ સુશોભિત તોરણો જેના પ્રતિદ્વાર—–નાના બારણાના દેશભાગને વિષે છે એવાં, ‘આસવતોત્સવતવિપુતકૃતવ ખારિય (પ્રાંવિત)માત્યવામાપાનિ' આસક્ત-ભૂમિમાં લાગેલું, ઉત્સક્ત–ઉપર ચંદરવાની નીચે વિપુલ વિસ્તીર્ણ, વૃત્ત—ગોળ ‘વખારિય’–પ્રલંબિત લટકતી પુષ્પની માલાઓનો સમૂહ જેને વિષે છે એવાં, ‘પંચવર્ણસરસસુરમિમુતપુષ્પપૂગોપચાર નિતાનિ' મૂકેલા પાંચ વર્ણના સરસ સુગંધી પુષ્પના ઢગલાના ઉપચાર—શોભાથી યુક્ત, ‘ાતાનુપ્રવધુનરુતુધૂપમયમાયમાનાન્યો દ્રુતાભિરામાપિ' કાલાગુરુ—અગર, પ્રવર–પ્રધાન, કુંદરુક્ક-કીંદરુ, તુરુષ્ક–શિલારસ, તેના ધૂપના મઘમઘાયમાન–ચારે તરફ પ્રસરેલા ઉદ્ધૃત—ઉત્કટ ગન્ધ વડે અભિરામમનોહર, ‘સુન્ધવાન્યાન્વિનિ' તથા સુંદર ગન્ધવાળા ઉત્તમ સુગંધી પદાર્થોના ગંધ યુક્ત, એથી ‘નન્યવર્તિભૂતાનિ' સુગન્ધના અતિશયપણાથી સુગન્ધ દ્રવ્યની ગુટિકા જેવાં, તથા ‘અલ્સરોળસંષસંવિઝીŕનિ' અપ્સરાઓના ગણના સંઘ-સમુદાય વડે સંસમ્યક્ અત્યંત રમણીયપણાથી વિકીર્ણ-વ્યાપ્ત થયેલાં, તથા ‘વિષ્યવ્રુતિશસંપ્રળવિતાનિ' દિવ્ય ત્રુટિત–વેણુ, વીણા અને મૃદંગાદિ વાદિંત્રના શબ્દો વડે ‘સંપ્રતિ '— સમ્યક્ શ્રોતાઓના મનને હરણ કરવા વડે પ્રકર્ષ—સર્વકાલ નદિત-શબ્દવાળાં, ‘સર્વરત્નમયાનિ' બધા ય રત્નમય, પરન્તુ એક ભાગ રત્નમય નહિ એવાં, અચ્છાનિ–આકાશ અને સ્ફટિકની પેઠે અત્યંત સ્વચ્છ, ‘×જ્ઞાનિ’ સ્નિગ્ધ પુદ્ગલ સ્કન્ધો વડે બનેલાં, સ્નિગ્ધ અવયવથી બનેલા પટની પેઠે, ‘જ્ઞન્હાન' મસૃણ-ઘુંટેલા પટની પેઠે કોમળ, ‘વૃત્તિ' બરસઠ સરાણના પત્થરની પાષાણપ્રતિમાની પેઠે ઘસેલા, ‘ભૃષ્ટનિ' કોમળ સરાણ વડે પાષાણ પ્રતિમાની પેઠે ઘસી કોમળ કરેલા, તેથી ‘નીરખાંસિ’–સ્વભાવિક રજરહિત હોવાથી ધૂળ વિનાનાં, ‘નિર્માનિ’ આગન્તુક મેલ રહિત હોવાથી નિર્મલ, ‘નિષ્પાનિ’ કલંકરહિત, અથવા કીચડરહિત, ‘નિષ્કંટાયાનિ’નિષ્કંટક–આવરણરહિત કોઇપણ પ્રકારના ઉપઘાતરહિત છાયા–કાન્તિવાળાં, ‘સંપ્રાપ્તિ’ સ્વરૂપથી પ્રભાવાળાં, ‘સમરીવીનિ' બહાર નીકળતાં કીરણના સમુદાયવાળાં, ‘સોદ્યોતાનિ’ બહાર રહેલા વસ્તુના સમૂહને પ્રકાશ કરનારાં, ‘પ્રસાવીયાનિ’ મનની પ્રસન્નતા કરનારા, તથા ‘વર્ણનીયાનિ' જોવા યોગ્ય,જેને જોવાથી ચક્ષુને શ્રમ પડતો નથી એવાં, ‘અભિરૂપાળિ' અભિ-બધા જોનારાના મનની પ્રસન્નતાને અનુકૂલ હોવાથી અભિમુખ રૂપ જેઓનું છે એવાં, અર્થાત્ અત્યન્ત મનોહર, એથી જ ‘પ્રતિપાળિ' પ્રતિવિશિષ્ટ-ઉત્તમ પ્રકારનું રૂપ જેઓનું છે એવાં, અથવા પ્રતિક્ષણ નવીન નવીન રૂપ જેઓનું છે એવાં ભવનો છે. [અહીં ભવનવાસી દેવો રહે છે.] ‘તે મવનવાસી' ઇત્યાદિ. હમણાં જ જેઓના ભેદો કહ્યા તે અસુકુમા૨ાદિ ભવનવાસી દેવો અનુક્રમે ‘ચૂડામણિમુક્કુટરત્નમૂલળનિયુક્તનાળટાવિવિ વિધાદ્ય' મુકુટમાં ચૂડામણિ રત્ન જેઓને છે એવા, તથા ભૂષણમાં નિયુક્ત નાગની ફેણ વગેરે ચિહ્નને ધારણ કરનારા હોય છે. તે આ પ્રમાણે–જેઓને મુકુટમાં ચૂડામણિ નામે રત્ન ચિહ્નરૂપે છે એવા અસુકુમાર ભવનવાસી છે. ભૂષણમાં રહેલા નાગની ફેણરૂપ ચિહ્નને ધારણ કરનારા નાગકુમા૨ો છે, ભૂષણમાં રહેલા ગરુડરૂપ ચિહ્નને ધારણ કરનારા સુવર્ણકુમારો છે. ભૂષણમાં રહેલા વજ્રરૂપ ચિહ્નને ધારણ કરનારા વિદ્યુત્ક્રુમારો છે. વજ્ર એ શકેન્દ્રનું આયુધ છે. અગ્નિકુમારો મુકુટમાં રહેલા પૂર્ણકલશરૂપ ચિહ્નને ધારણ કરનારા છે. દ્વિપકુમારો ભૂષણમાં સિંહરૂપ ચિહ્નને ધારણ કરનારા હોય છે. ઉદધિકુમારો ભૂષણમાં હયવર–અશ્વરૂપ ચિહ્નને ધારણ કરે છે. દિક્કુમારો ભૂષણમાં ગજરૂપ ચિહ્નને ધારણ કરનારા છે. વાયુકુમારો ભૂષણમાં મગરરૂપ ચિહ્નને ધારણ કરે છે. સ્તનિતકુમારો ભૂષણમાં વર્ધમાન–શરાવસંપુટરૂપ ચિહ્નને ધારણ કરે છે. અક્ષરાર્થ આ પ્રમાણે છે–‘ મૂષળનાળીળડવપ્રા.' ભૂષણોમાં નાગો, ગરુડ અને વજ્ર જેઓને છે એવા, તથા ‘પૂર્ણવત્તશાંતિોòસા: ' પૂર્ણ કલશવડે અંકિત-ચિહ્નવાળો ઉદ્દેસ–મુકુટ જેઓનો છે એવા, તથા ‘સિંહૃદયવરાગાંજા ' સિંહ, હયવર–અશ્વ અને હાથીરૂપ અંક–ચિહ્ન જેઓના ભૂષણને વિષે છે એવા, ‘મરવર્ધમાનનિયુક્તચિત્રવિજ્ઞાતા:' તેમજ 122 Page #199 -------------------------------------------------------------------------- ________________ बीयठाणप्रयं भवणवासिदेवठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ મકર અને વર્ધમાનક–શરાવસંપુટ નિયુક્ત–ભૂષણમાં–યોજેલાં ચિત્ર–આશ્ચર્યભૂત ચિહ્નો ગત–રહેલાં જેઓને છે એવા અસુરકુમારાદિ દેવો છે. વળી તે દેવો કેવા છે? ‘પુરૂષા:’-સુન્દર રૂપવાળા,–અત્યંત ઇચ્છવાલાયક રૂપ જેઓનું છે એવા, ‘મહદ્ધિા:’ભવનપરિવારાદિ મહાન્ ઋદ્ધિવાળા, તેમજ ‘મહાદ્યુતવ:' શરીરની અને આભરણોની મહા શ્રુતિ-કાન્તિવાળા, તથા ‘મહાબલાઃ’ શરીર સંબંધી બલ જેઓમાં છે એવા, ‘મહાયશક્ષ: ' મહાન્ યશ જેઓને છે એવા, તથા ‘મહાનુભા: ' મહાન્ અનુભાગ–શાપ અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય જેઓને છે એવા, ‘મહેસવા ’–મહેશાખ્યાઃ–મહાન ઈશ–ઇશ્વર, એશ્વર્યયુક્ત એવી આખ્યા– પ્રસિદ્ધિવાળા, અથવા મહાન્ પોતાના ઈશ–એશ્વર્ય જણાવનારા, કવચિત્ ‘મહાસોવવા:' મહાસૌડ્યા: એવો પાઠ છે. પુષ્કળ સાતા વેદનીયના ઉદયથી મોટા મુખવાળા, કોઇ આચાર્યો ‘મહાક્ષવશ્ર્વાઃ' એવો પાઠ કહે છે. તેનો શબ્દસંસ્કાર ‘મહાશ્વાક્ષ’ એવો થાય છે. તેની પૂર્વાચાર્યોએ આ પ્રમાણે વ્યુત્પત્તિ બતાવી છે–‘આશુ ગમનાદ્ અશ્વઃ'-જલદી ગમન કરે છે માટે અશ્વમન, અને પોતપોતાના વિષયને વ્યાસ કરે છે માટે અક્ષ–ઇન્દ્રિય, એટલે મહાન્ મન અને ઇન્દ્રિયો જેઓને છે એવા, ‘હારવિખિતવક્ષસ:’ હાર વડે સુશોભિત છે વક્ષસ્થલ જેઓનું એવા, ‘ટત્રુટિતસ્તમ્મિતભુના ' કટક-કડા અને ત્રુટિતબાહુરક્ષક–બહેરખાં, તે વડે સ્તંભિત–અક્કડ થયેલી ભુજાઓ જેઓની છે એવા, ‘અંગ ્-બ્રુડત-કૃષ્ટમાંડળીયાળિ;' અંગદ–બાહુશીર્ષાભરણ, બાજુબંધ, કુંડલ-કર્ણના આભરણવિશેષ અને સૃષ્ટ-સ્પર્શ કર્યો છે ગંડ–કપોલ પ્રદેશનો જેણે એવા કર્ણપીઠ–કર્ણના આભરણવિશેષને ધારણ કરનારા, ‘વિવિત્રજ્ઞસ્તામરળા:' વિચિત્ર હાથના આભૂષણો જેઓને છે એવા, 'વિવિત્રમાલામૌતિમુક્કુટા:' વિચિત્ર પુષ્પની માળા અને મસ્તકને વિષે મુકુટ જેઓને છે એવા, ‘કલ્યાણકપ્રવરવઅપરિહિતાઃ' કલ્યાણક-કલ્યાણકારી પ્રવર-શ્રેષ્ઠ વસ્ત્ર પરિહિત-પહેર્યું છે જેણે એવા, ‘ત્યાળવપ્રવરમાલ્યાનુìપનષા: '-કલ્યાણકારી ઉત્તમ પુષ્પની માળા અને વિલેપનને ધારણ કરનારા, ‘માસ્વરવોય:' ભાસ્વર–દેદીપ્યમાન બોંદિ–શરીરવાળા, તથા ‘પ્રણમ્બવનમાલાધરા:' લાંબી વનમાળાને ધારણ કરનારા, ‘વ્યિસંહનનેન' દિવ્ય સંઘયણવડે, અહીં શક્તિવિશેષની અપેક્ષાએ સંઘયણ જાણવું, પરંતુ સાક્ષાત્ સંઘયણ ન સમજવું, કારણ કે દેવોને સંઘયણ હોતું નથી. સંઘયણ અસ્થિની રચનારૂપ છે, અને દેવોને અસ્થિ હોતાં નથી. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે—‘‘રેવા અસંખયળી, નન્હા તેસિં નેવઠ્ઠી નેવ સિરા ।''-‘દેવો સંઘયણ રહિત હોય છે, કારણ કે તેઓને અસ્થિ અને સિરાઓ–નસો હોતી નથી’–ઇત્યાદિ. ‘વિવ્યયા ૠયા' દિવ્ય-પ્રધાન પરિવારાદિક ઋદ્ધિવડે, ‘વ્યિયા ધ્રુત્યા' દિવ્ય-ઇષ્ટાર્થના સંયોગરૂપ દ્યુતિવડે, કારણે કે ‘ઘુ’ ધાતુ અભિગમન-ઇષ્ટાર્થના સંયોગના અર્થમાં છે. ‘વિવ્યયા 'પ્રમયા' ભવન અને આવાસ સંબંધી દિવ્ય પ્રભાવડે, ‘વ્યિયા છાયયા' દિવ્ય છાયાસમુદાયની શોભાવડે, ‘વ્યિયા ગર્વિષા' શરીર ઉપર ધારણ કરેલાં રત્નાદિની તેજોજ્વાલાવડ, ‘વિન્ગેન તેનસા' દિવ્ય શરીરજન્ય તેજવડે, ‘વિવ્યયા જ્ઞેયયા' દિવ્ય દેહ અને વર્ણની સુન્દરતારૂપ લેશ્યાવડે, ‘શશિ ઘોતયન્તઃ' દશ દિશાઓને પ્રકાશિત કરતા અને ‘પ્રભાસમાન:' શોભતા એવા ભવનવાસી દેવો તે પોતાના સ્થાનને વિષે ‘સાળ સાળં-સ્વેષાં સ્વાં' પોતપોતાના ભવનાવાસાદિનું ‘આહેવ ં-આધિપત્યું'-અધિપતિપણું-રક્ષા કરાવતા, તે રક્ષા સામાન્ય આરક્ષકવર્ડ પણ કરાય છે, માટે કહે છે—‘પૌરવર્ત્ય’-નગરપતિપણું, એટલે પોતાના આત્મીય વર્ગનું અગ્રેસ૨૫ણું, તે નાયકપણા સિવાય પણ નાયકે નીમેલા તેવા ગૃહચિન્તક સામાન્ય પુરુષનું પણ હોય છે, માટે પોતાનું નાયકપણું બતાવવા કહે છે–‘સ્વામિત્વ’ સ્વામીપણું–નાયકપણું, તે નાયકપણું પોષકપણા સિવાય પણ હોય છે. જેમ સિંહ હરિણનો નાયક કહેવાય છે પણ પોષક નથી, તેથી પોષકપણું બતાવવા માટે કહે છે–‘ મતૃત્વ’ ભર્તાપણું-પોષકપણું છે, એથી ‘મહત્તરત્વ’ મહત્ત૨૫ણું છે, તે મહત્ત૨૫ણું આશા—સત્તા રહિતનું પણ હોય છે જેમકે, કોઇ વણિકનું પોતાના નોકરવર્ગ પ્રતિ હોય છે, માટે કહે છે-‘ આજ્ઞેશ્વરસેનાપત્યું' આશા—સત્તાવડે ઇશ્વરપણું અને સેનાપતિપણું, અર્થાત્ તેઓનું પોતપોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞાનું પ્રધાનપણું છે, એ પ્રમાણે ‘જાયન્તઃ' અધિકારી અન્ય પુરુષો પાસે કરાવતા અને ‘પાન્તયન્તઃ ’સ્વયંમેવ પાલન કરતા એવા, ‘મહતાહતનાટ્યગીતવાવિજ્ઞતન્દ્રીતજ્ઞતાતત્રુટિતષનમૃવંશ-પટ્ટુપ્રવાવિતવેળ' અહત-આખ્યાન-કથાનકના સંબંધમાં અથવા અહત-અવ્યાહત 123 Page #200 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई नित्य यातु मेवा नाटय-नृत्य मने सात-आयन तथा वागेला तन्त्री-वीsu, da-डायना ताण, तle-sil, त्रुटित-अन्य वाहिंत्री तथा प्रवाहित यतुर पुरुषोमेद धन भू-भेधना समान पनिवामा मृगना महता रवेणं' भोट। २१२०६५3 'हव्यान्' स्व[ संबंधी भेटले प्रधान मोमोन्' लोगवा योग्य मोगा-६ विषयोने 'भुञ्जमानाः' भोगवता-अनुभव ४२ता विन्ति ' सुपूर्व २ छ. ॥२८॥१०६।। कहि णं भंते! असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! असुरकुमारा देवा परिवसति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगंजोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं असुरकुमाराणं देवाणं चठसविचिोवढि] भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा, अहे पुक्खरकन्नियासंठाणसंठिया, उक्किन्नंतरविउलगंभीरखायफलिहा[परिहा], पागार-ट्टालय-कवाड-तोरणपडिदुवारदेसभागा,जंतसयग्धि-मुसल-मुसुंढिपरियरिया, अउज्झा,सदाजया,सदागुत्ता, अडयालकोटगरइया, अडयालकयवणमाला, खेमा, सिवा, किंकरामरदंडोवरक्खिया, लाउल्लोइयमहिया, गोसीससरसरत्तचंदणदद्दरदिन्नपंचंगुलितला, उवचितचंदणकलसा,चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागा, आसत्तोसत्तविउलवट्टवग्धारियमल्लदामकलावा, पंचवन्नसरससुरभिमुक्कपुप्फपुंजोवयारकलिया,कालागुरु-पवरकुंदुरुक्क-डझंतधूवमघमघतगंधुद्धयाभिरामा, सुगंधवरगंधिया,गंधवट्टिभूया,अच्छरगणसंघसंविगिन्ना,दिव्वतुडियसहसंपणदिया, सव्वरयणामया, अच्छा, सण्हा, लण्हा, घटा, मट्ठा, णीरया, निम्मला, निप्पंका, निक्कंकडच्छाया, सप्पभा, सस्सिरीया, समरीइया, सउज्जोया, पासादीया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा; एत्थ णं असुरकुमाराणं देवाणंपज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणंलोयस्स असंखेज्जइभागे,समुंग्याएणंलोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे, तत्थ णं बहवे असुरकुमारा देवा परिवसंति। काला लोहियक्ख-बिंबोडा, धवलपुप्फदंता, असियकेसा, वामे एगकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता, ईसीसिलिंघपुष्फ-पगासाई असंकिलिट्ठाई सुहुमाई वत्थाई पवर परिहिया, वयं च पढमं समइक्ता, बिइयं च असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा, तलभंगयतुडिय-पवरभूसण-निम्मलमणि-रयणमंडितभुया, दसमुद्दामंडियग्गहत्था चूडामणिविचित्तचिंधगया, सुरूवा, महिड्डिया, महज्जुइया, महायसा, महब्बला, महाणुभागा,महासोक्खा, हारविराइयवच्छा,कडय-तुडियथंभियभुया, अंगय-कुंडल-मट्ठगंडयलकन्नपीढधारी,विचित्तहत्थाभरणा, विचित्तमालामठली,कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघयणेणं दिव्वेणं संठाणेणं दिव्वाए इडीए दिव्वाए जुईए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेरणं दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेसाणा, ते णं तत्थ साणं साणं भवणावाससयसहस्साणंसाणंसाणंसामाणियसाहस्सीणंसाणंसाणंताय[वात्तीसाणंसाणंसाणंलोगपालाणं साणंसाणं अग्गमहिसीणंसाणंसाणं परिसाणंसाणं साणं अणियाणंसाणंसाणं अणियाहिवईणं साणं साणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिंच बहूणं भवणवासीणं देवाण यदेवीण य आहेवच्चं पोरेवच्वंसामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा, पालेमाणा, महताऽहतनZगीत-वाइय-तंती-तल-ताल-तुडियघणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा विहरंति। चमरबलिणो इत्थ दुवे असुरकुमारिंदा 124 Page #201 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ असुरकुमाररायाणो परिवसंति। काला, महानीलसरिसा, णीलगुलिअ-गवल-अयसिकुसुमप्पगासा, वियसियसयवत्तणिम्मलईसीसित-रत्त-तंबणयणा, गरुलायय उज्जुतुंगनासा, ओयवियसिलप्पवालबिंबफलसंनिभाहरोहा, पंडरससिसगलविमल-निम्मलदहिषण-संख-गोक्खीर-कुंद-दगरय-मुणालियाधवलदंतसेढी, हुयवहनिद्धंतधोयतत्ततवणिज्जरत्ततल-तालु-जीहा, अंजण-घणकसिणगरुयगर-मणिज्जणिद्धकेसा, वामेयकुंडलधरा, अद्दचंदणाणुलित्तगत्ता,ईसिसिलिंघपुप्फपगासाई असंकिलिट्ठाईसुहुमाई वत्थाई पवर परिहिया, वयंच पढमंसमइक्कता, बिइयंच असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा, तलभंगय-तुडिय-पवरभूसण-णिम्मलमणिरयण मंडियभुया, दसमुद्दामंडियग्गहत्था, चूडामणिचित्तचिंधगया, सुरूवा, महिड्डीया, महज्जुईया, महायसा, महाबला, महाणुभागा, महासोक्खा, हारविराइयवच्छा, कडय-तुडियथंभियभुया, अंगद-कुंडलमट्ठगंडतलकन्नपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमाला-मउली, कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघयणेणं, दिव्वेणं सँठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए, पभाए, [भासाए] दिव्वाए छायाए, दिव्वाए पहाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, ते णं तत्थ साणं साणं भवणावाससयसहस्साणं,साणं साणंसामाणियसाहस्सीणं साणंसाणं तायत्तीसाणं,साणं साणं लोगपालाणं,साणंसाणं अग्गमहिसीणं,साणंसाणंपरिसाणं,साणंसाणं अणियाणं,साणंसाणंअणियाहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंच बहूणं भवणवासीणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा, पालेमाणा, महयाऽहयनट्ट-गीय-वाइयतंती-तलतालतुडिय-घणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा विहरति ।।सू०-२९।।१०७।। (મૂળ) હે ભગવન્! પયહા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! અસુરકુમાર દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! એક લાખ અને એશી હજાર યોજન બાહલ્ય-જાડાઈ જેની છે એવી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન અંદર પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ ને અડ્યોતેર હજાર યોજન પ્રમાણ • મધ્ય ભાગમાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસો કહ્યા છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં ચોરસ છે–ઈત્યાદિ ભવનોનું વર્ણન પડિરૂવા યાવ-પ્રતિરૂપ છે–ત્યાં સુધી (પૂર્વના પદ ૨ સૂ૦ ૨૮ કહ્યા પ્રમાણે) જાણવું. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો રહે છે. તેઓ કાળા વર્ણવાળા, લોહિતાક્ષ પદ્મરાગમણિ અને બિસ્મીલના જેવા લાલ ઓષ્ઠવાળા, ધોળા પુષ્પના જેવા દાંતવાળાં, કાળા કેશવાળા, ડાબા ભાગે એક કુંડેલને ધારણ કરનારા, આદ્ર ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, કંઈક શિલિવૂપુષ્યના જેવા (કંઈક રક્ત) વર્ણવાળા સંક્લેશ નહિ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો જેણે પહેરેલાં છે એવા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, ભદ્ર-પ્રશસ્ત યૌવનમાં વર્તતા, તલભંગ (હસ્તાભરણ), કુટિત (બાજુબંધ) અને બીજા શ્રેષ્ઠ ભૂષણોમાં રહેલાં નિર્મલ મણિ અને રત્નો વડે સુશોભિત ભુજાવાળા, દસ મુદ્રિકા (વીંટીઓ) વડે જેના હતના અગ્રભાગો અલંકૃત છે એવા, વિચિત્ર ચૂડામણિ રત્ન જેઓના ચિરૂપે રહેલું છે એવા, સુરૂપ -સુંદરરૂપવાળા- ' ઇત્યાદિ યાવત્ “દિવ્ય ભોગવવા લાયક ભોગો ભોગવતા વિહરે છે ત્યાં સુધીના બધા વિશેષણોનો અર્થ પૂર્વે કહ્યા 125 Page #202 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई પ્રમાણે જાણવો. અહીં ચમર અને બલી-એ બે અસુરકુમારના ઈન્દ્રો અસુરકુમારના રાજાઓ રહે છે. તેઓ કાળા, અત્યંત કાળી વસ્તુઓના જેવા, ગળીની ગુટિકા પાડાના શીંગડા અને અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળના જેવાં નિર્મલ ધોળા અને લાલ નેત્રોવાળા, ગરુડના જેવી લાંબી સીધી અને ઉંચી નાસિકાવાળા, ઉપચિત-થયેલી પ્રવાલશિલા અને બિંબીફળના સમાન અધરોષ્ઠ જેઓના છે એવા, ધોળા અને કલંક રહિત ચન્દ્રના ખંડ, નિર્મલ ઘનરૂપ થયેલું દહીં, શંખ, ગાયનું દૂધ, મોગરાના ફૂલ, પાણીના કણો અને મૃણાલિકા-કમળની દાંડી જેવી ધોળી દત્તશ્રેણિ જેઓની . છે એવા, અગ્નિમાં તપાવેલા અને નિર્મલ થયેલા તત સુવર્ણની જેવા રાતા હાથપગના તળીયાં તાલ અને જીભ જેઓના છે એવા, અંજન અને મેઘની જેવા કાળા અને રુચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશો જેઓના છે એવા, ડાબા ભાગમાં એક કુંડલને ધારણ કરનારા-ઇત્યાદિ અસુરકુમારના વર્ણન પ્રમાણે દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા વિહરે છે.” ત્યાં સુધી જાણવું. //ર૯ll૧૦૭ll (ટી.) અસુરકુમારના સૂત્રમાં કા?' કૃષ્ણવર્ણવાળા, ‘તોહિતાક્ષવખ્યો:' લોહિતાક્ષ-માણેક અને બીંબીફળ-પાકેલા ગીલોડાની જેવા જેઓના લાલ ઓષ્ઠ છે એવા, ‘ઘવતપુખન્ના:' ધોળા પુષ્પના જેવા અર્થાત્ મોગરાની કળીઓ જેવા જેઓના દાંતો છે એવા, ‘મણિતશ' અસિત-કાળા કેશો જેઓના છે એવા દેવોને વૈક્રિય શરીર હોવાથી દાંત અને કેશો વૈક્રિય જાણવા, સ્વાભાવિક ન જાણવા. “વાયડત્તર:' ડાબા ભાગમાં એક કાનમાં કંડલને ધારણ કરનારા, ‘બાવ<નાતિત ત્ર:' આદ્ર-સરસ ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, ‘ શનિન્દ્રપુષ્પકોશન' ઇષતકંઈક શિલિન્ક પુષ્પના જેવા વર્ણવાળા, એટલે કંઈક રાતા વર્ણવાળા, 'સંવિનદાન'–અત્યન્ત સુખના ઉત્પન્ન કરનાર હોવાથી જરા પણ સંક્લેશને ઉત્પન્ન નહિ કરે એવા સૂક્ષ્મ મૃદુ અને લઘુસ્પર્શવાળા, ‘વારપરિહિતા' શ્રેષ્ઠ વસ્ત્રોને જેણે પહેરેલાં છે એવાં, પ્રાકૃત હોવાથી પ્રવર શબ્દની વિભક્તિનો લોપ થયો છે. તથા કુમારાવસ્થારૂપ પ્રથમ વયને ઓળંગી ગયેલા એટલે તેના અત્તે વર્તતા, અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, એ જ વાતને સ્પષ્ટ કરે છે–એટલે ભદ્ર-અત્યન્ત પ્રશસ્ત યૌવન વયમાં વર્તતા એવા, તન-તુતિ-વરદૂષણ-નિર્મનારત્નમન્વિતમુના: ' તલભંગ-બાહુનું આભરણ, તટિત-બાજુબંધ અને તે સિવાય બીજા શ્રેષ્ઠ આભરણોને વિષે ચન્દ્રકાન્તાદિ મણિઓ અને ઇન્દ્રનીલાદિ રત્નો વડે મંડિત-સુશોભિત છે ભુજહસ્ત જેઓના એવા, ‘રશમુદ્રામçિતાપ્રહાર' દસ મુદ્રાઓ વડે મંડિત છે અગ્રસ્ત જેઓના એવા, ‘પૂડામવિવિત્રીવલ્લકાતા.' ચૂડામણિ નામે વિચિત્ર અદ્ભુત ચિહ્ન ગત-રહેલું છે જેઓને એવા અસુરકુમારો છે. અમરેન્દ્ર અને બલીન્દ્રના સામાન્ય સૂત્રમાં “કાલા કૃષ્ણવર્ણવાળા, એ જ અર્થ ઉપમાનથી જણાવે છે-“મહાનીનસદશા?' અત્યન્ત કાળી કોઈપણ વસ્તુ લોકમાં પ્રસિદ્ધ હોય તેના જેવા, ‘નીલટિl'વતગતસિસુસુમપ્રવITI:' ગળીની ગુટિકા, ગવલ-પાડાનું શીંગડું, અતસી-અળસીનું પુષ્પ પ્રસિદ્ધ છે તેના જેવા પ્રકાશ-પ્રભાવાળા, ‘વિસિતશતપત્રનિર્મપત્સિતરવાતામ્રનયના' વિકસિત શત્રપત્રકમળના જેવા નિર્મલ ઈષ -અમુક ભાગમાં કંઇક સિત-ધોળા, રાતા અને તામ્ર-લાલ નયનોવાળા, ‘રિહાયત-ઋતુ-તુલાનાસા:' ગરુડના જેવી લાંબી ઋજુ-સરલ અને તંગ-ઉંચી નાસિકાવાળા, “નિશિતાપ્રવાલિમ્બતનિબાથરૌષ્ઠા:' ઉપચિત-ઘસેલા શિલાપ્રવાલ-પરવાળાં અને બિંબફળ-પાકા ગીલોડાના સરખા અધરોષ્ઠ જેઓના છે એવા, “પાડુરશશિશedવમત-નિર્માધિ-ધન-શહ-ક્ષીર-લુન્ડ- નોમૃાાતિવધવતશ્રેય:' પાંડુર-શ્વેત, પરન્તુ સંધ્યાકાળમાં કંઈક રાતો થાય છે તેવો નહિ એવા ચન્દ્રમાની શકલ-ખંડ, તે પણ કેવો? વિમલ-રજરહિત અથવા કલંકરહિત, તથા નિર્મલ દહીં, શંખ, ગાયનું દૂધ, કુન્દ-મોગરાના ફૂલ, દકરજ-પાણીના કણો, મૃણાલિકા કમલની દાંડી, તે બધાની પેઠે ધોળી દાંતની શ્રેણિ જેઓની છે એવા, ‘હુતવનિતથી તાત 126 Page #203 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ તપનીયરક્તતત્તતાતુવિલા' હુતવહ-અગ્નિવડે નિસ્બત-તપાવેલું સુવર્ણ ધૌત-નિર્મલ તપ-તપેલું અને કંઈક રક્ત-લાલ હોય છે તેની પેઠે રાતા હાથપગનાં તળીયા, તાલ અને જીભ જેઓના છે એવા, અન્નનથનષ્પાવલ મીતિષશા' તથા અંજન-સૌવીરાંજન, ઘન-વર્ષાકાળનો મેઘ તેની પેઠે કૃષ્ણ અને રુચકરત્નની જેમ રમણીય અને સ્નિગ્ધ કેશો જેઓના છે એવા ચિમરેન્દ્ર અને બલીન્દ્ર છે.]. રા૧૦૭ll कहिणं भंते! दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पन्नत्ता? कहिणं भंते! दाहिणिल्ला असुरकुमारा देवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पमाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थणं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणंचउत्तीसंभवणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा सो च्चेव वण्णओ जाव पडिरूवा। एत्थ णं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तीसुवि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे दाहिणिल्ला असुरकुमारा देवा य देवीओ य परिवसंति। काला, लोहियक्खा तहेव जाव भुंजमाणा विहरंति। एएसि णं तहेव तायतीसगलोगपाला भवन्ति। एवं सव्वत्थ भाणियव्वं भवणवासी णं। चमरे अत्थ असुरकुमारिंदे असुरकुमारराया परिवसति, काले महानीलसरिसे जाव पभासेमाणे। से णं तत्थ चउतीसाए भवणावाससयसहस्साणं,चउसट्टीएसामाणियसाहस्सीणं,ताय[वात्तीसाए ताय[व]त्तीसगाणं, चउण्हंलोगपालाणं, पंचण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्ह य चठसट्ठीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिंच बहूणंदाहिणिल्लाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवच्चं जाव વિહરતિ સૂ૦-રૂપા ૮ી. (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! જેબૂદીપ નામના દ્વીપને વિષે મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એશી હજાર યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથિવી છે, તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડી એક લાખ ને અડ્યોતેર હજાર યોજનરૂપ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ છે– ઈત્યાદિ વર્ણન યાવત્ પ્રતિરૂપ-અત્યંત સુંદર છે ત્યાં સુધી જાણવું. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના સ્થાનકો કહ્યાં છે. તે ઉપરાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ રહે છે. તેઓ કાળા તેઓના ઓષ્ઠ લોહિતાક્ષ રત્ન અને બિંબીલના પિાકા ટિંડોલાના] જેવા રાતા છે-ઇત્યાદિ પૂર્વોક્ત યાવત્ ‘દિવ્ય ભોગો ભોગવતા વિહરે છે” ત્યાં સુધી જાણવું. એ દેવોને તે પ્રમાણે જ ત્રાયશ્ચિંશ દેવો અને લોકપાલો હોય છે એમ બધેય જાણવું. ભવનવાસી અસુરકુમારનો ઈન્દ્ર અસુરકુમારનો રાજા ચમર અહીં રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવત્ પ્રભાસમાનઃશોભતો ત્યાંના ચોત્રીસ લાખ ભવનાવાસોનું, ચોસઠ હજાર સોમાનિક દેવોનું, તેત્રીશ ત્રાયઅિંશ દેવોનું, ચાર લોકપાલ દેવોનું પરિવાર સહિત પાંચ અગ્રમહિષીઓનું પિટ્ટરાણી], ત્રણ પર્ષદાઓનું સાત પ્રકારના સભ્યોનું સાત સેનાધિપતિઓનું ચારગુણા ચોસઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ઘણા દક્ષિણના દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરાવતો યાવત્ વિહરે છે. ઉoll૧૦૮ll 127 Page #204 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाइं भंते! उत्तरिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! उत्तरिल्ला असुरकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं उत्तरिल्लाणं असुरकुमाराणं देवाणं तीसं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा, सेसं जहा दाहिणिल्लाणं जाव विहरति । बली यऽत्थ वइरोयणिंदे वइरोयणराया परिवसति, काले महानीलसरिसे जाव पभासेमाणे । से णं तत्थ तीसाए भवणावाससयसहस्साणं, सट्टीए सामाणीयसाहस्सीणं, ताय[व] त्तीसार ताय[व] तीसगाणं, चउण्हं लोगपालाणं, पंचन्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्ह य सट्टीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं उत्तरिल्लाणं असुरकुमाराणं देवाण य देवीण य आहेवच्चं પોરેવન્યં માળે વિહરફ સૢ૦-૩||o૦૧|| (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે। હે ભગવન્! ઉત્તરના અસુકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! જંબૂદ્વીપનામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે એક લાખ ને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચેથી એક હજાર યોજન છોડીને એક લાખ ને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના અસુકુમાર દેવોના ત્રીશ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અન્દરના ભાગમાં સમચોરસ છે. બાકીનું દક્ષિણ દિશાના અસુરકુમાર સંબંધમાં કહ્યું છે તેમ યાવત્—‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં નૈરોચનેન્દ્ર વૈરોચનરાજા બલી રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવત્ શોભતો વિહરે છે. તે બલીન્દ્ર ત્યાં ત્રીશ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયત્રિંશ દેવોનું, ચાર લોકપાલોનું, પાંચ પરિવારસહિત અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચાર ગુણા સાઠ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા ઉત્તરના અસુકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું અને અગ્રેસરપણું કરતો વિહરે છે. ૩૧૧૦૯I ૧. ૫૨માધામી દેવોના નામો – ૧. અંબ, ૨. અંબરીષ, ૩. શ્યામ, ૪. શબલ, ૫. રૌદ્ર, ૬. ઉપરૌદ્ર, ૭. કાલ, ૮. મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦. ધનુ, ૧૧. કુંભ, ૧૨. વાલુક, ૧૩. વૈતરણિ, ૧૪. ખરસ્વર, ૧૫. મહાઘોષ - એમ પંદર પરમાધામીઓ છે. સંક્લિષ્ઠ પરિણામવાળા હોવાથી પરમ અધાર્મિકને પરમાધાર્મિકો કહેવાય છે. તેઓ અસુર વિશેષો એટલે અસુરકુમાર નિકાયના છે. તેઓ વ્યાપાર એટલે ક્રિયા ભેદે પંદર પ્રકારના છે. ૧. જે નારકોને આકાશમાં લઈ જઈ નિઃસંકોચપણે છોડી મૂકે તે અંબ નામના ૫૨માધામીઓ છે. ૨. જેઓ હણાયેલ નારકોને કાતર વડે ટુકડાઓ કરી ભૂંજવા યોગ્ય કરે છે માટે અંબરીષ એટલે ભુંજવાના સંબંધના કારણે અંબરીષ નામના છે. ૩. જેઓ દોરડા, હાથ વગેરેના પ્રહાર વડે મારવું, કૂટવું વગેરે કરે છે. અને રંગથી શ્યામ એટલે કાળા હોવાથી તે શ્યામ નામના છે. ૪. જેઓ નારકોના આંતરડા, વસા ચરબી, હૃદય, કલેજુ વગેરે ઉખેડી નાંખે છે. અને રંગથી શબલ એટલે કાબર ચિતરા હોય, તે શબલ કહેવાય છે. ૫. જેઓ નારકોને શક્તિ, ભાલા વગેરેમાં પરોવે છે. તેઓ રૌદ્ર હોવાથી રૌદ્ર નામના છે. ૬. જેઓ નારકોના અંગોપાંગોને ભાંગી નાખે છે. તે અત્યંત રૌદ્ર હોવાથી ઉપરૌદ્ર કહેવાય. ૭. જે નારકોને કુંડા વગેરેમાં પકાવે છે. અને રંગથી કાળા હોવાના કારણે કાલ નામના પરમાધામીઓ છે. ૮. ના૨કીઓના માંસના ટુકડાઓને ખાંડી ખાંડીને ખવડાવે તથા રંગથી ઘણા કાળા હોવાથી મહાકાળ નામના પરમાધામી કહેવાય છે. ૯. અસિ એટલે તલવાર. તે આકારના પાંદડાનું વન વિકુર્તી એટલે બનાવી જે નારકો તે વનમાં આશ્રય કરે તેમને તલવારરૂપ પાંદડા પાડી તલ જેવા નાના ટુકડાઓ કરી જે કાપે છે, તે અસિપત્ર પરમાધામી છે. ૧૦. જે ના૨કોને ધનુષમાંથી અર્ધચંદ્ર વગેરે બાણો છોડી, કાન વગેરે અવયવોનો ભેદ-છેદ કરે છે. તે ધનુ નામના પરમાધામીઓ છે. ભગવતી સૂત્રમાં તો મહાકાળ પછી અસિ, તે પછી અસિપત્ર, તે પછી કુંભ નામના પરમાધામીઓ કહ્યા છે. તેમાં જેઓ તલવાર વડે નારકોને કાપે છે. તે અસિ નામના પરમાધામી છે. બાકીના તે જ પ્રમાણે જાણવા. ૧૧, જે કુંભી વગેરેમાં નારકોને પકાવે છે, તે કુંભ નામના પરમાધામીઓ છે. ૧૨. જે પરમાધામીઓ કદંબ પુષ્પના આકારવાળી અથવા વજ્રકારવાળી વૈક્રિય તપેલી રેતીઓમાં ચણાની જેમ નારકોને પકાવે છે. તે વાલુક નામના પરમાધામી છે. ૧૩. જે નદીને તરવાનું પ્રયોજન વિરૂપ એટલે ખરાબ છે. તે વૈતરણી, આ પ્રમાણે યથાયોગ્ય અર્થવાળી નદી છે. જે અતિ તાપથી ઉકળતા પરુ, લોહી, શીશુ, તાંબુ વગેરેથી ભરેલ નદીને વિકુર્તી તેમાં નારકોને તરાવી જે ખૂબ કદર્થના એટલે હેરાન કરે તે વૈતરણિ નામના પરમાધામી છે. ૧૪. જે વજ્ર જેવા કાંટાવાળા શાલ્મલીના ઝાડ પર નારકોને ચડાવી કઠોર અવાજ કરતા કરતા ના૨કોને એકદમ ઝાડ પરથી ખેંચે, તે ખરસ્વર નામના પરમાધામીઓ છે. ૧૫. બીકથી નાસભાગ 128 Page #205 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ भंते! नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! नागकुमारा देवा परिवसंति ? गोमा ! इमीसेरयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं अंतो चठरंसा जाव पडिरूवा । चुलसीइ भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते गं भवणा बाहिं वट्टा, तत्थ णं णागकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तीसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे नागकुमारा देवा परिवसंति, महिड्डीया, महाजुतीआ, सेसं जहा ओहियाणं जाव विहरति । धरण-भूयाणंदा एत्थ णं दुवे नागकुमारिंदा णागकुमाररायाणो परिवसंति महड्डिया; सेसं जहा आहियाणं जाव विहरंति ।।सू० - ३२।।११०।। હે (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યામા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં અહીં પર્યામા અને અપર્યામા નાગકુમાર દેવોના ચોરાશી લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ યાવત્ પ્રતિરૂપ–અત્યંત સુંદર છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા દેવોના નાગકુમાર સ્થાનો કહેલાં છે. ઉપપાત, સમુદ્દાત, અને સ્વસ્થાન–એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો છે. તે મહાઋદ્ધિવાળા અને મહાકાન્તિવાળા છે. બાકી બધું સામાન્ય ભવનવાસી દેવોના સંબંધમાં કહ્યું છે તેમ યાવત્–વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમા૨ેન્દ્ર અને નાગકુમારોના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા–ઇત્યાદિ બધું સામાન્ય ભવનપતિ દેવોના સંબંધમાં કહ્યું છે તેમ यावद्द विहरे छे त्यां सुधी भावु. ॥३२॥११०॥ कहिणं भंते! दाहिणिल्लाणं नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! दाहिणिल्ला नागकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मझे अत्तरे जोयणसयसहस्से, एत्थ णं दाहिणिल्लाणं नागकुमाराणं देवाणं चोयालीसं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा जाव पडिरूवा । एत्थ णं दाहिणिल्लाणं नागकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, तीसु वि लोयस्स असंखेज्जइभागे, एत्थ णं दाहिणिल्ला नागकुमारा देवा परिवसंति, महिड्डीया जाव विहरति । धरणे एत्थ नागकुमारिंदे नागकुमाराराया परिवसइ, महड्डीए, जाव 'पभासेमाणे । से णं तत्थ चउयालीसाए भवणावाससयसहस्साणं, छण्हं सामाणियसाहस्सीणं, ताय [व]त्तीसाए ताय[व]त्तीसगाणं, चठण्हं लोगपालाणं, छण्हं [पंचण्हं] अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चठव्वीसाए आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं કરતા નારકોને જે મહા અવાજ કરવાપૂર્વક પશુઓની જેમ વાડામાં પૂરે છે, તે માઘોષ નામના પરમાધામી છે. આ પંદર પ્રકારના પરમાધામીઓ પૂર્વજન્મમાં સંક્લિષ્ટ ક્રુરક્રિયાવાળા, પાપોમાં રક્ત, પંચાગ્નિ વગેરેરૂપ મિથ્યા કષ્ટકારી એવું તપ કરીને, રૌદ્રી આસુરી ગતિને પ્રાપ્ત કરે છે. તે આસુરી સ્વભાવના કારણે, પહેલી ત્રણ નરક પૃથ્વીઓમાં નારકોને વિવિધ પ્રકારની વેદનાઓ ઉદીરે છે. એટલે પીડા આપે છે. તેવી રીતે પીડાતા નારકોને જોઈ અહીં જેમ બકરા, પાડા, કૂકડા વગેરેના યુદ્ધને જોઈ મનુષ્યો આનંદ પામે છે. તેમ પરમાધામિઓ નારકોને પીડાતા જોઈ આનંદિત થઈ અટ્ટહાસ કરે છે. વજ્ર ઉછાળે છે. ત્રિપદી એટલે ત્રણવાર પગનું પછાડવું, અફાળવું વગેરે કરે છે. વધારે કહેવા વડે શું? આ પરમાધામિઓને હંમેશા અત્યંત મનોહર નાટક વગેરે જોવામાં જેટલી મજા નથી આવતી, તેટલી મજા નારકોને પીડવામાં આવે છે. 129 Page #206 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई नागकुमाराणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे विहरइ ।। सू०-३३ ।। १११।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણના નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! દક્ષિણના નાગકુમાર દેવો ક્યા રહે છે? હે ગૌતમ! જંબૂદ્વીપનામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડી એક લાખને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ચુમ્માળીશ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, યાવત્ પ્રતિરૂપ–સુંદર છે. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન એ ત્રણને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા-ઇત્યાદિ યાવત્–વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં નાગકુમારોનો ઇન્દ્ર અને નાગકુમારોનો રાજા ધરણ રહે છે. તે મહાઋદ્ધિવાળો-ઇત્યાદિ યાવત્ શોભતો વિહરે છે. તે ત્યાંના ચુંમાળીશ લાખ ભવનાવાસોનું, છ હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્પ્રિંશ દેવોનું, ચાર લોકપાલોનું, પરિવારસહિત છ અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચોવીશ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા નાગકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરતો વિહરે છે. II૩૩||૧૧૧|| कहि णं भंते! उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! उत्तरिल्ला . नागकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मन्दरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं उत्तरिल्लाणं नागकुमाराणं देवाणं वृत्तालीसं भवणावाससयसंहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा सेसं जहा दाहिणिल्लाणं जाव विहरंति । भूयणांदे एत्थ नागकुमारिंदे नागकुमारराया परिवसइ, महिड्डीए, जाव पभासेमाणे । से णं तत्थ चत्तालीसाए भवणावाससयसहस्साणं આહેવનૂં નાવ વિહરર્ IIસૂ૦-૩૪||૨|| (મૂળ) હે ભગવન્! ઉત્તરના પર્યાપ્તા અને અપમા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઉત્તરના નાગકુમાર દેવો ક્યા રહે છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર દિશાએ એક લાખને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડી એક લાખને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના નાગકુમાર દેવોના ચાળીશ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે–ઇત્યાદિ બધું દક્ષિણ દિશાના નાગકુમાર દેવોને કહ્યું છે તેમ યાવદ્ વિહરે છે—ત્યાં સુધી કહેવું. અહીં ભૂતાનંદ નામે નાગકુમારનો ઇન્દ્ર નાગકુમારનો રાજા રહે છે. તે મહાઋદ્ધિવાળો યાવત્ શોભતો ચાળીશ લાખ ભવનવાસો વગેરેનું અધિપતિપણું કરતો વિહરે છે. ।।૩૪।।૧૧૨ कहि णं भंते! सुवन्नकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! सुवन्नकुमारा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभार पुढवीए जाव एत्थ णं सुवन्नकुमाराणं देवाणं बावत्तरिं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा जाव पडिरूवा । तत्थ णं सुवन्नकुमाराणं देवानं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, जाव तिसु वि लोयस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे सुवन्नकुमारा देवा परिवसंति महिड्डीया सेसं जहा ओहियाणं जाव विहरति । वेणुदेव - वेणुदाली य इत्थ दुवे सुवण्णकुमारिंदा सुवण्णकुमाररायाणो परिवसंति, महिड्डीया जाव विहरंति । सू०-३५।।११३।। 130 Page #207 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સુવર્ણકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના યાવત્ મધ્ય ભાગમાં અહીં સુવર્ણકુમાર દેવોના બહોતેર લાખ ભવનાવાયો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ-વ્યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો છે. યાવત્તેઓ ઉપપાત, સમુઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. તે મહાદ્ધિવાળા ઈત્યાદિ બધું સામાન્ય ભવનપતિને કહ્યું છે તેમ યાવ-વિહરે છે ત્યાં સુધી કહેવું. અહીં વેણુદેવ અને વેણુદાલિ નામે જ સુવર્ણકુમારના ઈન્દ્રો સુવર્ણકુમારના રાજાઓ રહે છે. તે महाद्विपामायावत-विध छ.॥34॥११॥ (210) तीसु वि लोगस्स असंखेज्जइभागे' स्वस्थान, ५पात भने समुद्धा त३५ त्रो स्थानो आश्रया दोन मसंध्यातमा भामा २४ छ.।।११।। कहि णं भंते! दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! दाहिणिल्ला सुवण्णकुमारा देवा परिवसंति? गोयमा! इमीसे जाव मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं अट्ठत्तीसंभवणावाससयसहस्सा भवन्तीति मक्खाय। तेणं भवणा बाहिं वट्टा जाव पडिरूवा। एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। एत्थं गं बहवे सुवण्णकुमारा देवा परिवसंति। वेणुदेवे य इत्थ सुवन्नकुमारिन्दे (सुवणिंदे) सुवन्नकुमारराया परिवसइ, सेसंजहा नागकुमाराणं ।।सू०-३६।।११४॥ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપમાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! દક્ષિણ દિશાના સુવર્ણકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભાના ભાવ-એક લાખને અડ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં અહીં દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડત્રીસ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, યાવતુ-પ્રતિરૂપ-અત્યંત સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યાં છે. ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અહીં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. અહીં વસુદેવ નામે સુવર્ણકુમારનો ઇદ્ર, સુવર્ણકુમારનો રાજા રહે છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. __॥35॥११४॥ कहि णं भंते! उत्तरिल्लाणं सुवन्नकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! उत्तरिल्ला सुवन्नकुमारा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए जाव एत्थ णं उत्तरिल्लाणंसुवन्नकुमाराणं चउतीसं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं भवणा जाव एत्थ णं बहवे उत्तरिल्ला सुवन्नकुमारा देवा परिवसंति, महिड्डिया जाव विहरंति। वेणुदाली एत्थ सुवन्नकुमारिंदे सुवन्नकुमारराया परिवसइ, महिड्डीए सेसं जहा नागकुमाराणं। एवं जहा सुवन्नकुमाराणं वत्तव्वया भणिया तहा सेसाण वि चठदसण्हं इंदाणं माणियव्वा। नवरं भवणणाणत्तं इंदणाणत्तं वन्नणाणत्तं परिहाणणाणत्तं च इमाहिं गाहाहिं अणुगंतव्वं-चठसद्धिं असुराणं चुलसीती चेव होंति नागाणं। बावत्तरि सुवन्ने वाउकुमाराण छन्नउई।।१।। दीवदिसाउदहीणं विज्जुकुमारिंदथणियमग्गीणं। छण्डंपिजुअलयाणं छावत्तरिमो सयसहस्सा।।२।।चउत्तीसा चउयाला अट्टत्तीसं चसयसहस्साई। पन्ना चत्तालीसा दाहिणओ हुंति भवणाई।।३।। तीसा चत्तालीसा चउत्तीसंचेवसयसहस्साई। . छायाला छत्तीसा उत्तरओ हुंति भवणाई।।४॥ चउसट्टी सट्ठी खलु छच्च सहस्साई असुरवज्जाणं। सामाणिआ 131 Page #208 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं भवणवासिदेवठाणाई उ एए चउग्गुणा आयरक्खा उ।।५।। चमरे धरणे तह वेणुदेव हरिकंत-अग्गिसीहे या पुन्ने जलकंते य अमियविलम्बे य घोसे य।।६।। बलि-भूयाणंदे वेणुदालि-हरिस्सहे अग्गिमाणव वसिढे। जलप्पहे तअमियवाहणे पभंजणे य महाघोसे।।७।। उत्तरिल्ला णं जाव विहरंति। काला असुरकुमारा नागा उदही य पंडुरा दो वि। वरकणगनिहसगोरा हुंति सुवन्न दिसा थणिया।।८॥ उत्तत्तकणगवन्ना विज्जू अग्गी य होंति दीवा या सामा पियंगुवन्ना वाउकुमारा मुणेयव्वा ।।९।। असुरेसु हुंति रत्ता सिलिंधपुप्फप्पभा य नागुदही। आसासगवसणधरा होति सुवन्ना दिसा थणिया ॥१०॥ नीलाणुरागवसणा विज्जू अग्गी य हुंति दीवा या संझाणुरागवसणा वाउकुमारा मुणेयव्वा ।।११।। ।।सू०-३७॥११५।। । (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઉત્તરના સુવર્ણકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભાના-વાવ-મધ્યભાગમાં અહીં ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ચોત્રીશ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવતુ-અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. તેઓ મહાઋદ્ધિવાળા, ભાવ-વિહરે છે. અહીં વેણુદાલિ નામે સુવર્ણકુમારનો ઈન્દ્ર સુવર્ણકુમારનો રાજા રહે છે. તે મહદ્ધિક છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. જેમ સુવર્ણકુમારની વક્તવ્યતા કહી છે તેમ બાકીના ચૌદે ઈન્દ્રોની કહેવી. પરન્ત ભવન, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનનું ભિન્ન ભિન્નપણું આ ગાથાઓ વડે જાણવું. અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, નાગકુમારેન્દ્રના ચોરાશી લાખ, સુવર્ણકુમારેન્દ્રના બહોંતેર લાખ, વાયુકુમારેજના છનું લાખ, દ્વીપકુમારેજ, દિશાકુમારેન્દ્ર, ઉદધિકુમારેન્દ્ર, વિઘુકુમારેન્દ્ર, સ્વનિતકુમારે અને અગ્નિકુમારે એ છ યુગલના પ્રત્યેકના છૌતેર લાખ ભવનો છે. (૧) ચોત્રીસ લાખ, (૨) ચુંમાળીશ લાખ, (૩) આડત્રીસ લાખ, (૪) પચાસ લાખ અને શેષ છ ઈન્દ્રના ચાળીસ ચાળીસ લાખ દક્ષિણ દિશામાં ભવનો છે. (૧) ત્રીસ લાખ, ચાળીશ લાખ, ચોત્રીસ લાખ, બેંતાળીસ લાખ, અને શેષ છ ઈન્દ્રના છત્રીશ છત્રીસ લાખ ભવનો ઉત્તર દિશામાં છે. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, ઉત્તરના અસુરકુમારેજના સાઠ લાખ, અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના પ્રત્યેકના છ છ હજાર સામાનિક દેવ જાણવા. અને તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો જાણવા. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાન્ત, અમિત, વેલંબ, ઘોષ, બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ, તથા અમિતવાહન, પ્રભંજન, મહાઘોષ-એમ ઉત્તર દિશાના ઈન્દ્રો યાવત્ વિહરે છે. અસુરકુમાર કાળો છે, નાગકુમાર અને ઉદપિકુમાર અને શ્વેતવર્ણના છે, સુવર્ણકુમાર શ્રેષ્ઠ સુવર્ણની કસોટી ઉપરની રેખાના જેવા કંઈક રાતા–પીળા વર્ગના છે. દિકુમાર અને સ્વનિતકુમાર ઉત્તમ કનકના વર્ણ જેવા છે, વિઘુકુમાર, અને દ્વીપકુમાર શ્યામ વર્ણના છે અને વાયુકુમાર પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણના જાણવા. અસુરકુમારના લાલ વસ્ત્રો, નાગકુમાર અને ઉદપિકુમારના શિલિન્દ પુષ્પની પ્રભા જેવા લીલા વસ્ત્રો, સુવર્ણકુમાર, દિકુમાર અને સ્વનિતકુમાર અશ્વાસ્યગ–અશ્વના મુખમાં રહેલ ફીણના જેવા (ધોળા) વસ્ત્ર ધારણ કરનારા છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારો નીલવર્ણઘેરા લીલા વર્ષના વસ્ત્રોવાળા અને વાયુકુમારો સંધ્યાના રંગ જેવા વસ્ત્રોવાળા જાણવા.૩૭ll૧૧૫ll (20) વડ અસુરા' ઇત્યાદિ બે ગાથાઓ સામાન્ય રીતે અસુરકુમારાદિના ભવનોની સંખ્યા જણાવનારી સુગમ છે. ચઉતીસા ચયાલા ચોત્રીસ લાખ ચુંમાળીશ લાખ ઇત્યાદિ ગાથા દક્ષિણના અસુરકુમારાદિના ભવનની સંખ્યા બતાવનારી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે-દક્ષિણ દિશામાં અસુરકુમારના ભવનો ચોત્રીસ લાખ છે, નાગકુમારના ચુંમાળીસ લાખ, સુવર્ણકુમારના આડત્રીસ લાખ, વાયુકુમારના પચાસ લાખ, દીપકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છના દરેકના ચાળીશ ચાળીશ લાખ ભવનો છે. “તીસા ચત્તાલીસા' ઇત્યાદિ. ઉત્તર દિશાના અસુરકુમારના ભવનો ત્રીશ 132 Page #209 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वाणमंतरदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ લાખ, નાગકુમારના ચાળીશ લાખ, સુવર્ણકુમારના ચુંમાળીસ લાખ, વાયુકુમારના છંતાળીસ લાખ, દ્વીપકુમાર, દીકકુમાર, ઉદષિકુમાર, વિધુત્યુમાર, સ્તનતકુમાર અને અગ્નિકુમારના પ્રત્યેકના છત્રીશ છત્રીસ લાખ ભવનો છે. હવે સામાનિક અને આત્મરક્ષક દેવોની સંખ્યાનો સંગ્રહ કરવા માટે કહે છે– સી સી હતુ' ઇત્યાદિ. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ હજાર સામાનિક દેવો છે. ઉત્તર દિશાના અસુરકુમારેન્દ્રના સાઠ હજાર, કસુરવના' અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના ઇન્દ્રોના પ્રત્યેકના છ છ હજાર ‘સામાળિયા ૩ પણ' એ સામાનિક દેવો જાણવા. અને આત્મરક્ષક દેવો બધે ઠેકાણે સામાનિક દેવોથી ચાર ગુણા સમજવા. હવે દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારાદિના અનુક્રમે ઇન્દ્રો બતાવે છે વરે ઘરને' ઇત્યાદિ. દક્ષિણ દિશાના અસુરકુમારોનો ઇન્દ્ર અમર છે, નાગકુમારોનો ધરણ, સુવર્ણકુમારોનો વેણદેવ, વિઘુકુમારોનો હરિકાન્ત, અગ્નિકુમારોનો અગ્નિશિખ, દ્વીપકુમારોનો પૂર્ણ, ઉદધિકુમારોનો જલકાન્ત, દિકકુમારોનો અમિત, વાયુકુમારોનો વેલંબ અને સ્વનિતકુમારોનો ઘોષ નામે ઇન્દ્ર છે. “વતિ-મૂયા' ઇત્યાદિ.ઉત્તર દિશામાં રહેનારા અસુરકુમારોનો ઇન્દ્ર બલિ છે. નાગકુમારોનો ભૂતાનંદ, સુવર્ણકુમારોનો વેણુદાલિ, વિઘુકુમારોનો હરિસ્સહ, અગ્નિકુમારોનો અગ્નિમાનવ, લીપકુમારોનો વિશિષ્ટ, ઉદધિકુમારોનો જલપ્રભ, દિકકુમારોનો અમિતવાહન, વાયુકુમારોનો પ્રભંજન અને સ્વનિતકુમારોનો મહાઘોષ ઈન્દ્ર છે. અસુરકુમારાદિના વર્ષોનો સંગ્રહ કરીને કહે છે ના અસુરના ' ઇત્યાદિ બે ગાથા છે. બધા અસુરકુમારો કાળા છે, નાગકુમારો અને ઉદષિકુમારો બને ‘પાડુરા –શ્વેતવર્ણના છે, અવરનવનિયોગ:' શ્રેષ્ઠ સુવર્ણની કસોટી ઉપરની રેખા જેવા ગૌર-રક્તપીત વર્ણના સુવર્ણકુમારો, દિમારો અને સ્તનતકુમારો છે. વિઘુકુમારો, અગ્નિકુમારો અને દીપકુમારો રાષ્ટ્રનવા 'તપાવેલા સુવર્ણના જેવા-કંઈક રક્તવર્ણના છે. વાયુકુમારો શ્યામ છે. તે શ્યામપણું સ્પષ્ટ કરી બતાવે છેપ્રિયંગુવ:' પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવા છે. હવે વસ્ત્રોનો વર્ણ જણાવે છે કે, હુંતિ રતા' ઇત્યાદિ બે ગાથા છે. અસુરકુમારના રાતાં વસ્ત્રો છે. નાગકુમાર અને ઉદધિકુમારના શિલિન્ક વૃક્ષના પુષ્પના જેવા નીલવર્ણવાળાં વસ્ત્રો છે, સુવર્ણકુમારો, દિíમારો અને સ્વનિતકુમારો સાચવના :' અશ્વના આસ્યગ-મુખમાં રહેલ ફીણના જેવા ધોળા વસ્ત્ર ધારણ કરનાર હોય છે એટલે કે તેઓ બહુધા શ્વેત વસ્ત્રો પહેરવાના સ્વભાવવાળા છે. વિઘુકુમાર, દ્વીપકુમાર અને અગ્નિકુમાર નીલવર્ણના વસ્ત્રોવાળા છે, અને વાયકુમારને સંધ્યાના રંગ જેવા વસ્ત્રો છે. ૩૭/૧૧૫ Tી વાળનંતરદેવવાળખું || कहि णं भंते! वाणमंतराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! वाणमंतरा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरि एगं जोयणसयं ओगाहित्ता हिट्ठा विएगंजोयणसयंवज्जित्ता मज्झे अट्ठसुजोयणसएसुएत्थणं वाणमंतराणंदेवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं भोमेज्जा णगरा बाहिं वट्टा, अंतो चउरंसा, अहे पुक्खरकन्नियासंठाणसंठिया, उक्किन्नंतरविउलगंभीरखाय-फलिहा, पागार-ऽट्टालय-कवाड-तोरणपडिदुवारदेसभागा,जंत-सयग्धि-मुसल-मुसंढिपरियारिया,अउज्झा,सदाजया,सदागुत्ता, अडयालकोटगरइया, • अडयालकयवणमाला,खेमा, सिवा, किंकरामरदंडोवरक्खिया, लाउल्लोइयमहिया, गोसीस-सरसरत्तचंदणददरदिन्नपंचंगुलितला, उवचियचंदणकलसा, चंदणघडसुकयतोरणपडिदुवारदेसभागा, आसत्तोसत्तविठलवट्टवग्घारियमल्लदामकलावा,पंचवण्णसरससुरहिमुक्कपुप्फपुंजोवयारकलिया,कालागुरु-पवर-कुंदुरुक्क-तुरुक्कधूवमघमघंतगंधुभूयाभिरामा,सुगंधवरगंधगंधिया,गंधवट्टिभूया,अच्छरगणसंघसंविकिन्ना, दिव्वतुडियसहसंपणदिया, પડા માતાપિરામા, બ્રાય/મથા, કચ્છી, સપા, ના, પટ્ટા, મા, નીયા, નિગ્નતા, નિખંwા, निक्कडच्छाया, सप्पहा, सस्सिरीया, समरीइया, सउज्जोया, पासाइया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा। – 133 Page #210 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वाणमंतरदेवठाणाई एत्थ णं वाणमन्तराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता।तिसुवि लोयस्स असंखेज्जइभागे। तत्थंणं बहवे वाणमंतरा देवा परिवसंति।तंजहा–पिसाया, भूत,जक्खा, रक्खसा, किंनरा, किंपुरिसा, भुयगवइणो महाकाया, गन्धव्वगणा य निउणगंधव्वगीयरइणो, अणवन्निय-पणवन्निय-इसिवाइय-भूयवाइयकंदिय-महाकंदिया य कुहंडपयगदेवा, चंचलचलचवलचित्तकीलणदवप्पिया, गहिरहसियगीयणच्चणरई,वणमालामेल-मउड-कुंडलसच्छंदविउब्वियाभरणचारुभूसणधरा, सव्वोउयसुरभिकुसुमसुरइयपलंबसोहंतकंतविहसंत-चित्तवणमालरइयवच्छा,कामगमा कामकामा] कामरूवदेहधारी,णाणाविहवण्णरागवरवत्थविचित्तचिल्ललगनियंसणा, विविहदेसिनेवत्थ(च्छ)गहियवेसा, पमुइयकंदप्प-कलह-केलि-कोलाहलप्पिया,हास-बोलबहुला,असि-मुग्गरसत्ति-कुंतहत्था, अणेगमणि-रयणविविहनिज्जुत्तविचित्तचिंधगया, सुरूवा, महिड्डिया, महज्जुईय, महायसा, महाबला, महाणुभागा, महासुक्खा, हारविराइयवच्छा, कडय-तुडियथंभिय-भुया, अंगय-कुंडलमट्ठगंडयलकनपीढधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउली, कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघयणेणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेरणं, दिव्वाए लेस्साए, दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, ते णं तत्थ साणं साणं असंखेज्जभोमेज्जगनगरा-वाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं, साणं साणं अग्गमहिसीणं, साणंसाणंपरिसाणं,साणंसाणं अणीयाणं,साणंसाणंअणीयाहिवईणं,साणंसाणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंचबहूणं वाणमंतराणंदेवाणयदेवीणय आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा, पालेमाणा महयाहयनट्टगीय-वाइयतंती-तल-ताल-तुडियघणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाई भोग भोगाई भुंजमाणा विहरति ।।सू०-३८।।११६।। (મૂળ) હે ભગવન્! પર્યાય અને અપર્યાપ્તા વાનમંતર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! વાનમંતર દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના એક હજાર યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપરથી સો યોજન પ્રવેશ કરી અને નીચે સો યોજન છોડીને મધ્યના આઠસો યોજનમાં અહીં વાનમંતરદેવોના તીરછાભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિ સંબંધી નગરો બહારના ભાગમાં ગોળ, અંદરના ભાગમાં સમચોરસ અને નીચે કમળની કર્ણિકાના આકારવાળા છે-ઈત્યાદિ વર્ણન ભવનવાસીના દેવોના ભવનોના સામાન્ય વર્ણન (સૂ૦ ૨૮) प्रमाणे यावत् 'दिव्यत्रुटितशब्दसंप्रणदिताः'हव्यवाहिनीना २०६ 43 २०६मय थयेखां, पताकामालकुलाऽभिरामाः' ५ilt-491नी.शि43 व्यास भने मनिराम-मनोडर, सर्व रत्नमय, यावत् 'प्रतिरूपाः'-सुंE२ छे त्यां सुधी વર્ણન જાણવું. અહીં પર્યાપ્તા અને અસ્થમા વાનમંતર દેવોના સ્થાનો કહ્યાં છે. ઉપરાંત, સમુદ્દઘાત અને સ્વસ્થાનએ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમો ભાગે છે. ત્યાં ઘણા વાનમંતર દેવો રહે છે. તે આ પ્રમાણે-૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ દ્વિપુરુષ, ૭ ભુજગપતિ મહાકાય-મહોરગો, ૮ નિપુણ ગાન્ધર્વોના ગાયનને વિષે પ્રીતિવાળા ગન્ધર્વ ગણો. ૧ અણપનિક, ૨ પણપનિક, ૩ ઋષિવાદિક, ૪ ભૂતવાદિક, ૫ કંદિત, ૬ મહાનંદિત, ૭ કુહંડ અને ૮ પતંગદેવો. તે બધા ચંચલ અને અત્યંત ચપલ ચિત્તવાળા તથા ક્રીડા અને હાસ્ય પ્રિય જેને છે એવા, ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે પ્રીતિવાળા, વનમાલામય આપીડ-શેખર, મુકુટ, કુંડલ તથા સ્વછંદપણે વિદુર્વેલા આભરણો વડે સુંદર ભૂષણ-શોભાને ધારણ કરનારા, સર્વ ઋતુમાં થવાવાળો સુગંધી પુષ્પો વડે સારી રીતે 134 Page #211 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वाणमंतरदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિવિધ વનમાલા વક્ષઃસ્થલમાં જેઓએ પહેરેલી છે એવા, સ્વેચ્છાએ ગમન કરનારા, સ્વેચ્છા વડે રૂપ વાળા શરીરને ધારણ કરનારા, અર્થાત્ સ્વેચ્છાથી વિકુર્વેલા અનેક રૂપવાળા દેહને ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ણ રૂપ રંગવાળા, પ્રધાન, અદ્ભુત, વિચિત્ર અને દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી વેષો વડે જેઓએ પહેરવેશ ધારણ કર્યો છે એવા, પ્રમુદિત તથા કંદર્પ, કલહ, ક્રીડા અને કોલાહલને વિષે પ્રીતિવાળા, પુષ્કળ હાસ્ય અને કોલાહલ કરનારા, તલવાર, મુદ્ગર, શક્તિ અને ભાલાઓ જેના હાથમાં છે એવા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રત્નો વડે યુક્ત, વિચિત્ર ચિહ્નો વાળા, મહા ઋદ્ધિવાળા, મહા કાંતિવાળા, મહા યશવાળા, મહા બલવાળા, મહા સામર્થ્યવાળા, મહા સુખવાળા, હાર વડે સુશોભિત વક્ષ:સ્થળ જેઓનું છે એવા, કડા અને તુટિત–બાહુરક્ષક–બાજુબંધ વડે જેની ભુજાઓ અક્કડ છે એવા, અંગદ, કુંડલ, અને કપોલપ્રદેશનો સ્પર્શ કરનાર કર્ણપીઠ-કર્ણાભરણને ધારણ કરનાર, વિચિત્ર માલાઓ મસ્તકમાં ધારણ કરનારા, કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વસ્ત્રો જેઓએ પહેરેલા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માલા અને વિલેપન ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા (કાન્તિ), દિવ્ય અર્પી (કીરણો) દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા–(શરીરાદિવર્ણના સૌંદર્ય) વડે દશ દિશાઓને ઉદ્યોતવાળી કરતા, શોભતા ત્યાં પોતપોતાના અસંખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરાવાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું, પોતપોતાની પર્ષદોનું, પોતપોતાના સૈન્યનું, પોતપોતાના સેનાધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વાણમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણું પુરપતિપણું–અગ્રેસરપણું, સ્વામીપણું, ભર્તાપણું, વડીલપણું અને આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાપતિપણું કરાવતા, પાલન કરતા નિરંતર ચાલતા નૃત્ય, ગીત અને વગાડેલા વીણા, હસ્તતાલ, કાંસી તથા નિપુણ પુરુષોએ વગાડેલ ઘન મૃદંગના મોટા શબ્દ વડે દિવ્ય એવા ઉપભોગ કરવા લાયક ભોગોને ભોગવતા વિહરે છે. II૩૮૧૧૬॥ (ટી૦) વાનમંતર સૂત્રમાં ‘તિસુવિ ોસ્ત અસંવેન્ગર્ માળે' સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્દાત રૂપે ત્રણે સ્થાનોને આશ્રયી તેઓ લોકના અસંખ્યાતમા ભાગને વિષે હોય છે. તથા ‘ મુયાવળો મહાાયા' મહાકાય એટલે મહોરંગ, મહોરગો કેવા છે? તેના ઉત્ત૨માં વિશેષણ કહે છે— મુખપતય: ' ભુજગપતિઓ છે. તેમજ ‘ાન્યવાળા: ' ગન્ધર્વસમુદાયો કેવા છે? તે માટે વિશેષણ કહે છે–‘નિપુળાન્યવંશીતરતય: ' ‘નિપુણ–અત્યંત કુશલતાયુક્ત ગર્વ જાતિના દેવોના ગીતને વિષે પ્રીતિવાળા છે. એ આઠે વ્યન્તરોના મૂળ ભેદો છે, તે સિવાય બીજા આઠ અવાન્તર-પેટા ભેદો છે–‘અળપનિય' અણપન્તિક વગેરે. એ સોળ પ્રકારના વ્યન્તરો કેવા છે? તેના ઉત્તરમાં કહે છે-‘પદ્મતત્ત્વતત્ત્વપજ્ઞપિત્ત-જ્રીડાનદ્રવપ્રિયા:' ચંચલ–અનવસ્થિત અને ચલચપલ–અતિશય ચપલ ચિત્તવાળા તથા ક્રિડા અને દ્રવ–પરિહાસ જેઓને પ્રિય છે એવા, ટીકામાં તો તેનો અર્થ આ પ્રમાણે છે–‘ચંચલ–અનવસ્થિત ચિત્તવાળા તથા ચલચપલ–અત્યંત ચપલ ક્રીડન–ક્રીડા અને ચિત્તને વિષે દ્રવ–પરિહાસ પ્રિય જેઓને છે એવા.’ તથા ‘ગંભીરહસિતળીતનર્તનતય:' ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે જેઓને પ્રીતિ છે એવા, તથા ‘વનમાલાપીડમુળુટકુંડલ-સ્વચ્છ<વિવિતામરળામૂળળધરા: ' વનમાલામય જે શેખર, મુકુટ અને કુંડલ તથા સ્વચ્છન્દપણે વિકુર્વેલા આભરણોવડે સુંદર ભૂષણને ધારણ કરનારા, ‘સવંતું સુમિ સુસુચિતપ્રલમ્બશોમમાનાનવિસન્વિત્રવનમાલારવિતવક્ષસઃ' સર્વ ઋતુમાં થનારા સુગંધી પુષ્પો વડે સારી રીતે ગુંથેલી પ્રલંબ-લાંબી લટકતી, શોભતી, કાન્ત–પ્રિય વિકસન્તી–ખીલેલી–નહિ કરમાયેલા પુષ્પોવાળી ચિત્ર-નાના પ્રકારની વનમાલા જેઓએ વક્ષઃસ્થળમાં ધારણ કરેલી છે એવા, ‘જામમાઃ' કામ–સ્વેચ્છાવડે ગમ–ગતિવાળા, અર્થાત્ સ્વેચ્છાએ ફરવાવાળા, ક્વચિત્ ‘ામામા:' એવો પાઠ છે. તેમાં કામ–સ્વેચ્છાથી કામ–મૈથુનસેવા જેઓને છે એવા, એટલે તેઓ અનિયમિતપણે વિષયસેવવાવાળા, ‘ગમરૂપા ’ 135 Page #212 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वाणमंतरदेवठाणाई अभ - स्वेच्छाथी ३५ भेखोनुं छे मेवा, 'कामरूपदेहधारिणः ' म - स्वेच्छाने ३५ भेखोनुं छे मेवा हेड-शरीरने धारए अरनारा, खेटले स्वेच्छावडे विडुर्वेला अनेड प्रहारना उपयुक्त शरीरने धारा ४२नारा, 'नानाविधवर्णरागवरवस्त्रचित्रचिल्ललगनिवसनाः' अनेड प्रहारना वश वडे रंगवाना प्रधान भने प्रहारना अथवा अद्दभुत सेवा हेहीप्यमान वस्त्रोने पलेरनारा, 'विविधदेशीनेपथ्यगृहीतवेषाः ' विविध प्रहारना देशी पहेरवेशो वडे वेषने ग्रहण यो छे भेो सेवा, 'प्रमुदितकंदर्पकलहकेलिकोलाहलप्रियाः ' प्रभुति - प्रसन्न, हर्थ-डामने उद्दीपन डरनार वयन अथवा येष्टा, उदर-राड, डेसि-डीडा जने झेलाइस ठेखोने प्रिय छे मेवा, 'हास्यबोलबहुला : ' पुष्पुण हास्य खने जोस- खव्यक्त शब्द - प्रोसाहस अरनारा, 'असिमुद्गरशक्तिकुन्तहस्ता: ' तलवार, भुद्दगर, शक्ति-खेड भतनुं शस्त्र भने सुन्तलाला भेखोना हाथभां छे जेवा, 'अनेकमणिरत्नविविधनिर्युक्तविचित्रचिह्नगताः ' नेड प्रहारना यन्द्रअन्ताहि भशिखो भने दुर्डेतनाहि रत्नोव डे विविधपशे યુક્ત વિચિત્ર–અનેક પ્રકારનાં ચિહ્નો રહેલાં છે જેઓને વિષે એવા, બાકીનો ભાગ સ્પષ્ટ છે, અને પૂર્વે તેની વ્યાખ્યા કરી છે भाटे सहीं डरता नथी. ॥ ३८ ॥ ११६ ॥ कहिणं भंते! पिसायाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! पिसाया देवा परिवसंति ? गोयमा ! इसे रयणप्पा पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरिं एगं जोयणसयं ओगाहित्ता ट्ठा वेगं जोयणसयं वज्जित्ता मज्झे अट्ठसु जोयणसएसु एत्थ णं पिसायाणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भोमेज्जनगरा बाहिं वट्टा जहा ओहिओ भवणन्नओ तहा भाणियव्वो जाव पडिरूवा । एत्थ णं पिसायाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ बहवे पिसाया देवा परिवसंति, महिड्डिया जहा ओहिया जाव विहरन्ति । काल-महाकाला इत्थ दुवे पिसायिंदा पिसायरायाणो परिवसंति, महिड्डिया महज्जुइया जाव विहरति । सू० - ३९ ।। ११७।। (भूत) हे भगवन् ! पर्याप्ता अने अपर्याप्ता पिशाय हेवोना म्यां स्थानो छे? हे लंगवन् ! पिशाय हेवी ज्यां रहे छे? हे ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડના ઉપરના ભાગથી એક સો યોજન જઈ અને નીચે સો યોજન છોડીને વચ્ચેના આઠ સો યોજનમાં પિશાચ દેવોના તીરછા ભૂમિસંબન્ધી અસંખ્યાતા લાખ નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિસંબન્ધી નગરો બહારના ભાગમાં ગોળ છે–ઇત્યાદિ વર્ણન સામાન્ય ભવન વર્ણન પ્રમાણે યાવ-પ્રતિરૂપ–નવીન નવીન રૂપને ધારણ કરનારા છે—ત્યાં સુધી કહેવું. ત્યાં પર્યાપ્તા અને અપર્યામા પિશાચ દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા પિશાચ દેવો રહે છે. તે મહાઋદ્ધિવાળા-ઇત્યાદિ સામાન્ય વર્ણન યાવત્−‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં કાલ અને મહાકાલ નામના બે પિશાચના ઇન્દ્રો પિશાચના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા મહાદ્યુતિવાળા यावत्-विहरे छे. ॥३८॥११७॥ कहिणं भंते । दाहिणिल्लाणं पिसायाणं देवाणं [पज्जत्ताऽपज्जत्ताणं] ठाणा पन्नत्ता ? कहि णं भंते! दाहिणिल्ला. पिसाया देवा परिवसंति? गोयमा ! जंबुद्दीवे दीवे मन्दरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभार पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरिं एगं जोयणसयं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसयं वज्जित्ता मझे असु जोयणसएसु एत्थ णं दाहिणिल्लाणं पिसायाणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससयसहस्सा भवन्तीति मक्खायं । तेणं [भोमेज्जणगरा बाहिंवट्टा ] भवणा जहा ओहिओ भवणवन्नओ तहा भाणियव्वो जाव पडिरूवा। एत्थ णं दाहिणिल्लाणं पिसायाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे दाहिणिल्ला पिसाया देवा परिवसंति, महिड्डिया जहा ओहिया जाब विहरन्ति । 136 Page #213 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वाणमंतरदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ काले एत्थ पिसायइंदे पिसायराया परिवसइ, महिड्डीए जाव पभासेमाणे । से णं तत्थ तिरियमसंखेज्जाणं भोमेज्जुनयरावाससयसहस्साणं, चठण्हं सामाणियसाहस्सीणं, चठण्ह मग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं वाणमंतराणं देवाण य देवीण य आहेवच्चं जाव विहरह। उत्तरिल्लाणं पुच्छा। गोयमा ! जहेव दाहिणिल्लाणं वत्तव्वया तहेव उत्तरिल्लाणं पि । णवरं मन्दरस्स पव्वयस्स उत्तरेणं । महाकाले एत्थ पिसायइंदे पिसायराया परिवसइ, जाव विहरइ । एवं जहा पिसायाणं तहा भूयाणं पि, जाव गंधव्वाणं । नवरं इंदेसु णाणत्तं भाणियव्वं इमेण विहिणा- भूयाणं सुरूव-पडिरूवा, जक्खाणं पुन्नभद्द - माणिभद्दा रक्खसाणं भीम- महाभीमा, किण्णराणं किण्णर- किंपुरिसा, किंपुरिसाणं सप्पुरिस - महापुरिसा, महोरगाणं अइकाया - महाकाया, गंधव्वाणं નીયરફ-પીયનશે, નાવ વિરા काले य महाकाले सुरूव- पडिरूव पुन्नभद्दे य । तह चेव [अमरवइ] माणिभद्दे भीमे य तहा महाभीमे ॥ १ ॥ किन्नर - किंपुरिसे खलु सप्पुरिसे खलु तहा महापुरिसे । अइकाय - महाकाए गीयरई चेव गीयजसे ॥२॥ IR॰-૪૦||૧|| (મૂળ) હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ જંબુદ્રીપનામના દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્ન કાંડના ઉપરના ભાગથી એક સો યોજન અને નીચે એક સો યોજન છોડીને વચ્ચે આઠસો યોજનમાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે ભવનોનું વર્ણન સામાન્ય ભવનોના વર્ણન પ્રમાણે યાવત્–પ્રતિરૂપ છે—ત્યાં સુધી જાણવું. અહીં દક્ષિણ દિશાના પર્યાપ્તા અને અપર્યાપ્તા પિશાચદેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના પિશાચ દેવો રહે છે. તે મહાઋદ્ધિવાળાઇત્યાદિ ઔધિક—સામાન્ય વર્ણન યાવદ્ ‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં કાલ નામે પિશાચનો ઇન્દ્ર અને પિશાચોનો રાજા રહે છે. તે મહાઋદ્ધિવાળો–યાવત્ (દશ દિશાઓને) પ્રકાશિત કરે છે. તે ત્યાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબન્ધી નગરોનું, ચાર હજાર સામાનિક દેવોનું, પરિવારસહિત ચાર અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા વાનમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવદ્ વિહરે છે. ઉત્તર દિશાના પિશાચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જેમ દક્ષિણ દિશાના પિશાચોના સંબંધમાં વક્તવ્યતા કહી છે તેમ ઉત્તરના પિશાચોના સંબંધમાં પણ કહેવી. પરન્તુ મેરુ પર્વતની ઉત્તર દિશાએ છે. અહીં મહાકાલ નામે પિશાચોના રાજા વસે છે. યાવત્–વિહરે છે. એ પ્રમાણે જેમ પિશાચો સંબંધમાં હકીકત કહી તેમ ભૂતોના સંબંધમાં યાવત્ત્વ ગધર્વોના સંબંધમાં કહેવી. પરન્તુ ઇન્દ્રોના સંબંધમાં વિશેષતા આ પ્રકારે કહેવી–ભૂતોના સુરૂપ અને પ્રતિરૂપ ઇન્દ્રો છે. યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને કિંપુરુષ, કિંપુરુષોના સત્પુરુષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય તથા ગંધર્વોના ગીતરતિ અને ગીતયશ ઇન્દ્રો યાવત્– વિહરે છે. ‘કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને કિંપુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય તથા ગીતરતિ અને ગીતયશ.’' II૪૦।।૧૧૮૫ 137 Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं जोइसियदेवठाणाई कहि णं भंते! अणवन्नियाणं देवाणं [पज्जत्ताऽपज्जत्ताणं] ठाणा पन्नत्ता ? कहि णं भंते! अणवन्निया देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरिं हेट्ठा य एगं जोयणसयं सयं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसएसु एत्थ णं अणवन्नियाणं देवाणं तिरियमसंखेज्जा णगरावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं जाव पडिरूवा । एत्थं णं अणवन्नियाणं देवाणं ठाणा [पन्नत्ता] उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे, साणेणं लोयस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे अणवन्निया देवा परिवसंति। महिड्डिया जहा पिसाया जाव विहरंति । सन्निहिय-सामाणा इत्थ दुवे अणवन्निंदा अणवन्नियकुमाररायाणो परिवसंति। महिड्डीया, जहा काल-महाकाला। एवं जहा कालमहाकालागं दो पि दाहिणिल्लाणं उत्तरिल्लाण य भणिया तहा सन्निहिय-सामाणा [ई]णं पि भाणियव्वा । संगहणीगाहाअणवन्निय-पणवन्निय-इसिवाइय- भूयवाइया चेव । कंद - महाकंदिय कुहंडे पययदेवा इमे इंदा । 'संनिहिया सामाणा धाय-विधाए इसी य इसिवाले। ईसर महेसरे या हवइ सुवच्छे विसाले य॥ २ ॥ हासे हासरई वि . य सेए य तहा भवे महासेए। पयए पयगवई वि य नेयव्वा आणुपुव्वी ||३|| ।। सू० - ४१ ।। ११९ ।। (भूत) हे भगवन्! खाएपनि हेवोना ज्यां स्थानो छे? हे भगवन्! खायन्निए हेवो क्या रहे छे? हे गौतम! खा રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડની ઉપર અને નીચે સો સો યોજન મૂકીને યાવ–આઠસો યોજનમાં અણપન્તિક દેવોના તીરછા અસંખ્ય લાખ ભૂમિસંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે નગરો યાવ-પ્રતિરૂપ છે. ત્યાં અણપન્તિક દેવોના સ્થાનો છે. તે ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. ત્યાં ઘણા અણપન્તિક દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા ઇત્યાદિ–વર્ણન પિશાચોની જેમ યાવત્–‘વિહરે છે’– ત્યાં સુધી જાણવું. અહીં સન્નિહિત અને સામાન્ય એ બે અણપન્તિકોના ઇન્દ્ર અને અણપન્તિક દેવોના રાજા રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા–એ પ્રમાણે જેમ દક્ષિણના અને ઉત્તરના પિશાચના ઇન્દ્ર કાલ અને મહાકાલના સંબંધમાં કહ્યું છે તેમ સંનિહિત અને સામાન્ય ઇન્દ્રના સંબંધમાં પણ કહેવું. આ સંગ્રહણી ગાથાનો અર્થ છે-‘૧ અણપન્તિક, ૨ પણપન્તિક, ૩ ૠષિવાદી, ૪ ભૂતવાદી, ૫ કંદિત, ૬ મહાકંદિત, ૭ કોદંડ અને ૮ પતંગ એ વાનવ્યન્તર દેવો છે. तेस्रोना न्द्रो छे -१ सन्निहित २ सामान्य, उ धाता, ४ विधाता, पऋषि ऋषिपाल, ७ ईश्वर, ८ महेश्वर, ૯ સુવત્સ, ૧૦ વિશાલ, ૧૧ હાસ, ૧૨ હાસરિત, ૧૩ શ્વેત, ૧૪ મહાશ્વેત, ૧૫ પતંગ અને ૧૬ પતંગપતિ એ અનુક્રમથી જાણવા. ૪૧||૧૧૯॥ (ટી૦) પરન્તુ ‘કાલે ય મહાકાલે' ઇત્યાદિ. દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાચોના ઇન્દ્ર અનુક્રમે કાળ અને મહાકાળ જાણવાએટલે દક્ષિણ દિશાનો કાળ અને ઉત્તર દિશાનો મહાકાળ, ભૂતોના સરૂપ અને પ્રતિરૂપ, યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને કિંપુરુષ, કિંપુરુષોના સત્પુરુષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય તથા ગન્ધર્વોના ગીતરતિ અને ગીતયશ ઇન્દ્રો જાણવા. ૪૧||૧૧૯॥ || जोइसियदेवठाणाई || कहि णं भंते! जोइसियाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! जोइसिया देवा परिवसंति ? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्ताणउए जोयणसए उड्डुं उप्पइत्ता दसुत्तरे जोयणसयबाहल्ले तिरियमसंखेज्जे जोइसविसए । एत्थ णं जोइसियाणं देवाणं तिरियमसंखेज्जा जोइसियविमाणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं विमाणा अद्धकविट्ठगसंठाणसंठिया, सव्वफालियामया, 138 Page #215 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं जोइसियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ अब्भुग्गयमूसिय पहसिया इव, विविहमणिकणगरयणभत्तिचित्ता, वाडद्धूयविजयवेजयंतीपडागछत्ताइछत्तकलिया, तुंगा, गगणतलमहिलंघमाणसिहरा, जालंतररयण-पंजरुम्मिलियव्व, मणिकणगधूभियागा, वियसियसयवत्तपुंडरीया[य],तिलयरयणद्धचंदचित्ता, नाणामणिमयदामालंकिया अंतो बहिं च सण्हा, तवणिज्जरुइलवालुयापत्थडा, सुहफासा, सस्सिरि[ ] या, सुरूवा, पासाईया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा । एत्थ णं जोइसियाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे जोइसिया देवा परिवसंति । तं जहा - बहस्सई, चंदा, सूरा, सुक्का, सणिच्छरा, राहू, धूमकेऊ, बुधा, अंगारगा, तत्ततवणिज्जकणगवन्ना जे य गहा जोइसम्मि चारं चरंति केऊ य गइरइया अट्ठावीसइविहा य नक्खत्तदेवतगणा, णाणासंठाणसंठियाओ, पंचवण्णओ तारयाओ ठियलेस्सा चारिणो, अविस्साममंडलगई, पत्तेयनामंकपागडियचिंधमउडा महिड्डिया जाव पभासेमाणा । ते णं तत्थ साणं साणं विमाणावाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं साणं साणं अग्गमहिसीणं सपरिवाराणं, साणं साणं परिसाणं, साणं साणं अणियाणं, साणं साणं अणियाहिवईणं, साणं साणं आयरक्खंदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं जोइसियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरंति । चंदिम-सूरिया इत्थ दुवे जोइसिंदा जोइसियरायाणो परिवसंति, महिड्डिया जाव पभासेमाणा । ते णं तत्थ साणं साणं जोइसियविमाणावाससयसहस्साणं, चउण्हं सामाणियसाहस्सीणं, चठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणीयाणं, सत्तण्हं अणीयाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, जाव अन्नेसिं च बहूणं जोइसियाणं देवाण य देवीण य आहेवच्च[पोरेवच्चं ] जाव विहरंति । सू०-४२ । १२० । (भू०) हे भगवन् ! पर्याप्ता खने अपर्याप्ता भ्योतिषि हेवोना स्थानो झ्यां छे? हे भगवन् ! भ्योतिषिङ हेवो ऽयां रहे छे? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના અત્યંત સમ–સરખા અને રમણીય ભૂમિના ભાગથી સાતસો નેવું યોજન ઉપર જઇએ એટલે એક્સો દસ યોજન પહોળા અને તીરછા અસંખ્યાતા યોજનપ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિષિક દેવોનો વિષયનિવાસ છે. અહીં જ્યોતિષિક દેવોના તીરછા અસંખ્યાતા લાખ જ્યોતિષિક વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો અર્ધ કોઠાની આકૃતિવાળા, સર્વસ્ફટિકમય, અભ્યુદ્ગતા—ચારે તરફથી નીકળેલી, ઉત્કૃતા–ચારે તરફ પ્રસરેલી પ્રભા વડે ધોળાં, વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની ભક્તિ-રચના વડે વિચિત્ર, વાયુ વડે કંપિત થયેલી વિજયની સૂચક વૈજયન્તી નામે પતાકા અને ઉપર ઉપર રહેલા છત્રો વડે યુક્ત, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેઓના શિખરો છે એવાં, જાળીઓના વચ્ચેના ભાગમાં રત્નો જેઓને છે એવાં, તથા પાંજરાથી બહાર કાઢેલા હોયની શું सेवा, भखिने उनडना स्टूपिडा - शियरो भेखोनां छे सेवां, विङसित - जीलेला शतपत्रो, पुंडरीडओ, तिसओ भने રત્નમય અર્ધ ચન્દ્રો વડે વિચિત્ર, અનેક પ્રકારની મણિમય માળાઓ વડે સુશોભિત, અંદર અને બહાર કોમળ, તપનીય–સુવર્ણની મનોહર વાલુકોનો પ્રસ્તટ–ભૂમિપીઠ જેઓને વિષે છે એવાં, સુખકર સ્પર્શવાળાં, શોભાયુક્ત, સુંદર રૂપવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા જ્યોતિષિક દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન–એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા लागमां छे. त्यां ध।ा भ्योतिषिङ हेवो रहे छे. ते या प्रमाणे - बृहस्पति, यन्द्र, सूर्य, शुद्ध, शनैश्वर, राहु, धूमकेतु, બુધ, અંગારક—મંગળ, તેઓ તપાવેલા તપનીય—સુવર્ણના જેવા વર્ણવાળા છે. (તે સિવાય બીજા) જે ગ્રહો જ્યોતિશ્ચક્રમાં ફરે છે, ગતિમાં પ્રીતિવાળા કેતુઓ અને અઠ્યાવીશ પ્રકારના નક્ષત્ર દેવગણો છે તે બધા અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ વર્ણના છે અને તેઓ બધા સ્થિતલેશ્યાવાળા–અવસ્થિતતેજોલેશ્યાવાળા છે. જેઓ ફરવાના સ્વભાવવાળા 139. Page #216 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं जोइसियदेवठाणाई છે તેઓ વિશ્રામરહિત-નિરંતર મંડલરૂપે ગતિ કરનારા, પ્રત્યેકના નામના લાંછન વડે મુકુટમાં પ્રકટ કરેલું ચિહ્ન જેઓને છે એવા, મહા ઋદ્ધિવાળા, યાવત્ શોભતા ત્યાંના પોતપોતાના લાખો વિમાનાવાસોનું પોતપોતાના હજારો સામાનિક દેવોનું પોતપોતાની પરિવારસહિત અગ્રમહિષીઓનું પોતપોતાની પર્ષદાઓનું, પોતપોતાના સૈન્યોનું પોતપોતાના સેનાધિપતિઓનું પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા જયોતિષિક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવ-વિહરે છે. અહીં ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્કના ઈન્દ્રો અને જ્યોતિષના રાજાઓ રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા, યાવત્ શોભતા પોતપોતાના લાખો જ્યોતિષના વિમાનાવાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓનું ત્રણ પર્ષદાઓનું સાત પ્રકારના સૈન્યોનું સાત સેનાધિપતિઓનું સોળ હજાર આત્મરક્ષક દેવોનું વાવ-અન્ય ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવ વિહરે છે. ll૪૨/૧૨૦ (ટી૦) જ્યોતિષ્કના સૂત્રમાં અવિઠ્ઠસંડાસંડિયા' અર્ધા કોઠાના આકારવાળાં વિમાનો છે. આના સંબંધમાં આક્ષેપશંકા અને પરિહાર-સમાધાન ચન્દ્રપ્રજ્ઞપ્તિટીકા અને સૂર્યપ્રજ્ઞપ્તિની ટીકામાં છે ત્યાંથી જાણી લેવું. તે વિમાનો સર્વટિવમયાન' સર્વરૂપે સ્ફટિકમય, ‘અમૃતોતપ્રમાસિતાનિ' અભ્યગ્રતા-અભિમુખપણે ચોતરફથી નીકળેલી, અને ઉત્સુતા-પ્રબલપણે સર્વ દિશાઓમાં પ્રસરેલી પ્રભા-દીપ્તિ વડે સિત-ધોળાં, ‘વિવિધમાનવવિક્તવત્રાળ' વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની ભક્તિ-રચનાવિશેષવડે ચિત્ર-આશ્ચર્યભૂત, વાતોçવનયનયતીપતા-છત્રાતિછત્રતિનિ' વાયુથી કપેલી વિજય-અભ્યદયને સૂચવતી વૈજયન્તી નામે પતાકા અથવા વિજય-વૈજયન્તીની પાર્શ્વવર્તી કર્ણિકા, તે પ્રધાન છે જેમાં એવી વૈજયન્તી તે વિજયવૈજયની. તથા પાર્શ્વવર્તી કર્ણિકારહિત હોય તે પતાકા તથા છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલાં છત્રો, તે બન્ને વડે યુક્ત, “તંગાનિ' ઉંચા, ‘નતનાથન વિછરાળિ' આકાશ માર્ગનું અતિ ઉલ્લંઘન કરનારા શિખરો જેઓના છે એવાં, ‘નાતાનરત્ન-પોની તિતાનીવ' જાળી ભવનની ભીંતને વિષે હોય છે અને તે લોક પ્રસિદ્ધ છે, તેની વચ્ચેના ભાગમાં વિશિષ્ટ શોભાને માટે જ્યાં રત્નો મૂકેલાં છે એવાં, તથા પાંજરાથી બહાર કરાયેલા હોયની શું એવાં, જેમકે કોઈ વસ્તુ વાંસવગેરેના બનેલા પ્રચ્છાદન વિશેષરૂપ પાંજરાથી બહાર કરાયેલી હોય અને તેની કાન્તિ અવિનષ્ટ હોવાથી શોભે છે તેમ તે વિમાનો પણ શોભે છે. ‘જનપતિ' મણિ અને સુવર્ણના સ્કૂપિકા-શિખરો જેઓને છે એવાં, ‘વિરાસતશતપત્રપુષ્કરીતિરત્નાર્થવત્રિાળ' બારણા વગેરેમાં આકૃતિરૂપે રહેલાં ખીલેલાં જે શતપત્રો અને પુંડરીક કમળો, ભીંત વગેરે ઉપર રહેલા તિલકો, બારણા વગેરેમાં રહેલા રત્નમય અર્ધચન્દ્રો વડે ચિત્ર-આશ્ચર્યકારક, નાનામવા માતાનિ' અનેક પ્રકારની મણિમય માલાઓ વડે અલંકૃત, ‘તાનિ' અંદરના તથા બહારના ભાગમાં કોમળ સ્પર્શવાળા, “તપનીયરવાનુપ્રસ્તાવિ સુવર્ણમય, મનોહર રેતીઓનો પ્રસ્તટ-ભૂમિ જેઓને વિષે છે એવાં, એટલે જ્યાં સુવર્ણમય વાલુકા પાથરેલી એવાં, તથા “સુહાપાનિ સુખમ્માનિ વા' સુખકારક સ્પર્શવાળાં અથવા શુભ સ્પર્શવાળાં, બાકીનાં બધા સૂત્રની પૂર્વની પેઠે-યાવત્ બૃહસ્પતિ, ચંદ્ર વગેરે સુધી વ્યાખ્યા કરવી. બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનિ (શશ્ચર), રાહુ, ધૂમકેત, બુધ અને અંગારક-મંગળ. તે ગ્રહો કેવા છે? ‘ત તપનીયન વળf: ' તપાવેલા તપનીય-કનક-સુવર્ણના જેવા વર્ણવાળા, અર્થાત્ કંઈક રાતા વર્ણવાળા, તે સિવાયના બીજા ગ્રહો જ્યોતિશ્ચક્રમાં ફરે છે, અને જે કેતુઓ ગમન કરવામાં પ્રીતિવાળા તથા અઠ્યાવીશ પ્રકારના નક્ષત્ર દેવો તે બધા ‘નાના સંસ્થાના સંસ્થિતા:' વિવિધ આકૃતિવાળા અને “ચ” શબ્દથી તપાવેલા સુવર્ણના જેવા વર્ણવાળા છે. તારાઓ પાંચ વર્ષના છે. એ બધા જ્યોતિષિક દેવો તિજોયા-' અવસ્થિત તેજો લેશ્યાવાળા છે. તથા જેઓ વારિખઃ' ગમન કરવાના સ્વભાવવાળા છે તે વિશ્રામમલ્કત તિવ:' અવિશ્રામ-નિરંતર મંડલાકારે ગતિ કરનારા છે. “પ્રત્યેનામyવટિવિહામુશુરા?'પ્રત્યેકે પોતપોતાના નામના લાંછન વડે મુકુટમાં ચિહ્ન પ્રકટ કર્યું છે એવા જ્યોતિષ્કો છે. તેનો ભાવાર્થ એવો છે કે ચન્દ્રને મુકુટમાં પોતાના નામના લાંછનરૂપ ચન્દ્રમંડલનું ચિહ્ન પ્રકટ છે. 140 Page #217 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ સૂર્યને સૂર્યમંડલ, ગ્રહને ગ્રહમંડલ, નક્ષત્રને નક્ષત્રમંડલ અને તારાને તારાઓના આકારનું મુકુટમાં ચિહ્ન છે. ll૪૨૧૨ll | वेमाणियदेवठाणाई ।। कहि णं भंते! वेमाणियाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! वेमाणिया देवा परिवसंति? गोयमा। इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डं चंदिम-सूरिय-गह-नक्खत्ततारारूवाणं बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूहिं जोयणसयसहस्साई बहुगीओ जोयणकोडीओ, बहुगीओ जोयणकोडाकोडीओ उडूंदूरं उप्पइत्ता, इत्थ णं सोहम्मीसाण-सणंकुमारमाहिंद-बंभलोय-लंतगमहासुक्क-सहस्सार-आणय-पाणय-आरण-अच्चुय-गेवेज्ज-अणुत्तरेसु एत्थणंवेमाणियाणं देवाणंचउरासीइ विमाणावाससयसहस्सा सत्ताणउइं च सहस्सा तेवीसं च विमाणा भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया, अच्छा, सण्हा, लण्हा, घट्टा, मट्ठा, नीरया, निम्मला, निप्पंका, निक्कंकडच्छाया, सप्पभा, सस्सिरिरीया, सउज्जोया, पासादीया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा। एत्थ णं वेमाणियाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसुवि लोयस्स असंखेन्जइभागे। तत्थ णं बहवे वेमाणिया देवा परिवसंति। तंजहा-सोहम्मीसाण-सणंकुमार-माहिंद-बंभलोग-लंतग-महासुक्क-सहस्सार-आणय-पाणय-आरण-अच्चुयगेवेज्जगा-अणुत्तरोववाइया देवा, तेणंमिग-महिस-वराह-सीह-छगल-दहर-हय-गयवइ-भुयग-खग्ग-उसभंकविडिम-पागडियचिंधमउडा, पसिढिलवरमउड-किरीडधारिणो,वरकुंडलुज्जोईयाणणा,मठडदित्तसिरिया,रत्ताभा, पउमपम्हगोरा, सेया, सुहवन्न-गंध-फासा, उत्तमवेउव्विणो, पवरवत्थ-गंध-मल्लाणुलेवणधरा, महिड्डिया, महज्जुइया, महायसा, महाबला, महाणुभागा, महासोक्खा, हारविराइयवच्छा, कडय-तुडियथंभियभुया, अंगद-कुंडल-मट्टगंडतलकन्नपीढधारी,विचित्तहत्थाभरणा, विचित्तमाला-मउली,कल्लाणगपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणा, भासरबोंदी, पलंबवणमालंधरा, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघयणेणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा। तेणंतत्थ साणंसाणं विमाणावाससयसहस्साणं,साणंसाणंसामाणियसाहस्सीणं,साणंसाणंतायत्तीसगाणं,साणंसाणंलोगपालाणं, साणंसाणं अग्गमहिसीणंसपरिवाराणं,साणंसाणंपरिसाणं,साणंसाणं अणियाणं,साणंसाणं अणियाहिवईणं, साणं साणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महयरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा पालेमाणा महताऽहतनट्ट-गीय-वाइयतंती-तलताल-तुडित-घणमुइंगपड्डुप्पवाइतखेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा विहरंति ।।सू०-४३॥१२१।। (મૂળ) હે ભગવન! પર્યાપ્તા અને અપર્યાપ્તા વૈમાનિક દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! વૈમાનિક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના બહુ સરખા અને રમણીય ભૂમિભાગથી ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબન્ધી ઘણા સેંકડો યોજન, ઘણા હજારો યોજન, ઘણા લાખો યોજન, ઘણા ક્રોડ યોજન, ઘણા કોડાકોડી योन 6५२ दूर ४७मे मेरो माडी सौधर्म, शान, सनत्कुमार, माउन्द्र, बोs, aids, महाशु, ससार, આનત, પ્રાણત, આરણ, અચુત, રૈવેયકો અને અનુત્તરોના વૈમાનિક દેવોના ચોરાશી લાખ, સત્તાણું હજાર અને त्रैवीय विमानापासो छ अभ यु छ. ते विमानो सर्व रत्नमय, १२७, भग, मि५, घसे, साई २८i, રજરહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ દીતિવાળાં, પ્રભાસહિત, શોભાસહિત, ઉદ્યોતસહિત, પ્રસન્નતા કરનારા, 141 Page #218 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वेमाणियदेवठाणाई દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાનો કહેલાં છે. ઉપરાંત, સમુદ્દઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા વૈમાનિક દેવો રહે છે. તે मा प्रभा-सौधर्म, शान, सनत्कुमार, माउन्द्र, बृहदोs, aids, माशु, ससार, मानत, प्रत, मा२९५, अयुत, वय भने मनुत्तरीपति, मने त भनु भृग, महिप-यो, पराड, सिंह, १२, हे, धोi, હાથી, ભુજગ-સર્પ, ગેંડો, બળદ, વિડિમ-મૃગવિશેષ રૂપ ચિહ્નો જેઓએ મુકુટમાં પ્રકટ કરેલા છે એવા, શિથિલ શ્રેષ્ઠ મુકુટ અને કિરીટને ધારણ કરનારા, જેઓએ ઉત્તમ કુંડલો વડે મુખને પ્રકાશિત કર્યું છે એવા, જેઓએ મુકુટવડે શોભા અર્પણ કરી છે, મુકુટવડે શોભા પ્રાપ્ત કરી છે એવા, રક્ત પ્રકાશવાળા, પદ્મના જેવા ગૌર, શ્વેત, શુભ વર્ણ ગંધ અને સ્પર્શવાળા, ઉત્તમ વૈક્રિય શરીરવાળા, શ્રેષ્ઠ વસ્ત્ર, ગંધ, માળા અને વિલેપન ધારણ કરનારા, મહાઋદ્ધિવાળા, ઈત્યાદિ વર્ણન ભવનપતિ દેવોની પેઠે યાવત્ વિહરે છે ત્યાં સુધી જાણવું. //૪૩૧૨ ૧/ (ટી) વૈમાનિક સૂત્રમાં ચોરાશી લાખ સત્તાણું હજાર અને ત્રેવીશ વિમાનો છે. અને તે બત્રીસ લાખ, અઠ્યાવીશ લાખ, બાર લાખ, આઠ લાખ, ચાર લાખ ઇત્યાદિ સંખ્યા મેળવવાથી થાય છે, સૌધર્મ દેવોને મુકુટમાં મૃગનું ચિહ્ન પ્રકટ છે. ઈશાન દેવોને મુકુટમાં પાડાનું ચિહ્ન છે, સનકુમાર દેવોએ મુકુટમાં વરાહરૂપ ચિહ્ન પ્રકટ કર્યું છે, માહેન્દ્ર દેવોએ સિંહરૂપ ચિહ્ન મુકુટમાં પ્રકટ કર્યું છે. બ્રહ્મલોક દેવોએ મુકુટમાં બકરાનું ચિહ્ન પ્રકટ કરેલું છે. લાન્તક દેવો મુકુટમાં દેડકાનું ચિહ્ન ધારણ કરે છે. શુક્ર દેવલોકના દેવોને મુકુટમાં ઘોડાનું ચિહ્ન છે, સહસારકલ્પના દેવોને મુકુટમાં ગજપતિનું ચિહ્ન છે. આનતકલ્પના દેવો મુકુટમાં ભુજગસપના ચિહ્નવાળા છે. પ્રાણત કલ્પના દેવો મુકુટમાં ખગ-ગેંડાનું ચિહ્ન ધારણ કરે છે. ખગ એ જંગલનું ચતુષ્પદ પ્રાણી છે. આરણકલ્પના દેવોને મુકુટમાં વૃષભનું ચિહ્ન છે. અશ્રુત કલ્પના દેવોને મુકુટમાં વિડિમ-મૃગવિશેષનું ચિહ્ન છે. 'वरकुण्डलोद्योतिताननाः' श्रेष्ठ इंदो 43 भुपने मामे प्रशत थुछ मेवा वैमानि पो छ. Uslनो सुगमछ. ॥४३॥१२१॥ कहिणं भंते। सोहम्मगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहिणं भंते! सोहम्मगदेवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उर्छ चंदिम-सूरिय-गह-नक्खत्ततारारूवाणं बहूणि जोयणसयाणि बहूई जोयणसहस्साई बहूई जोयणसयसहस्साई बहुगीओ जोयण कोडीओ बहुगीओ जोयणकोडाकोडिओ उइंदूरं उप्पइत्ता, एत्थ णंसोहम्मे णामं कप्पे पन्नत्ते। पाईणपडीणायए, उदीण-दाहिण-वित्थिन्ने, अद्धचंदसंठाणसंठिए, अच्चिमालिभासरासिवण्णाभे,असंखेन्जाओ जोयणकोडीओ असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं, असंखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं, सव्वरयणामए, अच्छे जाव पडिरूवे। तत्थ णं सोहम्मगदेवाणं बत्तीसं विमाणावाससयसहस्सा भवन्तीति मक्खाय। तेणं विमाणा सव्वरयणामया अच्छा, जाव पडिरूवा। तेसिणं विमाणाणंबहुमज्झदेसभागे पंच वडिंसया पन्नत्ता, तं जहा-असोगवडिंसर, सत्तिवण्णवडिंसए, चंपगवडिंसए, चूयवडिंसए, मज्झे इत्थ सोहम्मवडिंसए। तेणंवडिंसया सव्वरयणामया, अच्छा, जाव पडिरूवा। एत्थणंसोहम्मगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखिज्जइभागे। तत्थ णं बहवे सोहम्मगदेवा परिवसंति महिड्डिया जाव पभासेमाणा। ते णं तत्थ साणंसाणं विमाणावाससयसहस्साणं, साणं साणं सामाणियसाहस्सीणं, एवं जहेव ओहियाणं तहेव एएसिपि भाणियव्वं, जाव आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मगकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चापोरेवच्चं] जाव विहरंति। सक्के इत्थ देविंदे देवराया परिवसइ, वज्जपाणी, पुरंदरे, सयक्कतू, सहस्सक्खे, मघवं, पागसासणे, दाहिणड्डलोगाहिवई, बत्तीसविमाणावास142 Page #219 -------------------------------------------------------------------------- ________________ बीठापयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ સયઇસ્લાદિવડું, પાવાવાળે, સુરેિ, અયવવત્થો, આતશ્યમાલ-મહે, નવહેમન્ના વિત્ત ચંચલ ંડનविलिहिज्जमाणगंडे, महिड्डिए, जाव पभासेमाणे । से णं तत्थ बत्तीसार विमाणावाससयसहस्साणं, चठरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणीयाणं, सत्तण्हं अणीयाहिवईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्च पोरेवच्चं कुव्वमाणे जाव વિહરણ્ ।I]૦-૪૪।।૨૨।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૌધર્મ દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સૌધર્મ દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! જંબૂદ્રીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના બહુ સમ અને રમણીય ભૂમિના ભાગથી યાવત્–ઉપર દૂર ગયા પછી અહીં સૌધર્મ નામે દેવલોક આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિવાળો, ‘અજ્વિમાપ્તિ-માલાસિવળામે' કિરણોની માળા અને ભાસરાસિ–કાન્તિના સમૂહના જેવા વર્ણવાળો છે. તે અસંખ્યાતા કોટાકોટી યોજન લાંબો અને પહોળો છે. તથા તેની પરિધિ અસંખ્યાતા કોટાકોટી યોજન છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવ-પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય, યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે–૧ અશોકાવતંસક, ૨ સપ્તપર્ણાવતંસક, ૩ ચંપકાવતંસક, ૪ ચૂતાવતંસક, અને તેઓના મધ્યભાગમાં સૌધર્માવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સૌધર્મ દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ત્રણેને ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાનને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા સૌધર્મ દેવો રહે છે. મહાઋદ્ધિવાળા યાવ-પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના ત્યાં રહેલા લાખો વિમાનોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાના ત્રાયસ્પ્રિંશક દેવોનું, એ પ્રમાણે જેમ સામાન્ય દેવોનું વર્ણન કર્યું તેમ સૌધર્મ દેવોનું પણ જાણવું. યાવત્ હજારો આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્–વિહરે છે. અહીં દેવેન્દ્ર દેવનો રાજા શક્ર રહે છે. જેણે હાથમાં વજ્ર ધારણ કરેલું છે એવો, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન અને લોકના દક્ષિણાર્ધનો અધિપતિ છે. તે બત્રીશ લાખ વિમાનોનો અધિપતિ, એરાવણવાહનવાળો, દેવોનો ઇન્દ્ર, તથા રજરહિત આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, જેણે માળા અને મુકુટ પહેરેલા છે એવો, નવા સુવર્ણના જેવો સુંદર, અદ્ભુત અને ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવો, મહાઋદ્ધિવાળો, યાવત્ દસ દિશાઓને પ્રકાશિત કરતો ત્યાં બત્રીશ લાખ વિમાનોનું, ચોરાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયશ્રિંશક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા દેવીઓનું અધિપતિપણું કરતો વિહરે છે. ૪૪૧૨૨॥ (ટી૦) સૌધર્મકલ્પના સૂત્રમાં ‘અર્નિયાં માાવત્ માસાં શિવત્ વર્ધામા યસ્ય સ‘અર્રિમાતિમામાંરાશિવર્ગામ:' કિરણોની માળા અને કાન્તિના સમૂહના જેવી વર્ણાભા–વર્ણની કાન્તિ જેને છે એવો, ‘વપ્રાપ્તિ:’ જેના હાથમાં વજ્ર છે એવો, ‘પુન્વર:’અસુરાદિના પુર–નગરનો દારણ–નાશ કરનાર, ‘શતઋતુઃ ' કાર્તિક શેઠના ભવની અપેક્ષાએ સો ક્રતુ–અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ અથવા શ્રમણોપાસકની પાંચમી પ્રતિમા જેણે વહન કરી છે એવો, તે ઇન્દ્ર પૂર્વના કાર્તિક શેઠના ભવમાં સો વાર પ્રતિમાઓ અંગીકાર કરી હતી તે અપેક્ષાએ શતક્રતુ કહેવાય છે. ‘સહસ્રાક્ષ ' જેને હજાર આંખો છે એવો, કારણ કે ઇન્દ્રને - પાંચસો મન્ત્રીઓ હોય છે, અને તેની આંખો ઇન્દ્રના કાર્યમાં વપરાતી હોવાથી ઇન્દ્રસંબંધી કહેવાય છે, માટે ઇન્દ્રનું 143 Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वेमाणियदेवठाणाई સહસ્ત્રાક્ષપણું છે. ‘મયવાન' મઘા-મહા મેઘો જેને અધીન છે એવો, “પાશાનઃ' પાક નામે બલવાન રાક્ષસરૂપ શત્રને શાસન કરનાર, નોડખેરવર:' રજોરહિત અને સ્વચ્છ હોવાથી આકાશના જેવા વસ્ત્રો ધારણ કરનાર, ‘માતમાલામુર:' આલગિત-પહેરેલાં છે માળા અને મુકુટ જેણે એવો, ‘નવોમવાવિત્રવતષ્કતવિનિયમાનg?' અતિશય સુંદરવર્ણ હોવાથી નવ નવીન હોયની શું? એવા હેમ-સુવર્ણના ચારુ–સુંદર અને ચિત્ર-આશ્ચર્યકારક ચંચલ કુંડલો વડે વિવિખ્યમાન-સ્પર્શ કરાતા ગંડ-કપોલ પ્રદેશ જેના છે એવો ઇન્દ્ર છે. ૪૪૧૨૨ા कहि णं भंते। ईसाणगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! ईसाणगदेवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए, बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डं चंदिम-सूरिय-गह-नक्खत्त-तारारूवाणंबहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, जाव उद्धं उप्पइत्ता एत्थ णं ईसाणे णामं कप्पे पन्नत्ते। पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, एवं जहा सोहम्मे जाव पडिरूवे। तत्थ णं ईसाणगदेवाणं अट्ठावीसं विमाणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया जाव पडिरूवा। तेसिणंबहुमज्झदेसभागे पंच वडिंसया पन्नत्ता। तंजहा-अंकवडिंसए, फलिहवडिंसए, रयणवडिंसए, जातरूववडिंसए, मज्झे इत्थ ईसाणवडिंसए। ते णं वडिंसया सव्वरयणामया जाव पडिरूवा। एत्थ णं ईसाणगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। सेसंजहा सोहम्मगदेवाणं जाव विहरंति। ईसाणे इत्थ देविंदे देवराया परिवसइ, सूलपाणी, वसहवाहणे, उत्तरङ्कलोगाहिवई, अट्ठावीसविमाणावाससयहस्साहिवई, अरयंबरवत्थधरे, सेसं जहा सक्कस्स जाव पभासेमाणे। से णं तत्थ अट्ठावीसाए विमाणावाससयसहस्साणं, असीईए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरीवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं असीईणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं ईसाणकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे जाव विहरइ ।।सू०-४५।।१२३।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપા ઈશાન દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઈશાન દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! જેબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવીના બરોબર સંમ અને રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબંધી સેંકડો યોજન, હજારો યોજન યાવત્ ઉપર જઈએ ત્યાં ઈશાન નામે દેવલોક આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ અસંખ્યાતા યોજનપ્રમાણ છે-ઈત્યાદિ સૌધર્મ કલ્પના સંબંધમાં કહ્યું છે તેમ યાવતુ-પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. ત્યાં ઈશાન દેવોના અઠ્યાવીશ લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. તેઓના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે—૧ અંકાવાંસક, ૨ સ્ફટિકાવવંસક, ૩ રત્નાવલંસક, ૪ જાતરૂપાવતંસક અને તેઓના મધ્યભાગમાં ૫ ઈશાનાવતુંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપા ઈશાન દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાકી બધું સૌધર્મદેવલોક સંબંધમાં કહ્યું છે તેમ યાવતુ-વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં ઈશાન નામે દેવેન્દ્ર અને દેવરાજા રહે છે. જેણે હાથમાં શૂલ ધારણ કરેલું છે એવો, અને જેનું વાહન વૃષભ છે એવો, લોકના ઉત્તર અધભાગના અધિપતિ અને અઠ્યાવીશ લાખ વિમાનોનો સ્વામી છે. તે રજરહિત આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્ર સંબંધમાં કહ્યું છે તેમ યાવત્ પ્રકાશિત કરે છે ત્યાં સુધી કહેવું. તે (ઈશાનેન્દ્ર) ત્યાં અચાવીશ લાખ વિમાનોનું, એશી હજાર સામાનિક દેવોનું તેત્રીશ ત્રાયસિંશક દેવોનું, ચાર 144 Page #221 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સભ્યોનું સાત સેનાધિપતિઓનું એશી હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું બીજા ઘણા ઈશાનકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવ-વિહરે છે. //પ૧૨૩ कहि णं भंते। सणंकुमारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते। सणंकुमारा देवा परिवसंति? गोयमा।सोहम्मस्स कप्पस्स उप्पिंसपक्खिंसपडिदिसिंबहूई जोयणाई,बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूई जोयणसयसहस्साई, बहूगीओ जोयणकोडीओ, बहुगीओ जोयणकोडाकोडीओ उबुंदूरं उप्पइत्ता, एत्थणं सणंकुमारे णामंकप्पे पन्नत्ते। पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिपणे जहा सोहम्मे जाव पडिरूवे। तत्थ णं सणंकुमाराणं देवाणं बारस विमाणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया जाव पडिरूवा। तेसिणं विमाणाणंबहुमज्झदेसभागे पंच वडिंसगा पन्नत्ता।तंजहा-असोगवडिंसए,सत्तिवन्नवडिंसए, चंपगवडिंसए, चूयवडिंसए, मज्झे एत्थ सणंकुमारवडिंसए। ते णं वडिंसया सव्वरयणामया, अच्छा जाव पडिरूवा। एत्थ णं सणंकुमारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे सणंकुमारदेवा परिवसंति, महिड्डिया जाव पभासेमाणा विहरंति। नवरं अग्गमहिसीओ णत्थि। सणंकुमारे इत्थ देविंदे देवराया परिवसइ। अरयंबरवत्थधरे, सेसं जहा सक्कस्सा से णं तत्थ बारसण्हं विमाणावाससयसहस्साणं, बावत्तरीए सामाणियसाहस्सीणं, सेसं जहा सक्कस्स अग्गमहिसीवज्ज। नवरं चउण्हं बावत्तरीणं आयरक्खदेवसाहस्सीणं जाव विहरइ ।।सू०-४६ ।।१२४॥ · - (મૂ૦) હે ભગવન્! પર્યાપ્ત અને અપયા સનસ્કુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સનસ્કુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! સૌધર્મ દેવલોકના ઉપર સપક્ષ-ચારે દિશાએ અને સપ્રતિદિક-વારે વિદિશામાં ઘણાં યોજનો, ઘણાં સેંકડો ઘણાં હજાર, ઘણા લાખ ઘણા ક્રોડ અને ઘણા કોટાકોટી યોજનો દૂર જઈએ ત્યાં સનસ્કુમાર નામ દેવલોક આવેલો છે. તે સૌધર્મ દેવલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો અને યાવ-પ્રતિરૂપ છે. ત્યાં સનકુમાર દેવોના બાર લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો રત્નમયથાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતસંક વિમાનો છે. તે આ પ્રમાણે-૧ અશોકાવતંસક, ૨ સતપણવતંસક, ૩ ચંપકાવસક, ૪ ચૂતાવતંસક અને તેના મધ્ય ભાગમાં, ૫ સનકુમારાવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ ભાવતું પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સનકુમાર દેવોના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્યત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સનકુમાર દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા યાવદશે દિશાઓને પ્રકાશિત કરતા વિહરે છે. પરંતુ અહીં અગ્રમહિષીઓ નથી. અહીં દેવોનો ઈન્દ્ર દેવોનો રાજા સનકુમાર રહે છે. તે રજરહિત આકાશના જેવા સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્રની પેઠે જાણવું. તે બાર લાખ વિમાનોનું, બહોતેર હજાર સામાનિક દેવાનું બાકી બધું અગમહિષી સિવાય શકના સંબંધમાં કહ્યું હતું તેમ કહેવું, પરન્તુ બહોતેર હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અધિપતિપશું કરતો યાવતુ-વિહરે છે. ૪૬/૧૨૪ll (ટી.) સનકુમાર દેવલોકમાં “સવિલું સહિય' ઇતિ. “સાક્ષ–સમાન છે પક્ષ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણરૂપ પાર્વભાગો જે ક્રિયામાં તે સપક્ષ-સમાનપણે ચારે દિશાએ, “સપ્રતિક્શિન' સમાન છે પ્રતિદિકવિદિશાઓ જે ક્રિયામાં તે પ્રતિદિક, સમાનપણે ચારે વિદિશામાં એ ભાવાર્થ છે. I૪૬૧૨૪ો. कहि णं भंते! माहिंददेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते। माहिंदगदेवा परिवसंति? गोयमा! ईसाणस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं बहूई जोयणाई, जाव बहुगीओ जोयणकोडाकोडीओ उद्धं दूर – 145 Page #222 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वेमाणियदेवठाणाई उप्पइत्ता, एत्थ णं माहिंदे नामं कप्पे पन्नत्ते पाईण-पडीणायए, जाव एवं जहेव सणकुमारे। नवरं अट्ठ विमाणावाससयसहस्सा। वडिंसया जहा ईसाणे । नवरं मज्झे इत्थ माहिंदवडिंसए, एवं सेसं जहा सणकुमारगदेवाणं जाव विहरंति । माहिंदे य इत्थ देविंदे देवराया परिवसइ, अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जाव विहरइ । नवरं अट्ठण्हं विमाणावाससयसहस्साणं, सत्तरिए सामाणियसाहस्सीणं, चउण्हं सत्तरीणं आयरक्खदेवसाहस्सीणं નાવ નિરર્ IIસૢ૦-૪૭।।૨૧।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા માહેન્દ્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! ઈશાન દેવલોકના ઉપર સમાન દિશાઓમાં અને સમાન વિદિશાઓમાં ઘણાં યોજન યાવત્–ઘણા કોટાકોટી યોજન દૂર જઇએ એટલે અહીં માહેન્દ્ર નામે દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો ઇત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ તેમાં આઠ લાખ વિમાનો છે. ઈશાનની પેઠે અવતંસકો જાણવા. પરન્તુ મધ્ય ભાગમાં માહેન્દ્રાવતંસક છે. એ પ્રમાણે સનત્ક્રુમાર દેવોને કહ્યું છે તેમ યાવત્–વિહરે છે’ ત્યાં સુધી કહેવું. અહીં માહેન્દ્ર નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે. તે રજવિનાના આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રને ધારણ કરે છે. એમ સનકુમારની પેઠે યાવત્ત્વ‘વિહરે છે’ ત્યાં સુધી કહેવું. પરન્તુ આઠ લાખ વિમાનોનું, સીત્તેર હજાર સામાનિક દેવોનું અને સિત્તેર હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવ-વિહરે છે.।।૪૭૧૨૫॥ कहि णं भंते! बंभलोगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते । बंभलोगदेवा परिवसंति ? गोयमा ! सकुमारमाहिंदाणं कप्पाणं उप्पिं सपक्खिं सपडिदिसिं बहूई जोयणाई जाव उप्पइत्ता, एत्थ णं बंभलोए नामं પ્લે વનત્તે પાળ-પડીખાય, તરીખ-ફ્રિવિત્યિો,પડિપુનઃવવસંતાપસતિ, અબ્દિમાતી-માતાપ્તિળને, अवसेसं जहा सणकुमाराणं । नवरं चत्तारि विमाणावाससयसहस्सा, वडिंसया जहा सोहम्मवडिंसया, नवरं मज्झे इत्थं बं भलोयवडिंस । एत्थ णं बंभलोगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । सेसुं तहेव जाव विहरति । बंभे इत्थ देविंदे देवराया परिवसइ, अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जाव विहरइ । नवरं चउण्हं विमाणावाससयसहस्साणं,सट्ठीए सामाणियसाहस्सीणं, चउण्ह सट्टीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंच बहूणं जाव विहरइ ।।सू०-४८ । । १२६ ।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બ્રહ્મલોક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! બ્રહ્મલોકના દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજન યાવત્–જઇએ ત્યાં બ્રહ્મલોક નામે કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રના આકાર જેવા અ–િકિરણોની માળાની પેઠે ભાસ-કાંતિના સમૂહની પેઠે કાંતિવાળો, બાકી બધું સનન્કુમારની પેઠે કહેવું. પરન્તુ ચાર લાખ વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પના અવતંસકોની પેઠે જાણવા. પરન્તુ તેના મધ્ય ભાગમાં બ્રહ્મલોકાવતંસક છે. અહીં બ્રહ્મલોકદેવના સ્થાનો કહેલાં છે. બાકી બધું યાવત્–‘વિહરે છે’ ત્યાં સુધી તેમજ જાણવું. અહીં બ્રહ્મ નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે. તે રજરહિત અને આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્ર ધારણ કરે છે–ઇત્યાદિ બાકીનું બધું સનક્કુમારની પેઠે યાવ—‘વિહરે છે’ ત્યાં સુધી કહેવું, પરન્તુ ચાર લાખ વિમાનોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, ચાર ગુણા સાઠ હજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. II૪૮૧૨૬॥ कहि णं भंते! लंतगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते । लंतगदेवा परिवसंति ? गोयमा ! बंभलोगस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं बहुईं जोयणसयाई, जाव बहुगाओ जोयणकोडाकोडीओ उ 146 Page #223 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ दूरंउप्पइत्ता एत्थ णं लंतए नामंकप्पे पन्नत्ते पाईण-पडीणायए,जहा बंभलोए। नवरंपण्णासंविमाणावाससहस्सा भवन्तीति मक्खायं। वडिंसगा जहा ईसाणवडिंसगा, नवरं मज्झे इत्थ लंतगवडिंसए, देवा तहेव जाव विहरंति। लंतए एत्थ देविंदे देवराया परिवसइ, जहा सणंकुमारे। नवरं पण्णासाए विमाणावाससहस्साणं, पण्णासाए सामाणियसाहस्सीणं, चउण्ह य पण्णासाणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं जाव विहरइ ।।सू०-४९।।१२७॥ (મૂળ) હે ભગવન! પર્યાપ્તા અને અપમા લાંતક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! લાન્તક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! બ્રહ્મલોક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજન યાવત્ ઘણા કોટાકોટી યોજન ઉપર દૂર જઈએ ત્યાં લાંતક નામે કલ્પ આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો-ઇત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું પરન્તુ અહીં પચાસ હજાર વિમાનો છે એમ કહ્યું છે. અવતંસકો ઈશાન કલ્પના અવતસંકોની જેમ કહેવા, પરન્તુ અહીં મધ્ય ભાગમાં લાંતકાવતરક છે. આ સ્થળે લાંતક દેવો તે પ્રમાણે યાવતુ-વિહરે છે. અહીં લાંતક નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરતુ પચાસ હજાર વિમાનોનું, પચાસ હજાર સામાનિક દેવોનું, પચાસ હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. ૪૯૧૨૭l कहि णं भंते! महासुक्काणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! महासुक्का देवा परिवसंति? गोयमा! लंतगस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं जाव उप्पइत्ता, एत्थ णं महासुक्के नामं कप्पे पन्नत्ते पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, जहा बंभलोए। नवरं चत्तालीसं विमाणावाससहस्सा भवन्तीति मक्खायं। वडिंसगा जहा सोहम्मवडिंसगा णवरं मझे इत्थ महासुक्कवडिंसए, जाव विहरंति। महासुक्के इत्थ देविंदे देवरायाजहा सणंकुमारे। नवरं चत्तालीसाए विमाणावाससहस्साणं, चत्तालीसाए सामाणियसाहस्सीणं, चठण्ह य चत्तालीसाणं आयरक्खदेव-साहस्सीणं, जाव विहरइ ।।सू०-५०।।१२८।। (૧૦) હે ભગવન! પર્યાપ્તા અને અપમા મહાશુક્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! મહાશુક્ર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! લાંતક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવદ્ જઈએ ત્યારે મહાશુક્ર નામે કલ્પ આવે છે. તે બ્રહ્મલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરંતુ અહીં ચાળીશ હજાર વિમાન છે એમ કહ્યું છે. અવતંસકો સોધમવિતસકોની પેઠે જાણવા. પરન્તુ અહીં મધ્ય ભાગમાં મહાશુક્રાવતંસક છે. અહીં ઘણા મહાશુક્ર દેવો ભાવ-વિહરે છે. અહીં મહાશુક્રનામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા છે. બાકી બધું સનસ્કુમારની પેઠે જાણવું. પરન્તુ ચાળીશ હજાર વિમાનોનું, ચાળીશ હજાર સામાનિક દેવોનું અને ચાળીશ હજારથી ચાર ગુણા આત્મરક્ષકદેવોનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. પoll૧૨૮ कहिणं भंते! सहस्सारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहिणं भंते।सहस्सारदेवा परिवसंति? गोयमा! महासुक्कस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं जाव उप्पइत्ता, एत्थ णं सहस्सारे नामंकप्पे पन्नत्ते। पाईणपडीणायए, जहा बंभलोए, नवरं छविमाणावाससहस्सा भवन्तीति मक्खाय। देवा तहेव जाव वडिंसगा जहा ईसाणस्स वडिंसगा। नवरं मझे इत्थ सहस्सारवडिंसए, जाव विहरंति। सहस्सारे इत्थ देविंदे देवराया परिवसइ जहा सणंकुमारे। नवरं छण्हं विमाणावाससहस्साणं, तीसाए सामाणियसाहस्सीणं, चउण्ह य तीसाए आयरक्खदेवसाहस्सीणं, जाव आहेवच्चं कारेमाणे विहरइ ।।सू०-५१।।१२९।। 147 Page #224 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वेमाणियदेवठाणाई (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યામા સહસ્રાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સહસ્રાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! મહાશુક્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ જઇએ એટલે અહીં સહસ્રાર નામે કલ્પ આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો છે–ઇત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું. પરન્તુ અહીં છ હજાર વિમાનો છે એમ કહ્યું છે. દેવો તેમજ છે. યાવત્ અવતંસકો ઈશાનના અવતંસકોની પેઠે છે. પણ મધ્ય ભાગમાં સહસ્રારાવતંસક છે. અહીં ઘણા દેવો યાવત્ વિહરે છે. અહીં સહસ્રાર નામે દેવોનો ઇન્દ્ર દેવોનો રાજા રહે છે–ઇત્યાદિ સનત્યુમારની પેઠે જાણવું. પરન્તુ છ હજાર વિમાનોનું, ત્રીશ હજાર સામાનિક દેવોનું અને ત્રીશ હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવદ્–૨હે છે. ૫૧/૧૨૯ कहि णं भंते! आणय- पाणयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! आणय-पाणया देवा परिवसंति? गोयमा! सहस्सारस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं जाव उप्पइत्ता, एत्थ णं आणयपाणयनामाणं दुवे कप्पा पन्नत्ता । पाईण- पडीणायया, उदीण- दाहिणवित्थिण्णा, अद्धचंदसंठाणसंठिया, अच्चिमाली-भासरासिप्पभा, सेसं जहा सणकुमारे जाव पडिरूवा । तत्थ णं आणय- पाणयदेवाणं चत्तारि विमाणावाससया भवन्तीति मक्खायं जाव पडिरूवा । वडिंसगा जहा सोहम्मे कप्पे । नवरं मज्झे इत्थ पाणयवडिंस | णं वडिंसगा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । एत्थ णं आणय- पाणयदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे आणयपाणयदेवा परिवसंति महिड्डिया जाव प्रामाणा । तेणं तत्थ साणं साणं विमाणावाससयाणं जाव विहरति । पाणए इत्थ देविंदे देवराया परिवसइ जहा सकुमारे। नवरं चउण्हं विमाणावाससयाणं, वीसाए सामाणियसाहस्सीणं, असीईए आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं जाव विहरइ ।।सू०-५२।।१३०।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા આનત અને પ્રાણત દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! આનત અને પ્રાણત દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! સહસ્રાર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવત્ જઇએ ત્યારે અહીં આનત અને પ્રાણત નામે બે કલ્પો આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા છે. તે અર્ધચન્દ્રમાની આકૃતિ જેવા અને અીિકરણોની માળા અને કાન્તિના સમૂહના જેવી પ્રભાવાળા, બાકી બધું સનકુમારની પેઠે યાવત્ પ્રતિરૂપ છે ત્યાં સુધી જાણવું. ત્યાં આનત અને પ્રાણત દેવોના ચારસો વિમાનો છે એમ કહ્યું છે. યાવત્ તેઓ પ્રતિરૂપ છે. અવતંસકો સૌધર્મ કલ્પમાં કહ્યા પ્રમાણે કહેવા. પરન્તુ અહીં મધ્ય ભાગમાં પ્રાણતાવતંસક છે. તે બધા અવતંસકો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા આનત–પ્રાણત દેવોના સ્થાનો છે. ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આનત–પ્રાણત દેવો રહે છે. મહાઋદ્ધિવાળા દશ દિશાઓને યાવત્ પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના સેંકડો વિમાનોનું અધિપતિપણું કરતા યાવત્ વિહરે છે. અહીં પ્રાણત નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે–ઇત્યાદિ સંનકુમારની પેઠે જાણવું. પરન્તુ ચારસો વિમાનોનું, વીશ હજાર સામાનિક દેવોનું, એંશી હજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો તથા દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્–વિહરે છે. I૫૨૧૩૦ कहि णं भंते! आरण-Sच्चुयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! आरण - ऽच्चुया देवा परिवसंति? गोयमा! आणय-पाणयाणं कप्पाणं उप्पिं सपक्खिं सपडिदिसिं एत्थ णं आरण - ऽच्चुया नामं दुवे कप्पा पन्नत्ता । पाईण-पडीणायया उदीण - दाहिणवित्थिण्णा, अद्धचंदसंठाणसंठिया, अच्चिमाली - भासरासिवण्णाभा, असंखिज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं, असंखिज्जाओ जोयणकोड़ाकोडीओ 148 Page #225 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ परिक्खेवेणं, सव्वरयणामया, ,અચ્છા, સહા, તન્હા, પટ્ટા, મઠ્ઠા, નીરયા, નિમ્નતા,નિપ્પા, નિડછાયા, સપ્પમા, સશિશિરીીયા, સખ્ખોયા, પાતારીયા, સિપ્લિન્ગા, અમિવા, પદિવા સ્ત્ય નું આળऽच्चयाणं देवाणं तिन्नि विमाणावाससया भवन्तीति मक्खायं । ते णं विमाणा सव्वरयणामया, अच्छा, सण्हा, તજ્ઞા, ષટ્ટા, મઠ્ઠા, નીરયા, નિમ્નતા, નિપ્પા, નિડછાયા, સવ્વમા, સસિરિયા, સખ્ખોયા, પાતારીયા, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा । तेसि णं विमाणाणं[कप्पाणं] बहुमज्झदेसभाए पंच वडिंसया पन्नत्ता । तं जहा- अंकवडिंसए फलिहवडिंसए, रयणवडिंसए, जायरूववडिंसए, मज्झे एत्थ अच्चुयवडिंस । ते णं वडिंसया सव्वरयणामया, जाव पडिरूवा । एत्थ णं आरण - ऽच्चुयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे आरण - ऽच्चुया देवा जाव विहरति । अच्चुए इत्थ देविंदे देवराया परिवसइ, जहा पाणए जाव विहरइ । नवरं तिण्हं विमाणावाससयाणं, दसण्हं सामाणियसाहस्सीणं, चत्तालीसाए आयरक्खदेवसाहस्सीणं आहेवच्चं कुव्वमाणे जाव विहरइ । बत्तीस अट्ठवीसा बारस अट्ठ चउरो (य)सयसहस्सा। पन्ना चत्तालीसा छच्च सहस्सा सहस्सारे ॥ १॥ आणय- पाणयकप्पे चत्तारि सयाऽऽरणच्चुए तिन्नि । सत्त विमाणसयाई चउसु वि एएसु कप्पेसु ॥२॥ सामाणियसंगहणीगाहा-चउरासीई असीई बावत्तरी सत्तरी य सट्ठी य। पन्ना चत्तालीसा तीसा वीसा दस सहस्सा ॥ १ ॥ एए चेव आयरक्खा चउग्गुणा ।।सू०-५३।।१३१।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા આરણ અને અચ્યુત દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! આરણ અને અચ્યુત દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આનત અને પ્રાણત કલ્પની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ આરણ અને અચ્યુત નામે બે કલ્પો છે. તેં પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિવાળા અને કીરણોવાળા અને તેજના રાશિના સમાન વર્ણવાળા છે. તે લંબાઇ અને પહોળાઇમાં અસંખ્યાતા કોટાકોટિ યોજન છે અને પરિધિ વડે પણ અસંખ્યાતા કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ, કોમળ, સુકુમાર, ધૃષ્ટ-ખર સરાણથી ઘસેલાં, અને સૃષ્ટ–કોમળ સરાણથી ઘસેલાં, રજરહિત, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાયુક્ત, શોભાયુક્ત, ઉદ્યોતસહિત, પ્રસન્નતા કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહીં આરણ અને અચ્યુત દેવોના ત્રણસો વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, સૂક્ષ્મ, સુકુમાર, ઘસેલા અને સૃષ્ટ–સારી રીતે ઘસેલા, રજરહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ કાન્તિવાળા, પ્રભાસહિત, શોભાસહિત, ઉદ્યોતસહિત, પ્રસન્નતા આપનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે કલ્પોના વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યા છે. તે આ પ્રમાણે-૧ અંકાવતંસક, ૨ સ્ફટિકાવતંસક, ૩ રત્નાવતંસક, ૪ જાતરૂપાવતંસક અને તેના મધ્ય ભાગમાં અચ્યુતાવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા આરણઅચ્યુત દેવોના સ્થાનો છે. ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન–એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આરણ અને અચ્યુત દેવો રહે છે. અહીં અચ્યુત નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે–ઇત્યાદિ પ્રાણતની પેઠે યાવત્ત્વ‘વિહરે છે’ ત્યાં સુધી જાણવું. પરન્તુ ત્રણસો વિમાનોનું, દસ હજાર સામાનિક દેવોનું, અને ચાળીશ હજાર આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવત્–વિહરે છે. (૧) બત્રીશ લાખ (૨) અઠ્યાવીશ લાખ, (૩) બાર લાખ, (૪) આઠ લાખ, (૫) ચાર લાખ, (૬) પચાસ હજાર, (૭) ચાળીશ હજાર, (૮)છ હજાર સહસ્રાર કલ્પમાં છે, (૯–૧૦) આનત અને પ્રાણત કલ્પમાં ચારસો અને આરણ અને અચ્યુતને વિષે ત્રણસો એમ એ ચારે કલ્પોને વિશે મળીને સાતસો વિમાનો છે. સામાનિક દેવોની સંગ્રહણી ગાથા-(૧) ચોરાશી હજાર, (૨) એંશી હજાર, (૩) બહોતેર હજાર, (૪) સિત્તેર 149 Page #226 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं वेमाणियदेवठाणाई હજાર, (૫) સાઠ હજાર, (૬) પચાસ હજાર, (૭) ચાલીશ હજાર, (૮) ત્રીસ હજાર, (૯-૧૦) વીશ હજાર, અને (૧૧-૧૨) દસ હજાર, સામાનિક દેવો છે તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો છે. //પ૩/૧૩૧// (ટી.) સામાનિક દેવોની સંગ્રહણી ગાથા–“ર૩રાસીફ' ઇત્યાદિ. સૌધર્મેન્દ્રના ચોરાશી હજાર સામાનિક દેવો છે, ઈશાનેન્દ્રના એંશી હજાર, સનસ્કુમારેન્દ્રના બહોંતેર હજાર, મહેન્દ્રના સિત્તેર હજાર, બ્રહ્મલોકેન્દ્રના સાઠ હજાર, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુકેન્દ્રના ચાળીશ હજાર, સહસ્ત્રારેન્દ્રના ત્રીસ હજાર, આનત-પ્રાણતેન્દ્રના વીશ હજાર અને આરણ-અચ્યતેન્દ્રના દશ હજાર સામાનિક દેવો હોય છે. //પ૩/૧૩૧// कहि णं भंते! हिट्ठिमगेविज्जगाणं देवाणं] पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। कहि णं भंते! हिडिमगेविज्जगा देवा परिवसंति? गोयमा! आरणच्चुयाणं कप्पाणं उप्पिं जाव उद्धं दूरं उप्पइत्ता, एत्थ णं हिडिमगेविज्जगाणं देवाणं तओ गेविज्जगविमाणपत्थडा पन्नत्ता। पाईण-पडीणायया, उदीण-दाहिणवित्थिन्ना,पडिपुन्नचंदसंठाणसंठिया, अच्चिमाली-भासरासिवण्णाभा, सेसं जहा बंभलोगे जाव पडिरूवा। तत्थ णं हेछिमगेविज्जगाणं देवाणं एक्कारसत्तरे विमाणावाससए भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया. जाव पडिरूवा। एत्थ णं हेट्ठिमगेविज्जगाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे हेट्ठिमगेविज्जगा देवा परिवसंति। सव्वे समिड्डिया, सव्वे समज्जुइया, सव्वे समजसा, सव्वे समबला, सव्वे समाणुभावा, महासुक्खा, अणिंदा, अपेस्सा, अपुरोहिया अहमिंदा नामंते देवगणा पन्नत्ता समणाउसो।।।सू०૧૪ના ૩૨ (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નીચેના ગ્રેવેયક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! નીચેના રૈવેયક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આરણ અને અશ્રુત કલ્યોની ઉપર યાવ-ઊર્ધ્વ દૂર જઈએ ત્યારે અહીં નીચેના સૈવેયક દેવોના ત્રણ સૈવેયક વિમાનના પ્રસ્તો-પાથડા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રની આકૃતિવાળા, અર્ચિ-કિરણોની માળા અને કાન્તિસમૂહના જેવા વર્ણવાળા-ઈત્યાદિ બાકીનું બધું બ્રહ્મલોકની પેઠે ભાવ-પ્રતિરૂપ છે ત્યાં સુધી જાણવું. ત્યાં નીચેના રૈવેયક દેવોના એકસો અગિયાર વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા નીચેના રૈવેયક દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા નીચેના રૈવેયક દેવો રહે છે. હે આયુષ્માનું શ્રમણ! તે બધા સમાનઋદ્ધિવાળા, સમાનઘુતિવાળા, સમાન જશવાળા, સમાન પ્રભાવવાળા, ઇન્દ્રરહિત, પૃષ્ણ–ચાકર રહિત, પુરોહિત રહિત અને અહમિન્દ્ર નામે તે દેવગણો કહ્યા છે. પ૪૧૩૨/ (ટીવ) અવતંસક વિમાનો અતિદેશથી-‘અમુકની પેઠે જાણવાં' એમ સમાનતાથી કહ્યાં છે, તેથી સમજવામાં મુશ્કેલી પડે માટે શિષ્યજનોના અનુગ્રહ માટે પ્રથમથી જ આરંભી જુદા જુદા કહીએ છીએ-સૌધર્મ કલ્પમાં પૂર્વ દિશાએ અશોકાવાંસક, દક્ષિણ દિશાએ સપ્તપર્ણવતંસક, પશ્ચિમ દિશાએ ચંપકાવતંસક, ઉત્તર દિશાએ ચૂતાવતંસક છે. અને વચ્ચે સૌધર્માવર્તસક છે. એમ ઈશાન કલ્પમાં પૂર્વાદિ દિશાના ક્રમથી અંકાવતંસક, સ્ફટિકાવતંસક, રત્નાવતંસક, જાતરૂપાવતસંક અને મધ્યમાં ઈશાનાવાંસક. સનકુમાર કલ્પમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત અને સનકુમારાવતંસક હોય છે. માહેન્દ્રમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને માહેદ્રાવતંસક, બ્રહ્મલોકમાં અશોક, સતવર્ણ, ચંપક, ચૂત અને બ્રહ્મલોકાવર્તસક, લાંતકમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને લાંતકાવતંસક, મહાશુકમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત મહાશુક્રાવતંસક, સહસારમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને સહસારાવતંસક, પ્રાણતમાં અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત અને પ્રાણાતાવતંસક, અચુતમાં અંક, સ્ફટિક, રત્ન, જાતરૂપ અને અચ્યતાવતુંસક છે. આપ૪૧૩રા. 150 Page #227 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं वेमाणियदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ कहि णं भंते!.मज्झिमगाणं गेविज्जगाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! मज्जिमगेविज्जगा देवा परिवसंति? गोयमा! हेछिमगेविज्जगाणं उप्पिं सपक्खिं सपडिदिसिं जाव उप्पइत्ता, एत्थ णं मज्झिमगेविज्जगदेवाणं तओ गेविज्जगविमाणपत्थडा पन्नत्ता। पाईण-पडीणायया जहा हेछिमगेविज्जगाण। नवरं सत्तुतरे विमाणावाससए हवंतीति मक्खायं। ते णं विमाणा जाव पडिरूवा। एत्थ णं मज्झिमगेविज्जगाणं जाव तिसु वि लोगस्स असंखिज्जइभागे। तत्थ णं बहवे मज्झिमगेविज्जगा देवा परिवसंति, जाव अहमिंदा नामं ते देवगणा पन्नत्ता समणाउसो! ।।सू०-५५।।१३३।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા મધ્યમ રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! મધ્યમ રૈવેયક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! નીચેના રૈવેયકોની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવત્ જઈએ એટલે મધ્યમ રૈવેયક દેવોના ત્રણ ગ્રેવેયકવિમાનપ્રસ્તો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા છે-ઈત્યાદિ બધું નીચેના રૈવેયકોની જેમ કહેવું. પરન્તુ અહીં એકસો સાત વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો યાવતુ-પ્રતિરૂપ છે. અહીં મધ્યમ ગ્રેવેયક દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત, સમુઘાત અને સ્વસ્થાન–એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગે છે. તેમાં ઘણા .. मध्यम वय हेवो २४. छ. आयुष्मान् श्रमा! यावत् ते 4 महमिन्द्रो छ.॥५५॥१33॥ (210) वेयर सूत्रमा समहर्द्धिकाः' समान महाद्धि मोनेछ मेवा, ५२भ 'समद्युतिकाः' समान तिवा-त्याह ५९ guj. तभी 'अनिन्द्राः' इन्द्र अधिपति तरी माने नथी अवा-न्द्र २लित छ, 'अप्रेष्याः'-या नो४२५९४ नथी भेपा, अपुरोहिताः' ४यां शांति55२२ पुरोलित नथी मेवा, १२९॥ त्यां मशति नथी. तभी ॥छ? ते विजया भडमिन्द्रो-पात४ न्द्र३५ छ- म मयुष्मान् श्रम!! छ. ॥५५॥१३॥ कहिणं भंते! उवरिमगेविज्जगाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! उवरिमगेविज्जगा देवा परिवसंति? गोयमा! मज्झिमगेविज्जगाणं उप्पिं जाव उप्पइत्ता, एत्थ णं उवरिमगेविज्जगाणं देवाणं तओ गेविज्जगविमाणपत्थडा पन्नत्ता। पाईण-पडीणायया, सेसंजहा हेट्ठिमगेविज्जगाणं। नवरं एगे विमाणावाससए भवतीति मक्खायं, सेसं तहेव भाणियव्वं जाव अहमिंदा नामं ते देवगणा पन्नत्ता समणाउसो! एक्कारसुत्तरं हेट्ठिमेसु सत्तुत्तरं च मज्झिमए। सयमेगं उवरिमए पंचेव अणुत्तरविमाणा ।।सू०-५६।।१३४।। (મૂટ) હે ભગવન!-પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉપરના રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઉપરના રૈવેયક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! મધ્યમ રૈવેયકની ઉપર યાવતુ જઈએ એટલે ઉપરના રૈવેયકોના ત્રણ સૈવેયકવિમાનપ્રસ્તો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા-ઇત્યાદિ બધું નીચેના સૈવેયકોની પેઠે જાણવું. અહીં એક સો વિમાનો છે એમ કહ્યું છે. બાકી બધું તેમજ કહેવું. હે આયુષ્માનું શ્રમણ! યાવત્ તે દેવગણો અહમિન્દ્ર છે. “એકસો અગિયાર નીચેના રૈવેયકોમાં, એકસો સાત મધ્યમ ગ્રેવેયકોમાં અને એકસો ઉપરના રૈવેયકોમાં તથા પાંચ અનુત્તર વિમાનો છે.”/પ૬/૧૩૪ll कहि णं भंते! अणुत्तरोववाइयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! अणुत्तरोववाइया देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उद्धं चंदिमसूरियगहगणनक्खत्ततारारूवाणंबहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूइंजोयणसयसहस्साई, बहुगाओ जोयणकोडीओ, बहुगीओ जोयणकोडाकोडीओ, उद्धं दूरं उप्पइत्ता, सोहम्मीसाण-सणंकुमार-जाव आरणच्चुयकप्पा तिन्नि य अट्ठारसुत्तरे गेविज्जगविमाणावाससए विईवइत्ता तेण परं दूरं गया नीरया, निम्मला, वितिमिरा, विसुद्धा, पंचदिसिं पंच अणुत्तरा महइमहालया महाविमाणा पन्नत्ता। तं जहा-विजए, वेजयंते, जयंते, अपराजिए, 151 Page #228 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाई सव्वट्ठसिद्धे। ते णं विमाणा सव्वरयणामया, अच्छा, सण्हा, लण्हा, घट्टा, मट्ठा, नीरया, निम्मला, निप्पंका, निक्कंकडच्छाया, सप्पभा, सस्सिरिरी]या, सउज्जोया, पासाइया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा। एत्थ णं अणुत्तरोववाइयाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे अणुत्तरोववाइया देवा परिवसंति। सव्वे समिड्डिया, सव्वे समबला, सव्वे समाणुभावा, महासुक्खा, अणिंदा, अप्पेस्सा, अपुरोहिया, अहमिंदा नामं ते देवगणा पन्नत्ता समणाउसो! ।।सू०-५७।।१३५।। (મૂ૦) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા અનુત્તરૌપપાતિક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! અનુત્તરૌપપાતિક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીની બરોબર સરખી અને રમણીય ભૂમિ પ્રદેશથી ઉપર ચન્દ્ર, સૂર્ય ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપથી બહુ સેંકડો યોજન, ઘણા હજાર યોજન, ઘણા લાખ યોજન, ઘણા કોટી યોજન, અને ઘણા કોટાકોટી યોજન ઉપર દૂર જઈએ-એટલે સૌધર્મ, સનસ્કુમાર, વાવ-આરણ-અર્ચ્યુત કલ્યો અને ત્યાર બાદ ત્રણસો અઢાર રૈવેયક વિમાનોને ઓળંગી ત્યાંથી અત્યન્ત દૂર જઈએ એટલે રજરહિત, નિર્મલ, અંધકાર રહિત, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અત્યંત મોટા અનુત્તર મહાવિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે-૧ વિજય, ૨ વૈજયન્ત, ૩ જયન્ત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ. તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, સુકુમાર, સ્નિગ્ધ, ધૃષ્ટ-તીર્ણ સરાણથી ઘસેલા, મૃષ્ટ-કોમળ સરાણથી ઘસેલા, રજરહિત, મળરહિત, કીચડરહિત, નિરાવરણ કાંતિવાળાં, પ્રભાસહિત, શોભાસહિત, ઉદ્યોતસહિત, પ્રસન્નતા આપનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા અનુત્તરોપપાતિક દેવોના સ્થાનો છે. તે ઉપપાત, સમુદ્યાત, સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા અનુત્તરૌપપાતિક દેવો રહે છે. તે બધા હે આયુષ્માન શ્રમણ! સમાનઋદ્ધિવાળા, સમાનબળવાળા, સમાનપ્રભાવવાળો, મહાસુખવાળા, ઇન્દ્રરહિત, પ્રખ્ય-ચાકર રહિત, પુરોહિતરહિત અને અહમિન્દ્ર તે દેવગણો કહ્યા छ./५७/१३५॥ || सिद्धाठाणाइं ।। कहि णं भंते! सिद्धाणं ठाणा पन्नत्ता? कहि णं भंते! सिद्धा परिवसंति? गोयमा! सव्वट्ठसिद्धस्स महाविमाणस्स उवरिल्लाओ थूभियग्गाओ दुवालस जोयणे उड्डेअबाहाए एत्थ णं ईसीपब्भारा णाम पुढवी पन्नत्ता। पणयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं, एगा जोयणकोडी बायालीसंच सयसहस्साई तीसं च सयसहस्साई दोन्नि य अउणापन्ने जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणंपन्नत्ता। ईसिपब्भाराए णं पुढवीए बहुमज्झदेसभाए अट्ठजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं पन्नत्ते। तओ अणंतरं च णं मायाए मायाए पएसपरिहाणीए परिहायमाणी परिहायमाणी सव्वेसु चरमंतेसुमच्छियपत्ताओ तणुययरी, अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पन्नत्ता। ईसीपब्भाराए णं पुढवीए दुवालस नामधिज्जा पन्नत्ता। तंजहा-ईसि इवा, ईसीपब्भारा इ वा, तणू इ वा, तणुतणू इ वा, सिद्धी ती वा, सिद्धालए वा, मुत्ती ती वा, मुत्तालए इ वा, लोयग्गे त्ती वा, लोयग्गथूभिय त्ती वा, लोयग्गपडिवुझणा इ वा, सव्वपाण-भूय-जीव-सत्त-सुहावहा इ वा। ईसीपब्भारा णं पुढवी सेया संखदलविमलसोत्थिय-मुणाल-दंगरय-तुसार-गोक्खीर-हारवण्णा, उत्ताणयछत्तसंठाणसंठिया, सव्वज्जुणसुवन्नमई,अच्छा,सण्हा,लण्हा, घट्टा, मट्ठा, नीरया,निम्मला,निप्पंका, निक्कंकडच्छाया,सप्पभा,सस्सिरिरी]या, सउज्जोया, पासाईया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा। ईसीपब्भाराए णं पुढवीए सीआए जोयणम्मिलोगंतो, तस्स णं जोयणस्सजे से उवरिल्ले गाउए तस्स णं गाउयस्स जे से उवरिल्ले छब्भागे, एत्थ णं सिद्धा भगवंतो 152 Page #229 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं सिद्धाठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ साइया अपज्जवसिया अणेगजाइ-जरा-मरणजोणिसंसारकलंकलीभाव-पुणब्भवगब्भवासवसहीपवंचसमइक्वंता સાયમ/દ્ધિાનં વિતિ તૂ૦-૧૮૩૬ (મૂળ) હે ભગવન્! સિદ્ધોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ! સર્વાર્થસિદ્ધ નામે મહાવિમાનના ઉપરના સ્કૂપિકા-શિખરના અગ્રભાગથી ઉપર બાર યોજન દૂર ઈશ્વત્થામ્ભારા નામે પૃથિવી છે. તે પીસતાળીશ લાખ યોજન લાંબી અને પહોળી છે. તેની પરિધિ એક ક્રોડ બેતાળીશ લાખ, ત્રીશ હજાર બસો ને ઓગણ પચાસ યોજનથી કંઈક વિશેષાધિક છે. તે ઈશ્વત્થામ્ભારા પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર જાડાઇમાં આઠ યોજન છે. ત્યાર પછી તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી ઘટતી ઘટતી સર્વ બાજુના છેડાઓમાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઈમાં આંગળના અસંખ્યાતમા ભાગની છે. ઈશ્વત્થામ્ભારા પૃથિવીના બાર નામ કહેલાં છે. તે આ પ્રમાણે—૧ ઈષ, ૨ ઈષ~ાભારા, ૩ તન્વી, ૪ તનુતન્વી, ૫ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુક્તિ, ૮ મુક્તાલય, ૯ લોકાગ્ર, ૧૦ લોકાગ્રસ્તૃપિકા, ૧૧ લોકાગ્રપ્રતિવાહિની અને ૧૨ સર્વપ્રાણ-ભૂત-જીવ–સર્વસુખાવહા. તે ઈષ~ાભારા પૃથિવી શ્વેત અને શંખદલના ચૂર્ણના નિર્મલ સ્વસ્તિક, મૃણાલ-કમલદંડ, પાણીના રજકણ, ઝાકળ, ગાયના દૂધ અને હારના જેવા વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકાર જેવી અને સર્વ શ્વેત સુવર્ણમય છે. તે સ્વચ્છ, સુકોમળ, સ્નિગ્ધ, ઘસેલી, સાફ કરેલી, રજરહિત, નિર્મલ, પંકરહિત, નિરાવરણ કાંતિવાળી, પ્રભાયુક્ત, શોભાસહિત, ઉદ્યોતસહિત, પ્રસન્નત્તા આપનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે ઈશ્વત્થામ્ભારાથી સીઆએનીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાત્ત છે, તે યોજનના ઉપરનો એક ગાઉ, અને તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો અનેક સિદ્ધની અપેક્ષાએ અનાદિ અને એક જીવની અપેક્ષાએ આદિસહિત પણ અત્તરહિત, અનેક જન્મ, જરા, મરણ અને યોનિઓમાં પરિભ્રમણનો ક્લેશ, પુનર્ભવ અને ગર્ભવાસમાં રહેવાના પ્રપંચથી રહિત, શાશ્વત અનાગત (અનંત) કાળ પર્યન્ત રહે છે. //પદ/૧૩૬// (ટી) સિદ્ધના સૂત્રમાં “I નો જોડી' ઇત્યાદિ ઈશ્વત્થામ્ભારાપૃથિવીની પરિધિનું પરિમાણ કહ્યું છે તે વિખંભનો વર્ગ કરી તેને દસે ગુણી મૂળ કાઢવું-ઇત્યાદિ ગણિતથી સ્વયં જાણી લેવું, કારણ કે તે સુગમ છે. અથવા ક્ષેત્રસમાસની ટીકાથી જાણી લેવું, કારણ કે ત્યાં પીસતાલીશ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રની પરિધિનો સવિસ્તાર વિચાર કરેલો છે, અને ઈષપ્રામ્ભારા પૃથિવીની પરિધિ પણ એટલી જ છે. તે ઈશ્વત્થામ્ભારા પૃથિવીના બરોબર મધ્ય ભાગમાં આયામ-લંબાઈ અને વિખંભ-પહોળાઈ વડે તથા બાહલ્ય–જાડાઇમાં એટલે ઉંચાઇમાં આયોજન પ્રમાણ ક્ષેત્ર છે, ત્યાર પછી તે સર્વ દિશાઓ અને વિદિશાઓમાં માત્રા-થોડી થોડી પ્રદેશની હાનિથી ઘટતી બધા ચરમાન્ત-છેડાઓમાં માખીની પાંખથી પણ અતિપાતળી છે અને જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તે ઈષ~ામ્ભારા પૃથિવીના બાર નામ છે. જેમ કે-૧ “ઈસિ ઇ વા' પદના એક દેશમાં પદસમુદાયનો આરોપ થતો હોવાથી ‘ષત્' કહેવાય છે. ૨ ફેષ~ામારી, ૩ તળુ' રૂતિ વા–બાકીની પૃથિવીની અપેક્ષાએ અતિ પાતળી હોવાથી તન્વી કહેવાય છે, ૪ તનુતવી' રૂતિ-જગતમાં પ્રસિદ્ધ પાતળા પદાર્થોથી પણ પાતળી છે, કારણ કે માખીની પાંખથી પણ છેડાના ભાગમાં અતિપાતળી છે. ૫ ‘સિદ્ધિઃ' સિદ્ધક્ષેત્રના પાસે હોવાથી સિદ્ધિ કહેવાય છે. ૬ ‘સિદ્ધાલય' કૃતિ સિદ્ધક્ષેત્રને નજીક હોવાથી ઉપચારથી સિદ્ધોનું આલય-આધાર છે, માટે સિદ્ધાલય, એમ ૭ મુક્તિ અને ૮ મુવાલય પણ જાણવું. લોકના અગ્રભાગમાં હોવાથી હું તો, ૧૦ લોકાગ્રના પિકા-શિખર જેવી હોવાથી તોuપ્રવૂપિઝા, ૧૧ “તો પ્રતિવાહિની' નોન પ્રવ્હો-લોકના અગ્રભાગ વડે ધારણ કરાય છે માટે લોકાગ્રપ્રતિવાહિની, ૧૨ સર્વપ્રાગપૂત નીવર્વિસુલાવહા' સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને સુખ આપનાર. પ્રાણો-બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો. ભૂત-તરુઓ, જીવો-પંચેન્દ્રિયો અને સર્વ બાકીના પ્રાણીઓ સમજવા. કહ્યું છે કે 153 Page #230 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाई પ્રાળા: દ્વિ-ત્રિ-તુ: પ્રોફ્તા: મૂતાજી: તરવ: સ્મૃતા:। નીવા પચેન્દ્રિયા: જ્ઞેયા: શેત્રા: સત્ત્વા વીરિતા:।।'' તે ઈષાભારા પૃથિવી શ્વેત છે. તે શ્વેતપણું ઉપમાથી જણાવે છે-‘શંવવ વિમલસ્વસ્તિ-મૂળાન્ત-વ્{S:તુષાર-ગોક્ષીર-હારવાં' શંખદલના ચૂર્ણનો નિર્મલ સ્વસ્તિક, મૃણાલ-કમલદંડ, પાણીના રજકણ, તુષાર-હિમ, દૂધ અને હારના જેવા વર્ણવાળી છે. ‘ત્તાનછત્રસંસ્થાનસંસ્થિતા' ઉત્તાન–ચત્તા રાખેલા છત્રના જેવા આકારવાળી, તથા ‘સર્વાનુંનસુવર્ણમયી' સર્વથા શ્વેત સુવર્ણમય છે. તે ઈષત્પ્રાક્ભારા પૃથિવીથી ઉપર ‘સીયાદ્’ નિસરણીની ગતિથી એક યોજન જઇએ એટલે લોકાન્ત પ્રાપ્ત થાય છે. તે એક યોજનના ઉપરનો ચોથો ગાઉ છે, તે ગાઉનો સૌથી ઉપરનો છઠ્ઠો ભાગ-ત્રણસો તેત્રીશ ધનુષ એક હાથ અને આઠ આંગળ પ્રમાણ છે, તે ક્ષેત્રમાં સિદ્ધ ભગવન્તો રહેલા છે. તે સાદિ છે, કારણ કે કર્મક્ષય થયા પછીજ સિદ્ધ થાય છે. તેથી અનાદિ શુદ્ધ પુરુષના પ્રવાદનો નિષેધ જણાવ્યો. વળી તેઓ ‘અપર્યવસિતા: ' અનન્ત-અન્તરહિત છે, કારણ કે તેઓને રાગાદિ નહિ હોવાથી ત્યાંથી પડવાનો અસંભવ છે. રાગાદિ ક્લેશો જ સિદ્ધપણાથી ભ્રષ્ટ કરવાને સમર્થ છે, અને તે સિદ્ધ ભગવંતને નથી, કારણ કે તેઓએ તેનો નિર્મૂલ નાશ કરેલો છે. અને નિર્મૂલ નાશ કરાયેલા રાગાદિ બીજ નહિ હોવાથી ફરીથી ઉત્પન્ન થતા નથી. ‘અને જ્ઞાતિજ્ઞામળયોનિસંસાર તક્તીમાવ-પુનઃર્ષવાર્ધવસતિ-પ્રપØસમતિાન્તા:' અનેક જાતિજન્મ, જરા અને મરણ વડે તે તે યોનિઓમાં સંસાર–સંસરણ–ભ્રમણ કરવાથી જે કલંકલીભાવ-કદર્થના થાય છે, તેમજ દિવ્ય સુખને પ્રાપ્ત થયેલાને પણ ફરીથી સંસારમાં ગર્ભાવાસનો પ્રપંચ પ્રાપ્ત થાય છે તે બન્નેને ઓળંગી ગયેલા સિદ્ધો એજ હેતુથી શાશ્વત કાલ સુધી રહે છે. I૫૮૧૩૬॥ तत्थ वि य ते अवेया अवेयणा निम्ममा असंगा य । संसारविप्पमुक्का पएसनिव्वत्तसंठाणा || १ || कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया ? । कहिं बोंदिं चइत्ता गं? कत्थ गंतूण सिज्झइ ? ।।२।। अलोए पहिया सिद्धा लोयग्गे य पइट्ठिया । इहं बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइ ||३|| (મૂળ) ત્યાં પણ વેદરહિત, વેદના રહિત, મમત્વરહિત, અસંગ, સંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા સિદ્ધો રહે છે. ।।૧।। સિદ્ધો કોનાથી પ્રતિહત–સ્ખલિત થયેલા છે–રોકાયેલા છે? સિદ્ધો ક્યાં રહેલાં છે? અને ક્યાં શરીરનો ત્યાગ કરી ક્યાં જઇને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે? ।।૨।। સિદ્ધો અલોકાકાશવર્ડ સ્ખલિત થયેલા છે–રોકાયેલા છે, લોકના અગ્રભાગને વિષે રહેલા છે. અને આ લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઇને સિદ્ધ થાય છે. III (ટી૦) ‘તત્ત્વ વિય તે અવેયા' ઇત્યાદિ. ત્યાં પણ–સિદ્ધક્ષેત્રમાં પણ તે સિદ્ધ ભગવંતો ‘અવેવા: ' પુરુષવેદાદિ રહિત હોય છે, ‘અવેવના:' સાતા અને અસાતા વેદનાના અભાવથી વેદના રહિત, ‘નિર્મા:’-મમત્વરહિત અને ‘અસહ્Ī:' બાહ્ય અને અભ્યન્તર સંગરહિત હોય છે. શા હેતુથી એમ છે? ‘સંસારવિદ્રમુક્તા:’ સંસારથી મૂકાયેલા છે. અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ છે. જેથી સંસારથી વિપ્રમુક્ત છે તેથી વેદ, વેદના, મમત્વ અને સંગરહિત છે. વળી તે સિદ્ધો કેવા છે? ‘પ્રવેશનિવૃત્ત-સંસ્થાના ' આત્મપ્રદેશો વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા છે, પરન્તુ તેઓનું બાહ્ય પુદ્ગલો વડે બનેલું સંસ્થાન નથી. કારણ કે તેઓએ પાંચે શ૨ી૨નો સર્વથા ત્યાગ કરેલો છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે—હિં પડિયા સિદ્ધા'-ઇત્યાદિ. અહીં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. જેમકે “તિસુ તેવુ અતંયિા પુવી' તે ત્રણ વડે પૃથિવી અલંકૃત છે. તેથી આ અર્થ થાય છે– સિદ્ધો ‘જૈન પ્રતિહતા:' શાથી પ્રતિહત-સ્ખલિત થયેલા છે? ક્યા સ્થાનમાં ‘પ્રતિષ્ટિતા: ' રહેલા છે? અને ક્યા ક્ષેત્રમાં બોન્દિશરીરને છોડીને ક્યાં જઇને સિદ્ધ થાય છે—કૃતાર્થ થાય છે? ‘સિાફ' એ સ્થળે બહુવચનનો પ્રયોગ ‘સિiતિ' જોઇએ, પણ સૂત્રની શૈલીથી એક વચનનો પ્રયોગ વિરુદ્ધ નથી. બીજે સ્થળે પણ આવા પ્રયોગો મળે છે—વર્ત્યાંધમાંાર રૂત્થીઓ 154 Page #231 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं सिद्धाठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ સંચળાળિ યા અર્જીવા ને ન મુન્નતિ ન સે ચાફ ત્તિ વુન્ના' ‘મે વા' અહીં પણ બહુવચનને ઠેકાણે એકવચનનો પ્રયોગ છે. એમ સિદ્ધોના સંબંધમાં શિષ્યે પ્રશ્ન કર્યો એટલે આચાર્ય ઉત્તર આપે છે-‘અલોપ્ પડિહયા સિદ્ધા' અહીં પણ સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. સિદ્ધો અલોક વડે–કેવલ આકાશાસ્તિકાય વડે સ્ખલિત થયેલા છે. અહીં અલોકમાં ધર્માસ્તિકાયાદિના અભાવથી ગતિ થતી નથી, તેથી અલોકને અડીને રહેવું એજ પ્રતિસ્ખલના છે, પરન્તુ સિદ્ધો પ્રતિઘાતરહિત હોવાથી સંબન્ધ થતાં વિઘાત થવારૂપ તેને સ્ખલના થતી નથી. કેમકે પ્રતિઘાતયુક્ત પદાર્થોનો સંબન્ધ થવાથી વિદ્યાત થવારૂપ સ્ખલના થાય છે, અન્યની થતી નથી, ‘તોાત્રે 7 પ્રતિષ્ટિતાઃ' સિદ્ધો પંચાસ્તિકાયાત્મક લોકના અગ્ર ભાગમાં પ્રતિષ્ઠિત–ફરી સંસારમાં પાછા ન આવવું પડે તેવી રીતે રહેલા છે. તથા અહીં મનુષ્ય લોકમાં બોન્દિ–શરીરનો ત્યાગ કરીને સમયાન્તર–અન્ય સમય અને પ્રદેશાન્તર–બીજા આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા સિવાય ત્યાં લોકના અગ્રભાગે સિદ્ધ થાય છે—કૃતાર્થ થાય છે. II૧-૨-૩॥ दहं वा हसं वा जं चरिमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ||४ || जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयंमि । आसी य पदेसघणं तं संठाणं तहिं तस्स ।।५।। (મૂળ) લાંબુ કે ટુંકું છેલ્લા ભવનું જે સંસ્થાન–શરીર હોય તેનાથી ત્રીજા ભાગ હીન સિદ્ધોની અવગાહના કહેલી છે. II૪ આ મનુષ્ય લોકમાં ભવ-શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયમાં આત્મપ્રદેશના ધનરૂપ જે સંસ્થાન હોય છે તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય છે. પ (ટી૦) હવે સિદ્ધપદને પ્રાપ્ત થયેલા સિદ્ધોનું જે સંસ્થાન છે તે જણાવે છે—વીર્ય વા દૂત્વ વા' ઇત્યાદિ. પાંચસો ધનુષપ્રમાણ દીર્ઘ-મોટું, બે હાથપ્રમાણ હ્રસ્વ-નાનું અને ‘વા’ શબ્દથી મધ્યમ વિચિત્ર પ્રકારનું છેલ્લા ભવમાં જે સંસ્થાન હોય છે તે શરીરના મુખ–ઉદર વગેરેના છિદ્રો પૂરવાથી તેના ત્રીજા ભાગવડે હીન સિદ્ધોની‘અવહસ્તે અણ્યાં' જેમાં ૨હે તે અવગાહના– આત્મપ્રદેશોની અવસ્થા તીર્થંકર ગણધરોએ કહેલી છે. અહીં પૂર્વભવના સંસ્થાનના પ્રમાણની અપેક્ષાએ ત્રીજા ભાગહીન સિદ્ધોનું સંસ્થાન છે એ ભાવાર્થ છે. એ વાતને સ્પષ્ટ કરીને બતાવે છે–‘નં સંતાળ તુ હૈં' ઇત્યાદિ. જેટલા પ્રમાણવાળું સંસ્થાન આ મનુષ્યભવમાં હતું (‘મવન્તિ પ્રાપ્તિન: ર્મવશવતિનોઽસ્મિન્ વૃત્તિ પ્રવ:' જેમાં કર્મને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે ભવ–શરીર) તે શરીરનો ત્યાગ કરતા એટલે કાયયોગને છોડતા છેલ્લા સમયે શુક્લ ધ્યાનના સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામે ત્રીજા પાયાના સામર્થ્યથી વદન, ઉદારાદિ છિદ્રોને પૂરવાથી ત્રીજા ભાગ વડે હીન આત્મપ્રદેશોના ઘનરૂપ ‘ સંવાળ તહિં તમ્સ' તેજ સંસ્થાન મૂલ શરીરના પ્રમાણની અપેક્ષાએ ત્રીજા ભાગવડે હીન પ્રમાણવાળું ત્યાં લોકના અગ્રભાગવર્તા ‘તસ્ય' તે સિદ્ધને હોય છે. II૪-૫ • तिन्नि सया तित्तीसा धणुत्तिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिया ||६|| चत्तारि य रयणीओ रयणी तिभागूणिया य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिम ओगाहया भणिया ॥ ७ ॥ (મૂળ) ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ–એ પ્રમાણે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.।।૬।। ચાર હાથ અધિક ત્રીજાભાગ ન્યૂન એક હાથ–એ સિદ્ધોની મધ્યમ અવગાહના કહી છે.ISI (ટી૦) હવે અવગાહનાના ઉત્કૃષ્ટાવગાહનાદિ ભેદો કહે છે-‘તિનિ સા તેન્નીસા' ઇત્યાદિ. ત્રણસો તેત્રીશ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ (એક હાથ અને આઠ આંગળ) એ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના તીર્થંકર–ગણધરોએ કહેલી છે, અને તે અવગાહના પાંચસો ધનુષ પ્રમાણશરીરવાળાને આશ્રયી જાણવી. (પ્ર૦) નાભિકુલકરની પત્ની મરુદેવી હતી, નાભિરાજાનું શ૨ી૨પ્રમાણ પાંચસો પચીશ ધનુષ હતું. તે જ શ૨ી૨પ્રમાણ મરુદેવીનું હતું, કેમકે ‘‘સંષયળ સંતાળ ખ્વત્ત વેવ તારેહિં સમું''-‘સંઘયણ, સંસ્થાન અને ઉંચાઇ કુલકરોના સમાન હોય છે’–એવું શાસ્ત્રનું વચન છે. અને ભગવતી મરુદેવી તો મોક્ષે ગયેલા છે, તેના શ૨ી૨પ્રમાણમાંથી ત્રીજો ભાગ બાદ કરીએ 155 Page #232 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाई તો મરુદેવીની સિદ્ધાવસ્થાની અવગાહના સાડા ત્રણસો ધનુષ થાય, તો ઉપર કહેલા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ અવગાહના કેમ ઘટી શકે? (ઉ0) તમે કહેલો દોષ આવતો નથી, કારણ કે મરુદેવીનું નાભિરાજાથી કંઇક ન્યૂન પ્રમાણ હતું. ઉત્તમ સંસ્થાનવાળા પુરુષોથી ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ પોતપોતાના કાળની અપેક્ષાએ કંઇક ન્યૂન પ્રમાણવાળી હોય છે. માટે મરુદેવીનું પાંચસો ધનુષનું શરીર હોવાથી કંઇપણ દોષ આવતો નથી. વળી મરુદેવી હાથી ઉપર બેઠેલા અને સંકુચિત શરીરવાળા સિદ્ધ થયેલા છે, તેથી શરીરનો સંકોચ થયેલો હોવાથી અધિક અવગાહનાનો સંભવ નથી. માટે અહીં કોઇપણ પ્રકારનો પરસ્પર વિરોધ આવતો નથી. ભાષ્યકાર કહે છે કે-‘‘હ મવેવામાાં? નામીતો નેળ વિશ્ચિતુળા સાા તો ર્િ પંચસયન્વિય અહવા સંજોષઓ સિદ્ધા ।।।।''–‘મરુદેવીનું શરીરપ્રમાણ કેમ ઘટે? તેનું શરીર નાભિરાજાથી કંઇક ન્યૂન હતું, માટે તે પાંચસો ધનુષવાળા જ છે. અથવા શ૨ી૨સંકોચ થવાથી સિદ્ધ થયેલ છે. II૬-૭।। गाय होइ रयणी अद्वेव य अंगुलाई साहिया। एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिया ||८|| (મૂળ) એક હાથ અને અધિક આઠ આંગુલ–એ સિદ્ધોની જઘન્ય અવગાહના કહી છે. ૮ (ટી0) ‘પત્તારિ ચળીઓ' ઇત્યાદિ. ચાર હાથ અને ત્રીજા ભાગ ન્યૂન એક હાથ એટલે ચાર હાથ અને સોળ આંગળ એ સિદ્ધોની મધ્યમ અવગાહના છે. (પ્ર૦) આગમમાં જધન્યપદે સાત હાથની ઉંચાઇવાળાની સિદ્ધિ કહી છે, તો ઉ૫૨ કહેલી આ જઘન્ય અવગાહના કહેવાય, મધ્યમ અવગાહના કેમ કહેવાય? (ઉ0) તમારી શંકા વસ્તુતત્ત્વના અજ્ઞાનથી થયેલી છે માટે અયુક્ત છે. કારણ કે જઘન્યપદે સાત હાથ પ્રમાણ શરીરવાળાની સિદ્ધિ કહી છે તે તીર્થંકરની અપેક્ષાએ છે. સામાન્ય કેવલી તો તેથી ન્યૂન પ્રમાણવાળા હોય તો પણ તેની સિદ્ધિ થાય છે. અહીં અવગાહનાના પ્રમાણનો વિચાર કર્યો છે તે સામાન્ય સિદ્ધોની અપેક્ષાએ છે માટે કંઇપણ દોષ નથી. ‘એગા ય હોઇ’ ઇત્યાદિ. પરિપૂર્ણ એક હાથ અને અધિક આઠ આંગળ એ સિદ્ધોની જઘન્ય અવગાહના છે. અને તે જઘન્ય અવગાહના બે હાથના પ્રમાણવાળા કૂર્માપુત્ર વગેરેની જાણવી. અથવા સાત હાથની ઉંચાઇવાળા છતાં પણ યન્ત્રની અન્દર પીલાવાવડે સંકુચિત શરીરવાળાની અપેક્ષાએ જઘન્ય અવગાહના જાણવી. ભાષ્યકાર કહે છે કે– " जेट्टाउ पंचधणुसयतणुस्स मज्झा य सत्तहत्थस्स । देहत्ति भाराहीणा जहन्निया जा विहत्थस्स ॥१॥ सत्तूसियएसु सिद्धी जहन्नओ कहमिहं विहत्थेसु ? सा किर तित्थयरेसु सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज्ज विहत्था વુમ્માપુત્તાયો નહનેળા અને સંવટ્ટિયસત્તહત્યસિદ્ધસ્વ હીળત્તિ રૂ।।''-'પાંચસો ધનુષ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણ શરીરવાળાની મધ્યમ અવગાહના અને બે હાથના શરીરવાળાની જઘન્ય અવગાહના શરીરના ત્રીજા ભાગ ન્યૂન જાણવી. સાત હાથ ઉંચાઇવાળાની સિદ્ધિ જઘન્યથી કહી છે, તો બે હાથ પ્રમાણશરીરવાળાની કેમ થાય? તે તીર્થંકરની અપેક્ષાએ કહી છે, બાકીની સિદ્ધ થતા સામાન્ય કેવલીની અપેક્ષાએ બે હાથ પ્રમાણ શ૨ી૨વાળા કૂર્માપુત્રાદિ જઘન્યથી જાણવા.' આના સંબંધમાં અન્ય આચાર્યો કહે છે—સંકુચિત થયેલા સાત હાથના શરીરવાળા સિદ્ધની અપેક્ષાએ જઘન્ય અવગાહના જાણવી.૮॥ ओगाहणाइ सिद्धा भवत्ति भागेण होंति परिहीणा । संठाणमणित्थंथं जरा-मरणविप्पमुक्काणं ।। ९ ।। (મૂળ) સિદ્ધો અવગાહનામાં શરીરના ત્રીજા ભાગ વડે હીન છે, માટે જરા અને મરણથી મુક્ત થયેલા સિદ્ધોનું સંસ્થાનઅનિëસ્થ-અનિયત પ્રકારનું હોય છે. (ટી૦) હવે કહેલી બાબતને ફરીથી કહેવા વડે સિદ્ધોના સંસ્થાનનું સ્વરૂપ કહે છે–‘ઓળાહળાફ' ઇત્યાદિ–‘અવાદનયા' શરીરની અવગાહનાની અપેક્ષાએ સિદ્ધો ‘મવત્રિમામેન પરિહીના:' ભવ-શરીરના ત્રીજા ભાગ હીન હોય છે, માટે સિદ્ધોનું ૧. વિશેષા૦ ગા૦ ૩૧૬૮; ૨. વિશેષા૦ ગા૦ ૩૧૬૨ 156 Page #233 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं सिद्धाठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ સંસ્થાન નિત્યંછું–તિષ્ઠતીતિ રૂત્યંછું, આવા પ્રકારે રહે તે રૂત્થશે, તેવું ન હોય તે નિત્યંÍ–વદનાદિના શુષિર-પોલાણ ભાગને પૂરવાવડે પૂર્વનો આકાર અન્યથા થવાથી-અનિયત આકારવાળું છે એ ભાવાર્થ છે. વળી જે સિદ્ધાદિના ગુણોના વર્ણનમાં સિદ્ધ ને રીટે, દસે' “સિદ્ધ દીર્ઘ નથી, તેમ હૃસ્વ નથી' ઇત્યાદિ સૂત્ર વડે દીર્ઘપણા વગેરેનો પ્રતિષેધ કર્યો છે તે પણ પૂર્વાકારની અપેક્ષાએ સંસ્થાનનું જુદાપણું હોવાથી જાણવો. પરન્ત સંસ્થાનના સર્વથા અભાવથી ન સમજવો. આના સંબંધમાં ભાષ્યકાર કહે છે-“સરપરિપૂરણામો પુત્રી IIRહીંયવસ્થાનો સંડાણમāત્વે મયિળિયા TR III પોન્દ્રિય પડિલેહો સિદ્ધારૂકુળ, રીદયાળ નમfë પુષ્યાIIFવિવરવી નામાવો રા''-“શુષિરવદનાદિના છિદ્રોને પૂરવાવડે અને પૂર્વનો આકાર અન્યથા થવાથી સિદ્ધોનું સંસ્થાન અનિત્યંસ્થ-અનિયત આકારવાળું છે. આ કારણથી જ સિદ્ધાદિના ગુણોમાં દીર્ઘત્વાદિનો પ્રતિષેધ કર્યો છે, કારણ કે અનિયંસ્થ-અનિયતાકારવાળું સંસ્થાન પૂર્વકારની અપેક્ષાએ છે, પણ એથી આકારનો અભાવ છે એમ ન સમજવું. जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का। अन्नोऽन्नसमोगाढा पुट्ठा सव्वा वि लोगते ॥१०॥ फुसइ अणंते सिद्धे सव्वपएसेहिं नियमसो सिद्धा। तेऽवि [य] असंखिज्जगुणा देस-पएसेहिं जे पुट्ठा ।।११।। (મૂળ) જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનન્ત સિદ્ધો હોય છે. તે પરસ્પર મળીને રહેલા છે. બધાય લોકાત્તવડે સ્પર્શ કરાયેલા છે. સિદ્ધો પોતાના સર્વ આત્મપ્રદેશો વડે અવશ્ય અનન્ત સિદ્ધોનો સ્પર્શ કરે છે. દેશ અને આ પ્રદેશથી પણ જે સ્પર્શ કરાયેલા છે તે પણ તેથી અસંખ્યાતગુણા છે. 7/૧૦-૧૧ (ટી) આ સિદ્ધો પરસ્પર ભિન્ન દેશમાં રહેલા છે કે નહિ? એ પ્રશ્નના ઉત્તરમાં ભિન્ન દેશમાં રહેલા નથી એમ અમે કહીએ છીએ. શા હેતુથી એમ કહો છો? તેનો ઉત્તર આપે છે-“ગત્ય ' ઇત્યાદિ. જ્યાં એક સિદ્ધ નિર્વાણને પ્રાપ્ત થયેલ છે ત્યાં અનન્તા સિદ્ધો ભવના ક્ષય વડે મુક્ત થયેલા છે. અહીં ભવક્ષયના કથન વડે સ્વેચ્છા વડે ભવમાં અવતારગ્રહણ કરવાની - શક્તિવાળા સિદ્ધનો નિષેધ કર્યો. ‘અચોકન્યસમવIઠાઃ' તે સિદ્ધાં પરસ્પર મળીને રહેલા છે. કારણ કે ધમસ્તિકાયાદિની પેઠે તેનો તેવા પ્રકારનો અચિન્જ પરિણામ છે. તેમજ લોકના ‘મૃણા –બધા સ્પર્શીને રહેલા છે. “સ' ઇત્યાદિ. એક સિદ્ધ અવશ્ય પોતાના સર્વ આત્મ–પ્રદેશો વડે અનન્ત સિદ્ધોનો સ્પર્શ કરે છે. સર્વ પ્રદેશો વડે સ્પર્શ કરાયેલા સિદ્ધાં કરતાં દેશ અને પ્રદેશોથી સ્પર્શ કરાયેલા સિદ્ધો અસંખ્યાત ગુણા છે. કેવી રીતે છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં એક સિદ્ધનું જેટલું અવગાહના ક્ષેત્ર છે તેટલા પરિપૂર્ણ એક ક્ષેત્રમાં રહેલા બીજા પણ અનન્ત સિદ્ધાં હોય છે અને તે સિવાય બીજા સિદ્ધો જેઓ તે ક્ષેત્રના એક એક પ્રદેશને સ્પર્શીને રહેલા છે તે પણ પ્રત્યેક અનન્તા છે. એમ બે, ત્રણ, ચાર અને પાંચ આદિ પ્રદેશોની વૃદ્ધિ વડે સ્પર્શ કરીને રહેલા છે તે પ્રત્યેક અનન્તા છે, તેમજ તે મૂલક્ષેત્રના એક એક પ્રદેશને છોડીને જે સિદ્ધો રહેલા છે તે પણ પ્રત્યેક અનન્ત છે. એમ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે પ્રદેશોને છોડીને અવગાઢ-રહેલા છે તે પણ પ્રત્યેક અનન્તા છે. એમ પ્રદેશની વૃદ્ધિ અને હાનિ વડે જેઓ રહેલા છે તે સિદ્ધો પરિપૂર્ણ એક ક્ષેત્રમાં રહેલા સિદ્ધ કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે પૂર્ણાગાઢ ક્ષેત્રના પ્રતિપ્રદેશ અનન્ત સિદ્ધો રહેલા છે અને તે પ્રદેશો અસંખ્યાતા છે. કહ્યું છે કે “ જોડતા પરિવુદ્ઘિાળિો તો હુંતિ સંવેક્નમુના સંપાણી નાવાહો શાં"-એક સિદ્ધના ક્ષેત્રમાં અના સિદ્ધો રહેલા છે અને પ્રદેશની વૃદ્ધિ અને હાનિ વડે જે સિદ્ધો રહેલા છે તે તેના કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે અવગાઢ ક્ષેત્ર અસંખ્યાતપ્રદેશાત્મક છે. અને પ્રતિપ્રદેશ અનન્ત સિદ્ધ છે. તેથી અસંખ્યાતગુણા છે. II૧૦-૧૧ . असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे या सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥१२॥ केवलनाणुवउत्ता जाणंता सव्वभावगुण-भावे। पासंति सव्वओ खलु केवलदिट्ठीहिऽणताहि ।।१३।। (૧૦) શરીરાતીત, આત્મપ્રદેશોના ઘનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો છે, માટે સાકાર અને અનાકાર 157 Page #234 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाई ઉપયોગ-એ સિદ્ધોનું લક્ષણ છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો સર્વ પદાર્થના ગુણો અને પર્યાયોને સર્વથા જાણે છે અને અનન્ત કેવલદર્શન વડે સર્વથા જુએ છે. અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને નથી, તેમ સર્વ દેવોને પણ નથી. /૧૨-૧૩ (ટી૦) હવે સિદ્ધોનું લક્ષણ જણાવે છે-“મરીરા' ઇત્યાદિ સિદ્ધો અશરીર-દારિકાદિ પાંચ પ્રકારના શરીર રહિત અને ‘નીવયનાઃ' મુખ અને પેટ વગેરેના છિદ્રો પૂરવાથી આત્મપ્રદેશોનો ઘન થાય છે, માટે આત્મપ્રદેશના ઘનરૂપ થયેલા ૩૫યુવતી રને ર ને ' વળી કેવળ દર્શન અને કેવળ જ્ઞાનના ઉપયોગવાળા, જો કે સિદ્ધપણાના આવિર્ભાવના સમયે કેવલજ્ઞાન હોય છે તેથી જ્ઞાન પ્રધાન છે તો પણ આ સામાન્ય સિદ્ધનું આ લક્ષણ છે એમ જણાવવા માટે પ્રથમ સામાન્ય વિષયકસામાન્ય ગ્રાહક દર્શન કહ્યું. સામાન્યગ્રાહક દર્શન અને વિશેષગ્રાહક જ્ઞાન કહેવાય છે. માટે સાકાર અને અનાકાર એટલે સામાન્ય અને વિશેષ ઉપયોગરૂપ છે. આ હમણાં કહેલું તે તદ્રવ્યાવૃત્તિસ્વરૂપ-સિદ્ધોથી અન્ય વસ્તુની વ્યાવૃત્તિ-ભિન્નતા રૂપ લક્ષણ સમજવું.. અહીં ‘તુ’ શબ્દ આગળની ગાથામાં કહેવાશે એવા નિરુપમ સુખની વિશેષતા બતાવવા માટે છે. હવે સિદ્ધો ‘કેવલજ્ઞાન અને કેવલ દર્શન વડે સમગ્ર વસ્તુને જાણે છે એ બતાવે છે–‘વજ્ઞાનેનોપયુતા:' કેવલજ્ઞાન વડે ઉપયુકત, પરન્તુ અન્તઃકરણ વડે નહિ, કારણ કે તેમને અન્તઃકરણ હોતું નથી તેથી કેવળજ્ઞાનના ઉપયોગવાળા, ‘સર્વબાવાવાન' સર્વ પદાર્થના ગુણ અને ભાવ-પર્યાયોને જાણે છે. અહીં પ્રથમ ભાવશબ્દ પદાર્થવાચી છે અને બીજો ભાવ શબ્દ પર્યાયવાચી છે. ગુણપર્યાયનો આ પ્રમાણે ભેદ છે-“સદર્તિનો ગુન' દ્રવ્યની સાથે રહેનારા ધર્મો ગુણ અને ‘વર્તિનઃ પર્યાયાઃ' ક્રમવર્તીઅનુક્રમે થવાવાળા ધર્મો પર્યાય કહેવાય છે. તથા અનન્ત કેવલદૃષ્ટિઓ વડે-અનન્ત કેવલ દર્શનો વડે ‘સર્વતઃ વસુ'–સર્વથા જ જુએ છે. અહીં ‘ખલુ’ શબ્દ અવધારણાર્થક છે. કેવલદર્શનની અનન્તતા અનન્ત સિદ્ધો હોવાથી જાણવી. અહીં પ્રથમ જ્ઞાનનું ગ્રહણ પ્રથમ જ્ઞાનોપયોગમાં રહેલા સિદ્ધ થાય છે એ જણાવવા માટે છે. I૧૨-૧૩ नवि अत्थि माणुसाणं तं सुक्खं नवि य सव्वदेवाणं। जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ।।१४।। सुरगणसुहं समत्तं सव्वद्धापिंडिय अणंतगुणं। ण वि पावे मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ।।१५।।. (મૂ૦) સર્વ દેવોના સમસ્ત સુખને સર્વકાલના (અનન્ત) સમયેવડે પિંડિત કરી તેને અનન્તગુણ કરી પુનઃ તેનો અનન્ત વાર વર્ગ કરીએ તો પણ સિદ્ધિસુખના તુલ્ય ન થાય. /૧૪-૧૫// (ટી) હવે સિદ્ધો નિરુપમસુખવાળા છે તે બતાવે છે-નવ મત્યિ' ઇત્યાદિ. મનુષ્યોને-ચક્રવર્તી વગેરેને પણ તે સુખ નથી, અનુત્તર સુધીના સર્વ દેવોને પણ તે સુખ નથી, કે અવ્યાબાધા-વિવિધ પ્રકારની અબાધા-શારીરિકાદિ દુઃખના અભાવને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે. બીજાઓને કેવી રીતે સુખ નથી તે પ્રકારાન્તરથી બતાવે છે– સુરપુખસુદ ઇત્યાદિ. દેવગણનું સમસ્ત-અતીત અનાગત અને વર્તમાન કાળનું સંપૂર્ણ સુખ તેને “સદ્ધપબ્લિત' સર્વકાળના સમયો વડે ગુણીએ અને તેને પુનઃ અનન્તગુણ કરીએ અને જેટલું થાય તેટલું સુખ અસત્કલ્પનાથી એક એક આકાશપ્રદેશ ઉપર સ્થાપન કરીએ, એમ સકલ આકાશના પ્રદેશોને પૂરવાથી જો કે તે અનન્ત થાય છે તો પણ તેના અનન્તા વર્ગ કરીએ, તો પણ એટલું વધવા છતાં પણ મુક્તિના સુખની તુલ્ય ન થાય. ll૧૪-૧૫ _ सिद्धस्स सुहो रासी सव्वद्धापिंडिओ जइ हवेज्जा। सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ।।१६।। (મૂ૦) જો સિદ્ધના સુખનો રાશિ સર્વકાલનો પિંડિત–એકઠો કરેલો હોય તેને અનન્ત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ સર્વ આકાશમાં ન માય. /૧૬/ ૧. લક્ષણ-અસાધારણ ધર્મ, તેના બે પ્રકાર છે - વ્યાવર્તક અને વ્યાવહારિક, જે લક્ષ્યથી બીજી વસ્તુનો ભેદ જણાવે તે વ્યાવર્તક લક્ષણ. જેમકે ઉષ્ણતા એ અગ્નિનું વ્યાવર્તક લક્ષણ છે. જે લક્ષ્યથી ઇતર વસ્તુનો ભેદ ન જણાવે, માત્ર સ્વરૂપ જણાવે તે વ્યાવહારિક લક્ષણ. જેમકે અભિધેયત્વ-પ્રમેયત્વાદિ પદાર્થનું લક્ષણ છે. તે પદાર્થથી બીજી વસ્તુ નહિ હોવાના લીધે લક્ષ્યથી બીજી વસ્તુનો ભેદ જણાવતું નથી. 158 Page #235 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं सिद्धाठाणाइं श्री प्रज्ञापना सूत्र भाग १ . (ટી૦) એજ બક્ખત અન્ય ભંગીથી જણાવે છે—સિદ્ધ( સુહોરાસી' ઇત્યાદિ. સિદ્ધોના સુખનો રાશિ ‘સર્વાંનાપિષ્ડિતઃ' તેને સર્વ સાદિ અનન્ત કાલ વડે પિંડિત કરીએ એટલે સિદ્ધ જે સુખ પ્રતિસમય અનુભવે છે તેને બધું એકત્ર કરીએ અને તેને ‘અનન્તવર્ગમૂળમત: ’–અનન્ત વર્ગમૂલોથી ઘટાડતા જઈએ અને ત્યાં સુધી ઘટાડીએ કે જ્યાં સુધી સર્વકાલ ગુણક વડે ગુણાકાર કરતાં જે અધિક થયેલું છે તે સર્વને ઘટાડવાથી સિદ્ધપણાના પ્રથમ સમયભાવી સુખ માત્ર રહે, તે પણ સર્વ આકાશમાં ન માય. એટલે એટલું સુખ માત્ર પણ સર્વ આકાશમાં ન સમાઇ શકે તો બધું સુખ સમાવું તો દૂર રહ્યું. એમ જણાવવા માટે સિદ્ધના સુખની રાશિનો પિંડ કરી ફરી અપવર્તન કર્યું-ઘટાડયું. અહીં આ ભાવાર્થ છે—વિશિષ્ટ આનંદરૂપ સુખ ગ્રહણ કરવું, કે જ્યાંથી આરંભીને શિષ્ટ પુરુષો સુખ શબ્દનો પ્રયોગ કરે છે, એટલે શિષ્ટ પુરુષો જેને સુખ કહે છે તે સુખથી માંડીને એક એક ગુણની વૃદ્ધિના તારતમ્યથી સુખને વધારતા જવું કે જ્યાં સુધી અનન્તગુણ વૃદ્ધિ કરવા વડે નિરતિશય–જેનાથી બીજું કોઇ ચડીયાતું ન હોય એવું છેવટનું સુખ પ્રાપ્ત થાય, એવું અત્યન્ત (શાશ્વત) ઉપમારહિત, એકાન્ત ઉત્સુકતાની નિવૃત્તિરૂપ અત્યન્ત સ્થિરતારૂપ છેલ્લી કોટીનું સુખ હોય તે સુખ સર્વદા સિદ્ધોને હોય છે, તે સુખથી માંડી અને પ્રથમના સુખથી ઉ૫૨ વચ્ચે રહેલા તારતમ્યથી સુખના વિશેષણરૂપ ગુણો-અંશો છે તે સર્વાકાશ પ્રદેશના કરતાં પણ ઘણા વધારે છે. તે માટે એમ કહ્યું છે કે– ‘સવ્વાસે ન માફા’—સર્વ આકાશમાં ન માય. તાત્પર્ય એ છે કે–શિષ્ટ પુરુષો જેને સુખ કહે છે તે સુખથી માંડી સુખનો એક એક અંશ વધારતાં જે છેવટનું નિરતિશય સુખ હોય છે ત્યાં સુધીના અંશો સર્વ આકાશ પ્રદેશો કરતાં પણ અધિક છે તેથી સર્વ આકાશમાં સમાઈ શકે નહિ, જો એમ ન હોય તો સર્વ આકાશમાં જે ન માય તે એક એક સિદ્ધમાં કેમ સમાય? એવો પૂર્વાચાર્યનો સંપ્રદાય–પૃરંપરા છે. ।।૧૬। ન जह णाम कोई मिच्छो नगरगुणे बहुविहे वियाणंतो। न चएइ परिकहेउं उवमाए तहिं असंतीए ॥१७॥ इय सिद्धाणं सोक्खं अणोवमं नंत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणित्तो सारिक्खमिणं सुणह वोच्छं || १८ || • जह सव्वकामगुणियं पुरिसो भोत्तूण भोयणं कोइ । तण्हा - छुहाविमुक्को अच्छिज्ज जहा अमियतित्तो ॥ १९ ॥ इय सव्वकालतित्ता अतुलं निव्वाणमुवगया सिद्धा । सांसयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ||२०|| (મૂળ) જેમ કોઇ મલેચ્છુ બહુ પ્રકારના નગરના ગુણોને જાણતો ત્યાં ઉપમા નહિ હોવાથી કહી શકતો નથી. એમ સિદ્ધોને સુખ અનુમ છે, તેની ઉપમા નથી, તો પણ કંઇક વિશેષતાથી એનું સાદૃશ્ય–સરખાપણું કહું છું તે સાંભળો. જેમ કોઇ પુરુષ સર્વ કામના ગુણવાળું ભોજન ખાઇને તૃષા અને ક્ષુધાથી રહિત થઇ અમૃતથી તૃપ્ત થયેલો હોય તેની પેઠે રહે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા અને અનુપમ નિર્વાણને પ્રાપ્ત થયેલા સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાલ સુધી રહે છે. ૧૭–૨૦ા (ટી૦) હવે તે સિદ્ધોના સુખની નિરુપમતા બતાવે છે–‘નહનામ’ ઇત્યાદિ. જેમ કોઇ મલેચ્છ ગૃહનિવાસ વગેરે બહુ પ્રકારના નગરના ગુણોને જાણવા છતાં અરણ્યમાં જઇ અન્ય મલેચ્છોને કહેવા શક્તિમાનૢ થતો નથી. કેમ કહી શકતો નથી? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે ‘ઉપમાના અભાવથી’. એ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાથી જાણવો “એક મહા અરણ્યવાસી મલેચ્છ અરણ્યમાં રહે છે. એક સમયે અશ્વથી હરણ કરાયેલો એક રાજા અટવીમાં આવ્યો. તે તેણે જોયો. સત્કાર કરી રાજાને પોતાના ગામ લઇ ગયો. રાજા પણ તેને નગરમાં લઇ ગયો અને ‘ઉપકારી છે’ એમ સમજી તેનું અત્યન્ત સન્માન કર્યું. તે ધવલ ગૃહાદિનો ઉપભોગ કરવા વડે રાજાની જેમ રહે છે. કેટલાક કાળે તેને અરણ્યનું સ્મરણ થયું, રાજાએ વિસર્જન કર્યો. અરણ્યવાસીઓ પૂછે છે કે–‘કેવું નગર છે?’ તે જાણવા છતાં પણ ત્યાં કોઇની ઉપમા નહિ હોવાથી તે નગરના ગુણોનું વર્ણન ક૨વા સમર્થ નથી. અર્થનો ઉપનય આ પ્રમાણે છે–‘ફ્ય સિદ્ધાણં' ઇત્યાદિ. એ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે, કારણ કે તેની ઉપમા નથી. તો પણ બાળજનોને ખયાલમાં આવે માટે કંઈક વિશેષતાથી આનું સાદૃશ્ય–સરખાપણું 159 Page #236 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं सिद्धाठाणाइं કહ્યું છે તે સાંભળો–‘નહ સવ્વ' ઇત્યાદિ. ‘યથા’ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. જેમ કોઇપણ પુરુષ ‘સર્વામદુષિત' સર્વ કામના ગુણયુક્ત, સર્વ પ્રકારના સૌન્દર્ય વડે સંસ્કારવાળું ભોજન ખાઇને ક્ષુધા અને તૃષાથી રહિત થયેલો અમૃતથી તૃપ્ત થયેલો હોય તેમ રહે છે, તેમ નિર્વાણ-મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધો સર્વકાલ–સાદિ અનન્ત કાળ પર્યન્ત તૃપ્ત-સર્વ પ્રકારની ઉત્સુકતાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પ્રાપ્ત થયેલા. ઉપમા નહિ હોવાથી અનન્યસદૃશ, પડવાનો અભાવ હોવાથી શાશ્વત, લેશ પણ વ્યાબાધા–દુઃખનો અસંભવ હોવાથી અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા છે તેથી સુખયુક્ત થઇને રહે છે. II૧૭-૨૦ા सिद्ध त्ति य बुद्ध त्ति य पारगय त्ति य परंपरगय त्ति उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य॥ २१ ॥ नित्थिन्नसव्वदुक्खा जाइ-जरा-मरणबंधणविमुक्का । अव्वाबाहं सोक्खं अणुहोंती सासयं सिद्धा ||२२|| पन्नवणाए भगवइए बितीयं ठाणपयं समत्तं (મૂળ) સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા, જરારહિત, મરણરહિત અને સંગરહિત છે. સર્વદુ:ખોને તરી ગયેલા, જન્મ, જરા, મરણના બંધનથી મૂકાયેલા સિદ્ધો શાશ્વત કાલ પર્યન્ત અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. ૨૧-૨૨॥ પ્રજ્ઞાપના સૂત્રમાં બીજું સ્થાનપદ સમાસ ', (ટી૦) એનો વિશેષપણે વિચાર કરે છે–‘સિદ્ધત્તિ ય' ઇત્યાદિ. સિત-બાંધેલા આઠ પ્રકારના કર્મને જેઓએ ધ્માત–ભસ્મીભૂત કર્યા છે એટલે અનેક ભવના કર્મરૂપ ઇન્ચનો બાળી નાંખ્યા છે એવા સિદ્ધો છે. સામાન્ય રીતે કર્માદિ સિદ્ધો પણ કહેવાય છે. કહ્યું છે કે-‘‘જન્મે સિળે ય વિન્નાર્ મંતેનોો ય આળમા અત્થ ગત્તાધિપ્પણ, તને મ્મલવણ્ ।।''-‘કર્મ, શિલ્પ, વિદ્યા, મન્ત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા, અભિપ્રાય, તપ અને કર્મ ક્ષયને વિષે સિદ્ધ શબ્દ છે.' માટે કર્માદિ સિદ્ધનો નિષેધ કરવા માટે કહે છે—‘બુદ્ધા : '–જેઓએ અજ્ઞાન નિદ્રામાં સુતેલા જગતમાં બીજાના ઉપદેશ સિવાય જીવાદિરૂપ તત્ત્વને જાણેલ છે એવા, સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવરૂપ બોધવાળા, આવા છતાં પણ ‘સંસાર અને નિર્વાણ બન્ને છોડીને રહેલા છે' એમ કોઇ માને છે–કહ્યું છે કે-‘‘સંસારે ન ૨ નિર્વાળે, સ્થિતો મુવનભૂતયે અવિત્ત્વ: સર્વતોજાનાં, ચિત્તારભાધિજો મહાન્ ''-‘જે સંસાર અને નિર્વાણમાં રહેલ નથી, પરન્તુ દુનીયાના કલ્યાણને માટે રહેલ છે. વળી સર્વ લોકોને અચિન્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક અને મહાન્ છે.’’ આથી તેવા સિદ્ધોનો વ્યવચ્છેદ-નિષેધ ક૨વા માટે ‘પાર।તા:' વિશેષણ આપેલું છે. જેઓ પારસંસારના અન્તને અથવા પ્રયોજનના અન્તને ગત–પામેલા તે પારગત કહેવાય છે. તથાભવ્યત્વવડે સૂચિત સકલ પ્રયોજનની સમાપ્તિ વડે સમગ્ર પ્રકારની કર્તવ્યશક્તિથી રહિત તે પારંગત જાણવા. વા પ્રકારના છતાં પણ કેટલાક યદચ્છાવાદીઓ ક્રમ સિવાય સિદ્ધપણું જણાવે છે. કહ્યું છે કે–‘‘નૈસિંધ્યામતો, વિત્તપ્રાક્ષિર્નિયોત: વરિદ્રાખ્યાતિસમા, તદ્વન્મુક્તિ: વૃશ્વિન જિમ્॥॥''-‘એકાદિ સંખ્યાના ક્રમથી નહિ, તેમ ધનપ્રાપ્તિના નિયોગથી નહિ, પરન્તુ દરિદ્રને રાજ્યપ્રાપ્તિના જેવી મુક્તિ ક્વચિત્ કેમ ન હોય?' તેનો નિષેધ કરવા માટે ‘પરંપરાગતાઃ' એ વિશેષણ આપેલું છે. જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ પરંપરાથી અથવા મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન, સભ્યમિથ્યાર્દષ્ટિ, અવિરતસમ્યગદૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી અને અયોગી કેવલી–એ ગુણસ્થાનકોની પરંપરાથી મુક્તિને પ્રાપ્ત થયેલા, આવા છતાં પણ કેટલાક વાદિઓ ‘તત્ત્વથી કર્મરૂપ કવચ-આવરણથી નહિ મુકાયેલા' માને છે. કેમકે ‘તૌર્થનિજારવર્શનાવિહા૫તિ' તીર્થનો તિરસ્કાર જોવાથી અહીં આવે છે' આ વચનથી તેઓ સંસારમાં અવતાર ધારણ કરવાનો સ્વીકાર કરે છે. તે મતનો નિરાસ કરવા ‘૩ન્મુક્ત મેળવવા:' કર્મરૂપ કવચ-આવરણ રહિત–એ વિશેષણ આપ્યું છે. ઉત્–પ્રબલપણે–ફરીથી સંસારમાં અવતાર નહિ ધારણ કરવારૂપે જેણે કર્મરૂપ કવચ-આવરણનો ત્યાગ કર્યો છે એવા, એથી જ ‘અનરા:’ શરીરના અભાવથી જરારહિત, ‘અમા:' મરણ રહિત, કારણ કે શ૨ી૨૨હિત હોવાથી તેને પ્રાણના 160 Page #237 -------------------------------------------------------------------------- ________________ बीयठाणपयं सिद्धाठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ ત્યાગરૂપ મરણનો અસંભવ છે. કહ્યું છે કે-‘‘વયસો ઢાળીદ નરા, પાળીઓ ય મળમાાિ સફ તેહંમિ તતુમયં તમને તં ન હ્લેવ ।।''-‘વયની હાનિ થવી તે જરા અને પ્રાણોનો ત્યાગ થવો તે મરણ. તે બન્ને શ૨ી૨ના સદ્ભાવમાં હોય છે, શરીરના અભાવમાં જરા અને મરણ આકાશની પેઠે હોતાં નથી, વળી તેઓ ‘સંl: ' સંગરહિત છે, કારણ કે બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહરહિત છે. ‘નિચ્છિન્ન’ ઇત્યાદિ. ‘નિસ્તીર્ણસર્વદુઃલાઃ' સર્વ દુઃખને તરી ગયેલા, ‘જ્ઞાતિજ્ઞામળનન્દનવિમુક્તા: '-જાતિ-જન્મ, જરા–વયની હાનિ, પ્રાણત્યાગરૂપ મરણ અને તેના બધાના કારણભૂત બન્ધન-કર્મોનો સમગ્રપણે નાશ થયેલો હોવાથી વિશેષથી મૂકાયેલા, જન્મ, જરા, મરણ અને બંધનથી મૂકાયેલા છે તેથી જેઓ સર્વદુઃખને તરી ગયા છે, કેમકે દુઃખના કારણોનો અભાવ છે. અને તેથી જ સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખનો અનુભવ કરે છે. આચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાનુવાદમાં બીજું સ્થાનપદ સમાપ્ત. આગમો પોતાની મેળે વાંચવાની વસ્તુ નથી. કારણ કે કાચાપારા જેવા વિધાનોં ગુરુગમથી પરિપક્વ કર્યા સિવાય ઉપયોગમાં લેવામાં આવે તો અનર્થંકર પણ બની શકે છે. એ માટે જ જ્ઞાનીપુરુષોએ સદ્ગુરુઓ પાસેથી જ જ્ઞાન મેળવવાની વાત કરી છે. સદ્ગુરુ ભગવંતો જ એના રહસ્યોને ખોલી–ખોલીને શિષ્યોના હૃદયમાં ઉતારી દેવાનું કાર્ય કરે છે. અને એ રહસ્યોને જે શિષ્યો પચાવી જાણે છે તે શિષ્યો જ શાસનપ્રભાવક બની શકે છે. શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું હોય છે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર ક્યારે ઈ રીતે કેવા સંયોગોમાં અમલમાં મૂકવાનું એ સદ્ગુરુભગવંતો જ બતાવી શકે છે. તાળું ગમે તે ચાવીથી ન ખૂલે. એની જે ચાવી હોય એનાથી જ ખૂલે. એમ શાસ્ત્રોના રહસ્યો પણ સદ્ગુરુ ભગવંતો જ ખોલીને દર્શાવી શકે છે. અરિહંતની આરાધના એમના અતિશયોથી આકર્ષિત બનીને નહીં પણ એમના વીતરાગ ભાવથી આકર્ષિત બનીને કરવાની છે. અરિહંતની આરાધના આગમોક્ત રીતે કરનારમાં વીતરાગપણું પ્રકટ થાય જ. કારણ કે આગમોક્ત રીતે આરાધના કરનાર પ્રાયઃ સમકિતિ હોય. અને સમકિતિ આત્મા વ્હેલો મોડો પણ વીતરાગભાવ પામીને મોક્ષ પામવાનો જ છે. અરિહંત અંતરંગ શત્રુઓને જીતીને જ બની શક્યા છે. બાહ્યશત્રુઓ સાથે અરિહંત બનનાર ભવ્યાત્માને કાંઈ લેવાદેવા જ હોતા નથી. એ ભવ્યાત્માની નજર બાહ્યશત્રુ પ્રત્યે જતી જ નથી. એ તો પોતાના અંતરંગ શત્રુઓને હટાવવામાં જ ઓતપ્રોત રહે છે. – જયાનંદ 161 Page #238 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं तइयं अप्पाबहुयं पयं| ।। बहुक्त्तव्वयं पयं ।। રિલાફત્તાવીસફરનામાડું ! રિત્તિ'-' –િ નો વે તા-નૈરૂાયા. સમ્મત્ત-નાWI" <સ''સંનયર-૩વો –મહાર"III માતા-પિત્ત-પષ્ણ-સુદુમ-સની ડિસ્થિર વરિ". जीवे" य खित्त"-बन्धे पुग्गल-महदंडए" चेव ।।२।। - ત્રીજું અલ્પબદુત્વ પદ (૧) દિશા, (૨) ગતિ, (૩) ઇન્દ્રિય, (૪) કાય, (૫) યોગ, (૬) વેદ, (૭) કષાય, (૮) વેશ્યા, (૯) સમ્યક્ત, (૧૦) જ્ઞાન, (૧૧) દર્શન, (૧૨) સંયત, (૧૩) ઉપયોગ, (૧૪) આહાર, (૧૫) ભાષક, (૧૬) પરી-પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિક, (૧૭) પર્યાપ્ત, (૧૮) સૂક્ષ્મ, (૧૯) સંસી, (૨૦) ભવ-ભવસિદ્ધિક, (૨૧) અસ્તિકાય, (૨૨) ચરમ, (૨૩) જીવ, (૨૪) ક્ષેત્ર, (૨૫) બન્ય, (૨૬) પુદ્ગલ (૨૭) મહાદંડક-એમ ત્રીજા પદમાં સત્યાવીશ દ્વારો ત્રીજું અલ્પબદુત્વ પદ બીજા સ્થાનપદની વ્યાખ્યા કરી, હવે ત્રીજા અલ્પબદુત્વપદની વ્યાખ્યાનો પ્રારંભ કરીએ છીએ. તેનો પૂર્વના પદ સાથે સંબંધ આ પ્રમાણે છે—અહીં પહેલા પદમાં પૃથિવીકાયાદિ જીવોનું સ્વરૂપ કહ્યું, બીજા પદમાં તે જ જીવોનો સ્વસ્થાનાદિ વડે વિચાર કર્યો અને આ પદમાં દિશાના વિભાગાદિવડે તેઓનું અલ્પબદુત્વ કહેવાનું છે. તેમાં પ્રારંભમાં દ્વાર પ્રતિપાદક બે સંગ્રહગાથાઓ છે. તેમાં દિશાદ્વારથી આરંભી મહાદંડક પર્યત સત્યાવીશ દ્વારોનું કથન છે. તેમાં ‘રિત્ત' ઇતિ. સોળમાં પરિરદ્વારમાં પરિત્ત-પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિકો કહ્યા છે. કારણ કે પરિત્ત બે પ્રકારે છે-કાયપરિત્ત અને ભવપરિત્ત. કાયપરિત્ત-પ્રત્યેકશરીરવાળા અને ભવપરિત્ત-શુક્લપાક્ષિકો. दिसाणुवाएणं सव्वत्थोवा जीवा पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं વિસૈદિયાહૂ -૧ શરૂા. ૧ દિશાદ્વાર (મૂળ) દિશાને અનુસરી સર્વથી થોડા જીવો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. l/૧/૧૩૭ll (ટી.) તેમાં પ્રથમ દિશાદ્વાર કહે છે–અહીં પ્રથમ આચારાંગ સૂત્રમાં દિશાના અનેક પ્રકારો વર્ણવ્યા છે. તેમાં અહીં ક્ષેત્રદિશા ગ્રહણ કરવી, કારણ કે તે નિયત છે. બીજી દિશાઓ ગ્રહણ ન કરવી, કારણ કે તે અનવસ્થિત અને અનુપયોગી છે. ક્ષેત્રદિશાનું ઉત્પત્તિ સ્થાન તિર્યમ્ લોકના મધ્ય ભાગમાં રહેલા આઠ રુચક પ્રદેશો છે. કહ્યું છે કે- “મટ્ટો યો તિરિય નોયસ મન્સયાજ્ઞિ પણ પૂજવો વિલાનું સેવ ભવે મજુલિયા શાતિર્યશ્લોકના મધ્યભાગમાં આઠ રુચક પ્રદેશ છે અને તે દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. “હિસાબુવાળ' દિશાઓના અનુપાત-અનુસરણ, અપેક્ષા; એટલે દિશાઓની અપેક્ષાએ સર્વથી થોડા જીવો ‘શ્ચિમેન' પશ્ચિમ દિશામાં છે. કેવી રીતે છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે-આ અલ્પબહુત બાદર જીવોની અપેક્ષાએ સમજવું. પરંતુ સૂક્ષ્મ જીવોને આશ્રયી ન જાણવું, કારણ કે સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં વ્યાપ્ત અને પ્રાયઃ બધા સ્થળે સરખા છે. બાદર જીવોમાં પણ સર્વથી ઘણા જીવો વનસ્પતિકાયિકો છે, કેમકે તે જીવો હમેશાં અનન્ત સંખ્યારૂપે હોય છે. માટે વનસ્પતિકાયિકો ઘણા હોય ત્યાં ઘણા જીવો હોય છે. જ્યાં અલ્પ વનસ્પતિકાયિકો હોય ત્યાં અલ્પ જીવો હોય છે. જ્યાં 162 Page #239 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं पढम दिशादारं श्री प्रज्ञापना सूत्र भाग १ પુષ્કળ પાણી હોય ત્યાં ઘણા વનસ્પતિકાયિકો હોય છે. કારણ કે ‘નત્ય તત્વ વો” જ્યાં જલ હોય ત્યાં વનસ્પતિકાય હોય છે–એવું શાસ્ત્ર વચન છે; તેથી પાણીમાં પનક-(પાંચ વર્ષની ફુગ) અને સેવાલાદિ અવશ્ય હોય છે. તે પનક અને સેવાલાદિ બાદર નામકર્મના ઉદયવાળા છે તો પણ અત્યન્ત સૂક્ષ્મ અવગાહનાવાળા હોવાથી અને ઘણા જીવોના પિંડરૂપ હોવાથી બધે હોવા છતાં પણ ચર્મચક્ષથી દેખી શકાતા નથી. આ સંબંધમાં અનુયોગ દ્વારમાં કહ્યું છે કે–તે છે વાત || સુહુHપણ નીવ માહિતો માંહેન'' તે વાળના અગ્રભાગો સૂક્ષ્મ પનક જીવના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણા છે. માટે જ્યાં પણ એ દેખાતા નથી ત્યાં પણ છે એમ માનવું જોઈએ. આના સંબંધમાં મૂલ ટીકાકાર કહે છે કે-“દ સર્વ વાવો વનસ્પતય તિછવા યત્ર તે ક્ષત્તિ તત્ર વહત્વ નીવાના'' ‘આ વિશ્વમાં સર્વ જીવોથી ઘણા વનસ્પતિકાયિકો છે, એ હેતુથી તેઓ જ્યાં હોય છે ત્યાં ઘણા જીવો હોય છે. “વત્થ કાડાગો તત્ય નિયમી વાસ્મરૂફયા તિ પાસેવાદર્દીઠું વાવવિ હતિ દH માપIોન્ફા +gil' “જ્યાં અખાય છે ત્યાં અવશ્ય વનસ્પતિકાયિકો હોય છે એ હેતુથી વનસ્પતિકાયિકોનું બહુપણું છે. પાણીમાં પનક સેવાલ હઢ વગેરે બાબર વનસ્પતિ જીવો પણ હોય છે, પરંતુ તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા અને આજ્ઞા ગ્રાહ્ય છે, ચક્ષુગ્રાહ્ય નથી. પુષ્કળ પાણી સમુદ્રાદિમાં હોય છે, કારણ કે દ્વીપથી સમુદ્રનો બમણો વિસ્તાર છે. તે સમુદ્રોમાં પણ પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશાએ અનુક્રમે ચન્દ્ર અને સૂર્યના દ્વીપો છે. જેટલા ભાગમાં ચંદ્રસૂર્યના દ્વીપો રહેલા છે તેટલા ભાગમાં પાણીનો અભાવ હોય છે, અને પાણીના અભાવથી વનસ્પતિનો પણ અભાવ હોય છે. કેવળ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો આવાસ ગૌતમ નામનો દ્વીપ લવણસમુદ્રમાં અધિક છે અને ત્યાં પાણીના અભાવથી વનસ્પતિકાયિકોનો અભાવ છે. માટે સર્વથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે. તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દીપ નથી તેથી તેટલા અંશે અધિક જીવો હોય છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે; કેમકે ત્યાં ચન્દ્રસૂર્યના દ્વીપો નથી, અને તે નહિ હોવાથી પુષ્કળ પાણી હોય છે. પાણીની પુષ્કળતાથી વનસ્પતિકાયિકો પણ ઘણા ોય છે, માટે વિશેષાધિક છે. તેથી ઉત્તરદિશામાં વિશેષાધિક જીવો છે. શા કારણથી છે? તેનો ઉત્તર એ છે કે, ઉત્તર દિશાએ સંખ્યાતા યોજન પ્રમાણવાળા દ્વીપોમાંના કોઈ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈ વડે સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર હોય છે, તેથી દક્ષિણ દિશાની અપેક્ષાએ ઉત્તર દિશામાં ઘણું પાણી છે અને ઘણું પાણી હોવાથી ઘણા વનસ્પતિકાયિકો હોય છે, પુષ્કળ શંખ વગેરે બેઇન્દ્રિયો હોય છે, તટપર પડેલા શંખાદિના કલેવરને આશ્રયી કીડી વગેરે ઘણા તે ઇન્દ્રિયો હોય છે, પ વગેરેમાં ઘણા ભમરાદિ ચઉરિન્દ્રિયો હોય છે અને ઘણા મત્સ્ય વગેરે પચ્ચેન્દ્રિયો પણ હોય છે. માટે ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો કહ્યા છે. એમ દિશાને અનુસરી સામાન્યતઃ જીવોનું અલ્પબહુત કહ્યું. ૧I/૧૩૭ दिसाणुवाएणं सव्वत्थोवा पुढविक्काइया दाहिणेणं, उत्तरेणं विसेसाहिया, पुरच्छिमेणं विसेसाहिया, 'पच्छिमेणं विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा आउक्काइया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया,दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवारणं सव्वत्थोवा तेउक्काइया दाहिणुत्तरेणं, पुरच्छिमेणं संखेज्जगुणा, पच्छिमेणं विसेसाहिया। दिसाणुवारणं सव्वत्थोवा वाउक्काइया पुरच्छिमेणं,पच्छिमेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा वणस्सइक्काइया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया । सू०-२।।१३८।। (૧૦) દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે, તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને १. पच्चत्थिमेणं . 163 Page #240 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે. પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વનસ્પતિકાયિકો પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં વિશેષાધિક હોય છે. //ર/૧૩૮ दिसाणुवाएणं सव्वत्थोवा बेइंदिया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दक्खिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा तेइंदिया पच्चत्थिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा चउरिदिया पच्चत्थिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं વિયેતાદિયા, સત્તરે વિયેતાદિયા તૂ૦-રારૂ II (મૂ૦) દિશાને અનુસરી સૌથી થોડા બેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, દક્ષિણમાં વિશેષાધિક છે અને ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા તેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં હોય છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા ચઉરિન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક છે.al/૧૩૯ll (ટી.) હવે વિશેષપણે જીવોનું અલ્પબહુત કહે છે. “વિનુપાતેન'–દિશાને અનુસાર પૃથિવીકાયિકોનો વિચાર કરતાં સૌથી થોડા પૃથિવીકાયિકો દક્ષિણ દિશામાં છે. કારણ કે જ્યાં ઘન-નક્કર ભાગ છે ત્યાં ઘણા પૃથિવીકાયિકો હોય છે, જ્યાં સુષિરપોલાણ છે ત્યાં થોડા હોય છે. દક્ષિણ દિશામાં ભવનપતિના ઘણા ભવનો અને ઘણા નરકાવાસો છે તેથી ઘણા પોલાણ ભાગનો સંભવ છે, માટે દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ઉત્તર દિશામાં દક્ષિણ દિશા કરતાં થોડા ભવનો અને થોડા નરકાવાસો છે, તેથી અધિક ઘન ભાગનો સંભવ હોવાથી ઘણા પૃથિવીકાયિકો છે માટે વિશેષાધિક કહ્યા છે. તેથી પણ પૂર્વ દિશામાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર-સૂર્યના દ્વીપો આવેલા છે. તેથી પણ પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે જેટલા સૂર્ય અને ચન્દ્રના દ્વીપો પૂર્વ દિશામાં છે તેટલા જ પશ્ચિમમાં પણ છે, પરન્તુ એટલા માત્રથી તેની સમાનતા નથી, પણ લવણ સમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ નામે દ્વીપ અધિક છે, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. - (પ૦) પશ્ચિમ દિશામાં જેમ ગૌતમ નામે દ્વીપ અધિક છે તેમ પશ્ચિમમાં હજાર યોજન ઉડાં અધોલૌકિક ગ્રામો પણ છે, તેથી ‘ખાતપૂરિત' ન્યાયવડે ત્યાં તુલ્ય પૃથિવીકાયિકો પ્રાપ્ત થાય, પણ વિશેષાધિક પ્રાપ્ત ન હોય. (૧૦) એમ નથી. કારણ કે અધોલૌકિક ગ્રામનું ઉંડાણ હજાર યોજન છે અને ગૌતમ દ્વીપની ઉંચાઈ એક હજાર ને છોંતેર યોજન છે, તેનો વિસ્તાર બાર હજાર યોજન છે. મેરુથી આરંભી અધોલૌકિક ગ્રામોની પૂર્વદિશામાં જે નજીકમાં હીનપણું, અધિક હીનપણું છે તે પૂર્વ દિશામાં પણ પુષ્કળ ગર્તા-ખાડા વગેરેનો સંભવ હોવાથી સમાન છે, માટે અધોલૌકિક ગ્રામોના ખાલી ભાગમાં કલ્પનાથી ગૌતમ દ્વીપ નાંખીએ તો પણ તે અધિક જ થાય, તુલ્ય ન થાય, માટે તેટલા અધિક અંશ વડે પશ્ચિમ દિશામાં પૃથિવીકાયિકો વિશેષાધિક છે. એમ દિશાની અપેક્ષાએ પૃથિવીકાયિકોનું અલ્પબહુત કહ્યું. હવે અકાયિકોનું અલ્પબદુત્વ કહે છે સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે. કારણ કે ગૌતમ દ્વીપના સ્થાને અપ્લાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વ દિશામાં છે, કારણ કે ત્યાં ગૌતમ ૧. લવણસમુદ્રમાં પશ્ચિમ દિશાએ ગૌતમ દ્વીપ છે તેથી ત્યાં પૃથિવીકાયિકો વિશેષાધિક છે. પરંતુ પશ્ચિમમાં જ હજાર યોજન ઊંડા અધોલૌકિક ગ્રામો છે, અને તેથી ત્યાં પોલાણ ભાગ વધારે હોવાથી જેટલા ગૌતમ દ્વીપના અંગે પૃથિવીકાયિકો વધ્યા હતા, તેટલા અધોલૌકિક ગ્રામોને લીધે ઘટયા તેથી ખાતપૂરિત ન્યાય વડે જેટલો વિશેષાધિકતારૂપ ખાડો પડવો તેટલો પૂરાઇ ગયો એટલે પૂર્વ દિશા કરતાં પશ્ચિમમાં શી રીતે વિશેષાધિક થાય? એ પૂર્વપક્ષનો તાત્પર્ય છે. 164 Page #241 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्प्राबहुयं पयं पढमं दिशादारं श्री प्रज्ञापना सूत्र भाग १ દ્વીપ નથી. તેથી પણ વિશેષાધિક દક્ષિણ દિશામાં છે, કારણ કે ત્યાં ચન્દ્ર અને સૂર્યના દ્વીપો નથી, તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં માનસ સરોવર છે. દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં સૌથી થોડા તેજસ્કાયિકો છે, કારણ કે મનુષ્યક્ષેત્રમાં જ બાદર તેજસ્કાયિકો છે, બીજે સ્થળે નથી. તેમાં પણ જ્યાં ઘણા મનુષ્ય છે ત્યાં ઘણા તેજસ્કાયિકો હોય છે. કારણ કે ત્યાં વિશેષતઃ રાંધવા વિગેરે ક્રિયાનો સંભવ છે. જ્યાં થોડા મનુષ્યો છે ત્યાં તેજસ્કાયિકો થોડા હોય છે. તેમાં દક્ષિણ દિશામાં પાંચ ભરતમાં અને ઉત્તર દિશામાં પાંચ એરાવતમાં ક્ષેત્ર થોડું હોવાથી થોડા મનુષ્યો છે, અને તેઓ થોડા હોવાથી તેજસ્કાયિકો પણ થોડા છે. કારણ કે ત્યાં અલ્પ રાંધવા વગેરે ક્રિયાનો સંભવ છે. તેથી સૌથી થોડા દક્ષિણ અને ઉત્તર દિશામાં તેજસ્કાયિકો છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ પ્રાયઃ પરસ્પર સરખા છે. તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે, કેમકે ક્ષેત્ર સંખ્યાતગણું છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે અધોલૌકિક ગ્રામોમાં ઘણા મનુષ્યો છે. અહીં જ્યાં પોલાણ છે ત્યાં વાયુ હોય છે અને જ્યાં ઘન-નક્કર ભાગ છે ત્યાં વાયુનો અભાવ છે. તેમાં પૂર્વ દિશામાં પુષ્કળ ધન ભાગ છે, માટે ત્યાં થોડા વાયુ હોય છે, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં અધોલૌકિક ગ્રામનો સમ્ભવ છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં ભવન અને નરંકાવાસ ઘણા હોવાથી અધિક પોલાણ છે. તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કેમકે ઉત્તર દિશા કરતાં દક્ષિણ દિશામાં ઘણા ભવનો અને નરકાવાસો છે. જ્યાં ઘણું પાણી છે ત્યાં પનક વગેરે ઘણી અનન્તકાયિક વનસ્પતિઓ હોય છે, શંખ વગેરે બેઇન્દ્રિય જીવો ઘણા હોય છે, પિંડરૂપ થયેલા સેવાલાદિને આશ્રયી રહેલા કુંથુ વગેરે તેઇન્દ્રિય જીવો ઘણા હોય છે, પદ્મ વગેરેને આશ્રિત ભ્રમર વગેરે ચઉરિન્દ્રિય જીવો ઘણા હોય છે માટે વનસ્પતિકાયિકથી માંડીને ચરિન્દ્રિય સુધીના સૂત્રો અપ્લાયિક સૂત્રની પેઠે વિચારવાં. ॥૩॥૧૩૯।। दिसाणुवारणं सव्वत्थोवा नेरइया पुरच्छिम - पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवारणं सव्वत्थोवा रयणप्पभापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं • सव्वत्थोवा सक्करप्पभापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवारणं सव्वत्थोवा वालुयप्पभापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा पंकप्पभापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवारणं सव्वत्थोवा धूमप्पभापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम- उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा तमप्पापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा अहे सत्तमापुढवीनेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दाहिणेहिंतो अहेसत्तमापुढवीनेरइएहिंतो छट्टीए तमाए पुढवीए नेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा, दाहिणिल्लेहिंतो तमाए पुढवीनेरइएहिंतो पंचमाएं धूमप्पभाए पुढवीए नेरइया पुरच्छिमपच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा, दाहिणिल्लेहिंतो धूमप्पभापुढवीनेरइएहिंतो उत्थीए पंकप्पभार पुढवीए नेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा, दाहिणिल्लेहिंतो पंकप्पभापुढवीनेरइएहिंतो तइयाए वालुयप्पभाए पुढवीए नेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा, दाहिणिल्लेहिंतो वालुप्पभा. पुढवीनेरइएहिंतो दुइयाए सक्करप्पभाए पुढवीए नेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा, दाहिणिल्लेहिंतो सक्करप्पभापुढवीनेरइएहिंतो इमीसे रयणप्पभाए पुढवीए नेरइया पुरच्छिम-पच्चत्थिम-उत्तरेणं असंखेज्जगुणा, दाहिणं असंखेज्जगुणा ।। सू० - ४ ।। १४० ।। 165 Page #242 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं (મૂળ) દિશાને અનુસરીને સૌથી થોડા નૈયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દિશાને અનુસરી સૌથી થોડા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે, અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે [એમ શર્કરાપ્રભાદિ બધી નરકપૃથિવીમાં જાણવું]. દક્ષિણના અધઃસપ્તમ નરકપૃથિવીના નૈરિયકોથી છઠ્ઠી તમ:પ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના તમઃપ્રભાપૃથિવીના નૈરયિકોથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોથી ચોથી પંકપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના પંકપ્રભા પૃથિવીના નૈરયિકોથી ત્રીજી વાલુકાપ્રભાના નેરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોથી બીજી શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકોથી આ રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી દક્ષિણદિશામાં અસંખ્યાતગુણા છે. ૪૫૧૪૦ (ટી૦) નૈયિક સૂત્રમાં સૌથી થોડા નૈરયિકો પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ હોય છે, કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ નરકાવાસો અલ્પ છે, અને પ્રાયઃ ઘણાં સંખ્યાતા યોજન વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક જીવો ઘણા દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે—જીવો બે પ્રકારના છે—કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક. તેનું આ લક્ષણ છે–જેઓને કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે શુક્લપાક્ષિક અને તેથી અધિક સંસાર જેઓને છે તે કૃષ્ણપાક્ષિક. કહ્યું છે કે— “जेसिं अवड्ढो पुग्गलपरियट्टो सेसओ य संसारो। ते सुक्कपक्खिया खलु अहिए पुण कण्हपक्खी उ || " જેઓને અપાર્ષ–કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય તે શુક્લપાક્ષિક અને અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક. એથી શુક્લપાક્ષિક થોડા છે, કારણ કે અલ્પસંસારી થોડા હોય છે. ઘણા કૃષ્ણપાક્ષિકો છે, કેમકે અધિક સંસા૨ી ઘણા હોય છે. કૃષ્ણપાક્ષિકો ઘણા તથાસ્વભાવથી દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. બાકીની દિશામાં ઉત્પન્ન થતા નથી. તેના તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ આ પ્રમાણે યુક્તિવડે પુષ્ટ કર્યો છે. તે આ પ્રમાણે-કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારવાળા હોય છે, દીર્ઘસંસારી ઘણા પાપના ઉદયથી થાય છે, બહુ પાપના ઉદયવાળા ક્રૂરકર્મવાળા હોય છે, અને ક્રૂરકર્મવાળા પ્રાયઃ તથાસ્વભાવથી તદ્ભવમોક્ષગામી છતાં દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, બીજી દિશામાં ઉત્પન્ન થતા નથી. એના સંબંધમાં કહ્યું છે કે— " पायमिह कूरकम्मा भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेरइयतिरियमणुयासुराइठाणेसु गच्छन्ति॥" પ્રાયઃ ક્રૂકર્મવાળા જીવો ભવ્ય છતાં પણ દક્ષિણ દિશામાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિ સ્થાનકોમાં જાય છે. તેથી દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી, અને પૂર્વે કહેલા બન્ને કારણોથી (દક્ષિણ દિશામાં ઘણા નરકાવાસો હોવાથી અને તેમાં ઘણા નરકાવાસો અસંખ્યાતા યોજનના વિસ્તારવાળા હોવાથી) પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિકો અસંખ્યાતગુણા છે. જેમ સામાન્યતઃ નૈરયિકોનું દિશાને આશ્રયી અલ્પબહુત્વ કહ્યું, તેવી રીતે રત્નપ્રભાદિ દ૨ેક નરકપૃથિવીના નૈરયિકોનું કહેવું, કારણ કે બધે યુક્તિની સમાનતા છે. એ પ્રમાણે દરેક પૃથિવીનું દિશાની અપેક્ષાએ અલ્પબહુત્વ કહ્યું. હવે સાતે નરક પૃથિવીઓનું દિશાને આશ્રયી અલ્પબહુત્વ કહે છે—સાતમી નરકપૃથિવીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નૈરયિકોથી સાતમી નરકપૃથિવીના દક્ષિણ દિશાના નૈરયિકો અસંખ્યાત ગુણા છે,તેથી તમઃપ્રભા 166 Page #243 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं पढमं दिशादारं श्री प्रज्ञापना सूत्र भाग १ નામે છઠ્ઠી પૃથિવીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગુણા છે. કારણ કે અહીં સર્વોત્કૃષ્ટ પાપ કરનારા સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સાતમી નરકપૃથિવીમાં ઉત્પન્ન થાય છે. અને તેથી હીન અધિક હીન પાપકર્મ કરનાર છઠ્ઠી વગેરે નરકપૃથિવીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સૌથી થોડા છે, અને ક્રમશઃ કંઇક હીન, હીનતરાદિ પાપકર્મ કરનારા ઘણા છે, માટે સાતમી પૃથિવીના દક્ષિણ દિશાના નૈરયિકોથી છઠ્ઠી પૃથિવીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નૈરયિકો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ઉત્તરોત્તર પૃથિવીને આશ્રયી વિચાર કરવો. તેથી તેજ છઠ્ઠી નરકપૃથિવીના દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. તેની યુક્તિ પૂર્વે કહી છે. તેથી ધૂમપ્રભા નામે પાંચમી નરકપૃથિવીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નારકો અસંખ્યાતગુણા છે, તેથી તેજ પાંચમી નરકપૃથિવીના દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. એમ સર્વ नरपृथिवी संबंधां अनुमे हे. ॥४॥१४०॥ दिसाणुवाएणं सव्वत्थोवा पंचिंदिया तिरिक्खजोणिया पच्छिमेणं, पुरच्छिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया || सू० - ५ || १४१ ।। (મૂળ) દિશાને અનુસરી સૌથી થોડા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. ૫૧૪૧ सूत्रनी पेठे भावु ॥ ५ ॥ १४१ ॥ (टी०) तिर्यय पंथेन्द्रिय सूत्र अच्छा दिसाणुवाएणं सव्वत्थोवा मणुस्सा दाहिणउत्तरेणं, पुरच्छिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया ।।सू०-६।।१४२।। · (મૂળ) દિશાને અનુસરીને સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં विशेषाधि छे. ॥15॥१४२॥ (ટી૦) સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. કારણ કે પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્ર નાનાં છે. તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે તે ક્ષેત્ર સંખ્યાતગણું મોટું છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે સ્વાભાવિક રીતે અધોલૌકિક ગ્રામોને વિષે મનુષ્યોની સંખ્યા ઘણી છે. ।।૬।।૧૪૨॥ दिसाणुवाएणं सव्वत्थोवा भवणवासी देवा पुरच्छिमपच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा वाणमंतरा देवा पुरच्छिमेणं, पच्चत्थिमेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा जोइसिया देवा पुरच्छिम-पच्चत्थिमेणं, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। दिसाणुवाएणं सव्वत्थोवा देवा सोहम्मे कप्पे पुरच्छिम-पच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं विसेसाहिया । दिसाणुवाएणं सव्वत्थोवा देवा ईसाणे कप्पे पुरच्छिम-पच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, . दाहिणेणं विसेसाहिया । दिसाणुवाएणं सव्वत्थोवा देवा सणकुमारे कप्पे पुरच्छिम-पच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं विसेसाहिया । दिसाणुवाएणं सव्वत्थोवा देवा माहिंदे कप्पे पुरच्छिम-पच्चत्थिमेणं, उत्तरेणं असंखेज्जगुणा, दाहिणेणं विसेसाहिया । दिसाणुवाएणं सव्वत्थो देवा बंभलोए कप्पे पुरच्छिमपच्चत्थिमेण-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा देवा लंतए कप्पे पुरच्छिमपच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा देवा महासुक्क कप्पे पुरच्छिमपच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । दिसाणुवाएणं सव्वत्थोवा देवा सहस्सारे कप्पे पुरच्छिमपंच्चत्थिम-उत्तरेणं, दाहिणेणं असंखेज्जगुणा । तेण परं बहुसमोववन्नगा समणाउसो ! | सू० - ७ ।। १४३ ।। 167 Page #244 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पढम दिशादारं (મૂ૦) દિશાને અનુસરી સૌથી થોડા ભવનવાસી દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાને આશ્રયી સૌથી થોડા વ્યંતર દેવો પૂર્વમાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી ઉત્તરમાં વિશેષાવિક છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા જ્યોતિષ્ક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા દેવો સૌધર્મ કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઈશાન કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સનકુમાર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તર દિશાએ અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો માહેન્દ્ર કલ્પમાં પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાનગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે. અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો લાંતક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો મહાશુક્ર કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સહસાર કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે અને તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. ત્યાર પછી તે આયુષ્માનું શ્રમણ! બહુ સમાનપણે સરખા ઉત્પન્ન થયેલા દેવો છે. ૭/૧૪૩ (ટી) હિસાબુવા સબૂથોવા મવવાની' ઇત્યાદિ. દિશાની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, કારણ કે ત્યાં થોડા ભવનો છે. તેથી ઉત્તર દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન હોવાથી ત્યાં ઘણા ભવનો છે. તેથી દક્ષિણ દિશામાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ભવનો ઘણાં વધારે છે. તે આ પ્રમાણેપ્રત્યેક નિકાયે ચાર ચાર લાખ ભવનો અધિક છે અને ત્યાં ઘણા કૃષ્ણપાલિકો ઉત્પન્ન થાય છે, તે માટે અસંખ્યાતગુણા છે. વ્યત્તર સૂત્રને વિષે આ વિચાર છે જ્યાં પોલાણ ભાગ છે ત્યાં વ્યત્તરો ચાલે છે, જ્યાં ઘન ભાગ છે ત્યાં ચાલતા નથી, તેથી પૂર્વ દિશામાં ઘન-નક્કર ભાગ હોવાથી વન્તરો થોડા છે, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કેમકે અધોલૌકિક ગ્રામોને વિષે પોલાણ ભાગનો સંભવ છે. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં પોતાનું સ્થાન હોવાથી બન્નરોના નગરાવાસો છે. તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં ઘણા વધારે નગરો છે. સૌથી થોડા જ્યોતિષ્ઠો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, કારણ કે ચંદ્ર-સૂર્યના ઉદ્યાનના જેવા દ્વીપોમાં થોડાજ જ્યોતિષ્કો હોય છે, તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં ઘણા વિમાનો છે અને કૃષ્ણપાલિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે માનસ સરોવરમાં ક્રિડાનું સ્થાન છે એમ સમજી ક્રીડા કરવામાં પ્રવૃત્તિવાળા ઘણા જ્યોતિષિક દેવો હમેશાં રહે છે. વળી માનસ સરોવરમાં જે મસ્યાદિ જલચરો છે તે નજીકમાં રહેલા વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે અને કંઈક વ્રતનો અંગીકાર કરી, અનશનાદિ કરીને નિયાણું કરી જ્યોતિષ્કમાં ઉત્પન્ન થાય છે. તેથી દક્ષિણ દિશાના જ્યોતિષિકો કરતાં ઉત્તર દિશાના જ્યોતિષિકો વિશેષાધિક છે. સૌધર્મ કલ્પમાં વૈમાનિક દેવો સૌથી થોડા પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, કારણ કે જે આવલિકાવિષ્ટ વિમાનો છે તે ચારે દિશામાં સરખાં છે, જે પુષ્પાવકીર્ણ વિમાનો છે તેમાં ઘણા અસંખ્યાતા યોજનના વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે, બીજી દિશામાં નથી, માટે સૌથી થોડા વૈમાનિક દેવો પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે, તેથી ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનો ઘણાં છે અને તે અસંખ્યાતા યોજના વિસ્તારવાળાં છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે કૃષ્ણપાલિકો ઘણે ભાગે ત્યાંજ ઉત્પન્ન થાય છે. એમ ઈશાન, 168 Page #245 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं बिइयं गतिदारं श्री प्रज्ञापना सूत्र भाग १ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના સૂત્રો સંબંધમાં વિચાર કરવો. બ્રહ્મલોક કલ્પમાં સૌથી થોડા, પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેવો છે, કારણ કે ઘણા કૃષ્ણપાક્ષિક તિર્યંચો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે, શુક્લપાક્ષિકો થોડા છે માટે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં દેવો સૌથી થોડા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. કેમકે ઘણા કૃષ્ણપાક્ષિકો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે લાંતક, શુક્ર અને સહસારકલ્પના સૂત્રોનો પણ વિચાર કરવો. આનતાદિ કલ્પમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાંથી આરંભી પ્રત્યેક કલ્પમાં, પ્રતિરૈવેયકમાં અને દરેક અનુત્તર વિમાનમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે. તે માટે કહ્યું છે કે–“હે આયુષ્માન્ શ્રમણ! ત્યાંથી આગળ બહુધા ચારે દિશામાં સરખા ઉત્પન્ન થાય છે.”I૭ll૧૪૩ दिसाणुवाएणं सव्वत्थोवा सिद्धा दाहिण उत्तरेणं, पुरच्छिमेणं संखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया Iટૂ૦-૮પ૪૪પા. (મૂળ) દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. IICTI૧૪૪ (ટી0) સિદ્ધો દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં થોડા છે, કારણ કે અહીં (સિદ્ધિગતિમાં) મનુષ્યો જ સિદ્ધ થાય છે, બીજા જીવો સિદ્ધ થતા નથી, મનુષ્યો પણ સિદ્ધ થતા છેલ્લા સમયે જે આકાશ પ્રદેશોને અવગાહી રહેલા છે તેટલા આકાશ પ્રદેશોને અવગાહી સમશ્રેણિએ ઉપર જાય છે જરા પણ આડા અવળા જતા નથી, અને તેજ આકાશ પ્રદેશોને અવગાહી ઉપર રહે છે, તેમાં દક્ષિણ દિશાએ પાંચ ભરતમાં અને ઉત્તર દિશાએ પાંચ એરાવત ક્ષેત્રમાં અલ્પ મનુષ્યો સિદ્ધ થાય છે, કારણ કે ક્ષેત્ર અલ્પ છે. અને સુષમસુષમાદિકાળમાં તો સિદ્ધિનો અભાવ છે માટે તે ક્ષેત્રમાંથી સિદ્ધ થયેલા સૌથી થોડા છે. તેથી પૂર્વ દિશાએ સંખ્યાતગુણા છે, કારણ કે ભારત અને એરોવત ક્ષેત્ર કરતાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગુણ છે, તેથી તેમાં રહેલા મનુષ્યો પણ સંખ્યાતગુણા છે અને તેઓ સર્વ કાળે સિદ્ધ થાય છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે અધોલૌકિક ગામોમાં મનુષ્યની અધિક સંખ્યા છે. ll૮૧૪૪ો. || વિદ્યાવિહાર || एएसि णं भंते! नेरइयाणं तिरिक्खजोणियाणं मणुस्साणं देवाणं सिद्धाण य पंचगतिसमासेणं कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा सव्वत्थोवा मणुस्सा, नेरइया असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा सिद्धा अणंतगुणा, तिरिक्खजोणिया अणंतगुणा ।।सू०-९।।१४५।। ૨ ગતિદ્વાર (મૂ૦) હે ભગવન! નરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો, દેવો અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી ક્યા જીવો ક્યા જીવાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો છે, તેથી નરયિકો અસંખ્યાતગુણા છે. તેથી દેવો અસંખ્યાતગુણા છે, તેથી સિદ્ધો અનંતગુણા છે અને તેથી તિર્યંચયોનિકો અનન્તગુણા છે. લા/૧૪પ (20) દિશાદ્વાર કહ્યું, હવે ગતિકાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—સૌથી થોડા મનુષ્યો છે, કારણ કે છ—વાર છેદ કરવા વડે જે રાશિનો છેદ થાય એટલે જે રાશિનો અર્ધ અર્ધ છેદ કરતા છ—વાર છેદ થઈ શકે અથવા છ—વાર બમણા કરતાં જે સંખ્યા થાય તેટલા મનુષ્યો છે. જેને છ—વાર છેદ આપી શકાય તે રાશિ આગળ બતાવવામાં આવશે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશોની સંખ્યા હોય, તેના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલવડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા નૈરયિકો છે. તેથી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે વ્યન્તરો અને જ્યોતિષિકો પ્રત્યેક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી શ્રેણીઓના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી સિદ્ધો અનન્ત ગુણા છે. કારણ કે તે અભવ્યોથી અનન્તગુણા છે. તેથી તિર્યંચો અનન્તગુણા છે, કારણ 169 Page #246 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं કે સિદ્ધોથી વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. એ પ્રમાણે, નારક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધોનું અલ્પબહુત કહ્યું. હા૧૪પા एएसिणं भंते! नेरइयाणं तिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं मणुस्साणं मणुस्सीणं देवाणं देवीणं सिद्धाण य अट्ठगतिसमासेणं कतरे कतरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवाओ मणुस्सीओ, मणुस्सा असंखेज्जगुणा, नेरइया असंखेज्जगुणा, तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा असंखेज्जगुणा, देवीओसंखेज्जगुणाओ,सिद्धा अणंतगुणा,तिरिक्खजोणिया अणंतगुणा।।रदा।।सू०-१०॥१४६।। (મૂળ) હે ભગવન્! એ નરયિકો, તિર્યંચયોનિકો, તિચિયોનિક સ્ત્રીઓ, મનુષ્ય, માનુષી, દેવો, દેવીઓ, અને સિદ્ધોમાં આઠ ગતિના સંક્ષેપ વડે ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડી માનુષી સ્ત્રીઓ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, તેથી નરયિકો અસંખ્યાતગુણા છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, તેથી દેવો અસંખ્યાતગુણા છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનન્તગુણા છે, અને તેથી તિર્યંચો અનંતગુણા છે. l/૧oll૧૪૬/l (ટી) હવે નારક, તિર્યંચ, તિર્યંચસ્ત્રી, મનુષ્ય, માનુષી, દેવ, દેવી અને સિદ્ધ એ આઠનું અલ્પબહુત કહે છે—સૌથી થોડી મનુષ્યસ્ત્રીઓ છે, કારણ કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, અહીં સંમૂર્ણિમ મનુષ્યો પણ ગ્રહણ કરવા, કારણ કે વેદની વિવક્ષા નથી. તે સંમૂર્ણિમ મનુષ્યો વમનથી આરંભી નગરનિર્ગમન-નગરની ખાળ વગેરેમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા હોય છે. મનુષ્યોથી નરયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્યો ઉત્કૃષ્ટ પદે પણ ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા હોય છે, અને નૈરયિકો અંગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેના ત્રીજા વર્ગમૂલને પ્રથમ વર્ગમૂલની સાથે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલી આકાશપ્રદેશની શ્રેણિના પ્રદેશ રાશિ પ્રમાણ છે, તે માટે અસંખ્યાતગુણા છે. તેથી તિર્યંચસ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. કરણ કે પ્રતરના અસંખ્યાતમાં ભાગની અસંખ્યાતી આકાશપ્રદેશ શ્રેણિના જેટલા આકાશપ્રદેશો થાય તેટલી છે, તેથી પણ દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતગણા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી પણ દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે દેવ કરતાં બત્રીશ ગણી છે, તેથી પણ સિદ્ધો અનન્તગુણા છે, તેથી પણ તિર્યો અનન્ત છે. અહીં યુક્તિ પૂર્વે કહેલી છે. ગતિદ્વાર સમાપ્ત થયું. ૧૦૧૪૬/ _| તફચંjવિચાર | एएसि णं भंते! सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिदियाणं पंचिंदियाणं अणिंदियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, अणिंदिया अणंतगुणा, एगिंदिया अणंतगुणा, સરિયા વિલેતાદિયા ૦િ-૨૨૪૭ના ૩ ઇન્દ્રિય દ્વાર (મૂ૦) હે ભગવન્! ઇન્દ્રિયવાળા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય (ઇન્દ્રિય રહિત) જીવોમાં કયા જીવો કયા જીવાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિયો છે, તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિયો વિશેષાધિક છે, તેથી અનિન્દ્રિયો (સિદ્ધ) અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે, તેથી સઇન્દ્રિયો વિશેષાધિક છે. I/૧૧/૧૪૭ll (ટી.) હવે ઇન્દ્રિયદ્વાર કહે છેસૌથી થોડા પંચેન્દ્રિયો છે, કારણ કે સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ વિખંભ સૂચિ જેટલા પ્રતર શ્રેણિના અસંખ્યાતમા ભાગે રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશ પ્રદેશના રાશિ પ્રમાણ છે. તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક 170 Page #247 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે તેઓની વિષ્ફભસૂચિ પ્રભૂત-ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ સમજવી. તેથી પણ તેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે તેની વિધ્વંભ સૂચિ પ્રભૂતતર-અતિ ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ જાણવી. તેથી પણ બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે તેઓની વિષ્ફભસૂચિ પ્રભૂતતમ–અત્યંત ઘણા સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ હોય છે. તેથી પણ અનિન્દ્રિયો અનન્ત ગુણા છે. કારણ કે સિદ્ધો અનન્તા છે. તેથી પણ એકેન્દ્રિયો અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણા છે. તેથી પણ સેન્દ્રિય–ઇન્દ્રિય સહિત વિશેષાધિક છે કારણ કે બેઇન્દ્રિયાદિકનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ સામાન્ય જીવોનું અલ્પબહુત્વ કહ્યું. ૧૧||૧૪૭॥ एएसि णं भंते! सइंदियाणं एगिंदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं अपज्जत्तगाणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा, चरिंदिया अपज्जत्तगा विसेसाहिया, तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, एगिंदिया अपज्जत्तगा अनंतगुणा, सइंदिया अपज्जत्तगा विसेसाहिया । सू० - १२ ।। १४८ ।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા એવા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કયા જીવો કયા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિય અપર્યામા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય અપર્યામા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યામા અનંતગુણા છે, અને તેથી સઇન્દ્રિય અપર્યામા વિશેષાધિક છે. ૧૨૧૪૮ (ટી૦) હવે તેજ અપર્યાપ્તાઓનું બીજું અલ્પબહુત્વ કહે છે–સૌથી થોડા પંચેન્દ્રિય અપર્યાપ્તા છે, કારણ કે એક પ્રત૨ને વિષે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે. તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રત૨માં ઘણા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો છે. તેથી અપર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરમાં અતિ ઘણા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડો થાય તેટલા તેઇન્દ્રિયો છે, તેથી પણ અપર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રત૨માં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અત્યંત ઘણા ખંડો થાય તેટલા અપર્યાપ્ત બેઇન્દ્રિયો છે. તેથી અપર્યાપ્ત એકેન્દ્રિયો અનન્તગુણા છે, કારણ કે અપર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્ત હોવાથી હમેશાં વિદ્યમાન હોય છે. તેથી સેન્દ્રિય-ઇંદ્રિય સહિત અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે બેઇન્દ્રિયાદિ અપર્યાપ્તાઓનો (બેઇન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીના સર્વે અપર્યાપ્તાઓનો) પણ તેમાં પ્રક્ષેપ (સમાવેશ) થાય છે. ।।૧૨।।૧૪૮॥ एएसि णं भंते! सइंदियाणं एगिंदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं पज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा चउरिंदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगा विसेसाहिया, तेइंदिया पज्जत्तगा विसेसाहिया, एगिंदिया पज्जत्तगा अणंतगुणा, સલિયા પન્નત્તા વિશેસાદિયા ।।સૢ૦-૨૩।।૧૪૬।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય પર્યામા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય પર્યામા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પર્યામા અનન્તગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યામા વિશેષાધિક છે. ૧૩/૧૪૯॥ (ટી૦) બીજું અલ્પબહુત્વ કહ્યું, હવે એ પૂર્વોક્ત પર્યાપ્તાઓનું ત્રીજું અલ્પબહુત્વ કહે છે–સૌથી થોડા પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો છે. કારણ કે ચરિન્દ્રિયો અલ્પ આયુષ્યવાળા હોય છે, માટે ઘણા કાળ સુધી રહેતા નથી તેથી પ્રશ્ન સમયે થોડા પ્રાપ્ત થાય છે. તે થોડા હોવા છતાં પણ પ્રતરને વિષે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા હોય છે. તેથી પર્યામા 171 Page #248 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं तइयं इंदियदारं પંચેન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ પુષ્કળ ખંડો થાય તેટલા છે, તેથી પર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે એક પ્રતરના અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અતિ પુષ્કળ ખંડો જેટલા છે. તેથી પર્યાપ્ત તેઈન્દ્રિયો વિશેષાધિક છે, કારણ કે સ્વભાવથીજ પ્રતરના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અત્યંત ઘણા ખંડો થાય તેટલા છે. તેથી એકેન્દ્રિય પર્યાપ્તા અનન્તગુણા છે, કારણ કે પર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્ત છે. તેથી સેન્દ્રિય-ઇન્દ્રિય સહિત પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બેઇન્દ્રિયાદિનો પણ તેમાં પ્રક્ષેપ-સમાવેશ થાય છે. એમ તૃતીય અલ્પબહુત સમાપ્ત થયું. I/૧૩૧૪૯ો. एएति णं भंते! सइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सइंदिया अपज्जत्तगा, सइंदिया पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! एगिदियाणं पज्जत्तापज्जत्ताणंकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा एगिंदिया अपज्जत्ता, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! बेइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बेइंदिया पज्जत्तगा, बेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा।। एएसि णं भंते! तेइंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तेइंदिया पज्जत्तगा, तेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा। एएसिणं भंते! चरिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिता वा? गोयमा! सव्वत्थोवा चउरिंदिया पज्जत्तगा, चउरिदिया अपज्जत्तगा असंखेज्जगुणा।। एएसि णं भंते! पंचिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा! सव्वत्थोवा पंचेंदिया पज्जत्तगा, पंचेंदिया अपज्जत्तगा असंखेज्जगुणा ।।सू०-१४।।१५।। (મૂ૦) હે ભગવન્! સઇન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્તા છે, તેથી સઈન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિય અપાયા છે, તેથી એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા બેઈન્દ્રિયો છે, તેથી અપયા બેઇન્દ્રિયો અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોમાં કયા જીવો કયા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ઇન્દ્રિય પર્યાપ્ત છે, તેથી તે ઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સોથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પંચેન્દ્રિય પર્યાપ્ત છે. તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. 7/૧૪/૧૫oll (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા સેન્દ્રિયાદિ-ઈન્દ્રિય સહિત પ્રત્યેક જીવોનું અલ્પબદુત્વ કહે છે સૌથી થોડા સેન્દ્રિયઇન્દ્રિય સહિત અપર્યાપ્ત છે, અહીં સેન્દ્રિય ઈન્દ્રિય સહિત જીવોમાં એકેન્દ્રિયો જ ઘણા છે, તેમાં પણ સૂક્ષ્મો ઘણા છે, કેમકે સર્વ લોકમાં વ્યાપ્ત છે, સૂક્ષ્મ અપર્યાપ્તાઓ સૌથી થોડા છે, અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા જાણવા. તથા સૌથી થોડા બેઇન્દ્રિય પર્યાપ્ત છે, કેમકે એક પ્રતરને વિષે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા બેઇન્દ્રિય પર્યાપ્યાં છે. તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કેમકે તેઓ પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે. 172 Page #249 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ એમ તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયોનું અલ્પબહુત જાણવું. છ જીવોનું અલ્પબુહત્વાત્મક ચોથું અલ્પબહુત કહ્યું. I/૧૪/૧૫oll. एएसि णं भंते! सइंदियाणं एगिदियाणं बेइंदियाणं तेइंदियाणं चउरिंदियाणं पंचिंदियाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआवा? गोयमा!सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगा विसेसाहिआ, तेइंदिया पज्जत्तगा विसेसाहिआ, पंचिंदिया अपज्जत्तगा असंखेज्जगुणा, चउरिदिया अपज्जत्तगा विसेसाहिआ, तेइंदिया अपज्जत्तगा विसेसाहिआ, बेइंदिया अपज्जत्तगा विसेसाहिआ, एगिदिया अपज्जत्तगा अणंतगुणा, सइंदिआ अपज्जत्तगा विसेसाहिआ, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा, सइंदिया पज्जत्तगा विसेसाहिआ, सइंदिया विसेसाहिआ।३ दारं। ।। सू०-१५॥१५१।। (મૂળ) હે ભગવન્! એ પર્યાય અને અપર્યાપ્તા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, ઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્યા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તેથી ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી તેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનન્તગુણા છે, તેથી સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી સઈન્દ્રિયો વિશેષાધિક છે. /૧પ/૧૫૧/-એમ તૃતીય ઈદ્રિયદ્વાર સમાપ્ત થયું. (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા બન્ને પ્રકારના સેન્દ્રિયાદિ(ઇંદ્રિય સહિત) જીવોનું અલ્પબહુત કહે છે–“અંતે' ઇત્યાદિ. આ પૂર્વે કહેલા બીજા અને ત્રીજા અલ્પબદુત્વની ભાવનાને અનુસાર સ્વયં વિચાર કરવો, કેમકે તાત્ત્વિક રીતે તો તેનો વિચાર પૂર્વે કર્યો છે. /૧પ૧૫૧// || ચડત્યંpયેલર I. एएसि णं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं अकाइयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा! सव्वत्थोवा तसकाइया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया, विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अकाइया अणंतगुणा, वणस्सइकाइया अणंतगुणा, सकाइया विसेसाहिया Iટૂ-ધારા ૪ કાયદ્વાર (મૂળ) હે ભગવની સકાયિક-કાય-શરીરસહિત, પૃથિવીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક અને અકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ત્રસકાયિકો છે, તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો વિશેષાધિક છે, તેથી વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો (સિદ્ધો) અનંતગુણ છે, તેથી વનસ્પતિકાયિકો અનંતગુણ છે, અને તેથી સકાયિકો વિશેષાધિક છે. 7/૧૬૧૫ર // (ટી૦) ઇન્દ્રિય દ્વાર કહ્યું, હવે કાયદ્વારને આશ્રયી કહે છે–સૌથી થોડા ત્રસકાયિકો છે, કારણ કે બેઇન્દ્રિયાદિ જીવોજ ત્રસકાયિક છે, અને તેઓ બાકીની કાયની અપેક્ષાએ અલ્પ છે. તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે તેઓ અસંખ્યાતા લોકાકાશ 'પ્રદેશ પ્રમાણ છે. તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે, કારણ કે ઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી અખાયિક 173 Page #250 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं વિશેષાધિક છે, કેમકે અતિઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી વાયુકાયિક વિશેષાધિક છે, કારણ કે તેઓ અત્યંત ઘણા અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી અકાયિક-કાયરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેથી વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે તેઓ અનન્ત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેથી સકાયિકો-કાયાસહિત વિશેષાધિક છે, કેમકે તેમાં પૃથિવીકાયિકાદિનો પ્રક્ષેપ થાય છે. ll૧૬llઉપરા एएसि णं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं अपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तसकाइया अपज्जत्तगा,तेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, आउकाइया अपज्जत्तगा विसेसाहिया, वाउकाइया अपज्जत्तगा विससाहिया, वणस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा, सकाइया अपज्जत्तगा विसेसाहिया । सू०-१७।।१५३।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્ત સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી અપતા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા सायिओविशेषाषि. ॥१७॥१५॥ (ટી૦) સામાન્ય સકાયિકાદિ-કાયાસહિત જીવોનું અલ્પબહુત કહ્યું, હવે અપર્યાપ્તા સકાયિકાદિનું બીજું અલ્પબહુત કહે છે-अमेसिए मते सध्या त्या सुगम छ. ॥१७॥१५॥ एएसिणं भंते! सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणवणस्सकाइयाणंतसकाइयाणं पज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तसकाइया पज्जत्तगा, तेउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, पुढविकाइया पज्जत्तगा विसेसाहिया, आउकाइया पज्जत्तगा विसेसाहिया, वाउकाइया पज्जत्तगा विसेसाहिया, वणस्सकाइया पज्जत्तगा अणंतगुणा, सकाइया पज्जत्तगा विसेसाहिया।।सू०-१८||१५४।। (મૂ૦) હે ભગવન્! એ પર્યાપ્તા સકાયિક-કાયાસહિત, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી પર્યાપ્ત તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા सायि विशेषाछि .॥१८॥१५४॥ (ટી) હવે સકાયિકાદિ-કાયાસહિત પર્યાપ્તાનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે–સુગમ છે. ૧૮૧૫૪ો. एएसिणं भंते! सकाइयाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सकाइया अपज्जत्तगा, सकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! पुढविकाइयाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुवा या तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तगा, पुढवीकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसिणं भंते! आउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा आउकाइया अपज्जत्तगा, 174 Page #251 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ आउकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! तेउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तेउकाइया अपज्जत्तगा, तेउकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसि णं भंते! वाउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमासव्वत्थोवा वाउकाइया अपज्जत्तगा, वाउकाइया पज्जत्तगा संखेज्जगुणा।। एएसिणं भंते! वणस्सइकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा वणस्सइकाइया अपज्जत्तगा, वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! तसकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? सव्वत्थोवा तसकाइया पंज्जत्तगा, तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।।सू०-१९।।१५५।। (મૂળ) હે ભગવન! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહું, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સકાયિક અપર્યાપ્ત છે, તેથી સકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા પૃથિવીકાયિકો છે, અને તેથી પર્યાપ્ત પૃથિવીકાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા અપ્લાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા અખાયિકો છે અને તેથી પર્યાપ્તા અપ્લાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપયા તેજસ્કાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા તેજસ્કાયિકો છે, અને તેથી પર્યાપ્તા તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવન! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા વાયુકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્ત વાયુકાયિકો છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા વનસ્પતિકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્ત વનસ્પતિકાયિકો છે, તેથી પર્યાપ્તા વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્યાં ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. 7/૧૯l/૧૫૫// (10) वे.स5104518-यासहित पया प्रत्येऽर्नु समईत्१५ छ–सुगम छे. ॥१८॥१५५।। एएसि णं भंते! सकाइयाणं पुढविकाइआणं आउकाइआणं तेउकाइआणं वाउकाइआणं वणस्सइकाइआणं तसकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा? गोयमा! सव्वत्थोवा तसकाइआ पज्जत्तगा,तसकाइआ अपज्जत्तगा असंखेज्जगुणा,तेउकाइआ अपज्जत्तगा असंखेज्जगुणा, • पुढविकाइआ अपज्जत्तगा विसेसाहिया, आउकाइया अपज्जत्तगा विसेसाहिआ, वाउकाइया अपज्जत्तगा विसेसाहिया, तेउकाइआ पज्जत्तगा संखेज्जगुणा, पुढविकाइआ पज्जत्तगा विसेसाहिआ, आउकाइआ पज्जत्तगा विसेसाहिया, वाउकाइया पज्जत्तगा विसेसाहिआ, वणस्सइकाइआ अपज्जत्तगा अणंतगुणा,सकाइआ अपज्जत्तगा विसेसाहिया,वंणस्सइकाइआ पज्जत्तगा संखेज्जगुणा,सकाइया पज्जत्तगा विसेसाहिआ,सकाइया विसेसाहिया सू०-२०।।१५६।। (भू०) मगवन्! भे या मने अ५या A23, पृथिवी यि, मयि, ४२यि, वायुयि, वनस्पति यि, અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, . 175 Page #252 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं તેથી અપર્યાપ્તા ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તા અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપા તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સકાયિકો વિશેષાધિક છે અને તેથી સકાયિકો વિશેષાધિક છે. ll૨oll૧૫૬/l (ટી૦) પર્યાપ્તા અપર્યાપ્તા એવા સકાયિકાદિ સમુદાયનું અલ્પબહુત કહે છે–સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્ત ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિથી અપર્યાપ્ત બેઈન્દ્રિયો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તેથી અપર્યાપ્ત પૃથિવી, અપૂ અને વાયુઓ અનુક્રમે વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. તેથી પૃથ્વી, અપૂ અને વાયુકાય પર્યાપ્તા ક્રમથી વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત વનસ્પતિકાય અનંતગુણા છે. તેથી પર્યાપ્તા વનસ્પતિકાય. સંખ્યાતગુણા છે, ઇત્યાદિ સુગમ છે. હવે સૂક્ષ્મબાદરનું અલ્પબદુત્વ કહે છે. ll૨૦૧૫૬ll एएसि णं भंते! सुहमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइआणं सुहुमतेउकाइआणं सुहुमवाउकाइआणं सुहुमवणस्सइकाइआणं सुहुमनिओयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमतेउकाइया, सुहुमपुढविकाइआ विसेसाहिया, सुहुमआउकाइआ, विसेसाहिआ, सुहुमवाउकाइआविसेसाहिया,सुहुमनिगोदा असंखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अणंतगुणा,सुहुमा विसेसाहिया Iટૂ-૨૦૧૭ના (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અખાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે અને તેથી સૂક્ષ્મો (સૂક્ષ્મનામ કર્મોદયવાળા જીવો) વિશેષાધિક છે. //ર ૧/૧૫૭ll , (ટી.) એ પ્રમાણે કાયદ્વારમાં પાંચ સૂત્રોનું પ્રતિપાદન કર્યું. હવે આજ કારમાં સૂક્ષ્મ અને બાદરાદિના ભેદથી પંદર સૂત્રો (૨૧ થી ૩૫ સુધી) કહે છે-સૌથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશો જેટલા છે. તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, કારણ કે તેઓ ઘણા અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તેથી સૂક્ષ્મ અખાયિકો વિશેષાધિક છે, કારણ કે તેઓ અતિ ઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, કારણ કે તેથી પણ ઘણા મોટા અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણ છે, અહીં સૂક્ષ્મનું ગ્રહણ બાદરનો નિષેધ કરવા માટે છે. નિગોદો (સાધારણ વનસ્પતિકાયિક શરીરો) બે પ્રકારના છે. તેમાં સૂરણકન્દ વગેરે બાદર નિગોદો છે અને સૂક્ષ્મ નિગોદો સર્વલોકમાં વ્યાપ્ત છે. તે સૂક્ષ્મ નિગોદો દરેક ગોળામાં અસંખ્યાતા છે, તેથી તેઓ સૂક્ષ્મ વાયુકાયિકોથી અસંખ્યાતગુણા છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણ છે, કારણ કે દરેક નિગોદમાં અનન્તા જીવો હોય છે. તેથી સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ પૃથિવીકાયિકોનો પણ તેમાં પ્રક્ષેપ થાય છે..રિ૧/૧૫૭ના एएसिणं भंते!सुहुमअपज्जत्तगाणंसुहुमपुढविकाइयाअपज्जत्तगाणंसुहुमआउकाइयाअपज्जत्तगाणंसुहुमतेउकाइयाअपज्जत्तयाणं सुहुमवाउकाइयाअपज्जत्ताणंसुहुमवणस्सइकाइयाअपज्जत्तयाणंसुहुमनिगोदअपज्जत्ताण य 176 Page #253 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिआ वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया अपज़्जत्तगा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया अपज्जत्तया अनंतगुणा, सुहुमा अपज्जत्तया विसेसाहिया ।। सू०-२२।।१५८।। (भू०) हे भगवन् ! से अपर्याप्ता सूक्ष्म कवी, सूक्ष्म पृथिवी आयिो, सूक्ष्म अच्छायिओ, सूक्ष्म तेभ्स्थायिओ, सूक्ष्म वायुअयिडो, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. તેથી અપર્યામા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યામા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. II૨૨૧૫૮॥ (ટી૦) સામાન્ય સૂક્ષ્મ જીવોનું અલ્પબહુત્વ કહ્યું, હવે અપર્યાપ્તા સૂક્ષ્મજીવોનું દ્વિતીય અલ્પબહુત્વ કહે છે–આ બધું પૂર્વની પેઠે ॥२२॥ १५८ ॥ • एएसि णं भंते! सुहुमपज्जत्तगाणं सुहुमपुढविकाइयपज्जत्तगाणं सुहुमआउकाइयपज्जत्तगाणं सुहुमतेडकाइयपज्जत्तगाणं सुहुमवाउकाइयपज्जत्तगाणं सुहुमवणस्सइकाइयपज्जत्तगाणं सुहुमनिगोदपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया पज्जत्तगा, सुहुमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुम आउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमनिगोया पज्जत्तगा असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया पज्जत्तगा अनंतगुणा, सुहुमा पज्जत्तगा विसेसाहिया । सू० - २३ ।। १५९ ।। (भूत) हे भगवन् ! पर्याप्ता सूक्ष्मो, सूक्ष्म पृथिवीअयिो, सूक्ष्म अच्छायो, सूक्ष्म तेभ्स्थायिओ, सूक्ष्म वायुअयिओ, सूक्ष्म વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યામા તેજસ્કાયિકો છે, તેથી પર્યામા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. ર૩૧૫૯॥ (ટી૦) હવે પર્યાપ્તાઓનું તૃતીય અલ્પબહુત્વ કહે છે–આ પણ પૂર્વની પેઠે જાણવું. ૨૩૧૫૯॥ एएसि णं भंते! सुहुमाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा सुहुमअपज्जत्तगा, सुहुमपज्जत्तगा संखेज्जगुणा । एएसि णं भंते! सुहुमपुढविकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा . सुहुमपुढविकाइया अपज्जत्तया, सुहुमपुढविकाइया पज्जत्तया संखेज्जगुणा । एएसि णं भंते! सुहुम आउकाइयाणं पज्जत्तापज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमआउकाइया अपज्जत्तगा, सुहुम आउकाइया पज्जत्तगा संखेज्जगुणा । एएसि णं भंते! सुहुमतेउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तगा, सुहुमतेउकाइया पज्जत्ता संखेज्जगुणा । एएसि णं भंते! सुहुमवाउकाइयाणं फ्ज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा 177 Page #254 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं सुहुमवाउकाइया अपज्जत्तगा,सुहुमवाउकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसिणं भते! सुहुमवणस्सइकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमवणस्सइकाइया अपज्जत्तगा,सुहुमवणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसिणं भंते! सुहुमनिगोयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमनिगोया अपज्जत्तगा, सुहुमनिगोया पज्जत्तगा संखेज्जगुणा।।।सू०-२४।।१६०।। (મૂળ) હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે, અને તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો સંખ્યાતગુણી છે. [એમ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ અકાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદો સંબંધમાં ભિન્ન ભિન્ન સૂત્રો જાણવા. બધા સ્થળે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે.] /ર૪/૧૬oll (ટી.) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા પ્રત્યેકનું અલ્પબહુત કહે છે-બાદર જીવોમાં પર્યાપ્ત જીવોથી અપર્યાપ્ત જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. પ્રથમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે કે “નૂત્તનિHTE Hપન્ન વર્ણમંતિ, નત્વ તથ નિયમો માંગ્લેગા' “પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે.” સૂક્ષ્મજીવોને વિષે આ ક્રમ નથી. ત્યાં પર્યાપ્તા અપર્યાપ્તાંથી દીર્ઘ કાલની સ્થિતિવાળા હોય છે માટે હમેશાં તે ઘણા હોય છે, માટે એમ કહ્યું છે કે સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્યા છે. તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે પૃથિવીકાયિકાદિ પ્રત્યેક જીવોને વિષે જાણવું. એમ ચતુર્થ અલ્પબદુત્વ કહ્યું.ર૪૧૬૦ાા एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहमनिगोदाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा।सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तया,सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमतेउकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया प्रज्जत्तया विसेसाहिया सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमनिगोदा अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोदा पज्जत्तया संखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अपज्जत्तया अणंतगुणा,सुहुमअपज्जत्तया विसेसाहिया, सुहमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपज्जत्तया विसेसाहिया, सुहुमा विसेसाहिया ।।सू०-२५।।१६१।। (0) હે ભગવન એ પયસા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્પકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. અને તેથી 178 Page #255 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ - સૂક્ષ્મ વિશેષાધિક છે. //ર પી૧૬૧ (ટી.) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તા અને અપર્યાપ્ત ઉભયનું અલ્પબદુત્વ કહે છે-“પતિ મંત! સુહુમાં સુહુમપુઢવી ફિયા' ઇત્યાદિ. સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેનું કારણ પૂર્વે કહેલું છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો, અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો ઉત્તરોત્તર વિશેષાધિક છે, આ સંબંધમાં કારણ પૂર્વે કહ્યું છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે, એનો હમણાંજ વિચાર કરેલો છે. તેમાં સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો કહ્યા છે, અને બીજા સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિ ઉત્તરોત્તર વિશેષાધિક કહ્યા છે. વિશેષાધિક એટલે કંઈક અધિક, બમણાથી ઓછા, પણ બમણા કે ત્રણગણા નહિ. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિક કરતાં પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છતાં સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તાથી પણ સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિક વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા. સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, કારણ કે તે ઘણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં સામાન્ય રીતે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે દરેક નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તા છે. તેથી સામાન્યતઃ સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પ્રક્ષેપ થાય છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. જે વચ્ચે અપર્યાપ્તાઓનું વિશેષાધિકપણું કહ્યું છે તે થોડું હોવાથી સંખ્યાતગુણામાં અડચણ નથી. તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે સૂક્ષ્મ પર્યાપ્તાઓમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ પર્યાપ્તાઓનો સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કેમકે સૂક્ષ્મ પર્યાપ્તાઓમાં સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ પર્યાપ્તાઓનો સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં અપર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. આરપી૧૬૧// एएसि णं भंते! बादराणं बादरपुढविकाइयाणं बादरआउकाइयाणं बादरतेउकाइयाणं बादरवाउकाइयाणं बादरवणस्सइकाइयाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयाणं बादरनिगोदाणं बादरतसकाइयाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतसकाइया, बादरतेउकाइया असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया असंखेज्जगुणा, बादरनिगोदा असंखेज्जगुणा, बादरपुढवीकाइया असंखेज्जगुणा, बादरआउकाइया असंखेज्जगुणा, बादरवाउकाइया असंखेज्जगुणा, बादरवणस्सइकाइया vivi, વીરા વિરોસાદિયા તૂ૦-રદાદરા (મૂળ) હે ભગવન્! એ બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અકાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, 'બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે. //ર૬/૧૬૨/ (ટી) એમ સૂક્ષ્મને આશ્રયી પાંચ સૂત્રો કહ્યાં, હવે બાદરને આશ્રયી પાંચ સૂત્રો ઉપર કહેલા ક્રમને અનુસરીને કહે છે-સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, કેમકે બેઈન્દ્રિયાદિ જીવો જ બાદર ત્રસ છે. અને તેઓ બાકીના પૃથિવીકાયાદિથી થોડા છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તેથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે તેઓનું સ્થાન અસંખ્યાતગણું છે. અને બાદર તેજસ્કાયિકો તો મનુષ્યક્ષેત્રમાં જ હોય 179 Page #256 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं છે. આ સંબંધમાં બીજા સ્થાન પદમાં કહ્યું છે–‘હે ભગવન્! પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! સ્વસ્થાન વડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, વ્યાઘાત–પ્રતિબંધના અભાવમાં પંદર કર્મભૂમિમાં અને વ્યાઘાત– પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહમાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો કહેલાં છે, જ્યાં પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે.' અને બાદર વનસ્પતિકાયિકો તો ત્રણે લોકમાં ભવનાદિને વિષે હોય છે. તે બાબત બીજા સ્થાન પદમાં કહ્યું છે કે–‘હે ભગવન્! બાદર વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી સાત ઘનોદધિમાં, સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઊર્ધ્વ લોકમાં વિમાનોમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તિર્યઞ્લોકમાં કૂવાઓ, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીર્થિકા–સીધી નાની નદીઓ, ગુંજાલિકા-વાંકી નાની નદીઓ, સરોવરો, પંક્તિબદ્ધ સરોવરો, સ૨ઃસ૨ઃપંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ; ઉજ્જરો (ઝરણાઓ) નિર્ઝરો (હમેશાં વહેતા ઝરાઓ) ચિલ્લલો-છિલ્લરો, પલ્લલો-ખાબોચીયાં, ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો કહેલાં છે.’’ માટે ક્ષેત્ર અસંખ્યાતગણું હોવાથી બાદર તેજસ્કાયિકોથી અસંખ્યાતગુણા પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિકો છે. તેથી બાદ નિગોદો અસંખ્યાતગુણા છે, કેમકે બાદર નિગોદોની અત્યંત સૂક્ષ્મ અવગાહના છે. તે બાદર નિગોદો પાણીમાં સર્વત્ર હોય છે, કારણ કે તે પનક, સેવાલ વગેરે પાણીમાં અવશ્ય હોય છે. અને તેઓ બાદર અનન્તકાયિકો છે. તેથી પણ બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે આઠ પૃથિવીઓમાં, ભવન બધા વિમાન અને પર્વતાદિમાં હોય છે. તેથી અસંખ્યાતગુણા બાદ૨ અપ્સાયિકો છે, કારણ કે સમુદ્રોમાં પુષ્કળ પાણી હોય છે. તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે ખાલી જગ્યામાં બધે વાયુનો સંભવ છે. તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે દરેક બાદર નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર ત્રસકાયિકોનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ સામાન્ય બાદર જીવોનું પ્રથમ અલ્પબહુત્વ કહ્યું. ર૬૧૬૨॥ एएसि णं भंते! बादरअपज्जत्तगाणं बादरपुढविकाइयअपज्जत्तगाणं बादरआउकाइयअपज्जत्तगाणं बादरतेडकाइयअपज्जत्तगाणं बांदरवाउकाइय अपज्जत्तगाणं बादरवणस्सइकाइय अपज्जत्तगाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयअपज्जत्तगाणं बादरनिगोदअपज्जत्तगाणं बादरतसकाइय अपज्जत्तगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा बादरतसकाइया अपज्जत्तगा, बादरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादर आठकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया अपज्जत्तगा अनंतगुणा, बादर अपज्जत्तगा વિક્ષેપ્તાહિયા ।।સૂ૦-૨૭।।૧૬।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત બાદર ૧. જુઓ દ્વિતીય સ્થાનપદ સૂ૦ ૫ 180 Page #257 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. ર૭/૧૬all (ટી.) હવે બાદરાદિ અપર્યાપ્તાનું બીજું અલ્પબદુત્વ કહે છે–સૌથી થોડા અપર્યાપ્ત બાદર ત્રસકાયિકોનું છે, અહીં યુક્તિ પૂર્વે કહીં છે. તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. એમ પૂર્વે કહેલા ક્રમથી આ અલ્પબદુત્વ પણ જાણવું. એમ બીજું અલ્પબદુત્વ કહ્યું. ll૨૭૧૬all एएसि णं भंते! बायरपज्जत्तयाणं बादरपुढवीकाइयपज्जत्तयाणं बायरआउकाइयपज्जत्तयाणं बायरतेउकाइयपज्जत्तयाणं बायरवाउकाइयपज्जत्तयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयपज्जत्तयाणं बायरनिगोदपज्जत्तयाणं बायरतसकाइयपज्जत्तगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोदा पज्जत्तया असंखेज्जगुणा, बादरपुढवीकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अणंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया।।सू०-२८।।१६४।। (મૂળ) હે ભગવન્! એ પર્યાપ્ત બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર પૃથિવીકોયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદર અકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર - પર્યાપ્તા વિશેષાધિક છે. //ર૮/૧૬૪ (ટી) હવે પર્યાપ્ત બાદરાદિ જીવોનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા પર્યાપ્યા બાદ તેજસ્કાયિકો છે, કારણ કે તેઓ આવલિકાના સમયોનો વર્ગ કરી તેને કંઈક ન્યૂન આવલિકાના સમયો વડે ગુણવાથી જેટલા સમય થાય તેટલા છે. કહ્યું છે કે“બાવનિયવો વિતી ગુગો ટુ વાયરા તે ૩" “આવલિકાના વર્ગને કંઈક ન્યૂન આવલિકાના સમય વડે ગુણતાં જેટલા થાય તેટલા પતા બાદર તેજસ્કાયિકો છે. તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે એક પ્રતરમાં અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કેમકે તેઓ એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા જેટલા ખંડો થાય તેટલા છે. કહ્યું છે કે-“પત્તેયનવગાડ્રયાનો પચરં દતિ નોનસ મજૂતસંઘમાળા માફ મિતિ" “પ્રત્યેક પર્યાપ્ત વનસ્પતિકાયિક અંગુલના અસંખ્યાતમાં ભાગ વડે ભાગતાં ઘનીકૃત લોકનું પ્રતર અપહરે છે. તાત્પર્ય એ છે કે-એક એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં એક એક પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ સ્થાપીએ તો ઘનીકૃત લોકનું સમગ્ર પ્રતર અપહરાય,” તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા છે અને બધા જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક પ્રતરના અતિ બહુતરસંખ્યાવાળા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ ઘનીકૃત લોકના સંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત પ્રતરોને વિષે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. તેથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનન્તગુણા છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ ત્રીજું અલ્પબદુત્વ કહ્યું. ll૨૮૧૬૪ll – 181 Page #258 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायंदारं एएसि णं भंते! बायराणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरपज्जत्तया, बायरअपज्जत्तया असंखेज्जगुणा । एएसि णं भंते! बायरपुढवीकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरपुढवीकाइया पज्जत्तया, बायरपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा। एएसि णं भंते! बायर आउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरआउकाइया पज्जत्तया, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा। एएसि णं भंते! बायरतेउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बादरतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा । एएसि णं भंते! बायरवाउकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बादरवाउकाइया पज्जत्तया, बायरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा। एएसि णं भंते! बायरवणस्सइकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरवणस्सइकाइया पज्जत्तया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा। एएसि णं भंते! पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा। एएसि णं भंते! बायरनिगोयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा बायरनिगोया पज्जत्तया, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा । एएसि णं भंते! बायरतसकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरतसकाइया पज्जत्तया, बायरतसकाइया अपज्जत्तया असंखेज्जगुणा ।।सू०-२९।।१६५।। (મૂળ) હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદ૨ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર પર્યાપ્તા છે તેથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, [એમ પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોના સંબંધમાં અલ્પબહુત્વ કહેવું. સર્વ સ્થળે બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા જાણવા.] ॥૨૯॥૧૬૫॥ (ટી૦) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદરાદિ પ્રત્યેક જીવોનું અલ્પબહુત્વ કહે છે–અહીં એક એક બાદર પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા બાદર અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. કારણ કે ‘પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા છે” એવું શાસ્ત્રનું વચન છે. માટે બાદર જીવોની અપેક્ષાએ સર્વ સ્થળે પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્યાતગુણા કહેવા. ત્રસકાયિક સૂત્ર પૂર્વે કહેલી યુક્તિથી જાણવું. એમ ચતુર્થ અલ્પબહુત્વ કહ્યું.૨૯૧૬૫ एएसि णं भंते! बायराणं बायरपुढवीकाइयाणं बायर आउकाइयाणं बायरतेडकाइयाणं बायरवाउकाइयाणं बायरवणस्सइकाइयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं बायरनिगोयाणं बायरतसकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतसकाइया अपज्जत्ता असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइ 182 Page #259 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ काइया पज्जन्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बादरपुढवीकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाडकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बादर पज्जत्तया विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायर अपज्जत्तया વિસેતાદિયા, વાયરા વિષેસાઢિયા ।।સૂ॰-૩૦।।૬૬।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્કાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યામા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્તા બાદ૨ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદ૨ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તમા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા તેથી અપર્યામા બાદ૨ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને તેથી બાદર જીવો વિશેષાધિક છે. ૩૦/૧૬૬॥ (ટી૦) હવે પર્યાપ્તા અને અપર્યાપ્તા બાદરાદિ જીવોનું સામુદાયિક પાંચમું અલ્પબહુત્વ કહે છે—‘સિ ં અંતે! વાયરાળ વાયરપુજવીજાયાનું' ઇત્યાદિ. સૌથી થોડા પર્યામા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદ૨ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદ૨ પ્રત્યેક વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યામા બાદર અખાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. આ પદોમાં પૂર્વે કહેલી યુક્તિનું અનુસરણ કરવું. તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે પર્યાપ્તા બાદ૨ વાયુકાયિકો અસંખ્યાત પ્રતોમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે અને અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે, માટે અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદ૨ પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર અાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે—એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા કહેવા. જો કે એ બધામાંના પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તોપણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણપણું વિરુદ્ધ નથી. અપર્યાપ્તા બાદર વાયુકાયિકથી પર્યાપ્તા બાદ૨ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો તેમાં સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક નિગોદને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક નિગોદ જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ અપર્યાપ્તા 183 Page #260 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યામા અપર્યાપ્તા વિશેષણ રહિત બાદર જીવો વિશેષાધિક છે. કારણ કે બાદર પર્યામા તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. II૩૦૧૬૬॥ एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढवीकाइयाणं सुहुमआठकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहुमनिगोयाणं बायराणं बायरपुढवीकाइयाणं बायरआठकाइयाणं बायरतेउकाइयाणं बायरवाठकाइयाणं बायरवणस्सइकाइयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं बायरनिगोयाणं बायर तसकाइयाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतसकाइया, बायर उकाइया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया असंखेज्जगुणा, बायरनिगोया असंखेज्जगुणा, बायरपुढवीकाइया असंखेज्जगुणा, बायरआउकाइया असंखेज्जगुणा, बायरवाउकाइया असंखेज्जगुणा, सुहुमतेउकाइया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया विसेसाहिया, सुहुम आठकाइया विसेसाहिया, सुहुमवाउकाइया विसेसाहिया, सुहुमनिगोया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अनंतगुणा, बायरा विसेसाहिया, सुहुमवणस्सइकाइया असंखेज्जगुणा, सुहुमा विसेसाहिया । सू०-३१।।१६७।। (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ નિગોદો, બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો, અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અષ્ઠાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાંયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ।।૩૧।।૧૬૭ (ટી૦) બાદર જીવોના સંબંધમાં પાંચ સૂત્રો કહ્યા, હવે સૂક્ષ્મ અને બાદર જીવોના સંબંધમાં પાંચ સૂત્રો કહેવાની ઇચ્છાવાળા પ્રથમ સામાન્ય સૂક્ષ્મ–બાદર સૂત્ર કહે છે—એએસિ ણં ભંતે' ઇત્યાદિ. અહીં બાદર સંબંધમાં અલ્પબહુત્વનો વિચાર બાદરના પાંચ સૂત્રમાંના પ્રથમ સૂત્રની પેઠે બાદર વાયુકાય પદ સુધી જાણવો. ત્યાર પછી સૂક્ષ્મ સંબંધમાં અલ્પબહુત્વ પણ સૂક્ષ્મના પાંચ સૂત્રોમાં જે પહેલું સૂત્ર છે તેની પેઠે સૂક્ષ્મનિગોદ સુધી જાણવું. ત્યાર પછી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, કારણ કે એક એક બાદર નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદોથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણી છે. તેથી સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ તેજસ્કાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ પ્રથમ અલ્પબહુત્વ સમાપ્ત થયું. II૩૧૫૧૬૭॥ एसि णं भंते! सुमअपज्जत्तयाणं सुहुमपुढवीकाइयाणं अपज्जत्तयाणं सुहुम आउकाइयाणं अपज्जत्तयाणं सुहुमतेउकाइयाणं अपज्जत्तयाणं सुहुमवाडकाइयाणं अपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयाणं अपज्जत्तयाणं सुहुमनिगोयाणं अपज्जत्तयाणं बायर अपज्जत्तयाणं बायरपुढवीकाइयाणं अपज्जत्तयाणं बायर आउकाणं अपज्जत्तयाणं बायरतेठकाइयाणं अपज्जत्तयाणं बायरवाउकाइयाणं अपज्जत्तयाणं बायरवणस्सइकाइयाणं 184 Page #261 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं अपज्जत्तयाणं-पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं अपज्जत्तयाणं बायरनिगोयाणं अपज्जत्तयाणं बायरतसकाइयाणं अपज्जत्तयाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरतसकाइया अपज्जत्तया, बायरते काइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बादरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमते काइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया, अपज्जत्तया विसेसाहिया, सुहुमवाठकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अपज्जत्तया अनंतगुणा, बायरा अपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तया विसेसाहिया || सू० - ३२ ।।१६८ ।। (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અષ્ઠાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, સૂક્ષ્મ નિગોદો, બાદર અપર્યાપ્તા, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યામા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યામા બાદર વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યામા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે.।।૩૨।।૧૬૮ (ટી૦) હવે સૂક્ષ્માદિ અપર્યાપ્તાનું બીજું અલ્પબહુત્વ કહે છે–‘એએસિ ણં ભંતે’ ઇત્યાદિ. સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિક, બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે, અહીં અલ્પબહુત્વનો વિચાર બાદરના સંબન્ધમાં પાંચે સૂત્રોમાં જે બીજું અપર્યાપ્ત સૂત્ર છે તેની પેઠે કરવો. તે અપર્યાપ્ત બાદર વાયુકાયિકથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અતિ ઘણા મોટા અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ વાયુકાયિક અને સૂક્ષ્મ નિગોદો ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અહીં અલ્પબહુત્વનો વિચાર સૂક્ષ્મસંબન્ધમાં પાંચ સૂત્રમાં જે બીજું સૂત્ર છે તેની પેઠે કરવો. અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક જીવો અનન્તગુણ છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર અપર્યાપ્તાઓ વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા બાદર ત્રસકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. અપર્યાપ્ત બાદર નિગોદોથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ તેજસ્કાયિકાદિ અપર્યાપ્તાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ અપર્યાપ્તાને આશ્રયી બીજું અલ્પબહુત્વ કહ્યું. II૩૨૧૬૮॥ एएसि णं भंते! सुहुमपज्जत्तगाणं सुहुमपुढविकाइयपज्जत्तयाणं सुहुमआउकाइयपज्जत्तयाणं सुहुमतेउकाइय‘पज्जत्तयाणं सुहुमवाउकाइयपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयपज्जत्तयाणं सुहुमनिगोयपज्जत्तयाणं बायरपज्जत्तयाणं 185 Page #262 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं बायरपुढवीकाइयपज्जत्तयाणं बायरआउकाइयपज्जत्तयाणंबायरतेउकाइयपज्जत्तयाणंबायरवाउकाइयपज्जत्तयाणं बायरवणस्सइकाइयपज्जत्तयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयपज्जत्तयाणं बायरनिगोयपज्जत्तयाणं बायरतसकाइयपज्जत्तयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बायरपुढविकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया,सुहुमआउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया,सुहुमनिगोया पज्जत्तया असंखेज्जगुणा,बायरवणस्सइकाइया पज्जत्तया अणंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपज्जत्तया વિયેતાદિયા તૂ૦-૨૨૧૬૨. (મૂ4) હે ભગવન્! એ પર્યાપ્તા ૧ સૂક્ષ્મ જીવો, ૨ સૂક્ષ્મ પૃથિવીકાયિકો, ૩ સૂક્ષ્મ અકાયિકો, ૪ સૂક્ષ્મ તેજસ્કાયિકો, ૫ સૂક્ષ્મ વાયુકાયિકો, ૬ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, ૭ સૂક્ષ્મ નિગોદો, ૮ બાદર જીવો, ૯ બાદર પૃથિવીકાયિકો, ૧૦ બાદર અકાયિકો. ૧૧ બાદર તેજસ્કાયિકો, ૧૨ બાદર વાયુકાયિકો, ૧૩ બાદર વનસ્પતિકાયિકો, ૧૪ પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, ૧૫ બાદર નિગોદો અને ૧૬ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા પર્યાપ્યા બાદર તેજસ્કાયિકો છે, જે તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૩ તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૪ તેથી પર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૫ તેથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૬ તેથી પર્યાપ્યા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણ છે, ૭ તેથી પર્યાપ્ત બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૮ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૯ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૧૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, ૧૧ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૧૨ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, ૧૪ તેથી પર્યાપ્ત બાદર જીવો વિશેષાધિક છે, ૧૫ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૩૭/૧૬૯ll : (ટી૦) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તાઓનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે-“પતિ ! સુહુન્નત્તયાળ' ઇત્યાદિ. સૌથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેથી બાદર ત્રસકાયિક, બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અખાયિક અને બાદર વાયુકાયિક પર્યાપ્તા ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અહિં બાદરના પાંચ સૂત્રોમાં જે ત્રીજું પર્યાપ્તસૂત્ર છે તેની પેઠે વિચાર કરવો. પર્યાપ્ત બાદર વાયુકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે બાદર વાયુકાયિકો અસંખ્યાતા પ્રતરના પ્રદેશ રાશિ પ્રમાણ છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, તેથી અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક અનુક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. કારણ કે તે એક એક ગોળામાં ઘણા હોય છે, તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. કારણ કે એક એક બાદર નિગોદમાં અનન્તા જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદ પર્યાપ્તાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ પર્યાપ્તાને આશ્રયી ત્રીજું અલ્પબહુત કહ્યું. li૩૩/૧૬૯li 186 Page #263 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ एएसि णं भंते! सुहुमाणं बायराण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया, वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरा पज्जत्तया, बायराअपज्जत्तया असंखेज्जगुणा, सुहुमाअपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते! सुहुमपुढविकाइयाणं बायरपुढविकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरपुढविकाइया पज्जत्तया, बायरपुढविकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढविकाइया पज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते! सुहुम आउकाइयाणं बायरआउकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा बायरआउकाइया पज्जत्तया, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमआठकाइया पज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते! सुहुमतेउकाइयाणं बायरतेठकाइयाण य पज्जत्तापज्जत्ताणंं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा । सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया पज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते । सुहुमवाउकाइयाणं बायरवाठकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा । सव्वत्थोवा बायरवाउकाइया पज्जत्तया, बायरवाठकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमा वाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवाउकाइया पज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते । सुहुमवणस्सइकाइयाणं बायरवणस्सइकाइयाण य पज्जत्ताऽपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरवणस्सइकाइया पज्जत्तया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा ।। एएसि णं भंते! सुहुमनिगोयाणं बायरनिगोयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरनिगोया पज्जत्तया, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोया पज्जत्तया संखेज्जगुणा ॥ सू०-३४।।१७०।। (મૂળ) હે ભગવન્! એ પર્યામા અને અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા બાદર જીવો છે અને તેથી અપર્યાપ્તાં બાદર જીવો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. [એમ ૧ પર્યાપ્તા બાદર પૃથિવીકાય સૌથી થોડા છે, તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાય અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે અને તેથી પર્યામા સૂક્ષ્મ પૃથિવીકાય સંખ્યાતગુણા છે. એ પ્રમાણે પર્યાઞા અને અપર્યાપ્તા ૨ સૂક્ષ્મ અપ્લાય, બાદર અપ્કાય, ૩ સૂક્ષ્મ તેજસ્કાય, બાદર તેજસ્કાય, ૪ સૂક્ષ્મ વાયુકાય બાદર વાયુકાય, ૫ સૂક્ષ્મ વનસ્પતિકાય બાદર વનસ્પતિકાય, ૬ સૂક્ષ્મ નિગોદ, અને બાદર નિગોદ સંબંધી ભિન્ન ભિન્ન સૂત્રો જાણી લેવા. બધા સ્થળે બાદર પર્યાપ્ત પૃથિવીકાયાદિથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા, તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણા અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા संख्यातगु भरावा. ] ॥३४॥१७० ॥ ' (टी) हवे पर्याप्ता अने अपर्याप्ता सूक्ष्म जाहराहि प्रत्येऽनुं पृथ पृथ अत्यहुत्व हे छ- 'एएसि णं भंते! सुहुमाणं 187 Page #264 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं बायराण य पज्जत्तापज्जत्ताणं' इत्याहि. सौथी थोडा बाहर पर्याप्ता छे, आरा डे तेखो परिमित क्षेत्रमां रहे छे. तेथी बाहर અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે એક બાદ૨ પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા બાદર અપર્યાપ્તાઓ ઉપજે છે. તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વલોક વ્યાપી હોવાથી તેઓનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી સૂક્ષ્મ પર્યામા સંખ્યાતગુણા છે, તેઓ અપર્યાપ્તાથી લાંબા કાળ સુધી રહેતા હોવાને લીધે હમેશાં સંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. એમ ચતુર્થ અલ્પબહુત્વ કહ્યું. 11381199011 एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढवीकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सकाइयाणं सुहुमनिगोयाणं बायराणं बायरपुढविकाइयाणं बायरआठकाइयाणं बायरतेठकाइयाणं बायरवाउकाइयाणं बायरवणस्सइकाइयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं बायरनिगोयाणं बायरतसकाइयाणं य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतेठकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतसकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवा पज्जत्तया असंखेज्जगुणा, बायरआठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतेठकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकांइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमवाठकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमतेडकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमआठकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया मज्जत्तया विसेसाहिया, सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोया पज्जत्तया संखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरअपज्जत्तया विसेसाहिया, बायरा विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमअपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपज्जत्तया विसेसाहिया, सुहुमा विसेसाहिया ।।४ दारं।।।।सू०-३५।।१७१ ।। (भूत) हे भगवन् ! पर्याप्ता अने अपर्याप्ता १ सूक्ष्म कवो, २ सूक्ष्म पृथिवीअयिो, उ सूक्ष्म खच्छायो, ४ सूक्ष्म तेभ्स्थायिो, ૫ સૂક્ષ્મ વાયુકાયિકો, ૬ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, ૭ સૂક્ષ્મ નિગોદો, ૮ બાદર જીવો, ૯ બાદર પૃથિવીકાયિકો, ૧૦ બાદર અપ્લાયિકો, ૧૧ બાદર તેજસ્કાયિકો, ૧૨ બાદર વાયુકાયિકો, ૧૩ બાદર વનસ્પતિકાયિકો, ૧૪ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો, ૧૫ બાદર નિગોદો અને ૧૬ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તા છે, ૨ તેથી પર્યામા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૩ તેથી અપર્યાસા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૪ તેથી પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૫ તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૬ તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૭ તેથી પર્યામા બાદર અાયિકો અસંખ્યાતગુણા છે, ૮ તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૯ તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૧૦ તેથી અપમા પ્રત્યેક શરીર 188 Page #265 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं पंचमं योगदारं-छटुं वेददारं श्री प्रज्ञापना सूत्र भाग १ બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૧ તેથી અપર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૧૨ તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી અપર્યાપ્ત બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, ૧૪ તેથી અપર્યાપ્યા બાદ વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૧૫ તેથી અપયા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૧૭ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે, ૧૮ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૧૯ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૨૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૨૧ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, ૨૨ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૨૩ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, ૨૪ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, ૨૫ તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, ૨૬ તેથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, ૨૭ તેથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૨૮ તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, ૨૯ તેથી બાદર જીવો વિશેષાધિક છે, ૩૦ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૩૧ તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, ૩૨ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, ૩૩ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, અને ૩૪ તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ll૩૫ll૧૭૧/l (ટી.) હવે પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિ, બાદર અને બાદર પૃથિવીકાયિકાદિનું સામુદાયિક પાંચમું અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો છે. કારણ કે તેઓ આવલિકાના સમયનો વર્ગ કરી તેને કેટલાક સમય ન્યૂન આવલિકાના સમયો વડે ગુણતાં જેટલા સમય થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ જેટલા ખંડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. જો કે તેઓ પ્રત્યેક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ જેટલા ખંડ થાય તેટલા છે તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદો થતા હોવાથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણાનું કથન પરસ્પર વિરુદ્ધ નથી. તેથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અપ્લાયિક અને બાદર વાયુકાયિક ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અપર્યાપ્યા બાદર વાયુકાયિકથી અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાલિક અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક ઉત્તરોત્તર વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિક સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાઓ કરતાં પર્યાપ્તા સામાન્ય રીતે સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક ઉત્તરોત્તર વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ ઘણી મોટી સંખ્યા વડે સર્વ લોકમાં છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મમાં અપર્યાપ્ત કરતાં પર્યાપ્તાઓ સામાન્યરીતે હમેશાં સંખ્યાતગુણા હોય છે. જો કે આ બધા બાદર પર્યાપા તેજસ્કાયિકોથી આરંભી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સુધીના સોળ પદાર્થો અન્ય સ્થળે સામાન્ય રીતે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહ્યા છે તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી અહીં આ પ્રમાણે અસંખ્યાતગણું, વિશેષાધિકપણું કે સંખ્યાતગણું કહેલું છે તે વિરુદ્ધ ન સમજવું. પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદોથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય રીતે બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે તેમાં બાદર પર્યાપ્ત તેજસ્કાયિકાદિનો પણ સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્ત બાદર નિગોદને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્તા બાદર નિગોદોની ઉત્પત્તિ થાય છે. તેથી સામાન્ય રીતે બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે. કારણ કે તેમાં પર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. તેથી 189 Page #266 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचमं जोगदारं-छ8 वेयदारं અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે બાદર નિગોદ કરતાં અપર્યાપા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી સામાન્યતઃ સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે તેમાં અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, કેમકે સૂક્ષ્મ જીવોમાં સામાન્ય રીતે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા હોય છે તેથી તેઓ સૂક્ષ્મ અપર્યાપ્તાથી સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાનું વિશેષાધિકપણું સંખ્યાતગુણાનો બાધ કરતું નથી. તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્ત કે અપર્યાપ્ત વિશેષણ રહિત સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે તેઓમાં અપર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે. એમ સૂક્ષ્મ બાદરનું સામુદાયિક પાંચમું અલ્પબદુત્વ કહ્યું અને તેમ કહેવાથી પંદર સૂત્રોનું પણ સમર્થન કર્યું. ૩૫/૧૭૧II ५जोगदारं एएसि णं भंते! जीवाणं सयोगीणं मणजोगीणं वइजोगीणं कायजोगीणं अयोगीण य कयरे कयरहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा मणयोगी, वययोगी असंखेज्जगुणा, अयोगी સતગુNI, #ાયયોની મતગુ, સો વિતાહિયા II II Iટૂ૦-દારા (મૂ૦) હે ભગવન્! એ યોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો મનોયોગી છે, તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, તેથી અયોગી અનંતગુણા છે, તેથી કાયયોગી અનંતગુણા છે અને તેથી સયોગી વિશેષાધિક છે. ૩૬/૧૭૨ (ટીવ) કાયદ્વાર કહ્યું, હવે યોગદ્વાર કહે છે–સૌથી થોડા મનોયોગી છે, કારણ કે સંજ્ઞી પર્યાપ્તા જ મનોયોગવાળા હોય છે અને તે સૌથી થોડા છે. તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, કારણ કે બેઈન્દ્રિયાદિક જીવો વચનયોગવાળા છે અને તે સંજ્ઞીથી અસંખ્યાતગુણા છે. તેથી અયોગી અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનતા છે. તેથી કાયયોગી અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો અનન્ત છે. જો કે અનન્ત નિગોદ જીવોનું એક શરીર છે તો પણ તે એક શરીર વડે બધાય પણ આહારાદિ ગ્રહણ કરે છે. માટે બધા જીવો પણ કાયયોગી હોવાથી તેના અનન્તગુણત્વમાં અડચણ નથી. તેથી સામાન્ય સયોગી વિશેષાધિક છે, કારણ કે વચનયોગવાળા અને કાયયોગવાળા બેઇન્દ્રિયાદિનો તેમાં સમાવેશ થાય છે.ll૩૬/૧૭૨ ६वेयदारं एएसिणं भते! जीवाणं सवेयगाणं इत्थीवेयगाणं पुरिसवेयगाणं नपुंसकवेयगाणं अवेयगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा पुरिसवेयगा, इत्थीवेयगा संखेज्जगुणा, अवेयगा अणंतगुणा, नपुंसकवेयगा अणंतगुणा, सवेयगा विसेसाहिया ।।सू०-३७॥१७३॥ (મૂળ) હે ભગવન્! એ સવેદી-વેદસહિત, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને અવેદી-વેદરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પુરુષવેદી છે, તેથી સંખ્યાતગુણા સ્ત્રીવેદી છે, તેથી અનન્તગુણા અવેદી છે, તેથી અનંતગુણા નપુંસકવેદી છે, અને તેથી સવેદી જીવો વિશેષાધિક છે. ૩૭/૧૭all (ટી૦) યોગદ્વાર સમાપ્ત થયું, હવે વેદવાર કહે છે–સૌથી થોડા પુરુષવેશવાળા છે, કારણ કે સંશી જીવોમાંજ તિર્યંચ, મનુષ્ય અને દેવોને પુરુષવેદ હોય છે. તેથી સ્ત્રીવેદવાળા સંખ્યાતગુણા છે, કારણ કે જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-"સિવિનયપુરોહિત तिरिक्खजोणियइत्थीओ तिगुणीओ तिरूवाहियाओय, तहा मणुस्सपुरिसेहितो मणुस्सइत्थीओ सत्तावीसगुणाओ સત્તાવીસવૃત્તાગો , તથા ફેવરિલેહિતો સેવOીમો વીસામો વસ્તીવૃત્તામો" રતિ- “તિર્યંચયોનિક પુરુષોથી તિર્યંચયોનિક સ્ત્રીઓ ત્રણ ગણી અને ત્રણ અધિક છે, મનુષ્યોથી માનુષી સ્ત્રીઓ સત્યાવીશગણી અને સત્યાવીશ 190 Page #267 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं सत्तमं कसायदारं-अट्ठमं लेस्सादारं श्री प्रज्ञापना सूत्र भाग १ અધિક છે અને દેવોથી દેવીઓ બત્રીશ ગણી અને બત્રીશ અધિક છે.” તેમજ વૃદ્ધાચાર્યોએ પણ કહ્યું છે- "તિકુળ तिरूवअहिया तिरियाणं इत्थिया मुणेयव्वा। सत्तावीस गुणा पुण मणुयाणं तदहिया चेव ॥१॥ बत्तीसगुणा વસ્તીલવમહિયા ય તહય તેવા હેવીમો પના નિદિ નિયા વોહિં રાતિર્યંચ સ્ત્રીઓ ત્રણ ગણી અને ત્રણ અધિક, મનુષ્ય સ્ત્રીઓ સત્યાવીશ અધિક સત્યાવીશગણી તથા દેવોમાં દેવીઓ બત્રીશ અધિક બત્રીશ ગણી રાગદ્વેષને જિતનાર જિનોએ કહેલી છે.” તેથી અવેદક–વેદરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી નપુંસકવેરવાળા અનન્તગુણા છે, કારણ કે સિદ્ધોથી વનસ્પતિકાયિક અનન્તગુણા છે. તેથી સામાન્ય વેદસહિત વિશેષાધિક છે, કારણ કે તેમાં સ્ત્રીવેદવાળા અને પુરુષવેશવાળાનો સમાવેશ થાય છે. ૩૭ll૧૭૩ __७ कसायदारं एएसि णं भंते! [जीवाणीसकसाईणं कोहकसाईणं माणकसाईणं मायाकसाईणं लोहकसाईणं अकसाईण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अकसाई, माणकसाई अणंतगुणा,कोहकसाई विसेसाहिया,मायाकसाई विसेसाहिया,लोहकसाई विसेसाहिया,सकसाई વિયેતાદિયા IIછતા નૂિ૦-૨૦૨૭૪ો. (૧૦) હે ભગવન્! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અષાયી છે, તેથી માનકષાયી અનન્તગુણા છે, તેથી ક્રોધકષાયી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી લોભકષાયી વિશેષાધિક છે, અને તેથી સકષાયી વિશેષાધિક છે. ૩૮૧૭૪ (ટી) વેદદ્વાર સમાપ્ત થયું, હવે કષાયદ્વાર કહે છે–સૌથી થોડા અકષાયી-કષાયરહિત છે, કારણ કે સિદ્ધો અને કેટલાક મનુષ્યો અકષાયી હોય છે. તેથી માનકષાયી-માનકષાયના પરિણામવાળા અનન્તગુણા છે, કારણ કે છ એ જવનિકાયમાં માનકષાયનો પરિણામ હોય છે. તેથી ક્રોધકષાયના પરિણામવાળા વિશેષાધિક છે, તેથી માયાકષાયના પરિણામવાળા વિશેષાધિક છે, તેથી લોભકષાયના પરિણામવાળા વિશેષાધિક છે. કારણ કે માનકષાયના પરિણામ કાળની અપેક્ષાએ ક્રોધાદિ કષાયના પરિણામનો કાળ ઉત્તરોત્તર વિશેષાધિક હોવાથી ક્રોધાદિ કષાયવાળા ઉત્તરોત્તર વિશેષાધિક હોય છે. લોભકષાયવાળાથી સામાન્ય સકષાયીકષાયના પરિણામવાળા વિશેષાધિક છે. કારણ કે માનાદિ કષાયોનો પણ તેમાં સમાવેશ થાય છે. 'સષાયિ:' સકષાયી શબ્દની અહીં આ વ્યુત્પત્તિ છે-કષાયશબ્દથી કષાયોદય ગ્રહણ કરવો, કેમકે લોકમાં તેવો વ્યવહાર થાય છે-“આ સકષાયકષાયના ઉદયવાળો છે.” 'સા વષાથેન' કષાયોદય સહિત હોય તે સકષાયોદય કહેવાય. એટલે વિપાકના સ્થાનને પ્રાપ્ત થયેલા અને પોતાના ઉદયને પ્રદર્શિત કરતા કર્મપરમાણુઓ જાણવા. કારણ કે તેવા પ્રકારના કર્મપરમાણુઓ હોય ત્યારે જીવને અવશ્ય કષાયોદયનો સંભવ છે, “સપાયા વિઘો એવાં તે વષાચિનઃ' કષાયોદયવાળા કર્મપરમાણુઓ જેઓને છે તે સકષાયી કહેવાય છે. ૩૮ ૧૭૪ ૮ જોરદાર एएसि णं भंते! जीवाणं सलेस्साणं किण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साणं अलेस्साण य कयरेकयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवासुक्कलेस्सा, पम्हलेस्सासंखेज्जगुणा,तेठलेस्सासंखेज्जगुणा, अलेस्सा अणंतगुणा,काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया।।८ दारं।। ।।सू०-३९।।१७५।। ૧. જુઓ જીવાભિગમ સૂત્ર આ. સ. ૫૦ ૮૭ સૂ. ૬૪ 191. Page #268 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं नवमं सम्मत्तदारं (મૂ૦) હે ભગવન્! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પઘલેશ્યાવાળા, શુક્લલેશ્યાવાળા, અને લેક્ષારહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી લેક્ષારહિત અનંતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી સામાન્ય વેશ્યાવાળા વિશેષાધિક છે. ૩૯/૧૭પ (ટી૦) કષાયદ્વાર સમાપ્ત થયું, હવે વેશ્યાદ્વાર કહે છે–સૌથી થોડા શુક્લલેશ્યાવાળા છે, કારણ કે લાંતકથી માંડી અનુત્તર સુધીના વૈમાનિક દેવોમાં અને કેટલાએક ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા કેટલાક તિર્યંચ સ્ત્રીપુરુષોમાં શુક્લલશ્યાનો સંભવ છે. તેથી પદ્ગલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, કેમકે પહ્મશ્યા સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોક-કલ્પવાસી દેવામાં તથા પુષ્કળ ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય સ્ત્રી-પુરુષોમાં તેમજ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ સ્ત્રી-પુરુષોમાં હોય છે. સનકુમારાદિ દેવો વગેરે બધા મળીને લાન્તકાદિ. દેવો વગેરેથી સંખ્યાતગુણા હોય છે, માટે શુક્લલેશ્યાવાળાથી પલેશ્યાવાળા સંખ્યાતગુણા જાણવા. તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા હોય છે, કારણ કે સૌધર્મ, ઈશાન, જ્યોતિષિક દેવો કેટલાએક ભવનપતિ, વન્તર, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને બાદરપયા એકેન્દ્રિયોને તેજલેશ્યા હોય છે. (પ્ર0) પલેશ્યાવાળા કરતાં તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા કેમ ન હોય? કારણ કે જ્યોતિષ્કો ભવનવાસીથી પણ અસંખ્યાતગુણા છે, તો પછી સનસ્કુમારાદિ દેવોથી હોય તેમાં શું કહેવું? અને જ્યોતિષ્ઠો બધા તેજોવેશ્યાવાળા છે, તેમજ સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો પણ તેજોલેશ્યાવાળા છે તે માટે અસંખ્યાતગુણા થાય, પણ સંખ્યાતગુણા ન થાય. (૧૦)વસ્તુતત્ત્વના અજ્ઞાનથી તમારી શંકા થયેલી છે તેથી અયુક્ત છે, કારણ કે વેશ્યાપદમાં ગર્ભજ તિર્યંચો અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોના કૃષ્ણલેશ્યાદિ સંબંધમાં અલ્પબહુતમાં સૂત્ર કહેવામાં આવશે કે-“સૌથી થોડા ગર્ભજ તિર્યંચો શુક્લલેશ્યાવાળાં છે, તેથી શુક્લલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પાલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાત ગુણી છે, તેથી તેજોલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે.' અને મહાદંડકમાં તિયચ સ્ત્રીથી બન્નર અને જ્યોતિષિકો સંખ્યાતગુણા કહેશે, તેથી જોકે ભવનવાસી કરતાં પણ જ્યોતિષિકો અસંખ્યાતગુણા છે તો પણ પદ્મશ્યાવાળાથી તો તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા જ હોય છે. અહીં આ તાત્પર્ય છે જો કેવળ પદ્મવેશ્યાવાળા દેવોનીજ અપેક્ષાએ તેજોવેશ્યાવાળા દેવોનો જ વિચાર કરવામાં આવે તો અસંખ્યાતગુણા થાય, પરન્તુ અહીં પદ્મવેશ્યાવાળામાં તિર્યંચો મિશ્રિત હોવાથી પહ્મશ્યાવાળા કરતાં તિર્યંચ મિશ્રિત તેજોલેશ્યાવાળાનો વિચાર કરાય છે અને પદ્મશ્યાવાળા પણ તિર્યંચો ઘણા છે, તેથી સંખ્યાતગુણા જ થાય છે, પણ અસંખ્યાતગુણા થતા નથી. તેથી શ્યારહિત જીવો અનન્તગુણા છે. કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકને પણ કાપોતલેશ્યાનો સંભવ છે, અને વનસ્પતિકાયિકો સિદ્ધાંથી પણ અનન્તગુણા છે. તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, કેમકે કાપોતલેશ્યાવાળા કરતાં ઘણા જીવોને નીલલેશ્યાનો સંભવ છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, કારણ કે નીલલેશ્યાવાળા કરતાં પણ ઘણા જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે. તેથી સામાન્ય લક્ષાસહિત જીવો વિશેષાધિક છે, કારણ કે નીલલેશ્યાવાળા વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. ૩૯.૧૭પા ९सम्मत्तदारं एएसि णं भंते! जीवाणं सम्मद्दिट्ठीणं मिच्छादिट्ठीणं सम्मामिच्छादिट्ठीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सम्मामिच्छदिट्ठी, सम्मदिट्ठी अणंतगुणा, मिच्छादिट्ठी 192 Page #269 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं दशमं नाणदारं श्री प्रज्ञापना सूत्र भाग १ આપતા લાલૂ૦-૪૦ ૨૭દ્દા (મૂળ) હે ભગવન! સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યમિથ્યાષ્ટિમિશ્રદૃષ્ટિ એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ સૌથી થોડા જીવો મિશ્રદૃષ્ટિવાળા છે, તેથી સમ્યગ્રષ્ટિ અનન્તગુણા છે અને તેથી મિથ્યાષ્ટિ જીવો અનન્તગુણા છે. //oll૧૭૬/l (ટી) લેશ્યાદ્વાર સમાપ્ત થયું, હવે સમ્યક્તદ્વાર કહે છે સૌથી થોડા મિશ્રદૃષ્ટિ છે, કારણ કે મિશ્રષ્ટિના પરિણામનો કાળ અન્તર્મુહૂર્તપ્રમાણ હોવાથી ઘણો થોડો છે, તેથી તેઓના પ્રશ્ન સમયે થોડા જ જીવો હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી પણ મિથ્યાષ્ટિ અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણા છે અને તેઓ મિથ્યાદૃષ્ટિ છે. ll૪૦I૧૭૬/ - १० नाणदारं एएसिणं भंते! जीवाणं आभिणिबोहियणाणीणं सुयणाणीणं ओहिणाणीणं मणपज्जवणाणीणं केवलणाणीणं यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा।सव्वत्थोवा जीवा मणपज्जवणाणी, ओहिनाणी असंखेज्जगुणा, आभिणिबोहियनाणी सुयनाणी दोवि तुल्ला विसेसाहिया, केवलनाणी अणंतगुणा Iટૂ- ૪ ૭૭૧ (મૂળ) હે ભગવન્! એ આભિનિબોકિશાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહું, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મન:પર્યવશાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે. I૪૧/૧૭૭ll (ટીવ) સમ્યક્ત દ્વાર કહ્યું, હવે જ્ઞાનદ્વાર કહે છે—સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, કારણ કે આમષષધ્યાદિ ઋદ્ધિ પ્રાપ્ત સંયતોને જ મન:પર્યવજ્ઞાનનો સંભવ છે. તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, કારણ કે નારક, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવોને પણ અવધિજ્ઞાનનો સંભવ છે. તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે, કારણ કે સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જે અવધિજ્ઞાન રહિત છે તેમાં પણ કેટલાકને આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ બને પરસ્પર તુલ્ય છે. કારણ કે “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં અતિજ્ઞાન છે.' એવું શાસ્ત્રનું વચન છે. તેથી કેવળજ્ઞાની અનન્તગુણા છે, કેમકે સિદ્ધો અનન્ત છે. ૪૧૧૭ एसि णं भंते! जीवाणं मइअन्नाणीणं सुयअनाणीणं विभंगणाणीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा विभंगनाणी, मइअन्नाणी सुयअन्नाणी दोवि तुल्ला આપતા સૂ૦-૪રાશ૭૮ (મૂ૦) હે ભગવન્! એ અતિઅજ્ઞાની શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ' હે ગૌતમ! સૌથી થોડા વિભંગશાની છે, તેથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનન્તગુણા છે અને પરસ્પર તુલ્ય છે. જર/૧૭૮. (20) જ્ઞાનીઓનું અલ્પબહુત કહ્યું, હવે જ્ઞાનીના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનીઓનું અલ્પબહુત કહે છે–સૌથી થોડા વિભંગણાની છે, કારણ કે કેટલાએક નારક, દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિભંગ જ્ઞાન હોય છે. તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિને પણ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે, અને તેઓ અનન્ત છે. તથા સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. કારણ કે જ્યાં મતિઅજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતઅજ્ઞાન છે ત્યાં મતિઅજ્ઞાન છે,' - 193 Page #270 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं एक्कारसमं दंसणदारं-दुवालसम संजयदारं એવું શાસ્ત્રાનું વચન છે. ૪રા/૧૭૮. एएसि णं भंते! जीवाणं आभिणिबोहियणाणीणं सुयनाणीणं ओहिनाणीणं मणपज्जवनाणीणं केवलनाणीणं मइअन्नाणीणंसुयअन्नाणीणं विभंगणाणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवा जीवा मणपज्जवनाणी, ओहिनाणी असंखेज्जगुणा, आभिणिबोहियनाणी सुयनाणी य दोवि तुल्ला विसेसाहिया, विभंगनाणी असंखेज्जगुणा, केवलनाणी अणंतगुणा, मइअन्नाणी सुयअन्नाणी य હોવિ તુના આviતા ૨૦ તારા તૂ૦-૪૨ ૨૭૭ (મૂ૦) હે ભગવન્! એ આભિનિબોધિકશાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાની અને વિભંગઅજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાની, છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી આભિનિબોધિકશાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બને પરસ્પર તુલ્ય છે, તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે, તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. I૪૩/૧૭૯ (ટી0) હવે બન્ને જ્ઞાની અને અજ્ઞાનીનું સામુદાયિક અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અસંખ્યાતગુણા અવધિજ્ઞાની છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે યુક્તિનો વિચાર કરવો. તેથી અસંખ્યાતગુણા વિભંગણાની છે, કારણ કે દેવગતિ અને નારકગતિમાં સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાદૃષ્ટિ અસંખ્યાતગુણા કહ્યા છે અને દેવ અને નારકો સમ્યગ્દષ્ટિ અવધિજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ વિર્ભાગજ્ઞાની હોય છે, માટે અસંખ્યાતગુણા છે. તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણ છે અને તેઓ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે. તથા સ્વસ્થાને બન્ને પરસ્પર તુલ્ય છે. ૪૩૧૭૯ ११ दंसणदारं एएसि णं भंते! जीवाणं चक्खुदंसणीणं अचक्खुदंसणीणं ओहिदंसणीणं केवलदसणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा ओहिदसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदसणी अणंतगुणा, अचक्खुदंसणी अणंतगुणा ।।११ दारं।। ।।सू९-४४।।१८०॥ (મૂ૦) હે ભગવન્! એ ચક્ષુદર્શની, અચલુદર્શની અવધિદર્શની અને કેવલદર્શની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અવધિદર્શની છે, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, તેથી કેવલદર્શની અનંતગુણા છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણા છે. ll૪૪/૧૮૦ (ટી.) જ્ઞાનદ્વાર સમાપ્ત થયું, હવે દર્શનદ્વાર કહે છે–સૌથી થોડા અવધિદર્શની છે, કારણ કે દેવો, નારકો, તથા કેટલાક સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને અવધિદર્શન હોય છે. તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, કારણ કે બધા દેવ, નાક, ગર્ભજ મનુષ્ય, સંસી પંચેન્દ્રિય તિર્યંચ, અસંક્ષી પંચેન્દ્રિય તિર્યંચ અને ચઉરિન્દ્રિયને ચક્ષુદર્શન હોય છે. તેથી કેવલદર્શની અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્તા છે. તેથી અચક્ષુદર્શની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાય સિદ્ધોથી પણ અનન્તગુણા છે. ll૪૪૧૮ll. १२ संजयदारं एएसि णं भंते! जीवाणं संयताणं असंयताणं संजयासंजयाणं नोसंजय-नोअसंजय-नोसंजयासंजयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा संजया, संजयासंजता 194 Page #271 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं तेरसमं उवओगदारं-चौद्दसमं आहारदारं श्री प्रज्ञापना सूत्र भाग १ असंखेज्जगुणा, नोसंयत-नोअसंजत-नोसंयतासंयत अणंतगुणा, असंजया अणंतगुणा ॥१२ दार।। Iટૂ-૪ll૨૮. (મૂળ) હે ભગવન્! એ સંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત–નોઅસંયત–નોસંયતાસંયત જીવનમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમી સૌથી થોડા જીવો સયત છે, તેથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, તેથી નોસંયત–નોઅસંયત-નોસંયતાસંયત અનંતગુણા છે અને તેથી અસંયત અનન્તગુણા છે. ૪પ૧૮૧il (ટી) દર્શનદ્વાર કહ્યું, હવે સંયતદ્વાર કહે છે–સૌથી થોડા સયત-સર્વવિરતિવાળા જીવો છે, કારણ કે તેઓ ઉત્કૃષ્ટ પદે પણ હજાર ક્રોડ પૃથક્ત પ્રમાણ હોય છે, કેમકે “ડિસપુહુર્ત મgયતો સંનયા" મનુષ્ય લોકમાં સંયતો કોટીસહસ્ત્રા પૃથક્વપ્રમાણ હોય છે–એવું શાસ્ત્રનું વચન છે. તેથી સંયતાસંયત-દેશવિરતિવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતા તિર્યંચ પંચેન્દ્રિયોને દેશવિરતિનો સંભવ છે. તેથી નોસંયત-નોઅસંયત–નોસંયતાસંયત અનન્તગુણા છે, એટલે ત્રણ પ્રકારના પ્રતિષેધયુક્ત સિદ્ધાં છે અને તે અનન્તા છે. તેથી અસંયત-વિરતિ રહિત જીવો અનન્તા છે, કારણ કે વનસ્પતિકાયિક સિદ્ધોથી પણ અનન્તા છે. ૪પ૧૮૧// ૧૩૩વવાર एएसि णं भंते! जीवाणं सागारोवउत्ताणं अणागारोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवा जीवा अणागारोवठत्ता, सागारोवउत्ता संखेज्जगुणा ।।१४ दारं।। ।।सू०૪૬ાાદરા : (મૂ૦) હે ભગવન્! એ સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અનાકારોપયોગવાળા છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે. ૪૬/૧૮૨ (ટી) સંયત દ્વારા સમાપ્ત થયું, હવે ઉપયોગદ્વાર કહે છે–અહીં અનાકાર-દર્શનોપયોગ કાળ સૌથી થોડો છે, અને તેથી સાકારોપયોગ-જ્ઞાનોપયોગકાળ સંખ્યાતગુણ છે માટે જીવો પણ અનાકારોપયોગવાળા સૌથી થોડા છે, કારણ કે પ્રશ્ન સમયે થોડા જ હોય છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે સાકારોપયોગનો કાલ લાંબો હોવાથી તેઓ પ્રશ્નસમયે ઘણા હોય છે. ૪૬/૧૮૨I/ १४ आहारदारं एएसिणं भंते। जीवाणं आहारगाणं अणाहारगाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अणाहारगा, आहारगा असंखेज्जगुणा ।।१५ दारं।। ।।सू०-४७॥१८३।। (૧૦) હે ભગવન્! એ આહારક અને અનાહારક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અનાહારક છે, અને તેથી આહારક અસંખ્યાતગુણા છે. ૪૭ll૧૮all (ટી) ઉપયોગદ્વાર કહ્યું, હવે આહારકતાર કહે છે–સૌથી થોડા અનાહારક જીવો છે, કારણ કે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા વગેરે જીવોજ અનાહારક હોય છે. કહ્યું છે કે-“વિહિ ફાવત્રા વતિનો સમુદયા મનોજ વા સિદા ય અગાઉની સેવા બહાર નીવા'' “વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલા સમુદ્દઘાત પ્રાપ્ત કેવલજ્ઞાની, અયોગી કેવલી અને સિદ્ધો અનાહારક હોય છે અને બાકી બધા આહારક હોય છે તેથી આહારક જીવો અસંખ્યાતગુણા છે. (પ્ર) વનસ્પતિકાયિકો સિદ્ધાંથી અનન્તગુણા છે અને તેઓ આહારક છે તો (અનાહારકથી) અનન્તગુણા કેમ ન હોય? ()-આ શંકા વસ્તુતત્ત્વના અજ્ઞાનથી થયેલી હોવાથી અયુક્ત છે. અહીં સૂક્ષ્મ નિગોદો બધા મળીને પણ અસંખ્યાતા છે, અને તેમાં અન્તમુહૂર્તના સમય પ્રમાણ સૂક્ષ્મ નિગોદો હમેશાં વિગ્રહગતિમાં હોય છે, માટે અનાહારક પણ ઘણા છે અને – 195 Page #272 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पनरसमं भासग - सोलसमं परित्त -सत्तरसमं पज्जत्तदारं તે સર્વ જીવરાશિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. તેથી આહારક જીવો અસંખ્યાતગુણા છે, પણ અનન્તગુણા નથી. I૪૭।૧૮૩॥ १५ भासगदारं एएसि णं भंते! जीवाणं भासगाणं अभासगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया વા? ગોયમા! સવ્વલ્યોવા નીવા માતા, અમાસના અનંતપુ ।।ધ્ વારા સૂ૦-૪૮||૧૮૪૧] (મૂળ) હે ભગવન્! એ ભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ભાષક જીવો છે અને અભાષક જીવો અનંતગુણા છે. ૪૮૧૮૪ (ટી૦) આહારદ્વાર સમાપ્ત થયું, હવે ભાષકાર કહે છે–સૌથી થોડા ભાષક–ભાષાલબ્ધિસંપન્ન છે, કારણ કે બેઇન્દ્રિયાદિ જીવો ભાષક–બોલવાની શક્તિવાલા છે. તેથી ભાષા લબ્ધિરહિત અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિ જીવો અનન્તગુણા છે. ||૪૮||૧૮૪॥ १६ परित्तदारं एएसि णं भंते! जीवाणं परित्ताणं अपरित्ताणं नोपरित्तनो अपरित्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा । सव्वत्थोवा जीवा परित्ता, नोपरित्तानो अपरित्ता अनंतगुणा, अपरित्ता अनंतगुणा IKE STRI IIg॰-૪૧|||| (મૂળ) હે ભગવન્! એ પ૨ીત્ત, અપરીત્ત અને નોપરીત્ત–નોઅપરીત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! થોડા પ૨ીત્ત જીવો છે. નોપરીત્ત-નોઅપરીત્ત જીવો અનંતગુણા છે અને તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. ૪૯૧૮૫ (ટી૦) ભાષકાર સમાપ્ત થયું, હવે પ૨ીત્તદ્વાર કહે છે—અહીં પરીત્ત બે પ્રકારના છે–'ભવપરીત્ત અને કાયપરીત્ત. જેઓને કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે ભવપરીત્ત-શુક્લપાક્ષિક અને કાયપરીત્ત-પ્રત્યેક શરીરી, તેમાં બન્ને પ્રકારના પરીત્ત જીવો સૌથી થોડા છે, કેમકે શુક્લપાક્ષિક અને પ્રત્યેકશ૨ી૨ી જીવો બાકીના જીવોની અપેક્ષાએ ઘણાજ થોડા છે. તેથી નોપરીત્ત–નોઅપરીત્ત જીવો અનન્તગુણા છે, કારણ કે બન્ને પ્રકારના નિષેધવાળા સિદ્ધો છે અને તે અનન્ત છે. તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. કારણ કે કૃષ્ણપાક્ષિક અને સાધારણ વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનન્તગુણા છે. II૪૯।।૧૮૫ १७ पज्जत्तदारं एएसि णं भंते! जीवाणं पज्जत्ताणं अपज्जत्ताणं नोपज्जत्तानो अपज्जत्ताणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा नोपज्जत्तानो अपज्जत्तंगा, अपज्जत्तगा अनंतगुणा, પદ્મત્ત સખ્રિષ્નનું ૫૦ લાĪI IIસૂ૦-૧૦૮૬// (મૂળ) હે ભગવન્! એ પર્યામા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા–નોઅપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો નોપર્યાપ્તા–નોઅપર્યાપ્તા છે, તેથી અપર્યામા અનન્તગુણા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. પ૦/૧૮૬॥ (ટી) હવે પર્યાપ્તદ્વાર કહે છે—સૌથી થોડા નોપર્યાપ્ત–નાઅપર્યાપ્ત જીવો છે, કારણ કે બન્ને પ્રકારના નિષેધવાળા સિદ્ધો છે અને તે અપર્યાપ્તાદિથી સાવ થોડા છે, તેથી અપર્યામા અનન્તગુણા છે. કારણ કે સાધારણ વનસ્પતિકાયિક સિદ્ધોથી અનન્તગુણા છે અને તે સર્વદા અપર્યાપ્તપણે પ્રાપ્ત થાય છે. તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે, અહીં સૌથી ઘણા જીવો સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ જીવો ૧. અહીં પ૨ીત્ત શબ્દ અલ્પાર્થક છે, તેથી ભવપરીત્ત-જેઓને અલ્પ-કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્તરૂપ ભવ-સંસાર બાકી છે તે શુક્લપાક્ષિકો અને જેને અલ્પ કાય-શરીર છે એટલે એક શરીર છે તે કાયપરીત્ત-પ્રત્યેકશરીરી જાણવા. 196 Page #273 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं अट्ठारसमं सुहुम- एगुणवीसइमं सण्णि-वीसइमं भवदारं હમેશાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા હોય છે માટે સંખ્યાતગુણા કહેલા છે. I૫૦૧૮૬ १८ सुहुमदारं एएसि णं भंते! जीवाणं सुहुमाणं बायराणं नोसुहुमनोबायराण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा नोसुहुमनोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा ॥१८ વારી IIસૂ॰-૧||૮૭|| (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર છે, તેથી બાદર અનંતગુણા છે, તેથી સૂક્ષ્મો અસંખ્યાતગુણા છે. I૫૧૧૮૭ (ટી૦) પર્યાપ્તદ્વાર સમાપ્ત થયું, હવે સૂક્ષ્મદ્રાર કહે છે—સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર એટલે સિદ્ધો છે, કારણ કે તેઓ સૂક્ષ્મ જીવરાશિ અને બાદર જીવરાશિના અનન્તમા ભાગે છે. તેથી બાદર જીવો અનન્તગુણા છે, કારણ કે બાદર નિગોદના જીવો સિદ્ધોથી પણ અનન્તગુણા છે. તેથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદો કરતાં સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા 19.11491192011. १९ सण्णिदारं सिणं भंते! जीवाणं सन्नीणं असन्नीणं नोसन्नीनो असन्नीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा सन्नी, नोसन्नीनो असन्नी अनंतगुणा, असन्नी अनंतगुणा //K૧ ૬॥ ITR-૧૨।।૮।। (મૂળ) હે ભગવન્! એ સંજ્ઞી જીવી, અસંશી જીવો અને નોસંશી–નોઅસંશી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સંશી જીવો છે, તેથી નોસંશી—નોઅસંશી જીવો અનંતગુણા છે અને તેથી અસંશી જીવો અનંતગુણા છે. I૫૨૧૮૮૫ (ટી૦) સૂક્ષ્મદ્વાર કહી, હવે સંજ્ઞીદ્વાર કહે છે—સૌથી થોડા સંજ્ઞી જીવો છે, કારણ કે મનવાળા જીવો જ સંશી હોય છે, તેથી નોસંશી–નોઅસંશી જીવો અનન્તગુણા છે, કારણ કે બન્ને પ્રકારના પ્રતિષેધવાળા સિદ્ધો છે અને તે સંશીથી અનન્તગુણા છે. તેથી અસંજ્ઞી અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનન્તગુણા છે. II૫૨૧૮૮ २० भवदारं एएसि णं भंते! जीवाणं भवसिद्धियाणं अभवसिद्धियाणं नोभवसिद्धियनोअभवसिद्धियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा अभवसिद्धिया, गोभवसिद्धियाणो अभवसिद्धिया अनंतगुणा, भवसिद्धिया अनंतगुणा ।। २१ दारं ।। ।। सू०-५३।।१८९।। (મૂળ) હે ભગવન્! એ ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક–નોઅભવસિદ્ધિક જીવોમાં કાણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અભવસિદ્ધિક છે, તેથી નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો અનંતગુણા છે, તેથી ભવસિદ્ધિક જીવો અનંતગુણા છે. I૫૩૧૮૯૫ (ટી૦) સંશીદ્વાર કહ્યું, હવે ભવસિદ્ધિક દ્વાર કહે છે—સૌથી થોડા અભવસિદ્ધિક–અભવ્યો છે, કારણ કે તેઓ જઘન્ય યુક્તાનંત પરિમાણવાળા છે. અનુયોગદ્વા૨માં કહ્યું છે કે-‘‘શેક્ષણ્ પત્તિાબંતર્ વે પશ્ચિત્તે નહન્નય પુત્તામંતયં ોફ, અમવસિદ્ધિયાવિ તત્તિયા જેને'' તિા-‘ઉત્કૃષ્ટ પરીત્તાનંતમાં એક રૂપ નાંખીએ એટલે જઘન્ય યુક્ત અનંત થાય છે. અને અભવસિદ્ધિક જીવો તેટલા છે.’ તેથી નોભવસિદ્ધિક–નોઅભવસિદ્ધિક અનન્તગુણા છે. કારણ કે બન્નેના પ્રતિષેધવાળા સિદ્ધો છે અને તેઓ 197 Page #274 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अस्थिकाय दारं અજઘન્યોત્કૃષ્ટ (મધ્યમ) મુક્તાનંતપરિમાણવાળા છે માટે અનંતગુણા છે. તેથી પણ ભવસિદ્ધિકો અનન્તગુણા છે, કારણ કે એક ભવ્ય નિગોદના અનત્તમા ભાગ જેટલા સિદ્ધાં છે, અને લોકમા ભવ્ય જીવરાશિની નિગોદો અસંખ્યાતી છે. ભવસિદ્ધિકદ્વાર સમાપ્ત થયું. પ૩/૧૮૯ો. २१ अस्थिकायदारं एएसिणं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकाय-जीवत्थिकाय-पोग्गलत्थिकाय-अद्धासमयाणं दव्वट्ठयाएकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। धम्मत्थिकाए अधम्मत्थिकार आगासत्थिकाए एएणंतिनिऽवितुल्ला दव्वट्ठयाए सव्वत्थोवा, जीवत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे,पोग्गलत्थिकाए दव्वट्ठयाए अणंतगुणे, अद्धासमए दव्वट्ठयाए अणंतगुणे ।।सू०-५४ ।।१९०॥ (મૂળ) હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં દ્રવ્યાર્થ રૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે, તેથી જીવાસ્તિકાય વ્યાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુલાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે, તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણ છે. પ૪/૧૯oll (ટી૦) હવે અસ્તિકાયદ્વાર કહે છે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યર્થતયા'-દ્રવ્યસ્વરૂપે તુલ્ય સમાન છે, કારણ કે દરેક એક એક દ્રવ્યરૂપ છે, માટે સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. કારણ કે પ્રત્યેક જીવો દ્રવ્ય છે, અને તેઓ જીવાસ્તિકાયને વિષે અનન્તા છે. તેથી પુલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. કેવી રીતે છે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં પરમાણુ અને ક્રિપ્રદેશિકાદિ સ્કલ્પો જુદા જુદા દ્રવ્ય છે, તે સામાન્યરૂપે ત્રણ પ્રકારે છે–પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિશ્રસાપરિણત. તેમાં પ્રયોગપરિણત (આત્માના પ્રયોગ-વ્યાપાર વડે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે તથા દારિકાદિ શરીરરૂપે પરિણમતા પુગલો) પણ જીવોથી અનન્તગુણા છે, કારણ કે એક એક જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયાદિ પ્રત્યેક કર્મના અનન્ત પુદ્ગલસ્કન્ધો વડે વ્યાપ્ત છે, તો પછી બીજા પુદ્ગલોના સંબંધમાં શું કહેવું? તે પ્રયોગપરિણત પુદ્ગલોથી મિશ્રપરિણત (પ્રયોગ અને વિસસા-સ્વભાવથી પરિણમેલા) પુદ્ગલદ્રવ્યો અનન્તગુણા છે, તેથી વિસસાપરિણત-સ્વભાવથી પરિણમેલા પુદ્ગલદ્રવ્યો અનન્તગુણા છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સબૂલ્યોવા પુછાતા પાપળયા મીલપરાયા અનંતપુ વીસરાણિયા અનંત ગુણII"-“સૌથી થોડા પુદ્ગલો પ્રયોગપરિણત છે, તેથી મિશ્રપરિણત અનન્તગુણા છે અને તેથી વિસસાપરિણત અનન્તગુણા છે.” માટે જીવાસ્તિકાયથી પુલાસ્તિકાય દ્રવ્યસ્વરૂપે અનન્તગુણા છે. તેથી અદ્ધા સમય-કાલ પણ દ્રવ્યાર્થપણે અનન્તગુણ છે. કેવી રીતે છે તે બતાવે છે–અહીં એકજ પરમાણુ ભવિષ્ય કાલમાં ઢિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવત્ દસપ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કંધોની અંદર પરિણત થવાને લીધે તેના જુદા જુદા કાળ થવાના અનન્ત ભાવી સંયોગો કેવલજ્ઞાનીએ જાણેલા છે, જેમ એક પરમાણુના તેમ બધા પરમાણુઓના તથા પ્રત્યેક ક્રિપ્રદેશિકાદિ સ્કંધોના ભિન્ન ભિન્ન કાળ થવાના ભાવી અનન્ત સંયોગો જાણેલા છે. તે બધાયનો પરિણામ 'મનુષ્યક્ષેત્રમાં (આ લોકમાં) સંભવે છે. તથા ક્ષેત્રથી પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયની ૧. ટીકાકારે મનુષ્યક્ષેત્રના અન્તવર્તી આ સાંયોગિક પરિણામો સંભવે છે એમ કહ્યું છે તો શા આશયથી કહ્યું છે તેનો ખયાલ આવી શકતો નથી, પણ આ બધા પૌદ્ગલિક પરિણામો તો ચૌદ રજુપ્રમાણ લોકમાં થાય છે એમ સ્પષ્ટ જણાય છે. કદાચ સૂર્યાદિના ગમન વડે ઉપલબ્ધ વ્યાવહારિક કાળ મનુષ્યલોકમાં હોય છે, તે આશયથી કહ્યું હોય એમ માનીએ તો પણ વર્તનારૂપ કાલ તો ચૌદ રજુપ્રમાણ લોકમાં છે. 198 Page #275 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अत्थिकाय दारं श्री प्रज्ञापना सूत्र भाग १ સ્થિતિવાળો, બે સમયની સ્થિતિવાળો, એમ એક પરમાણુના એક આકાશપ્રદેશમાં અસંખ્યાતા ભાવી સંયોગો થવાના છે, તેમ સર્વ આકાશપ્રદેશમાં પણ પ્રત્યેકના અસંખ્યાતા ભાવી સંયોગો, તથા વારંવાર તે આકાશપ્રદેશોમાં પરમાણુની પરાવૃત્તિ થવાથી અને કાળ અનન્ત હોવાથી કાળથી અનન્ત ભાવી સંયોગો થવાના છે, જેમ એક પરમાણુના થવાના છે તેમ સર્વ પરમાણુઓના તથા બધા દ્વિપ્રદેશિકાદિ સ્કન્ધોના અનન્ત ભાવી સંયોગો થવાના છે. તથા ભાવથી પણ આ પરમાણુ આ કાળે એક ગુણ કાળો હોય છે, એમ એક પરમાણુના જુદા જુદા કાળે અનન્તા સંયોગો થવાના છે. જેમ એક પરમાણુના તેમ બધા પરમાણુઓના અને બધા દ્વિપ્રદેશિકાદિ સ્કંધોના ભાવથી જુદા જુદા અનન્ત ભાવી સંયોગો થવાના છે. એમ એક પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશેષના સંબંધથી અનન્ત ભાવી સમયો કેવલજ્ઞાનીએ જાણેલા છે, જેમ એક પરમાણુના તેમ બધા ૫૨માણુઓના તથા બધા દ્વિપ્રદેશિકાદિ સ્કન્ધોના જાણવા. પરન્તુ આ બધું પરિણામી કાળ પદાર્થ સિવાય અને પરિણામી પુદ્ગલાસ્તિકાયાદિ સિવાય ઘટી શકે નહિ, માટે આ બધું તાત્ત્વિક સમજવું. કહ્યું છે કે "संयोगपुरस्कारश्च नाम भाविनि हि युज्यते काले। नहि संयोगपुरस्कारो ह्यसतां केषाञ्चिदुपपन्नः"॥ ભવિષ્યમાં થનારા સંયોગ ભાવી કાળ હોય તોજ ઘટી શકે છે. પરન્તુ કોઇને મતે પણ (પુદ્ગલાદિ અને કાળ) અવિદ્યમાન હોય તો ભાવી સંયોગ ઘટી શકે નહિ. જેમ બધા પરમાણુઓના અને બધા દ્વિપ્રદેશિકાદિ સ્કંધોના પ્રત્યેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશેષના સંબન્ધથી અનન્ત ભાવી અહ્લાસમયો થાય છે. તેમ અતીત સમયો પણ સિદ્ધ થાય છે. માટે દ્રવ્યરૂપે પુદ્ગલાસ્તિકાયથી અનન્તગુણ અદ્ધાસમય-કાળ છે. એમ દ્રવ્યાર્થરૂપે અલ્પબહુત્વ કહ્યું. II૫૪૧૯૦૫ एएसि णं भंते! धम्मत्थिकायअधम्मत्थिकाय आगासत्थिकायजीवत्थिकायपोग्गलत्थिकायअद्धासमयाणं पएसइयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुद्या वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! धम्मत्थिकार अधम्मत्थिकार एए दोवि तुल्ला पएसट्टयाए सव्वत्थोवा, जीवत्थिकाए पएसट्टयाए अनंतगुणे, पोग्गलत्थिकाए परसट्टयाए अनंतगुणे, अद्धासमए परसट्टयाए अनंतगुणे, आगासत्थिकाए परसट्टयाए अनंतगुणे ॥ सू० - ५५ । । १९१ ।। (મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને અહ્લાસમયોમાં પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે સરખા છે અને સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણા છે, તેથી અહ્લાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. ૫૫/૧૯૧૫ (ટી૦) હવે તેઓનું પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહે છે–ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પરસ્પર પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, કારણ કે બન્નેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. માટે બાકીના અસ્તિકાય અને અહ્વાસમયની અપેક્ષાએ સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. કારણ કે જીવાસ્તિકાયને વિષે જીવો અનન્ત છે, અને એક એક જીવના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પરિમાણ છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. કેવી રીતે છે? તે કહે છે—અહિં કર્મસ્કન્ધના પ્રદેશો પણ સર્વ જીવપ્રદેશોથી અનન્તગુણા છે. કેમકે એક એક જીવપ્રદેશ અનન્તાનન્ત કર્મપરમાણુઓ વડે વીંટાયેલો છે, તો સકલ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો માટે શું કહેવું. માટે જીવાસ્તિકાય કરતાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. તેથી પણ અહ્લાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, કારણ કે એક એક પુદ્ગલાસ્તિકાયના પ્રદેશના પૂર્વોક્ત ક્રમથી તે તે દ્રવ્ય, કાલ અને ભાવવિશેષના સંબન્ધથી અનન્ત અતીત સમયો અને અનન્ત અનાગત સમયો થાય છે. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે, કારણ કે અલોક ચારે તરફ અનન્ત છે. I૫૫૧૯૧॥ एएसि णं भंते! धम्मत्थिकायस्स दव्वट्ठ-परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया 199 Page #276 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं एगवीसइमं अत्थिकाय दारं वा? गोयमा! सव्वत्थोवे एगे धम्मत्थिकार दव्वट्टयाए, से चेव परसट्टयाए असंखेज्जगुणे। एयस्स णं भंते! अधम्मत्थिकायस्स दव्वट्ट-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे एगे अधम्मत्थिकाए दव्वट्टयाए, से चैव परसट्टयाए असंखेज्जगुणे । एयस्स णं भंते! आगासत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा । सव्वत्थोवे एगे आगासत्थिकाए दव्वट्टयाए, से चैव परसट्टयाए अनंतगुणे। एयस्स णं भंते! जीवत्थिकायस्स दव्वट्ठ-पएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा । सव्वत्थोवे जीवत्थिकार दव्वट्टयाएं, से चेव पएसट्टयाए असंखेज्जगुणे । एयस्स णं भंते! पोग्गलत्थिकायस्स दव्वट्ठ- परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे पोग्गलत्थिकाए दव्वट्टयाए, से चेव पएसट्टयाए असंखेज्जगुणे । अद्धासमये न पुच्छिज्जइ, पसाभावा । सू० - ५६ ।।१९२।। (મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે એક છે અને તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ અધર્માસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો અધર્માસ્તિકાય દ્રવ્યરૂપે એક છે, અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ આકાશાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! દ્રવ્યરૂપે આકાશાસ્તિકાય એક છે અને સૌથી અલ્પ છે, અને તે પ્રદેશરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ જીવાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવાસ્તિકાય દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પુદ્ગલાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પુદ્ગલાસ્તિકાય, દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. અદ્ધાસમય સંબંધમાં પ્રશ્ન થતો નથી, કારણ કે તેને પ્રદેશો નથી. ૫૬૧૯૨ (ટી૦) એમ પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહ્યું, હવે એ પ્રત્યેક દ્રવ્યોનું દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે અલ્પબુહત્વ કહે છે—સૌથી અલ્પ ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે છે. કારણ કે તે એક છે, અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે, કારણ કે તેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. એમ અધર્માસ્તિકાય સૂત્ર પણ જાણવું. આકાશાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે સૌથી અલ્પ છે, કારણ કે તે એક છે, અને પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. કારણ કે તે અપરિમિત છે. જીવાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે સૌથી અલ્પ છે, અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. કારણ કે દરેક જીવના પ્રદેશો લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય રૂપે સૌથી અલ્પ છે, કારણ કે પુદ્ગલદ્રવ્યો બધે ય થોડાં છે, અને તે પુદ્ગલાસ્તિકાય તે તે દ્રવ્ય કરતાં પ્રદેશાર્થરૂપે વિચારતાં અસંખ્યાતગુણા છે. (પ્ર૦)–જગતમાં અનન્તપ્રદેશિક સ્કંધો ઘણાં છે તો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ કેમ ન સંભવે? (ઉ)– આ શંકા વસ્તુ તત્ત્વના અજ્ઞાનથી છે માટે અયુક્ત છે. કારણ કે અનન્તપ્રદેશિક સ્કંધો થોડા છે અને પરમાણુ વગેરે અતિશય ઘણા છે. આ સંબંધમાં સૂત્ર કહેવામાં આવશે કે—“સૌથી થોડા અનન્તપ્રદેશિક સ્કંધો દ્રવ્યરૂપે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યરૂપે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યરૂપે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો દ્રવ્યરૂપે અસંખ્યાતગુણા છે.” માટે જ્યારે સર્વ પુદ્ગલાસ્તિકાયનો પ્રદેશરૂપે વિચાર કરીએ ત્યારે અનન્ત પ્રદેશિક સ્કંધો થોડા હોવાથી, પરમાણુઓ અતિ ઘણા હોવાથી અને તેઓ જુદા જુદા દ્રવ્યરૂપ હોવાથી તથા અસંખ્યાતપ્રદેશિક સ્કંધો પરમાણુની અપેક્ષાએ અસંખ્યાતગુણા હોવાથી અસંખ્યાતગુણા જ ઘટે છે, અનન્તગુણા ઘટતા નથી. અદ્ધાસમય સંબંધી દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે પ્રશ્ન થતો નથી. (પ્ર0)–કાળ દ્રવ્યરૂપે હોવામાં શો નિયમ છે? જો તે દ્રવ્ય છે તો તેના પ્રદેશો પણ હોવાજ જોઇએ. જેમ અનન્ત 200 Page #277 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं बावीसइमं चरिमदारं श्री प्रज्ञापना सूत्र भाग १ પરમાણુઓનો સમુદાય સ્કંધ કહેવાય છે અને તે દ્રવ્ય છે અને તેના અવયવો એ પ્રદેશો છે. તેમ અહીં પણ સકળ કાળ દ્રવ્ય છે અને તેના અવયવરૂપ સમયો પ્રદેશ છે. (ઉ0)–આ શંકા અયુક્ત છે, કારણ કે દૃષ્ટાંત અને દાષ્ટતિક–(સાધ્ય)નું સમાનપણું નથી. પરમાણુઓનો સમુદાય ત્યારે જ સ્કંધ કહી શકાય કે જ્યારે તેઓ પરસ્પર સાપેક્ષરૂપે પરિણમે; પરસ્પર નિરપેક્ષ કેવળ પરમાણુઓનો સમૂહ સ્કન્ધ ન કહેવાય, અને અહ્વાસમયો તો પરસ્પર નિરપેક્ષ જ છે, કારણ કે વર્તમાન સમય વિદ્યમાન હોય છે ત્યારે અતીત અને અનાગત સમયો નથી હોતા, તેથી તેઓનો સ્કન્ધરૂપે પરિણામ થતો નથી. સ્કન્ધના અભાવથી અહ્લાસમયોના પ્રદેશો નથી, પણ જુદા જુદા દ્રવ્યો છે. II૫૬૧૯૨૫ एएसि णं भंते! धम्मत्थिकायअधम्मत्थिकाय आगासत्थिकायजीवत्थिकायपोग्गलत्थिकायअद्धासमयाणं दव्वडपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! धम्मत्थिकाए अधम्मत्थिका आगासत्थिकाए एतेणं तिन्नि वि तुल्ला दव्वट्टयाए सव्वत्थोवा, ४ धम्मत्थिकाए अधम्मत्थिकाए य एएसि णं दोन्नि वि तुल्ला पएसट्टयाए असंखेज्जगुणा, जीवत्थिकार दव्वट्टयाए अनंतगुणे, से चेव परसट्टयाए असंखेज्जगुणे, पोग्गलत्थिकाए दव्वट्टयाए अनंतगुणे से चेव परसट्टयाए असंखेज्जगुणे, अद्धासमए दव्वट्ठ- परसट्टयाए अनंतगुणे, આસક્થિામ્ પતક્રયાપ અનંતનુને ર ર IR॰-૧૭||૬૧૩/ (મૂળ) હે ભગવન્! એ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યાર્થરૂપે પરસ્પર તુલ્ય છે અને સૌથી થોડા છે અને તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશરૂપે તુલ્ય છે અને અસંખ્યાતગુણ છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણ છે અને તેથી પ્રદેશરૂપે તે અસંખ્યાતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે અને તેથી તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણ છે. પ૭/૧૯૩ (ટી૦) હવે ધર્માસ્તિકાયાદિ બધા દ્રવ્યોનું એક સાથે દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે અલ્પબહુત્વ કહે છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે. કારણ કે પ્રત્યેક એક એક દ્રવ્ય છે. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યર્થાર્થરૂપે અનન્તગુણા છે, કેમકે અનન્ત જીવ દ્રવ્યો છે. તે જ જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, કેમકે દરેક જીવને અસંખ્યાતા પ્રદેશો હોય છે. પ્રદેશાર્થરૂપે જીવાસ્તિકાયથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે. કારણ કે જીવના એક એક પ્રદેશે અનન્તા જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલસ્કંધો લાગેલા છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. તેનો વિચાર પૂર્વની પેઠે કરવો. પ્રદેશાર્થરૂપે તે પુદ્ગલાસ્તિકાયથી અદ્બાસમયો દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. અહીં પણ પૂર્વની પેઠે વિચાર કરવો. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્ત ગુણ છે કેમકે તેનો સર્વ દિશાઓમાં અન્ન નથી. અને અહ્લાસમય માત્ર મનુષ્યક્ષેત્રમાં હોય છે. એમ અસ્તિકાયદ્વાર સમાપ્ત થયું. II૫૭૧૯૩૫ २२ चरिमदार * एएसि णं भंते! जीवाणं चरिमाणं अचरिमाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ગોયમા! સવ્વસ્થોવા નીવા અતિમા, મા અનંતનુ ૨૨ R TIR॰-૮।।૧૪।। (મૂળ) હે ભગવન્! એ ચરમ અને અચરમ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અચરમ જીવો છે, અને તેથી ચરમ જીવો અનન્તગુણા છે. I૫૮૧૯૪॥ (ટી૦) જેને યોગ્યતા વડે ચમ–છેલ્લા ભવનો સંભવ છે તે ચરમ એટલે ભવ્ય અને તેથી ઇતર અચ૨મ–અભવ્ય અને સિદ્ધ 201 Page #278 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं तेवीसइमं जीवदारं-चउवीसइमं खेत्तदारं કહેવાય છે. કારણ કે તે બન્નેને ચરમ ભવ નથી. તેમાં અચરમ જીવો થોડા છે, કારણ કે અભવ્ય અને સિદ્ધો બન્ને મળીને પણ અજઘન્યોત્કૃષ્ટ (મધ્યમ) યુક્ત અનંત પરિમાણવાળા છે. તેથી અનન્તગુણા ચરમ-ભવ્ય જીવો છે, કારણ કે અજઘન્યોત્કૃષ્ટ અનંતાનન્ત પરિમાણવાળા છે. ચરમ દ્વારા સમાપ્ત. II૫૮/૧૯૪ો २३ जीवदारं एएसिणं मंते। जीवाणं पोग्गलाणं अद्धासमयाणं सव्वदव्वाणं सव्वपरसाणंसव्वपज्जवाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा, पोग्गला अणंतगुणा, अद्धासमया अणंतगुणा, सव्वदव्वा विसेसाहिया, सव्वपएसा अणंतगुणा, सव्वपज्जवा अणंतगुणा ॥२३ दारं।। ।।सू०૧૨iા ૨૧II (મૂળ) હે ભગવન! એ જીવો, પુદ્ગલો, અદ્ધાસમયો, સર્વદ્રવ્યો, સર્વપ્રદેશો અને સર્વ પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો છે, તેથી પુદ્ગલો અનન્તગુણા છે, તેથી અદ્ધાસયો અનન્તગુણ છે, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, તેથી સર્વ પ્રદેશો અનન્તગુણા છે અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. પ૯૧૫ll (20) હવે જીવાર કહે છે—સૌથી થોડા જીવો છે, તેથી પુદ્ગલો અનંતગુણા છે, તેથી અદ્ધાસમયો અનન્તગુણા છે. તેનો વિચાર પૂર્વે કરેલો છે. તે અાસમયથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, કારણ કે અહીં હમણાં જ અદ્ધાસમયો પુદ્ગલોથી અનન્તગુણા કહ્યા છે, અને તે પ્રત્યેક દ્રવ્ય છે, માટે દ્રવ્યના વિચારમાં તે પણ ગ્રહણ કરવા, અને તેમાં સર્વ જીવદ્રવ્ય, સર્વ પુદ્ગલ દ્રવ્ય, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય નાંખવા, તે બધા એકઠાં કરીએ તો પણ અદ્ધાસમયોના અનન્તમા ભાગ જેટલા થાય છે એટલે તે દ્રવ્યો નાંખવાથી કંઈક અધિક થાય છે તેથી અદ્ધારમયોથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. તેથી સર્વપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે આકાશ અનન્ત છે. તેથી સર્વ પર્યાયો અનન્તગુણ છે કારણ કે એક આકાશ પ્રદેશમાં અનન્ત અગુરુલઘુ પર્યાયો હોય છે. જીવતાર સમાપ્ત. ૧૯૧૯૫ खेत्ताणुवाएणंसव्वत्थोवा जीवा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ॥२४ दारं।। ।।सू०-६०।१९६॥ . (મૂળ) ક્ષેત્રને અનુસારે સૌથી થોડા જીવો ઊર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે. //૬૦/૧૯૬ (ટી0) હવે ક્ષેત્રદ્વાર કહે છે-ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં સૌથી થોડા જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે. અહીં ઊર્ધ્વલોકનું સૌથી નીચેનું આકાશપ્રતર અને તિર્યશ્લોકનું સૌથી ઉપરનું આકાશપ્રતર એ ઉર્ધ્વલોક-તિર્યશ્લોક કહેવાય છે, કારણ કે તેવા પ્રકારે સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. અહીં આ તાત્પર્ય છે-ચૌદ રજૂપ્રમાણ સર્વલોકના ત્રણ વિભાગ થાય છે-ઊર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક, અને તે વિભાગ રુચક પ્રદેશોથી થાય છે. તે આ પ્રમાણે- ચક પ્રદેશથી નીચે નવસો યોજન અને ઉપર નવસો યોજન તિર્યશ્લોક છે, તે તિર્યશ્લોકની નીચે અધોલોક અને તેની ઉપર ઊર્ધ્વલોક છે, કંઈક ન્યૂન સાત રજૂપ્રમાણ ઊર્ધ્વલોક છે, કંઈક અધિક સાત પ્રમાણ અધોલોક છે અને મધ્યભાગમાં અઢારસો યોજનાની ઉંચાઇવાળો તિર્યશ્લોક છે. તેમાં ચકની સમભૂલા પૃથિવીના ભાગથી નવસો યોજન જઈને જે જ્યોતિશ્ચક્રના ઉપર તિર્યશ્લોકનું એક પ્રદેશાત્મક આકાશમૃતર છે તે તિર્યશ્લોકપ્રતર અને તેના ઉપરનું એક પ્રદેશાત્મક આકાશપ્રતર તે ઊર્ધ્વલોક પ્રતર અને તે બન્ને પ્રતરને ઊર્ધ્વલોકતિર્યશ્લોક કહેવાય છે. તેવી રીતે અનાદિ પ્રવચનની પરિભાષા–સંકેત છે. તેમાં–તે બન્ને પ્રતરમાં રહેતા જીવો સૌથી થોડા છે. 202 Page #279 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ કેવી રીતે છે? તેનો ઉત્તર આપે છે-જેઓ ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી ઊર્ધ્વલોકમાં આવી ઉત્પન્ન થાય છે તે ઉપરના બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે, અને તે સિવાય બીજા કેટલાક જીવો જેઓ ત્યાં જ રહીને બે પ્રતરનો આશ્રય કરે છે તેઓ જ આ બે પ્રતરમાં રહેનારા છે, બીજા રહેતા નથી. પણ જેઓ ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં ઉત્પન્ન થતા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે તેની અહીં ગણના કરવાની નથી. કારણ કે તેઓ બીજા સૂત્રનો વિષય છે. એટલે તે જીવો અધોલોક-તિર્યશ્લોકનો વિષય થાય છે. માટે ઉપરના બે પ્રતરમાં વર્તતા જીવો સૌથી થોડા છે. (પ્ર)-ઊર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમાં ભાગ નિરંતર મરણને પ્રાપ્ત થયેલો હોય છે અને તેઓ તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરે છે, તો ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા જીવો થોડા કેમ હોય? (૧૦)-આ શંકા અયુક્ત છે, કારણ કે તે વસ્તુતત્ત્વના અપરિણાનથી થયેલી છે. તે આ પ્રમાણે-યદ્યપિ ઊર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમો ભાગ નિરંતર મરણને પ્રાપ્ત હોય છે, તો પણ તે બધા તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા નથી. તેમાનાં ઘણા ખરા તો અધોલોકમાં અને ઊર્વલોકમાં ઉત્પન્ન થાય છે. માટે ઊર્ધ્વલોકમાં અને તિર્યશ્લોક સંબન્ધી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા જીવો સૌથી થોડા જ છે. તેથી અધોલોક-તિર્યશ્લોકને વિષે જીવો વિશેષાધિક છે. અહીં અપોલોકના ઉપરનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશપ્રતર અને તિર્યશ્લોકની નીચેનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશપ્રતર તે બન્ને અધોલોક-તિર્યશ્લોક કહેવાય છે. કારણ કે તેવા પ્રકારે તેની પ્રવચનમાં પ્રસિદ્ધિ છે. તેમાં જેઓ વિગ્રહગતિથી અથવા ત્યાં રહેવા વડે તે બન્ને પ્રતરોમાં વર્તે છે તેઓ વિશેષાધિક છે. કેવી રીતે છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે-જેઓ અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અધોલોકમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થાય છે તેઓ ઉપરના બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે, અને જે કેટલાએક ત્યાં રહેલાજ તે વિવક્ષિત બે પ્રતરનો આશ્રય કરે છે તેઓ ઉપરના બન્ને પ્રતરમાં રહેનારા કહેવાય છે, પરન્તુ જેઓ અધોલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થતા તે બન્ને પ્રતરનો સ્પર્શ કરે છે તે ન ગ્રહણ કરવા, કારણ કે તેઓ બીજા સૂત્રનો વિષયં થાય છે. કેવળ ઊર્ધ્વલોકથી અધોલોકમાં વિશેષાધિક જીવો છે માટે અધોલોકથી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થતા જીવો ઊર્ધ્વલોકની અપેક્ષાએ વિશેષાધિક પ્રાપ્ત થાય છે માટે વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં રહેલા જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે ઉપરના બન્ને ક્ષેત્ર કરતાં તિર્યશ્લોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો અસંખ્યાતગુણા છે. અહીં જેઓ કેવળ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં કે તિર્યશ્લોકમાં રહે છે, જેઓ વક્રગતિથી ઊર્વલોક અને તિર્યશ્લોકનો સ્પર્શ કરે છે તેની ગણના ન કરવી, પરન્તુ જેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા ત્રણે લોકનો સ્પર્શ કરે છે તે ગ્રહણ કરવા, કારણ કે આ સૂત્ર વિશેષાર્થનો વિષય છે. માટે તિર્યશ્લોકવર્તી જીવોથી અસંખ્યાતગુણા જ છે. તે આ પ્રમાણે અહીં ઘણા સૂક્ષ્મ નિગોદો પ્રતિસમય ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં મરણ પામે છે, પણ જે સૂક્ષ્મ નિગોદો તિર્યશ્લોકમાં મરણ પામે છે, અને મરણ પામી અધોલોકમાં, ઊર્ધ્વલોકમાં કે કેટલાક તેજ તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરતા નથી માટે તેઓ આ સૂત્રનો વિષય નથી. તેમાં ઊર્ધ્વલોક કે અધોલોકમાં રહેલા સૂક્ષ્મ નિગોદો મરણ પામી કેટલાક સ્વસ્થાને એટલે ઊર્ધ્વલોકમાં મરણ પામી ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં મરણ પામી અધોલોકમાં અને કેટલાક તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે, તેથી અસંખ્યાતગુણા અપોલોકમાં રહેલા ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકમાં રહેલા અધોલોકમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ તે પ્રકારે ઉત્પન્ન થતા ત્રણે લોકનો સ્પર્શ કરે છે માટે અસંખ્યાતગુણા છે. (૪૦)-ઘણા જીવો આટલા મોટા પ્રમાણમાં હમેશાં વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા હોય છે. એ શી રીતે જાણી શકાય? (ઉ0)-યુક્તિથી જાણી શકાય છે. તે આ પ્રમાણે-પૂર્વે આ સ્થાનપદમાં પર્યાપ્ત દ્વારમાં આ સૂત્ર કહ્યું છે-“સૌથી થોડા નો પર્યાપ્તા–નો અપર્યાપ્તા જીવો છે, તેથી અપર્યાપ્તા અનંતગુણા છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે.” એ પ્રમાણે અપર્યાપ્તા ઘણા છે, કારણ કે તેનાથી પર્યાપ્તા સંખ્યાતગુણા જ છે, પણ અસંખ્યાતગુણા કે અનન્તગુણા નથી. ઘણા અપર્યાપ્તાઓ તો અન્તરાલગતિમાં વર્તતા હોય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો કરતાં ઊર્ધ્વલોકમાં રહેલા જીવો અસંખ્યાતગુણા હોય છે, કારણ કે ઉપજવાનું ક્ષેત્ર અતિશય મોટું છે અને તેના અસંખ્યાતા ભાગોની ઉદ્વર્તન થાય છે. તેથી અધોલોકમાં રહેલા જીવો વિશેષાધિક છે, કારણ કે ઊર્વીલોકના ક્ષેત્રથી 203 Page #280 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. એ પ્રમાણે જીવોનું ક્ષેત્રને અનુસરી અલ્પબદુત્વ કહ્યું. ll૬oll૧૯૬ll खेत्ताणुवारणं सव्वत्थोवा नेरइया तेलोक्के, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा Iટૂ-દારના (મૂળ) ક્ષેત્રને અનુસારે સૌથી થોડા નરયિકો ત્રણ લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા હોય છે અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા હોય છે. //૬૧/૧૯૭ll () હવે ચાર ગતિના દંડકના ક્રમથી અલ્પબદુત્વને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ નરયિકોનું અલ્પબદુત્વ કહે છેક્ષેત્રાનુપાતન' ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં સૌથી થોડા નરયિકો ત્રણ લોકમાં છે–ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે. નરયિકો કેવી રીતે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે અને તે સૌથી થોડા કેમ છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે–અહીં મેરુપર્વતના શિખર ઉપર કે અંજન-દધિમુખ પર્વતના શિખરાદિ ઉપર રહેલી વાવોમાં રહેલા જે અત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચો નરકમાં ઉપજવાના હોય ત્યારે મરણ સમયે ઈલિકા ગતિ વડે આત્મપ્રદેશોને ઉત્પત્તિસ્થાન સુધી વિસ્તારે છે અને તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે, તેઓ મરીને તત્કાળ નરકમાં ઉત્પન્ન થતા હોવાથી અને નરકાયુષ્યનો અનુભવ કરતા હોવાથી નારકો કહેવાય છે. આવા પ્રકારના કેટલાક હોય છે માટે ત્રણ લોકનો સ્પર્શ કરનારા નરયિકો સૌથી થોડા છે. બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે જે પૂર્વોક્ત વાવોમાં તિર્યંચ-પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા અને મરણ સમુઘાત વડે પોતાના આત્મપ્રદેશ રૂપી દંડની ઉત્પત્તિસ્થાન પર્યન્ત જેણે વિસ્તાર કર્યો છે એવા નારકો જ ગ્રહણ કરવા અને તેઓ તો નારકાયુષ્યનો અનુભવ કરતા હોવાથી નિર્વિવાદપણે નારકો જ છે અને ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે. કારણ કે ઊર્ધ્વલોકમાં રહેલી પૂર્વોક્ત વાવો સુધી તેણે આત્મપ્રદેશ રૂપી દંડનો વિસ્તાર કર્યો છે. તેથી અધોલોક-તિર્યશ્લોક સંજ્ઞાવાળા પૂર્વે કહેલા બે પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતા દ્વીપસમુદ્રોમાં ઘણા તિર્યંચ પંચેન્દ્રિયો નરકને વિષે ઉત્પન્ન થતા ઉપર કહેલા પ્રતરોનો સ્પર્શ કરે છે, તેથી પૂર્વોક્ત ત્રણ લોકનો સ્પર્શ કરનારા નરયિકો કરતાં અસંખ્યાતગુણા છે. કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. મેરુપર્વતાદિના ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્રરૂપ ક્ષેત્ર અસંખ્યાતગુણ છે માટે અસંખ્યાતગુણા થાય છે. બીજા આચાર્યો આ સૂત્રની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–અસંખ્યાતા દ્વીપસમુદ્રમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા અને મરણ સમુદ્દઘાત વડે ઉત્પત્તિસ્થાન સુધી જેઓએ પોતાના આત્મપ્રદેશોનો દંડ વિસ્તાર્યો છે તે નારકો જ અહીં લેવા. નારકાયુષ્યને વેદતા હોવાથી તે નારકો મરણ પામતા પણ અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તે તેનું પોતાનું સ્થાન છે. એમ નરકગતિને આશ્રયી ક્ષેત્રને અનુસરી અલ્પબદુત્વ કહ્યું.II૬૧.૧૯૭ી. खेत्ताणुवारणं सव्वत्थोवा तिरिक्खजोणिया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवारणं सव्वत्थोवाओ तिरिक्खजोणिणीओ उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोएसंखेज्जगुणाओ,अहोलोएसंखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ।।सू०-६२।।१९८।। (મૂળ) ક્ષેત્રને અનુસરી સૌથી થોડા તિર્યંચો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ થોડી તિર્યંચસ્ત્રીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. I૬૨/૧૯૮ll (ટી.) હવે તિર્યંચ ગતિને આશ્રયી અલ્પબહુત કહે છે-આ અલ્પબહુત્વનો વિચાર સામાન્ય જીવસૂત્રની પેઠે કરવો, કારણ કે 204 Page #281 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ સામાન્ય જીવોનું અલ્પબદુત્વ તિર્યંચો-સૂક્ષ્મ નિગોદોને આશ્રયી વિચારેલું છે. હવે તિર્યંચસ્ત્રી સંબંધી અલ્પબદુત્વ કહે છેક્ષેત્રને અનુસરી વિચાર કરતાં તિર્યંચયોનિક સ્ત્રીઓ સૌથી થોડી ઊર્ધ્વલોકમાં છે, કારણ કે અહીં મેરુપર્વતની વાવ વગેરે સ્થળે પણ તિર્યંચ સ્ત્રીઓ હોય છે, અને તે ક્ષેત્ર નાનું હોવાથી તે સૌથી થોડી છે. તેથી ઊર્ધ્વલોક અને તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણી છે. કારણ કે સહસ્ત્રાર દેવલોક સુધીના દેવો પણ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, તો બીજી કાયના ઉત્પન્ન થાય તેમાં શું કહેવું? તેઓ ઉપર છતાં પણ જ્યાં જેનો સંભવ હોય ત્યાં ઉપજે છે, તેથી સહસાર સુધીના દેવો અને બીજા જીવો પણ ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે આયુષ્ય વેદતા ઉત્પન્ન થાય છે. જે તીરછા લોકમાં રહેનારી તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીઓ ઊર્ધ્વલોકમાં દેવ તરીકે અથવા બીજી કાય તરીકે ઉત્પન્ન થતી મરણસમુદ્દઘાત વડે ઉત્પત્તિસ્થાને પોતપોતાના આત્મપ્રદેશ રૂપી દંડને વિસ્તારે છે તે પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે તે તિર્યંચયોનિક સ્ત્રીઓ તેથી અસંખ્યાતગુણી છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાતગણી છે, કારણ કે જે ભવનપતિ, વ્યન્તર અને નારકો તથા બાકીની કાયવાળા જીવો પણ અધોલોકથી ઊર્ધ્વલોકમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે ઉત્પન્ન થાય, અને ઊર્ધ્વલોકથી દેવ વગેરે પણ અધોલોકમાં ઉત્પન્ન થાય તેઓ મરણ સમુઘાત કરી પોતપોતાના આત્મપ્રદેશરૂપ દંડ વડે ત્રણે લોકનો સ્પર્શ કરે છે, અને તેઓ ઘણી છે. તથા તિર્યંચ સ્ત્રીનું આયુષ્ય વેદવાથી તિર્યંચયોનિક સ્ત્રીઓ કહેવાય છે તેથી તેઓ સંખ્યાતગણી છે. તેથી અધોલોક અને તિર્યશ્લોક નામે બે પ્રતરમાં રહેલી સંખ્યાતગણી છે, કારણ કે ઘણા નારકાદિ જીવો સમુદ્યાત સિવાય પણ તીરછા લોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રી તરીકે ઉત્પન્ન થાય છે. અને તીરછા લોકમાં રહેલા જીવો તિર્યંચયોનિક સ્ત્રીપણે અધોલૌકિક ગામોમાં પણ ઉત્પન્ન થાય છે અને તેવી રીતે ઉત્પન્ન થતાં ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે અને તેઓ તિર્યંચયોનિક સ્ત્રીનું આયુષ્ય વેદવાથી તિર્યંચયોનિક સ્ત્રીઓ પણ કહેવાય છે. તથા અધોલૌકિક ગ્રામો ક્રમશઃ વધતાં વધતાં છેવટના ભાગમાં હજાર યોજન ઉંડા છે અને તેની પહેલાના કોઈક પ્રદેશમાં નવસો યોજન ઉંડાઇવાળા પણ છે, ત્યાં કોઈક તિર્યંચયોનિક સ્ત્રીઓ પોતાના રહેવા વડે પણ ઉપર કહેલા પ્રતરનો આશ્રય કરે છે માટે પૂર્વે કહેલી તિર્યંચયોનિક ઝીઓથી સંખ્યાતગુણી છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે. કારણ કે અધોલૌકિક ગામો અને બધા સમુદ્રો હજાર યોજના ઉંડા છે તે માટે નવસો યોજનની નીચે જે માછલી પ્રમુખ તિર્યંચ સ્ત્રીઓ રહે છે અને પોતાનું સ્થાન હોવાથી તેઓ ઘણી છે, માટે સંખ્યાતગુણી કહી છે, કારણ કે તેઓનું ક્ષેત્ર સંખ્યાતગુણ છે. તેથી તિર્યલોકમાં સંખ્યાતગુણી છે, એમ તિર્યંચગતિને આશ્રયી અલ્પબહુત કહ્યું. ૬ર/૧૯૮૫ खेत्ताणुवाएणंसव्वत्थोवा मणुस्सा तेलोक्के, उडलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोए संखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा, तिरियलोएसंखेज्जगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा मणुस्सीओ तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए संखेज्जगुणाओ, उड्डलोए संज्ज्जगुणाओ, अहोलोए संज्ज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ ।।सू०-६३।।१९९॥ : (૧૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા મનુષ્યો ત્રણલોકમાં (ત્રણલોકનો સ્પર્શ કરનારા) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારી) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગણી છે. /૬૩/૧૯૯ો. , (ટીટ) હવે મનુષ્યગતિ સંબંધી અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રને અનુસાર વિચાર કરતાં ત્રણ લોકમાં એટલે ત્રણ લોકનો સ્પર્શ 205 Page #282 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं કરનારા મનુષ્યો સૌથી થોડા છે, કારણ કે જેઓ ઊર્ધ્વલોકથી અધોલૌકિક ગ્રામોમાં ઉપજવાની યોગ્યતાવાળા મારણાન્તિક સમુદ્દાત કરે છે તેઓ કેટલાએક સમુદ્દાત વડે બહાર કાઢેલા પોતાના આત્મપ્રદેશો વડે ત્રણે લોકનો સ્પર્શ કરે છે, તે સિવાયના બીજા જેઓ વૈક્રિય સમુદ્દાત કે આહારક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા તથાવિધ પ્રયત્નથી અત્યંત દૂર ઊર્ધ્વ અને અધોલોકમાં આત્મપ્રદેશોનો વિસ્તાર કરે છે અને જેઓ કેવલિસમુદ્દાતને પ્રાપ્ત થયેલા છે તેઓ બધાય ત્રણ લોકનો સ્પર્શ કરે છે, અને તેઓ થોડા છે માટે ‘સૌથી થોડા હોય છે’ એમ કહ્યું છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગુણા છે, કારણ કે વૈમાનિક દેવો અને બીજી કાયના જીવો યથા સંભવ ઊર્ધ્વલોકથી તિર્યઞ્લોકમાં મનુષ્યપણે ઉત્પન્ન થતા ઉ૫૨ કહેલા બે પ્રતરોનો સ્પર્શ કરે છે, વિદ્યાધરોનું પણ મેરુપર્વત વગેરે સ્થળે ગમન થાય છે, અને તેઓના વીર્ય અને રુધિરાદિ પુદ્ગલોમાં સંમૂર્ત્તિમ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે, તેથી તે વિદ્યાધરો જ્યારે રુધિરાદિ પુદ્ગલોસહિત જાય છે ત્યારે સંમૂર્ણિમ મનુષ્યો પણ ઉપર કહેલા બે પ્રતરના સ્પર્શ કરનારા થાય છે, તે અતિશય ઘણા છે માટે અસંખ્યાતગુણા કહ્યા છે. તેથી અધોલોક–તિર્થંગ્લોક નામે બે પ્રત૨માં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોમાં સ્વભાવથી જ ઘણા મનુષ્યો છે, તેથી જેઓ તિર્યંગ્લોકથી મનુષ્યો અથવા શેષકાયોથી આવી અધોલૌકિક ગ્રામોમાં ગર્ભજ મનુષ્ય તરીકે કે સંમૂર્ણિમ મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાના છે, અને જેઓ અધોલોકથી કે અધોલૌકિક ગ્રામરૂપ શેષ અધોલોકથી, મનુષ્યોથી કે શેષકાયથી આવી તિર્થંગ્લોકમાં ગર્ભજ મનુષ્ય તરીકે કે સંમૂર્ણિમ મનુષ્ય તરીકે ઉપજવાના છે તેઓ પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, અને તેઓ ઘણા છે, તેમજ સ્વસ્થાનથી પણ કેટલાક અધોલૌકિક ગ્રામોમાં ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા હોય છે, માટે તેઓ પૂર્વે કહેલાથી સંખ્યાતગુણા છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે સૌમનસ વનાદિને વિષે ક્રીડા કરવા માટે અને ચૈત્યવંદન માટે ઘણા વિદ્યાધરો અને ચારણ મુનિઓના ગમનાગમનનો સંભવ છે, અને તેઓના રુધિરાદિ પુદ્ગલોના સંબન્ધથી સંમૂર્ણિમ મનુષ્યોનો સંભવ છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે પોતાનું સ્થાન હોવાથી ઘણા છે. તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર સંખ્યાતગણું છે અને પોતાનું સ્થાન છે. હવે મનુષ્ય સ્ત્રી સંબંધી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસરી વિચાર કરતાં સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકનો સ્પર્શ કરનારી છે, કારણ કે ઊર્ધ્વલોકથી અધોલોકમાં ઉત્પન્ન થવાવાળી અને મારણાન્તિક સમુદ્દાત વડે જેના આત્મપ્રદેશો અત્યંત દૂર સુધી ફેલાયેલા છે એવી, અથવા વૈક્રિય સમુદ્દાતને પ્રાપ્ત થયેલી અથવા કેવલિસમુદ્ધાતને પ્રાપ્ત થયેલી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે અને તે ઘણી થોડી છે માટે સૌથી થોડી કહી. તેથી ઊર્ધ્વલોક–તિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તતી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. કારણ કે વૈમાનિક દેવો અને બાકીની કાયવાળા જીવો ઊર્ધ્વલોકથી તિર્યઞ્લોકમાં મનુષ્ય સ્ત્રી તરીકે ઉત્પન્ન થવાના હોય તેને તથા તિર્થંગ્લોકમાં રહેલી અને ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવાવાળી અને મરણ સમુદ્દાત વડે ઉપર અત્યંત દૂર સુધી જેણે આત્મપ્રદેશો વિસ્તારેલા છે છતાં હજી સુધી જેણે કાળ નથી કર્યો એવી મનુષ્ય સ્ત્રીઓને ઉપરના બે પ્રતરના સ્પર્શનો સંભવ છે. કારણ કે તે બન્ને પ્રકારની પણ સ્ત્રીઓ અત્યંત ઘણી છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં સંખ્યાતગુણી છે. કારણ કે તિર્યઞ્લોકથી મનુષ્ય સ્ત્રીઓથી કે શેષ કાયથી આવી અધોલૌકિક ગ્રામોમાં ઉત્પન્ન થાય, અથવા અધોલૌકિક ગ્રામરૂપ શેષથી તિર્યંગ્લોકમાં મનુષ્ય સ્ત્રીપણે ઉપજવાની હોય તેને, અને કેટલીએકને અધોલૌકિક ગ્રામને વિષે રહેવાથી પણ પૂર્વે કહેલા બે પ્રતરના સ્પર્શનો સંભવ છે. અને તેઓ પૂર્વે કહેલી સ્ત્રીઓ કરતાં અતિશય ઘણી છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણી છે, કારણ કે ક્રીડાને માટે કે ચૈત્યવંદન નિમિત્તે સૌમનસાદિમાં ઘણી વિદ્યાધરી સ્ત્રીઓનો સંભવ છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે. કારણ કે ત્યાં પણ સ્વસ્થાન હોવાથી ઘણી સ્ત્રીઓ છે. તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણી છે, કારણ કે ક્ષેત્ર સંખ્યાતગુણ છે અને સ્વસ્થાન છે. એમ મનુષ્યગતિ સંબંધી અલ્પબહુત્વ કહ્યું. II૬૩૫૧૯૯॥ खेत्ताणुवारणं सव्वत्थोवा देवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलो संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । खेत्ताणुवाएणं सव्वत्थोवाओ 206 Page #283 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ देवीओ उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलो संखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ । सू० - ६४ ।।२००।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણલોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારા) સંખ્યાતગુણા છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારી) સંખ્યાતગુણી છે, તેથી અધોલોક—તિયંગ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણી છે. II૬૪૨૦૦ (ટી૦) હવે દેવગતિને આશ્રયી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસારે વિચાર કરતાં સૌથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે ત્યાં વૈમાનિક દેવો છે અને તેઓ થોડા છે. અને ભવનપતિ વગેરે જેઓ જિનજન્મ મહોત્સવાદિને વિષે મેરુપર્વતાદિની ઉપર જાય છે તેઓ પણ થોડા જ છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. કારણ કે તે જ્યોતિષ્ઠોને નજીક છે માટે સ્વસ્થાન છે. તથા ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષ્ઠો મેરુપર્વતાદિ ઉ૫૨ તથા સૌધર્માદિ કલ્પમાં ગયેલા સ્વસ્થાન વિષે ગમનાગમન કરતા અને જેઓ સૌધર્માદિકલ્પમાં દેવપણે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા છે અને દેવાયુષ્ય વેદતા ઉત્પત્તિસ્થાન પર્યન્ત જાય છે, તેઓ પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે. તેથી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરનારા બધાનો વિચાર કરતા અતિશય ઘણા છે માટે પૂર્વે કહેલાથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ ક૨ના૨ા સંખ્યાતગુણા છે, કારણ કે ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથાવિધ પ્રયત્નના વશથી વૈક્રિયસમુદ્દાત વડે ત્રણ લોકનો સ્પર્શ કરે છે. એ પ્રમાણે જેણે સમુદ્દાત કરેલો છે એવા પૂર્વે કહેલા બે પ્રતરના સ્પર્શ કરનારાથી સંખ્યાતગુણા કેવલજ્ઞાનીએ જાણેલા છે માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક–તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં વર્તતા સંખ્યાતગુણા છે, કારણ કે તે બે પ્રત૨ ભવનપતિ અને વ્યન્તર દેવોને નજીક હોવાથી સ્વસ્થાન છે, તથા ઘણા ભવનપતિઓ પોતાના ભવનમાં રહેતા તીરછા લોકમાં જવા આવવા વડે તથા મરણ પામતા, વૈક્રિયસમુદ્દાત વડે સમવહત થયેલા તથા તીરછા લોકમાં રહેનારા તિર્યપંચેન્દ્રિય મનુષ્યો ભવનપતિપણે ઉત્પન્ન થતા અને ભવનપતિનું આયુષ્ય અનુભવતા પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે અને તે અતિશય ઘણા છે તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તે ભવનપતિનું સ્વસ્થાન છે. તેથી તીરછા લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તે જ્યોતિષ્મો અને વ્યન્તરોનું સ્વસ્થાન છે. હવે દેવીઓ આશ્રયી અલ્પબહુત્વ કહે છે–આ સૂત્ર દેવસૂત્રની જેમ સામાન્ય રીતે વિચારવું. II૬૪ર૦૦ • खेत्ताणुवारणं सव्वत्थोवा भवणवासी देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा। खेत्ताणुवाएणं सव्वत्थोवाओ भवणवासिणीओ देवीओ उड्डलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए असंखेज्जगुणाओ । खेत्ताणुवाएणं सव्वत्थोवा वाणमंतरा देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए असंखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । खेत्ताणुवारणं सव्वत्थोवाओ वाणमंतरीओ देवीओ उडलो, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ ।। खेत्ताणुवाएणं सव्वत्थोवा जोइसिया देवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, 207 Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं अहोलोएसंखेज्जगुणा,तिरियलोए असंखेज्जगुणा।खेत्ताणुवारणंसव्वत्थोवाओ जोइसिणीओ देवीओ उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ,अहोलोयतिरियलोए असंखेज्जगुणाओ,अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए असंखेज्जगुणाओ।। खेत्ताणुवारणं सव्वत्थोवा वेमाणिया देवा [ग्रन्थाग्रं० २०००] उडलोयतिरियलोए, तेलोकेसंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोए संखेज्जगुणा, उडलोए असंखिज्जगुणा। खित्ताणुवारणंसव्वत्थोवाओ वेमाणिणीओदेवीओ उडलोयतिरियलोए, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयंतिरियलोए संखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ, उडलोए असंखेज्जगुणाओ ।।सू०-६५।।२०१।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોતિર્યશ્લોક, તિર્યલોક, અને તેથી અધોલોકમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી ભવનવાસિની દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાણમંતર દેવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વાનમંતર દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોમાં અસંખ્યાતગુણી છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી જયોતિષિક દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી, તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વૈમાનિક દેવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વૈમાનિક દેવીઓ ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી છે. I૬પોર૦૧// (ટી) એ પ્રમાણે દેવ સંબંધી સામાન્ય અલ્પબહુત કહ્યું હવે ભવનપત્યાદિ દેવ વિશેષનું પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર પ્રથમ ભવનપતિના સંબંધમાં કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં ભવનવાસી દેવો સૌથી થોડા ઊર્વલોકમાં છે, તે આ પ્રમાણે-કેટલાક ભવનવાસી દેવોનું સૌધમાદિ દેવલોકમાં પૂર્વની મિત્રતાને લીધે ગમન થાય છે, કેટલાકનું તીર્થકરના જન્મમહિમા નિમિત્તે મેરુપર્વતમાં, અને અંજન-દધિમુખ પ્રમુખ પર્વતોને વિષે અણહ્નિકાનિમિત્તે અને બીજા કેટલાકનું મેરુપર્વત વગેરે સ્થળે ક્રીડાનિમિત્તે ગમન થાય છે, એ બધા મળીને પણ થોડા હોય છે માટે સૌથી થોડા ઊર્ધ્વલોકમાં કહ્યા છે. તેથી ઊર્ધ્વલોક, તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે-તિર્યશ્લોકમાં રહેલા ભવનવાસી દેવો વૈક્રિય સમુદ્યત કરી ઊર્ધ્વલોક અને તિર્યશ્લોકનો સ્પર્શ કરે છે, તથા તિર્યશ્લોકમાં રહેલા ભવનવાસી મરણ સમુદ્ધાત વડે ઊર્ધ્વલોકમાં 208 Page #285 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ સૌધર્માદિ દેવલોકને વિષે બાદર પર્યાપ્ત પૃથિવીકાયિકપણે, બાદર પર્યાપ્ત અકાયિકપણે અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયિકપણે અનેક પ્રકારના મણિ વગેરે શુભ સ્થાનોમાં ઉપજવાના છે અને હજી પણ જેઓ સ્વભવનું આયુષ્ય અનુભવે છે, પરંતુ પૃથિવીકાયિકાદિ પરભવનું આયુષ્ય અનુભવતા નથી, મારણાન્તિક સમુદ્દાત વડે સવહત થયેલા બે પ્રકારના છે, કેટલાક પરભવનું આયુષ્ય વેદે છે અને કેટલાક વેદતા નથી, ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-" નીવે ! મારવિયસનુષા समोहए समोहणित्ता जे भविए मंदरस्स पव्वयस्स पुरच्छिमेणं बायरपुढवीकाइयत्ताए उववज्जित्तए से णं भंते! किं तत्थगए उववज्जेज्जा उयाहु पडिनियत्तित्ता उववज्जइ? गोयमा! अत्थेगइए तत्थगए चेव उववज्जइ अत्थेगइए ततो પત્તિનિયત્તિ વર્ના મારવિયસનુષા સમોહપતિ, તમોત્તા તો પછી ૩વવ" તિા-“હે ભગવન્! મારણાંતિક સમુદ્દઘાત કરીને જે મેરુપર્વતની પૂર્વ દિશામાં બાદરપૃથિવીકાયપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! ત્યાં જઈને ઉત્પન્ન થાય કે ત્યાંથી પાછો ફરીને ઉત્પન્ન થાય? હે ગૌતમ! કદાચ ત્યાં જઈને ઉત્પન્ન થાય અને કદાચિત્ ત્યાંથી પાછો ફરીને બીજી વાર મારણાંતિક સમુદ્યાત કરીને ત્યાર પછી ત્યાં ઉત્પન્ન થાય.” તેઓ હજી પોતાના ભવનું આયુષ્ય વેદતા હોવાથી ભવનવાસી જ કહેવાય છે. આવા પ્રકારના જે ભવનવાસીઓ ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરે છે તેઓ, તથા ઊર્ધ્વલોકમાં જવા આવવાથી અને તે બે પ્રતરની પાસે તેઓનું ક્રીડાસ્થાન હોવાથી ઉપર કહેલા બધા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે માટે પૂર્વે કહેલાથી અસંખ્યાતગણી છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે, કારણ કે જે ઊર્ધ્વલોકમાં રહેલા તિર્યંચ પંચેન્દ્રિયો ભવનપતિપણે ઉપજવાના છે અને જેઓ સ્વસ્થાને વૈક્રિય સમુદ્ધાત વડે કે પ્રથમ મરણ સમુદ્દાત વડે તેવા પ્રકાસ્ના તીવ્ર પ્રયત્નવિશેષથી સમવહત થયેલા છે તેઓ ત્રણ લોકનો સ્પર્શ કરે છે માટે તેઓ સંખ્યાતગુણા છે. કારણ કે પરસ્થાનમાં સમુઘાત કરનારાથી સ્વસ્થાનમાં સમુદ્દઘાત કરનારા સંખ્યાતગુણા હોય છે. તેથી અધોલોકતિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તમાન ભવનપતિ દેવો અસંખ્યાતગુણા છે. સ્વસ્થાનને નજીક હોવાથી અને તિર્યશ્લોકમાં જવા આવવાથી તથા સ્વસ્થાનમાં રહેલા ક્રોધાદિ સમુઘાતને પ્રાપ્ત થવાથી ઘણા ભવનપતિ દેવોને પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે સમવસરણાદિને વિષે વંદનનિમિત્તે અને રમણીય દ્વીપોમાં ક્રીડાનિમિત્તે આવવાનો સંભવ છે અને આવીને પણ તેઓ લાંબા કાળ સુધી રહે છે. તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે અધોલોક ભવનવાસીઓનું પોતાનું સ્થાન છે. એમ ભવનવાસી દેવીઓનું પણ અલ્પબદુત્વ જાણવું. હવે વ્યન્તરોના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા વ્યન્તરો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે કેટલાક વ્યન્તરો મેરુપર્વતના પડેકવનાદિમાં હોય છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે. કારણ કે કેટલાકને તે બે પ્રતરો પોતાના સ્થાનની અંદર આવી જતા હોવાથી, કેટલાકને પોતાના સ્થાનની નજીક હોવાથી અને બીજા ઘણા વન્તરોનું મંદરાદિ પર્વતોમાં ગમનાગમન હોવાથી તેઓને પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ થાય છે. માટે વિચાર કરતાં તે બધા અતિશય ઘણા થાય છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્રણે લોકમાં રહેનારા વ્યન્તરો તથાવિધ પ્રયત્નવિશેષથી વૈક્રિય સમુઘાત કરવા વડે આત્મપ્રદેશોથી ત્રણે લોકનો સ્પર્શ કરે છે. તે માટે પૂર્વે કહેલાથી અત્યંત ઘણા થાય છે, તેથી સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તે ઘણા વ્યસ્તરોનું સ્થાન છે માટે તેનો સ્પર્શ કરનારા ઘણા હોય છે તેથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં તેઓનું સ્વસ્થાન છે અને ઘણા વન્તરોનું અધોલોકમાં ક્રીડા માટે ગમન થાય છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તેઓનું સ્થાન તિર્યશ્લોક છે. એમ બન્નર દેવી સંબંધી પણ અલ્પબદુત્વ જાણવું. હવે જ્યોતિષ્કના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા જ્યોતિષ્કો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે કેટલાએકનો તીર્થંકરના જન્મ મહોત્સવ નિમિત્તે મેરુ ઉપર, અંજન અને દધિમુખ પર્વતને વિષે અણહ્નિકા નિમિત્તે અને ક્રીડા નિમિત્તે બીજા કેટલાકનો મેરુપર્વતાદિને વિષે ગમનનો સંભવ છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યોક નામે બે પ્રતરમાં 209 Page #286 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं અસંખ્યાતગુણા છે. કારણ કે કેટલાક જ્યોતિષ્ઠો પોતાના સ્થાનમાં રહેલાં છતાં નજીક હોવાથી તે બે પ્રતરનો સ્પર્શ કરે છે. બીજા કેટલાએક વૈક્રિય સમદુઘાત વડે અને બીજા કેટલાક ઊર્ધ્વલોકમાં જવા આવવાથી આ બે પ્રતરનો સ્પર્શ કરે છે. માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે. કારણ કે જે જ્યોતિષ્કો તેવા પ્રકારના તીવ્ર પ્રત્યનરૂપ વૈક્રિય સમુદ્યાત વડે ત્રણે લોકનો સ્વપ્રદેશો વડે સ્પર્શ કરે છે તે સ્વભાવથી પણ અતિશય ઘણા છે માટે પૂર્વોક્તથી સંખ્યાતગુણા છે. તેથી અધોલોક તિર્યશ્લોક નામે બે પ્રતરમાં વર્તતા અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણા જ્યોતિષ્કો અધોલૌકિક ગ્રામોમાં સમવસરણાદિ નિમિત્તે અને અધોલોકમાં ક્રીડાનિમિત્તે ગમનાગમન કરવાથી તથા ઘણા અપોલોકથી જ્યોતિષ્ઠોમાં ઉત્પન્ન થતા પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તે માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી સંખ્યાતગુણા અધોલોકમાં છે, કારણ કે ઘણા જ્યોતિષ્કો અપોલોકમાં ક્રીડા નિમિત્તે અને અધોલૌકિક ગામોમાં સમવસરણાદિને વિષે લાંબા કાળ સુધી રહે છે. તેથી અસંખ્યાતગુણા તિર્યશ્લોકમાં છે, કારણ કે તિર્યશ્લોક તેઓનું પોતાનું સ્થાન છે. એ પ્રમાણે જ્યોતિદેવી સંબંધી સૂત્રનો સ્વયમેવ વિચાર કરી લેવો. હવે વૈમાનિક દેવ સંબન્ધી અલ્પબહુત કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતા વૈમાનિક દેવો સૌથી થોડા ઊર્ધ્વલોકતિર્યશ્લોક નામે બે પ્રતરમાં છે, કારણ કે અધોલોકમાં અને તિર્યશ્લોકમાં રહેલા જે જીવો વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, જે વૈમાનિકો તિર્યશ્લોકમાં ગમનાગમન કરે છે, જેઓએ વિવક્ષિત બે પ્રતરમાં રહેલા ક્રીડા સ્થાનનો આશ્રય કરેલો છે અને જેઓ તિર્યશ્લોકમાં રહીને જ વૈક્રિયસમુદ્યાત કે મરણસમુદ્યાત કરતા તથાવિધ પ્રયત્ન વિશેષથી ઊર્ધ્વલોકમાં આત્મપ્રદેશોને વિસ્તારે છે, તે ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ કરે છે, તે થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ત્રણ લોકમાં સંખ્યાત ગણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં સમવસરણાદિ નિમિત્તે કે અધોલોકમાં ક્રીડા નિમિત્તે ગયેલા જે વૈમાનિકો વૈક્રિય સમુદ્દઘાત કે મારણાંતિક સમુઘાત કરતા તથાવિધ પ્રયત્નવિશેષથી અત્યંત દૂર ઊર્ધ્વ આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરે છે અને જે વૈમાનિક ભવથી ઈલિકાગતિથી ઍવી અધોલૌકિક ગ્રામોમાં ઉત્પન્ન થાય છે તે ત્રણે લોકનો સ્પર્શ કરે છે અને તે પૂર્વે કહેલાથી ઘણા છે માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં સંખ્યાતગુણા છે. કારણ કે અધોલૌકિક ગ્રામોમાં સમવસરણાદિ નિમિત્તે ગમનાગમન કરવાથી અને ઉપર કહેલા પ્રતરમાં રહેલા સમવસરણાદિમાં રહેવાથી ઘણા વૈમાનિકોને ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોને વિષે ઘણા વૈમાનિક દેવો સમવસરણાદિને વિષે રહે છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે ઘણા વૈમાનિકો સમવસરણોમાં અને ઘણા ક્રીડા સ્થાનોમાં રહે છે. તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ઊર્ધ્વલોક વૈમાનિકોનું સ્વસ્થાન છે, અને ત્યાં ઘણા જ વૈમાનિક હમેશાં રહે છે. એમ વૈમાનિક દેવી સંબન્ધી સૂત્રનો પણ વિચાર કરવો. ૬પાર૦૧ી. खेत्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उड्डलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा अपज्जत्तगा उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा एगिदिया जीवा पज्जत्तगा उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उडलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया ।।सू०-६६।।२०२।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા એકેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો ઊર્ધલોકે–તિર્યશ્લોકમાં 210 Page #287 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ ' છે. તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાવિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યામાં એકેન્દ્રિય જીવો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં विशेषाथि छ. 155॥२०॥ (ટી.) હવે એકેન્દ્રિય સંબંધી અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં એકેન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્વલોકતિર્યશ્લોક નામે બે પ્રતરને વિષે છે, કારણ કે જેઓ ત્યાં રહેલા છે, અને જે કેટલાક ઊર્ધ્વલોકથી તિર્યશ્લોકમાં કે તિર્યશ્લોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થવાના છે તેઓ મરણ સમુઘાત કરી ઉપરના બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેઓ થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, કારણ કે જેઓ અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અપોલોકમાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે તેઓ તથા ત્યાં રહેલા ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ કરે છે. અને ઊર્ધ્વલોકથી અધોલોકમાં એકેન્દ્રિયો વિશેષાધિક છે, તેથી ઘણા અપોલોકથી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય છે, માટે વિશેષાધિક કહ્યા છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણ છે, કારણ કે ઉપર કહેલા પ્રતરના ક્ષેત્રથી તિર્યશ્લોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણા ઊર્ધ્વલોકથી અધોલોકમાં કે અધોલોકથી ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઘણા એકેન્દ્રિય જીવો મરણ મુદ્દઘાત વડે આત્મપ્રદેશોને દંડરૂપે વિસ્તારી ત્રણે લોકનો સ્પર્શ કરે છે, તેથી અસંખ્યાતગુણા છે. તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓને ઉપજવાનું ક્ષેત્ર ઘણું મોટું છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોકથી અપોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. એમ અપર્યાપ્તા અને પર્યાપ્તા સંબંધી સૂત્ર વિચારવું. //૬૬//૨૦૨ા खेत्ताणुवाएणं सव्वत्थोवा बेइंदिया उडलोए, उड्डलोयतिरियलोए असंखिज्जगुणा, तेलुक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा,अहोलोएसंखिज्जगुणा,तिरियलोएसंखिज्जगुणा।खित्ताणुवारणंसव्वत्थोवा बेइंदिया अपज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखिज्जंगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखिज्जगुणा,तिरियलोए संखिज्जगुणा। खित्ताणुवारणंसव्वत्थोवा बेइंदिया पज्जत्ता उडलोए, उडलोयतिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा, अहोलोएसंखिज्जगुणा,तिरियलोएसंखिज्जगुणा।।खित्ताणुवाएणंसव्वत्थोवा तेइंदिया उड्डलोए, उडलोयतिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, अहोलोयतिरियलोए असंखिज्जगुणा, अहोलोए संखिज्जगुणा, तिरियलोए संखिज्जगुणा। खित्ताणुवाएणं सव्वत्थोवा तेइंदिया अपज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा,तिरियलोए संखेज्जगुणा। खित्ताणुवाएणं सव्वत्थोवा तेइंदिया पज्जत्तया उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा,अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोएसंखेज्जगुणा।। खेत्ताणुवाएणंसव्वत्थोवा चउरिदिया जीवा उडलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोएसंखेज्जगुणा,तिरियलोएसंखेनगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा चठरिदिया जीवा अपज्जत्तया उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, अहोलोयतिरियलोए असंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा, तिरियलोएसंखेज्जगुणा। खेत्ताणुवाएणंसव्वत्थोवा चउरिंदिया जीवा पज्जत्तया उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, 211 Page #288 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं अहोलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा । सू० - ६७ ।। २०३ ।। . (મૂ0) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા બેઇન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા બેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોર્કમાઁ સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે. અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા તેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઇન્દ્રિય પર્યામા ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક—તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યંગ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક—તિર્યબ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અપોલોક–તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યઞ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યામા ચઉરિન્દ્રિય જીવો ઊર્ધ્વલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્થંગ્લોકમાં સંખ્યાતગુણા છે. II૬૭૨૦૩ (ટી૦) હવે બેઇન્દ્રિયો સંબંધી અલ્પબહુત્વ કહે છે–ક્ષેત્રને અનુસારે વિચાર કરતાં સૌથી થોડા બેઇન્દ્રિયો ઊર્ધ્વલોકમાં છે, કારણ કે ઊર્ધ્વલોકના એક ભાગમાં તેઓનો સંભવ છે. તેથી ઊર્ધ્વલોક–તિર્થંગ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે જેઓ ઊર્ધ્વલોકથી તિર્યબ્લોકમાં કે તિર્યઞ્લોકથી ઊર્ધ્વલોકમાં બેઇન્દ્રિયપણે ઉપજવાના છે અને તેનું આયુષ્ય અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે, તથા જેઓ બેઇન્દ્રિયો જ છે અને તિર્યંગ્લોકથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકથી તિર્યંગ્લોકમાં બેઇન્દ્રિયપણે કે અન્યપણે ઉત્પન્ન થવાના છે તેઓ પ્રથમ મરણસમુદ્દાત કરતા અને તેથી બેઇન્દ્રિયનું આયુષ્ય અનુભવતાં સમુદ્દાત વડે અત્યંત દૂર સુધી પોતાના આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે, તથા જેઓ પૂર્વોક્ત બે પ્રતરૂપ ક્ષેત્રમાં રહેલા છે તેઓ બધા તે બે પ્રતરનો સ્પર્શ કરે છે, અને તે ઘણા છે, માટે પૂર્વોક્તથી અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા 212 Page #289 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે બેઇન્દ્રિયોના ઘણા ઉત્પત્તિસ્થાનો અધોલોકમાં છે, અને તેથી ઘણા તિર્યશ્લોકમાં છે, તેમાં જે બેઈન્દ્રિયો અધોલોકથી ઊર્ધ્વલોકમાં બેઈન્દ્રિયપણે કે અન્યપણે ઉપજવાના છે અને પ્રથમ મરણ સમુદ્ધાત કરી સમુદ્ધાતવડે ઉત્પત્તિ દેશ સુધી આત્મપ્રદેશરૂપ દંડનો વિસ્તાર કરતા બેઈન્દ્રિયાયુષ્ય વેદે છે, અને જેઓ ઊર્ધ્વલોકથી અધોલોકમાં બેઈન્દ્રિયો કે અન્ય કાયના જીવો યાવત્ બેઇજિયપણે ઉત્પન્ન થતા બેઇન્દ્રિયાયુષ્યનો અનુભવ કરે છે તે ત્રણ લોકનો સ્પર્શ કરે છે, તે ઘણા હોવાથી પૂર્વે કહેલાથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકરૂપ બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે જે અધોલોકથી તિર્યશ્લોકમાં અને તિર્યશ્લોકથી અધોલોકમાં બેઈન્દ્રિયપણે ઉપજવાની ઇચ્છાવાળા અને તેનું આયુષ્ય અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે, તથા જે બેઇન્દ્રિય જીવો તિર્યશ્લોકથી અધોલોકમાં બેઇન્દ્રિયપણે કે શેષકાયપણે ઉપજવાની ઇચ્છાવાળા છે, અને પ્રથમ મારણાંતિક સમુઘાત કરતા અને બેઇન્દ્રિયના આયુષ્યનો અનુભવ કરતા સમુદ્યાતવડે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે તેઓ ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેઓ ઘણા છે માટે પૂર્વે કહેલા જીવોથી અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં તેના ઉપજવાના સ્થાનો ઘણાં છે. તેથી પણ તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં તેના યોનિસ્થાનો-ઉપજવાના સ્થાનો અતિશય ઘણાં છે. જેમ આ સામાન્ય બેઇન્દ્રિય સંબન્ધી સૂત્રનો વિચાર કર્યો તેમ પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈન્દ્રિય સૂત્ર જાણવું. તેજ પ્રમાણે સામાન્ય તે ઇન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઈન્દ્રિય, સામાન્ય ચઉરિન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય સૂત્રનો વિચાર કરવો. II૬૭૨૦૩ll खेत्ताणुवारणंसव्वत्थोवा पंचिंदिया तेलुक्के, उडलोयतिरियलोएसंखेज्जगुणा, अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोए संखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा,तिरियलोए असंखेज्जगुणा। खेत्ताणुवारणंसव्वत्थोवा पंचिंदिया अपज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोएसंखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोएसंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा। खेत्ताणुवारणं सव्वत्थोवा पंचिदिया पज्जत्ता उडलोए, उडलोयतिरियलोए असंखेज्जगुणा, तेलुक्के संखेज्जगुणा,अहोलोयतिरियलोएसंखेज्जगुणा,अहोलोएसंखेज्जगुणा, વિડિયો પસંવેક્નપુI Iકૂ૦-૬૮પાર૦૪|| (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પંચેન્દ્રિય જીવો ત્રણ લોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને . ' તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પંચેન્દ્રિયો ત્રણ લોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પયરમાં પંચેન્દ્રિયો ઊલોકમાં છે, તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. //૬૮૨૦૪ll (ટી) હવે પંચેન્દ્રિયના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા પંચેન્દ્રિયો ત્રણ લોકમાંત્રણ લોકનો સ્પર્શ કરનારા છે, કારણ કે જેઓ અધોલોકથી ઊર્ધ્વલોકમાં અને ઊર્ધ્વલોકથી અધોલોકમાં બાકીની કાયવાળા પંચેન્દ્રિયાયુષ્યનો અનુભવ કરતાં ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે અને જે પંચેન્દ્રિયો ઊર્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં પંચેન્દ્રિય સિવાય બાકીની કાયપણે કે પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થવાની ઇચ્છાવાળા માણસમુઘાત કરી અને સમુદ્યત વડે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારી હજી સુધી પંચેન્દ્રિયાયુષ્યનો અનુભવ કરે છે તે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે, તે થોડા છે માટે સૌથી થોડા કહ્યા છે. તેથી ઊર્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ 213 Page #290 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं કે ઘણા જીવોના ઉપજવા વડે તથા સમદુઘાત વડે ઉપર કહેલા પ્રતરના સ્પર્શનો સંભવ છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગણા છે, કારણ કે તેને અત્યંત ઘણા જીવોના ઉપપાત અને સમદુધાત વડે અધોલોક-તિર્યશ્લોક નામના બે પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં વૈમાનિક દેવોનું અવસ્થાન છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે વૈમાનિક દેવો કરતાં સંખ્યાતગુણા નારકો ત્યાં રહે છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે સંમૂઈિમ જલચર–ખેચરાદિ, વ્યન્તર, જ્યોતિષ્કો અને સંમૂર્ણિમ મનુષ્યો ત્યાં હોય છે. એ પ્રમાણે અપર્યાપ્ત પંચેન્દ્રિય સૂત્રનો પણ વિચાર કરવો. પર્યાપ્ત પંચેન્દ્રિયના સંબન્ધમાં અલ્પબહુત-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો સૌથી થોડા ઊર્ધ્વલોકમાં છે, કારણ કે પ્રાયઃ વૈમાનિક દેવોજ ત્યાં હોય છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગુણા છે, કારણ કે આ બે પ્રતરની નજીક રહેલા જ્યોતિષ્ક દેવોને તથા જ્યોતિષ્ઠાશ્રિત ક્ષેત્રમાં રહેલા વ્યન્તરો અને તિર્યંચ પંચેન્દ્રિયોને તથા વૈમાનિક, વ્યન્તર, જ્યોતિષ્ક, વિદ્યાધર, ચારણ મુનિ, અને તિર્યંચ પંચેન્દ્રિયોને ઊર્ધ્વલોક અને તિર્યશ્લોકમાં ગમનાગમન કરતા ઉપર કહેલા પ્રતરનો સ્પર્શ થાય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે-જે અધોલોકમાં રહેલા ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક, વૈમાનિકો અને વિદ્યાધરો વૈક્રિય સમુદ્દઘાત કરતા તથાવિધ પ્રયત્નવિશેષથી ઊર્ધ્વલોકમાં આત્મપ્રદેશો દંડરૂપે વિસ્તારે છે તેઓ ત્રણે લોકનો સ્પર્શ કરે છે, માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોક નામે બે યાતગણા છે. કારણ કે ઘણા લત્તરો પોતાનું સ્થાન નજીક હોવાથી, તીરછા લોકમાં ભવનપતિઓ. ઊર્ધ્વલોકમાં વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અધોલૌકિક ગામોમાં સમવસરણાદિ નિમિત્તે તથા અધોલોકમાં ક્રીડાદિ નિમિત્તે ગમનાગમન કરવાથી, તથા સમુદ્રોમાં કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયો પોતાનું સ્થળ નજીક હોવાથી બીજા કેટલાક તે બે પ્રતરાશ્રિત ક્ષેત્રમાં રહેલા હોવાથી પૂર્વોક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, માટે સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે નરયિકો અને ભવનપતિ ત્યાં રહે છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વન્તર અને જ્યોતિષ્ઠો ત્યાં રહે છે. એમ પંચેન્દ્રિયનું અલ્પબદુત્વ કહ્યું. ૬૮૨૦૪ खित्ताणुवाएणं सव्वत्थोवा पुढविकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखिज्जगुणा, उडलोए असंखिज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा पुढविकाइया पज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया।।सू०-६९।।२०५।। (મૂ૦) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પૃથિવીકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવીકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પૃથિવીકાયિકો ઊર્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ll૬૯ર૦પ/ खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए 214 Page #291 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया अपज्जत्तया उड्ढलोएतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । सू० - ७० । २०६ ।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપ્સાયિકો ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત અપ્લાયિકો ઊર્ધ્વલોક-તિર્યંગ્લોકમાં છે. તેથી અધોલોક–તિયંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા અાયિકો ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકને વિષે વિશેષાધિક છે. તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં विशेषाधि छे. ॥७०॥ २०६ ॥ खित्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खेत्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खेत्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।। सू० - ७१ ।। २०७ ।। (મૂ0) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેજસ્કાયિકો ઊર્ધ્વલોક તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે, ક્ષેત્રને અનુસારે સૌથી થોડા અપર્યાપ્ત તેજસ્કાયિકો ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા તેજસ્કાયિકો ઊર્ધ્વલોક–તિયંગ્લોકમાં છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ૭૧૨૦૭ खेत्ताणुवारणं सव्वथोवा वाउकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा वाउकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवाएणं सव्वत्थोवा वाउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, लुके असंखेज्जगुणा, उढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । सू० - ७२ ।। २०८ ।। 215 Page #292 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાયુકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વાયકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્ત અને પર્યાપ્ત વાયુકાયિકનો પૂર્વવત્ સૂત્રાર્થ જાણવો.] I૭૨ /૨૦૮ खित्ताणुवारणं सव्वत्थोवा वणस्सइकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवा वणस्सइकाइया अपज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा वणस्सइकाइया पज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।।सू०-७३।।२०९।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વનસ્પતિકાયિકો ઊર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વનસ્પતિકાયિકો ઊર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્તા અને પર્યાપ્ત વનસ્પતિકાયિક સંબંધમાં પૂર્વવત્ સૂત્રાર્થ જાણવો.] Il૭૩૨૦૯ll (ટી.) હવે પૃથિવીકાયિકાદિ પાંચે એકેન્દ્રિયોના પ્રત્યેકના સામાન્ય, પર્યાપ્તા અને અપર્યાપ્તાઓના સંબંધમાં ત્રણ ત્રણ અલ્પબદુત્વ કહે છે-આ પંદર સૂત્રો પૂર્વે કહેલા એકેન્દ્રિયસૂત્રની પેઠે વિચારવા. खित्ताणुवारणंसव्वत्थोवा तसकाइया तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणा',अहोलोयतिरियलोएसंखेज्जगुणा, उडलोएसंखेज्जगुणा,अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा।खित्ताणुवाएणंसव्वत्थोवा तसकाइया अपज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोए संखेज्जगुणा', अहोलोयतिरियलोए संखेज्जगुणा, उड्डलोएसंखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा। खित्ताणुवारणं सव्वत्थोवा तसकाइया पज्जत्तया तेलोक्के, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, उडलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखिज्जगुणा ।।सू०-७४।।२१०।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ત્રસકાયિકો ત્રણલોકને વિષે છે, તેથી ઊર્વલોક-તિર્યશ્લોકને વિષે સંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકને વિષે સંખ્યાતગુણા છે, તેથી ઊર્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત ત્રસકાયિકો ત્રણ લોકમાં છે. [ઇત્યાદિ અપર્યાપ્ત અને પર્યાપ્ત ત્રસકાયિકના સંબંધમાં સૂત્રાર્થ પૂર્વની પેઠે જાણવો.] th૭૪ર ૧૦ (ટી૦) આ સૂત્રોનો પંચેન્દ્રિય સૂત્રની પેઠે વિચાર કરવો. ક્ષેત્રદ્વાર સમાપ્ત. II૭૪પાર ૧oll. २५ बन्धदारं एएसि णं भंते! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं अबंधगाणं पज्जत्ताणं अपज्जत्ताणं सुत्ताणं जागराणं समोहयाणं असमोहयाणं सायावेयगाणं असायावेयगाणं इंदिओवउत्ताणं नोइंदिओवउत्ताणं सागारोवउत्ताणं अणागारोवउत्ताण यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा १. असंखेज्जगुणा; २. असंखेज्जगुणा मलयगिरि टिकायां [मा महावीर विद्यालयमा पाहानुसार 'संखेज्जगुणा' सेवामा सावेस छ.] 216 Page #293 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं श्री प्रज्ञापना सूत्र भाग १ आउयस्स कम्मस्स बंधगा १, अपज्जत्तया संखेज्जगुणा २, सुत्ता संखेज्जगुणा ३, समोहया संखेज्जगुणा ४, सायावेगा संखेज्जगुणा ५, इंदिओवउत्ता संखेज्जगुणा ६, अणागारोवउत्ता संखेज्जगुणा ७, सागारोवउत्ता संखेज्जगुणा ८, नोइंदिओवउत्ता विसेसाहिया ९, असायावेयगा विसेसाहिया १०, असमोहया विसेसाहिया ११, जागरा विसेसाहिया १२, पज्जत्तया विसेसाहिया १३, आउयस्स कम्मस्स अबंधया विसेसाहिया १४ । IR॰-૭||૨|| (મૂળ) હે ભગવન્! એ આયુષ્ય કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂતેલા, જાગૃત, સમવહત-સમુદ્ધાતવાળા, અસમવહત-સમુદ્દાત રહિત, સાતાને વેદતા, અસાતાને વેદતા, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયના ઉપયોગવાળા, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા જીવો આયુષ્ય કર્મના બન્ધક છે, ૨ તેથી અપર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે, ૩ તેથી સૂતેલા જીવો સંખ્યાતગુણા છે, ૪ તેથી સમવહત-સમુદ્દાતને પ્રાપ્ત થયેલા જીવો સંખ્યાતગુણા છે, ૫ તેથી સાતાવેદનીયનો અનુભવ કરનારા જીવો સંખ્યાતગુણા છે. ૬ તેથી ઇન્દ્રિયના ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે, ૭ તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, ૮ તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, ૯ તેથી નોઇન્દ્રિય(મન)ના ઉપયોગવાળા વિશેષાધિક છે, ૧૦ તેથી અસાતાવેદનીય કર્મનો અનુભવ કરનારા વિશેષાધિક છે, ૧૧ તેથી અસમવહત–સમુદ્દાતને નહિ પ્રાપ્ત થયેલા જીવો વિશેષાધિક છે, ૧૨ તેથી જાગૃત જીવો વિશેષાધિક છે, ૧૩ તેથી પર્યામા વિશેષાધિક છે, ૧૪ અને તેથી આયુષ્ય કર્મના અબન્ધક વિશેષાધિક છે. ૭૫૨૧૧ (ટી૦) હવે બન્ધદ્વાર કહે છે–અહીં આયુષ્ય કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, સૂતેલા, જાગૃત, સમવહત– સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા, અસમવહત-સમુદ્દાતને નહિ પ્રાપ્ત થયેલા, સાતાવેદક, અસાતાવેદક, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયના ઉપયોગવાળા, સાકાર-જ્ઞાનોપયોગવાળા અને અનાકાર-દર્શન ઉપયોગવાળા એઓનું સામુદાયિક અલ્પબહુત્વ કહેવાનું છે. તેમાં પ્રથમ પ્રત્યેકનું અલ્પબહુત્વ કહીએ છીએ, જેથી સમુદાયનું અલ્પબહુત્વ અનાયાસથી સમજી શકાય. તેમાં સૌથી થોડા આયુષ્ય કર્મના બન્ધક છે, તેથી અબન્ધક સંખ્યાતગુણા છે. કારણ કે વર્તમાન ભવના અનુભવાતા આયુષ્યનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, તેનો પણ ત્રીજો ભાગ ઇત્યાદિ બાકી હોય ત્યારે જીવો પરભવનું આયુષ્ય બાંધે છે, માટે બે તૃતીયાંશ અબન્ધકાળ છે અને એક તૃતીયાંશ બન્ધકાળ છે. માટે આયુષ્યના બન્ધ કરનારાથી અબન્ધક જીવો સંખ્યાતગુણા છે. સૌથી થોડા અપર્યાપ્તા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. આ સૂક્ષ્મ જીવોને આશ્રયી જાણવું. કારણ કે સૂક્ષ્મ જીવોમાં બાહ્ય વ્યાઘાત-ઉપક્રમ હોતો નથી. માટે ઘણા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે અને થોડ' ની જ અનુત્પત્તિ-મરણ થાય છે. સૌથી થોડા સૂતેલા છે, અને તેથી જાગૃત જીવો સંખ્યાતગુણા છે. આ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ જાણવું. કારણ કે અપર્યાપ્તા સૂતેલા હોય છે, પર્યામા જાગૃત પણ હોય છે. મૂલ ટીકામાં કહ્યું છે કે— 'जम्हा अपज्जत्ता सुत्ता लब्धंति, केइ अपज्जत्तगा जेसिं संखिज्जा समया अतीता ते य थोवा, इयरे वि य सेसा थोवगा चेव, सेसा जागरा पज्जत्ता, ते संखिज्जगुणा" इति । કારણ કે અપર્યાપ્તા સૂતા હોય છે, અને તેમાં કેટલાક અપર્યાપ્તા કે જેઓને સંખ્યાતા સમયો વ્યતીત થયા છે તે થોડા છે, બીજા પણ થોડા છે. બાકીના જાગૃત એ પર્યાપ્તા છે અને તે સંખ્યાતગુણા છે. માટે જાગૃત પર્યાપ્તા હોય છે અને તેથી સંખ્યાતગુણા છે. સમવહત-સમુદ્દાતને પ્રાપ્ત થયેલા સૌથી થોડા છે, કારણ કે અહીં સમવહત-મરણસમુદ્દાતને પ્રાપ્ત થયેલા ગ્રહણ ક૨વા અને મ૨ણસમુદ્દાત તો મરણકાળ હોય છે પણ બાકીના સમયે હોતી નથી, તેમાં પણ બધા જીવોને મરણસમુદ્દાત 217 Page #294 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं पंचवीसइमं बंधदारं હોતી નથી માટે તે સૌથી થોડા છે. તેથી અસવહત-સમુદ્ધાતને નહિ પ્રાપ્ત થયેલા અસંખ્યાતગુણા છે, કારણ કે જીવનકાળ ઘણો છે. સૌથી થોડા જીવો સાતવેદનીયના ઉદયવાળા હોય છે, કારણ કે અહીં ઘણા જીવો સાધારણ શરીરવાળા હોય છે અને થોડા પ્રત્યેકશરીરવાળા હોય છે. સાધારણશરીરવાળા ઘણા અસતાવેદનીયના ઉદયવાળા હોય છે અને થોડા સાતાદનીયના ઉદયવાળા હોય છે. અને પ્રત્યેક શરીરવાળા ઘણા સાતા વેદનારા હોય છે અને થોડા અસાતા વેદનારા હોય છે, માટે થોડા સાતવેદક છે. તેથી અસાતા વેદનારા સંખ્યાતગુણા છે. સૌથી થોડા ઇન્દ્રિયના ઉપયોગવાળા હોય છે, અને તેથી નઇન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. કારણ કે ઇન્દ્રિયનો ઉપયોગ વર્તમાનકાળવિષયક હોય છે માટે તેનો ઉપયોગકાળ થોડો હોવાથી પ્રશ્નસમયે ઇન્દ્રિયના ઉપયોગવાળા થોડા હોય છે. જ્યારે તેજ અર્થને ઇન્દ્રિયવડે જાણીને ઓઘ સંજ્ઞાવડે પણ વિચારે છે ત્યારે તે નોઇન્દ્રિયના ઉપયોગવાળા કહેવાય છે માટે નોઇન્દ્રિયનો ઉપયોગ અતીત અને અનાગત કાળ વિષયક હોવાથી ઘણો કાળ હોવાને લીધે નોઈન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. સૌથી થોડા અનાકાર (દર્શન) ઉપયોગવાળા હોય છે, કારણ કે દર્શનના ઉપયોગનો કાળ થોડો છે, તેથી સાકાર (જ્ઞાન) ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે અનાકાર ઉપયોગના કાળથી સાકાર ઉપયોગનો કાળ સંખ્યાતગુણ છે. હવે સૂત્રમાં કહેલા સામુદાયિક અલ્પબહુતનો વિચાર કરે છે. (૧) સૌથી થોડા જીવો આયુષ્ય કર્મના બન્ધક છે, કારણ કે આયુષ્યબન્ધનો કાળ પ્રતિનિયત-ભવના ત્રીજા વગેરે ભાગે છે. (૨) તેથી અપર્યાપ્તા સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તા અનુભવાતા વર્તમાન ભવના આયુષ્યનો ત્રીજો ભાગ વગેરે બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, તેથી બે તૃતીયાંશ અબન્ધકાળ અને એક તૃતીયાંશ બન્ધકાળ છે. માટે બન્ધકાળથી અબન્ધકાળ સંખ્યાતગુણ છે. તેથી આયુષ્યના બન્ધકથી અપર્યાપ્તા સંખ્યાતગુણા છે. (૩) તે અપર્યાપ્તાથી સૂતેલા સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્તા અને પર્યાપ્તા બન્નેમાં સૂતેલા હોય છે અને પર્યાપ્તા અપર્યાપ્તાથી સંખ્યાતગુણા છે માટે અપર્યાપ્તાથી સૂતેલા સંખ્યાતગુણા છે. (૪) તેથી સમવહત-સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા સંખ્યાતગુણા છે, કારણ કે પર્યાપ્તા અને અપર્યાપ્તાઓમાં હમેશાં ઘણા મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલા હોય છે. (૫) તેથી સાતાને વેદનારા સંખ્યાતગુણા છે, કારણ કે આયુષ્યના બન્ધક, અપર્યાપ્ત અને સૂતેલામાં સાતાને વેદનારા હોય છે. (૬) તેથી ઇન્દ્રિયના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે અસાતાને વેદનારાઓમાં પણ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે. (૭) તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિયના ઉપયોગમાં અને નોઇન્દ્રિયના ઉપયોગમાં અનાકાર ઉપયોગ હોય છે. (૮) તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિય અને નોઈદ્રિયના ઉપયોગમાં સાકાર ઉપયોગનો ઘણો કાળ છે. (૯) તેથી નોઇન્દ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે. કારણ કે તેમાં નોઇંદ્રિયના અનાકાર ઉપયોગવાળાનો પણ સમાવેશ થાય છે. અહીં શિષ્યોના ઉપર અનુગ્રહ કરવા માટે અસદ્ભાવ સ્થાપના વડે દૃષ્ટાંત બતાવે છે–અહીં સાકાર ઉપયોગવાળા એકસો બાણું છે. તે બે પ્રકારના છે-ઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા અને નોઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા. તેમાં ઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા અત્યન્ત થોડા છે માટે તેની વીશ સંખ્યા કલ્પવી, બાકીના એકસો બહોંતેર નોઇન્દ્રિય સાકાર ઉપયોગવાળા છે. નોઇન્દ્રિય અનાકારોપયોગવાળા બાવન જેટલા છે, તેથી સામાન્ય રીતે સાકાર ઉપયોગવાળાથી વીશ જેટલા ઇન્દ્રિય સાકારોપયોગવાળા બાદ કરીએ અને તેમાં બાવન જેટલા અનાકાર ઉપયોગવાળા નાંખીએ એટલે બસો ચોવીશ થાય છે, માટે સાકાર ઉપયોગવાળાથી નોઈન્દ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે. (૧૧) તેથી અસાતાના વેદનારા વિશેષાધિક છે, કારણ કે ઇન્દ્રિયના ઉપયોગવાળા પણ અસાતાના વેદનારા હોય છે. (૧૨) તેથી અસમવહત-સમુદ્દઘાતને નહિ પ્રાપ્ત થયેલા વિશેષાધિક છે, કારણ કે સાતાના વેદનારાઓ પણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા હોતા નથી. (૧૩) તેથી જાગૃત થયેલા વિશેષાધિક 218 Page #295 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पुग्गलदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલામાં પણ કેટલાક જાગૃત હોય છે. (૧૪) તેથી પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂતેલામાં પણ કેટલાક પર્યાપ્ત છે. સૂતેલા પર્યાપ્તા પણ હોય છે અને જાગૃત થયેલા પર્યાપ્તા જ હોય છે એ નિયમ છે. (૧૫) તે પર્યાપ્તાથી આયુષ્યકર્મના બન્ધક વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા પણ આયુષ્યકર્મના બન્ધક હોય છે. આ જ અલ્પબદુત્વ શિષ્યોના અનુગ્રહ માટે સ્થાપનારાશિ વડે બતાવાય છે-ઉપર અને નીચે એમ બે પંક્તિઓ સ્થાપવી તેમાં ઉપરની પંક્તિમાં ૧ આયુષ્યકર્મના બન્ધક, ૨ અપર્યાપ્તા, ૩ સુસ, ૪ સમવહત, ૫ સાતવેદક, ૬ ઇન્દ્રિયના ઉપયોગવાળા, ૭ સાકારઉપયોગવાળા અને ૮ અનાકારઉપયોગવાળા અનુક્રમે સ્થાપવા અને તેની નીચેની પંક્તિમાં તે જ પદોની નીચે અનુક્રમે આયુષ્યના અબધૂક, પર્યાપ્તા, જાગૃત, અસમવહત, અસાતવેદક, નોઈન્દ્રિયોપયુક્ત અને સાકારોપયુક્ત પદ સ્થાપવાં. તેની સ્થાપના આ પ્રમાણે ૧ ૧૬ આયુષ્યબન્ધક | અપર્યાપ્ત સૂતેલા સમવહત સાતવેદક ઇન્દ્રિયના | અનાકારો ઉપયોગવાળા | પયોગવાળા ૩૨ | ૬૪ આયુષ્યબન્ધક | પર્યાપ્ત જાગૃત સમવહત | અસાતવેદક | નોઇન્દ્રિયના | સાકારો ઉપયોગવાળા | પયોગવાળા ૨૫૫ . • ૨૫૪ ૨૫૨ | ૨૪૮ | ૨૪૦ ૨૨૪ | ૧૯૨ : અહીં ઉપરની પંક્તિમાં બધાં પદો સંખ્યાતગુણા છે, અને આયુષ્ય પદ બધામાં પ્રથમ છે માટે તેના પરિમાણની સંખ્યામાં એક મૂકવો, અને બાકીના પદો જઘન્ય સંખ્યા વડે સંખ્યાતગુણ હોવાથી તેમાં બમણા બમણા આંકડા મૂકવા. તે આ પ્રમાણે૨-૪-૮-૧૬-૩૨-૬૪. સર્વ જીવરાશિ અનન્તાનન્ત સ્વરૂપ છે તો પણ અસત્કલ્પના વડે તેનું પરિમાણ બસો છપ્પન કલ્પીએ. પછી આ રાશિની આયુષ્યબંધકાદિ સંબન્ધી સંખ્યા બાદ કરીને જે જે બાકી રહે તે તે આયુષ્યના અબન્ધકાદિનું પરિમાણ જાણવું. તે આ પ્રમાણે-આયુષ્યના અબંધકાદિ પદને વિષે બસો પચાવન, અને બાકીના પદોમાં અનુક્રમે બસો ચોપન, બસો બાવન, બસો અડતાળીશ, બસો ચાળીશ, બસો ચોવીશ અને એકસો બાણું અનુક્રમે મૂકવાં, એમ છતાં ઉપરની પંક્તિમાં રહેલાં “અનાકારોપયોગવાળા' સુધીના પદો સંખ્યાતગુણા છે, કારણ કે બમણાં બમણા અધિક છે. ત્યાર પછી સાકાર ઉપયોગવાળું પદ પણ ત્રણ ગણું હોવાથી સંખ્યાતગુણ છે. બાકીના નોઈદ્રિયોપયુક્ત વગેરે પદો પાછળના ક્રમથી વિશેષાધિક જાણવા. કારણ કે કોઈ સ્થળે બમણી સંખ્યા પણ થતી નથી. બન્ધદ્વાર સમાપ્ત થયું. ૭પાર ૧૧ . ર૬ પુર નિવાર ख़ित्ताणुवाएणंसव्वत्थोवा पुग्गला तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणा, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा पुग्गला उड्ढदिसाए, अहोदिसाए विसेसाहिया, उत्तरपुरच्छिमेणं दाहिणपच्चत्थिमेण य दो वि तुल्ला असंखिज्जगुणा, दाहिणपुरच्छिमेण उत्तरपच्चत्थिमेण य दो वि तुल्ला विसेसाहिया, पुरच्छिमेणं असंखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवाई दव्वाई तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणाई, अहोलोयतिरियलोए विसेसाहियाई, उड्डलोए असंखेज्जगुणाई, अहोलोए अर्णतगुणाई,तिरियलोएसंखेज्जगुणाई।दिसाणुवारणंसव्वत्थोवाई दव्वाइं अहोदिसाए, उड्ढदिसाए अणंतगुणाई, 219 Page #296 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं उत्तरपुरच्छिमेणं दाहिणपच्चत्थिमेण य दोवि तुल्लाई असंखेज्जगुणाई, दाहिणपुरच्छिमेणं उत्तरपच्चत्थिमेणं य दो वितुल्लाई विसेसाहियाई, पुरच्छिमेणं असंखेज्जगुणाई, पच्चत्थिमेणं विसेसाहियाई, दाहिणेणं विसेसाहियाई, અત્તરેળવિસેતાહિયારૂં સૢ૦-૭૬।૨૨।। (મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો (પુદ્ગલ દ્રવ્યો) ત્રણ લોકમાં (ત્રણ લોકનો સ્પર્શ કરનારા) છે, તેથી ઊર્ધ્વલોક— તિર્યંગ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક–તિર્યઞ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણાં છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો ઊર્ધ્વદિશામાં છે, તેથી અધોદિશામાં વિશેષાધિક છે, તેથી ઉત્તર-પૂર્વમાં (ઈશાન કોણમાં) અને દક્ષિણ-પશ્ચિમમાં (નૈઋત કોણમાં) અસંખ્યાતગુણા અને બન્ને વિદિશામાં પરસ્પર સરખા છે. તેથી દક્ષિણ-પૂર્વમાં (અગ્નિ કોણમાં) અને ઉત્તર-પશ્ચિમમાં (વાયવ્ય કોણમાં) બન્ને સ્થળે સરખા અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો ત્રણલોકમાં (ત્રિલોકવર્તી) છે, તેથી ઊર્ધ્વલોક-તિર્થંગ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક–તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં અનન્તગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો અધો દિશામાં છે, તેથી ઊર્ધ્વ દિશામાં અનન્તગુણાં છે, તેથી ઉત્તરપૂર્વ-ઈશાન કોણમાં અને દક્ષિણપશ્ચિમ—નૈઋત્ય કોણમાં અસંખ્યાતગુણા અને બન્ને સ્થળે પરસ્પર સરખાં છે, તેથી દક્ષિણપૂર્વ–અગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં બન્ને સ્થળે પરસ્પર સરખાં અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. I૭૬।૨૧૨ (ટી) હવે પુદ્ગલ દ્વાર કહે છે. આ પુદ્ગલોનું અલ્પબહુત્વ દ્રવ્યાર્થપણાને આશ્રયી સમજવું. કારણ કે તેવા પ્રકારનો સંપ્રદાય–પરંપરા છે. તેમાં ક્ષેત્રને અનુસા૨ે વિચાર કરતા ત્રણ લોકનો સ્પર્શ કરનારા પુદ્ગલ દ્રવ્યો સૌથી થોડાં છે, એટલે ત્રણ લોકવ્યાપી પુદ્ગલ સ્કન્ધો સૌથી થોડા છે. કારણ કે અચિત્ત માસ્કંધો જ ત્રણ લોકવ્યાપી છે અને તે થોડા છે. તેથી ઊર્ધ્વલોકતિર્થગ્લોકમાં અનન્તગુણા છે, કારણ કે તિર્યઞ્લોકનું જે સૌથી ઉપરનું એક પ્રદેશવાળું પ્રત૨ અને ઊર્ધ્વલોકનું સૌથી નીચેનું એક પ્રદેશવાળું પ્રતર એ બન્ને પ્રતોને ઊર્ધ્વલોક–તિર્યશ્લોક કહેવાય છે. તેને અનન્ત સંખ્યાતપ્રદેશવાળા, અનન્ત અસંખ્યાતપ્રદેશિક અને અનન્ત અનન્તપ્રદેશિક સ્કન્ધો સ્પર્શ કરે છે, માટે દ્રવ્યસ્વરૂપે અનન્તગુણા છે. તેથી અધોલોક–તિર્યશ્લોક નામે પૂર્વે કહેલા બે પ્રત૨માં વિશેષાધિક છે, કારણ કે લંબાઇ અને પહોળાઇમાં ક્ષેત્ર કંઇક અધિક છે. તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તિર્યંગ્લોકના ક્ષેત્રથી ઊર્ધ્વલોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોક કરતાં અધોલોક વિશેષાધિક છે. કંઇક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોક છે, અને કંઇક અધિક સાત રજ્જુ પ્રમાણ અધોલોક છે. હવે દિશાને અનુસરી અલ્પબહુત્વ કહે છે– દિશાની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડા પુદ્ગલો ઊર્ધ્વ દિશામાં છે. અહીં રત્નપ્રભાના સમભૂમિતલવાળા મેરુના મધ્યભાગમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ પ્રદેશો રુચક છે, તેથી ચાર પ્રદેશની લોકાન્ત પર્યન્ત ઊર્ધ્વ દિશા નીકળી છે. તેમાં સૌથી થોડા પુદ્ગલો છે, તેથી અધો દિશામાં વિશેષાધિક છે. અધો દિશા પણ તે રુચકથી ચાર પ્રદેશની નીચે લોકાન્ત પર્યન્ત નીકળી છે અને તે અધો દિશા ઊર્ધ્વ દિશાથી વિશેષાધિક હોવાથી ત્યાં પુદ્ગલો વિશેષાધિક છે. તેથી ઉત્તરપૂર્વ–ઈશાન કોણ અને દક્ષિણપશ્ચિમ નૈઋતકોણ પ્રત્યેકમાં અસંખ્યાતગુણા છે અને સ્વસ્થાનની અપેક્ષાએ ૫રસ્પર સરખા છે. કારણ કે તે બન્ને વિદિશાઓ પણ રુચકથી નીકળી મોતીની માળાના આકારે તિર્યઞ્લોક, અધોલોક અને ઊર્ધ્વલોકના અન્ત સુધી ગયેલી છે. તેથી ક્ષેત્ર અસંખ્યાતગુણ હોવાથી તેમાં રહેલા પુદ્ગલો પણ અસંખ્યાતગુણા છે, અને સ્વસ્થાનનું ક્ષેત્ર સરખું હોવાથી 220 Page #297 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं श्री प्रज्ञापना सूत्र भाग १ પુદ્ગલો પણ સ્વસ્થાનમાં સરખા છે. તેથી દક્ષિણપૂર્વ-અગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં પ્રત્યેકને આશ્રયી વિશેષાધિક છે, અને સ્વસ્થાનમાં પરસ્પર સરખા છે. વિશેષાધિક હોવાનું કારણ આ પ્રમાણે છે–અહીં સૌમનસ અને ગંધમાદન પર્વતોમાં સાત સાત શિખરો તથા વિદ્યુ—ભ અને માલ્યવંતમાં નવ નવ શિખરો છે. તે શિખરોમાં ધૂમસ અને ઝાકળ વગેરેના સૂક્ષ્મ પુદ્ગલો ઘણા છે, માટે વિશેષાધિક છે, અને સ્વસ્થાનમાં ક્ષેત્ર અને પર્વતાદિનું સમાનપણું હોવાથી તુલ્ય છે. તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે અધોલૌકિક ગામોમાં ખાલી જગ્યા હોવાથી ત્યાં ઘણા પુદ્ગલો હોય છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ઉત્તર દિશામાં લંબાઇ અને પહોળાઈપણે સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ માનસ સરોવર છે. તેમાં જે જલચરો અને પનક સેવાલાદિ જીવો છે તે ઘણા છે અને તેઓને જે તેજસ કાર્મણ પુદ્ગલો લાગેલા છે તે અધિક પ્રાપ્ત થાય છે માટે પૂર્વથી વિશેષાધિક છે. એ પ્રમાણે પુદ્ગલ સંબંધી અલ્પબહુત કહ્યું. હવે ક્ષેત્રને અનુસરી સામાન્ય દ્રવ્યોનું અલ્પબહુત કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકવ્યાપી-ત્રણ લોકનો સ્પર્શ કરનારાં છે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય દ્રવ્ય, પગલાસ્તિકાયના મહાત્કંધી અને જીવાસ્તિકાયમાં મારણાન્તિક સમુદ્દઘાત વડે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા જીવો ત્રિલોક વ્યાપી છે અને તેઓ અલ્પ છે માટે સૌથી થોડા છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે પૂર્વે કહેલા બે પ્રતરમાં અનન્તગુણાં દ્રવ્યો છે, કારણ કે અનન્ત પુદ્ગલ દ્રવ્યો અને અનન્ત જીવ દ્રવ્યો તેનો સ્પર્શ કરે છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોક-તિર્યશ્લોકથી અધોલોક-તિર્યશ્લોક કંઈક વિશેષાધિક છે. તેથી ઊર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી અધોલોકમાં અનન્તગુણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં કાળ છે, અને તે કાળ તે તે પરમાણુના સંખ્યાતા, અસંખ્યાતા, અને અનન્ત પ્રાદેશિક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પર્યાયના સંબંધથી પ્રતિ પરમાણુઆદિ દ્રવ્યને આશ્રયી અનન્ત છે, માટે અધોલોકમાં અનન્તગુણ દ્રવ્યો છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોના જેટલા ખંડો કાળ દ્રવ્યના આધારભૂત મનુષ્ય લોકમાં સંખ્યાતગુણા છે. હવે દિશાને અનુસરી સામાન્યરીતે દ્રવ્યોનું અલ્પબદુત્વ કહે છે–દિશાની અપેક્ષાએ વિચાર કરતાં સામાન્યતઃ સૌથી થોડા દ્રવ્યો અધો દિશામાં છે, અધોદિશાનું સ્વરૂપ (સૂ) ૭૬ની) ટીકામાં હમણાં જ બતાવ્યું છે. તેથી ઊર્વ દિશામાં અનન્તગુણા છે, તેનું કારણ એ છે કે-ઊર્ધ્વ લોકમાં મેરુનો પાંચસો યોજનનો સ્ફટિકમય કાંડ છે, તેમાં ચંદ્ર-સૂર્યના પ્રકાશનો પ્રવેશ થવાથી દ્રવ્યોના ક્ષણાદિ કાળનો વિભાગ થાય છે, અને કાળ પરમાણુ આદિ એક એક દ્રવ્ય દીઠ અનન્ત છે, માટે તેથી અનન્તગુણા છે. તેથી ઉત્તરપૂર્વ-ઈશાન કોણમાં અને દક્ષિણપશ્ચિમમાંનૈઋત્યકોણમાં અસંખ્યાતગુણા દ્રવ્યો છે, અને સ્વસ્થાનમાં સમાનક્ષેત્ર હોવાથી બન્ને દ્રવ્યો પરસ્પર સરખાં છે. તેથી દક્ષિણપૂર્વઅગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં વિદ્યુતંભ અને માલ્યવંત પર્વતના શિખરને આશ્રયી રહેલા ધૂમસ, ઝાકળ વગેરે સૂક્ષ્મ પુદ્ગલો ઘણાં છે. તેથી પૂર્વદિશામાં અસંખ્યાતગુણા છે. કારણ કે તેનું અસંખ્યાતગુણ ક્ષેત્ર છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે અધોલૌકિક ગ્રામોમાં ખાલી જગ્યા હોવાથી ઘણાં પદ્દગલ દ્રવ્યોનો સંભવ છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં ભવનોનો ઘણો ખાલી ભાગ હોય છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે તે દિશામાં રહેલા માનસ સરોવરમાં ઘણા જીવદ્રવ્યો અને તેને આશ્રયી રહેલા ઘણા તેજસ કાર્પણ પુદ્ગલ સ્કન્ધ દ્રવ્યોનો સદ્ભાવ છે. ૭૬/ર૧૨|| एएसि णं भंते! परमाणुपोग्गलाणं संखेज्जपएसियाणं असंखेज्जपएसियाणं अणंतपएसियाण य खंधाणं दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जएसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा। परसट्ठयाए-सव्वत्थोवा अणंतपएसिया - 221 Page #298 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं खंधा परसट्टयाए, परमाणुपोग्गला अपएसट्टयाए अनंतगुणा, संखेज्जपएसिया खंधा परसट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा परसट्टयाए असंखेज्जगुणा । दव्वट्ठपएसट्टयाए - सव्वत्थोवा अणतपएसिया खंधा दव्वट्टयाए, ते चेव पएसट्टयाए अनंतगुणा, परमाणुपोग्गला दव्वट्टअपएसट्टयाए अनंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वया संखेज्जगुणा, ते चैव परसट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दव्वट्टयाए असंखेज्जगुणा, ते चेव पएसट्टयाए असंखेज्जगुणा ।।सु०-७७।।२१३।। (મૂળ) હે ભગવન્! પરમાણુપુદ્ગલો, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અનન્ત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે છે, તેથી પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે—અનંતપ્રદેશિકસ્કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે. તેથી પરમાણુ પુદ્ગલો અપ્રદેશાર્થપણે–દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણેસૌથી થોડા અનન્ત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે છે, તે પ્રદેશાર્થપણે અનન્તગુણા છે, તેથી પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થઅપ્રદેશાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. ૭૭ર૧૩॥ (ટી૦) હવે પરમાણુપુદ્ગલ, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કંધોનું પરસ્પર અલ્પબહુત્વ કહે છે– અહીં પરમાણ્વાદિનું અલ્પબહુત્વ સૂત્રમાં કહેલા પાઠ પ્રમાણે જાણવું, પરન્તુ અલ્પબહુત્વના વિચા૨માં બધે સ્થળે તેવા પ્રકારનો સ્વભાવ એજ કારણ તરીકે સમજવું. I૭૭ર૧૩॥ एएसि णं भंते! एगपएसोगाढाणं संखेज्जपएसोगाढाणं असंखेज्जपएसोगाढाण य पोग्गलाणं दव्वट्टयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला दव्वट्टयाए, संखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसोगाढा पोग्गला दव्वट्टयाए असंखेज्जगुणा, परसट्टयाए- सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला परसट्टयाए, संखिज्जपरसोगाढा पोग्गला पएसट्टयाए संखिज्जगुणा, असंखिज्जपएसोगाढा पुग्गला पएसट्टयाए असंखेज्जगुणा । दव्वट्ठपएसट्टयाएसव्वत्थोवा एगपएसोगाढा पुग्गला दव्वट्ठपएसट्टयाए, संखिज्जपरसोगाढा पुग्गला दव्वट्टयाए संखिज्जगुणा, ते चेव परसट्टयाए संखिज्जगुणा, असंखिज्जपएसोगाढा पुग्गला दव्वट्टयाए असंखिज्जगुणा, ते चेव परसट्टयाए અસંધિષ્નનુĪT IIR૦-૭૮||૪|| (મૂળ) હે ભગવન્! એ એક પ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ અને અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે હોય છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતપ્રદેશાવગાઢ છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણેસૌથી થોડા એકપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્દગલો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે અને તે પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. ૭૮૫૨૧૪૫ 222 Page #299 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं श्री प्रज्ञापना सूत्र भाग १ एएसिणं भंते! एगसमयठिइयाणंसंखिज्जसमयठिइयाणं असंखिज्जसमयठिइयाणं पुग्गलाणंदव्वट्ठयाए पएसट्टयाए व्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा एगसमयठिइया पुग्गला दव्वट्ठयाए,संखिज्जसमयठिइया पुग्गला दव्वट्ठयाएसंखिज्जगुणा, असंखिज्जसमयठिइया पुग्गला दव्वट्ठयाए असंखिज्जगुणा। पएसट्ठयाए-सव्वत्थोवा एगसमयठिइया पुग्गला परसट्ठयाए' संखिज्जसमयठिइया पुग्गला पएसट्ठयाएसंखेज्जगुणा, असंखिज्जसमयठिइया पुग्गला पएसट्टयाए असंखेज्जगुणा। दव्वट्ठपएसट्ठयाए-सव्वत्थोवा एगसमयठिइया पुग्गला दव्वट्ठपएसट्टयाए',संखिज्जसमयठिइया पुग्गला दव्वट्ठयाए संखिज्जगुणा, ते चेव पएसट्ठयाए संखिज्जगुणा। असंखिज्जसमयठिइया पुग्गला दव्वट्ठयाए असंखिज्जगुणा, ते चेव पएसट्ठयाए असंखिज्जगुणा ।।सू०-७९।।२१५।। (મૂ૦) હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાતા સમયની સ્થિતિવાળા અને અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે-સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે–સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. //૭૯ર ૧૫l एएसि णं भंते! एगगुणकालगाणं संखिज्जगुणकालगाणं असंखिज्जगुणकालगाणं अणंतगुणकालगाण य पुग्गलाणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! जहा परमाणु पुग्गला तहा भाणियव्वा, एवं संखिज्जगुणकालगाण वि। एवं सेसा वि वण्णा गंधा रसा फासा भाणियव्वा। फासाणंकक्खड-मउय-गुरुय-लहुयाणंजहा एगपएसोगाढाणं भणियंतहा भाणियव्वं। નવલેતા ના નડ્ડા વના તદ્દા નાયબ્બા પારદ વાર સૂ૦-૮૦પારદા (મૂળ) હે ભગવન્! એ એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ કાળા અને અનન્તગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ સામાન્ય પુદ્ગલોના સંબંધમાં કહ્યું તેમ અહીં કહેવું. એમ સંખ્યાતગુણ કાળાના સંબંધમાં પણ કહેવું. એ રીતે બાકીના વર્ણ, ગંધ અને રસ સંબંધમાં કહેવું. સ્પર્શમાં કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ સંબંધમાં જેમ એક પ્રદેશાવગાઢને કહ્યું છે તેમ કહેવું. બાકીના સ્પર્શી જેમ વર્ણો કહ્યા છે તેમ કહેવા. llcollર ૧૬/ (ટી) હવે ક્ષેત્રની મુખ્યતાથી પરમાણુ આદિ પુલોનું અલ્પબદુત્વ કહે છે–અહીં ક્ષેત્રના અધિકારથી ક્ષેત્રની મુખ્યતા હોવાને લીધે પરમાણુથી આરંભી અનન્તપ્રદેશિક સ્કંધો પણ એક પ્રદેશાશ્રિત હોય તો આધાર અને આયના અભેદોપચારથી ઘણાં હોવા છતાં પણ એક દ્રવ્ય તરીકે ગણાય છે. કારણ કે તેનું આધારભૂત ક્ષેત્ર એક આકાશ પ્રદેશ છે. આવા પ્રકારના એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો સૌથી થોડા છે, એટલે લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. એવો કોઈ પણ આકાશપ્રદેશ નથી કે જે એક પ્રદેશના અવગાહ પરિણામથી પરિણત થયેલા પરમાણુ આદિને અવકાશ આપવાના પરિણામ વડે ન પરિણત થયેલો હોય. ૧. મહેસાઈ; ૨. બ્રક્સ ટ્ટા (મ.વિ.). 223 Page #300 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે–અહીં પણ ક્ષેત્રનું પ્રાધાન્ય હોવાથી બે આકાશપ્રદેશમાં રહેલા ઢિપ્રદેશ સ્કંધથી માંડી અનન્તપ્રદેશિક સ્કંધો એક દ્રવ્ય તરીકે ગણાય છે. અને તેવા પ્રકારના તે પદ્ગલસ્કંધો પૂર્વે કહેલાથી સંખ્યાતગણી છે. તે આ પ્રમાણે–સર્વલોકના પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે તો પણ તેના બદલે અસત્કલ્પનાથી દસની કલ્પના કરીએ, અને તે પ્રત્યેકનો વિચાર કરતાં દસ જ આકાશપ્રદેશો છે. માટે એક પ્રદેશાવગાઢ પુદ્ગલદ્રવ્યો દસ જ થાય છે. હવે તેજ દસ પ્રદેશોમાં અન્ય પ્રદેશને ગ્રહણ કરતાં અને અન્યને છોડતાં ઘણાં કિસંયોગ થાય છે, માટે એક પ્રદેશાવગાઢ પુદ્ગલોથી ઢિપ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યો સંખ્યાતગુણા થાય છે. એમ તેથી પણ ત્રિપ્રદેશવગાઢ સંખ્યાતગુણા થાય છે. એમ ઉત્તરોત્તર યાવત્ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો સંખ્યાતગુણા થાય છે, તેથી એ નિશ્ચિત થાય છે કે એક પ્રદેશાવગાઢ પગલોથી સંખ્યાતા પ્રદેશાવગાઢ પગલદ્રવ્યો અન્યને ગ્રહણ કરતાં અને અન્યને છોડતાં સંખ્યાતગણા સાંયોગિક વિકલ્પ થવાથી દ્રવ્યાર્થપણે સંખ્યાતગણી છે, એ પ્રમાણે તેથી અસંખ્યાતા પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. કારણ કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો થાય છે. પ્રદેશાર્થતાસૂત્ર અને દ્રવ્યપ્રદેશાર્થતાસૂત્ર સુગમ હોવાથી તેનો સ્વયં વિચાર કરવો. કાલ અને ભાવસૂત્રો પણ સુગમ હોવાથી સ્વયં વિચારવાં. ‘નવાં નહીં જોયાના તહાં મળિયા' પરન્તુ જેમ પૂર્વે સામાન્ય રીતે પગલો કહ્યા તેમ એકગણ કાળા વગેરે મુદ્દગલો કહેવા. તે આ પ્રમાણે-“સૌથી થોડા એકગણ કાળા અનન્તપ્રદેશિક સ્કન્ધો છે, તેથી એકગુણ કાળા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થપણે અનંતગુણા છે, તેથી એકગુણ કાળા સંખ્યાતપ્રદેશિક સ્કંધો સંખ્યાતગુણા છે, તેથી એકગુણ કાળા અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધો અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા એકગુણ કાળા અનન્તપ્રદેશિક સ્કંધો છે. તેથી એકગુણ કાળા પરમાણુપુલો અનન્તગુણા છે ઇત્યાદિ એમ સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણ કાળા અને અનન્તગુણ કાળા પુદ્ગલોના સંબંધમાં જાણવું. એમ બાકીના વર્ણ, ગંધ અને રસ સંબંધમાં પણ કહેવું. કર્કશ, મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ સંબંધમાં જેમ એકપ્રદેશાદિઅવગાઢ પુદ્ગલો કહ્યા તેમ કહેવા. તે આ પ્રમાણેએકપ્રદેશાવગાઢ એકગુણકર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ એકગુણકર્કશસ્પર્શવાળા પુલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. તેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ એકગુણકર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે-ઇત્યાદિ એમ સંખ્યાતગુણકર્કશસ્પર્શવાળા, અસંખ્યાતગુણ કર્કશસ્પર્શવાળા અને અનન્તગુણકર્કશસ્પર્શવાળા પુદ્ગલો જાણવા. એ પ્રમાણે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શ સંબંધમાં જાણવું. બાકીના ચાર શીતાદિ સ્પર્શી જેમ વર્ણાદિ કહ્યા તેમ કહેવા. ત્યાં સૂત્રપાઠ ઉપર કહેલાને અનુસાર સ્વયં વિચારવો. llcolીર ૧૬ll २७ महादंडयदारं अह भंते! सव्वजीवप्पबहुं महादण्डयं वन्नइस्सामि-सव्वत्थोवा गब्भवक्कंतिया मणुस्सा १, मणुस्सीओ संखिज्जगुणाओ २, बायरतेउकाइया पज्जत्तया असंखेज्जगुणा ३, अणुत्तरोववाइया देवा असंखिज्जगुणा ४, उवरिमगेविज्जगा देवासंखिज्जगुणा५,मज्झिमगेविज्जगा देवा संखिज्जगुणा ६,हिटिमगेविज्जगा देवा संखिज्जगुणा ९, अच्चुए कप्पे देवा संखिज्जगुणा ८, आरणे कप्पे देवा संखिज्जगुणा ९, पाणए कप्पे देवा संखिज्जगुणा १०, आणए कप्पे देवा संखिज्जगुणा ११, अहे सत्तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १२, छट्ठीए तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १३, सहस्सारे कप्पे देवा असंखिज्जगुणा १४, महासुक्के कप्पे देवा असंखिज्जगुणा १५, पंचमाए धूमप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा १६, लंतए कप्पए देवा असंखिज्जगुणा १७, चउत्थीए पंकप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा १८, बंभलोए कप्पे देवा असंखिज्जगुणा १९, तच्चाए वालुयप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा २०, माहिंदे कप्पे देवा असंखिज्जगुणा २१,सणंकुमारेकप्पे देवा असंखिज्जगुणा २२, दोच्चाए सक्करप्पभाए पुढवीए नेरइया असंखिज्जगुणा २३,समुच्छिमा मणुस्सा असंखिज्जगुणा २४, ईसाणे 224 Page #301 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ कप्पे देवा असंखिज्जगुणा २५, ईसाणे कप्पे देवीओ संखिज्जगुणाओ २६, सोहम्मे कप्पे देवा संखिज्जगुणा २७, सोहम्मे कप्पे देवीओ संखेज्जगुणाओ २८, भवणवासी देवा असंखेज्जगुणा २९, भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ ३०, इमीसे रयणप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा ३१, खहयरपंचिंदियतिरिक्खजोणिया पुरिसा असंखिज्जगुणा ३२, खहयरपंचिंदियतिरिक्खजोणिणीओ संखिज्जगुणाओ ३३, थलयरपंचिंदियतिरिक्खजोणिआ पुरिसा संखिज्जगुणा ३४, थलयरपंचिंदियतिरिक्खजोणिणीओ संखिज्जगुणाओ ३५, जलयरपंचिंदियतिरिक्खजोणिआ पुरिसा संखिज्जगुणा ३६, जलयरपंचिंदियतिरिक्खजोणिणीओ संखिज्जगुणाओ ३७, वाणमंतरा देवा संखिज्जगुणा ३८, वाणमंतरीओ देवीओ संखिज्जगुणाओ ३९, जोइसिया देवा संखिज्जगुणा ४०, जोइसिणीओ देवीओ संखिज्जगुणाओ ४१, खहयरपंचिंदियतिरिक्खजोणिआ नपुंसगा संखिज्जगुणा ४२, थलयरपंचिंदियतिरिक्खजोणिआ नपुंसंगा संखिज्जगुणा ४३, जलयरपंचिंदियतिरिक्ख जोणिआ नपुंसगा संखिज्जगुणा ४४, चउरिंदिया पज्जत्तया संखिज्जगुणा ४५, पंचिंदिया पज्जत्तया विसेसाहिया ४६, बेइंदिया पज्जत्तया विसेसाहिया ४७, तेइंदिया पज्जत्तया विसेसाहिया ४८, पंचिंदिया अपज्जत्तया असंखेज्जगुणा ४९, चउरिदिया अपज्जत्तया विसेसाहिया ५०, तेइंदिया अपज्जत्तया विसेसाहिया ५१, बेइंदिया अपज्जत्तया विसेसाहिया ५२, पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखिज्जगुणा ५३, बायरनिगोया पज्जत्तया असंखिज्जगुणा ५४, बायरपुढवीकाइया पज्जत्तगा असंखिज्जगुणा ५५, बायरआउकाइया पज्जत्तया असंखिज्जगुणा ५६, बायरवाउकाइयां पज्जत्तगा असंखिज्जगुणा ५७, बायर उकाइया अपज्जत्तया असंखिज्जगुणा ५८, • पत्तेयसरीरबायरवणस्सइकाइयाँ अपज्जत्तया असंखिज्जगुणा ५९, बायरनिगोया अपज्जत्तया असंखिज्जगुणा ६०, बायरपुढवीकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६१, बायरआउकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६२, बायरवाउकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६३, सुहुमतेउकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६४, सुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया ६५, सुहुम आउकाइया अपज्जत्तया विसेसाहिया ६६, सुहुमवाउकाइया अपज्जत्तया विसेसाहिया ६७, सुहुमतेउकाइया पज्जत्तया संखिज्जगुणा ६८, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया ६९, सुहुम आउकाइया पज्जत्तया विसेसाहिया ७०, सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया ७१, सुमनिगोया अपज्जत्तया असंखिज्जगुणा ७२, सुहुमनिगोया पज्जत्तया संखिज्जगुणा ७३, अभवसिद्धिआ अनंतगुणा ७४, परिवडियसम्मद्दिट्ठी [सम्मत्ता ] अनंतगुणा ७५, सिद्धा अनंतगुणा ७६, बायरवणस्सइकाइया पज्जत्तगा अनंतगुणा ७७, बायरपज्जत्ता विसेसाहिया ७८, बायरवणस्सइकाइया अपज्जत्तगा असंखिज्जगुणा ७९, बायरअपज्जत्तगा विसेसाहिया ८०, बायरा विसेसाहिया ८१, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखिज्जगुणा ८२, सुहुम अपज्जत्तया विसेसाहिया ८३, सुहुमवणस्सइकाइया पज्जत्तया संखिज्जगुणा ८४, सुहुमपज्जत्तया विसेसाहिया ८५, सुहुमा विसेसाहिया ८६, भवसिद्धिया विसेसाहिया ८७, निगोयजीवा विसेसाहिया ८८, वणस्सइकाइया विसेसाहिया ८९, एगिंदिया विसेसाहिया ९०, तिरिक्खजोणिया विसेसाहिया ९१, मिच्छदिट्ठी विसेसाहिया ९२, अविरया विसेसाहिया ९३, सकसाई विसेसाहिया ९४, छउमत्था विसेसाहिआ ९५, सजोगी विसेसाहिआ ९६, संसारत्था विसेसाहिआ ९७, सव्वजीवा विसेसाहिआ ९८ । सू०-८१ ।। २१७।। बहुवत्तव्वयपयं समत्तं ।। पत्रवणाए भगवईए तइयं अप्पबहुयं पयं समत्तं ।। 225 Page #302 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ इयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं (મૂળ) હે ભગવન્! સર્વ જીવોના અલ્પબહુત્વ મહાદંડકનું વર્ણન કરીશ – ૧ સૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે. ૨ તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩ તેથી પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૪ તેથી અનુત્તરૌપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. ૫ તેથી ઉપરના ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૬ તેથી મધ્યમ ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૭ તેથી નીચેના ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૮ તેથી અચ્યુત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૯ તેથી આરણ કલ્પમાં સંખ્યાતગુણા દેવો છે. ૧૦ તેથી પ્રાણત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૧૧ તેથી આનત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૧૨ તેથી અધઃ સપ્તમ નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૩ તેથી છઠ્ઠી તમા નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૪ તેથી સહસ્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, ૧૫ તેથી મહાશુક્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૧૬ તેથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૭ તેથી લાંતક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૧૮ તેથી ચોથી પંકપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૯ તેથી બ્રહ્મલોક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૦ તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૨૧ તેથી માહેન્દ્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૨ તેથી સનત્સુમાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, ૨૩ તેથી બીજી શર્કરાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૨૪ તેથી સંમૂમિ મનુષ્યો અસંખ્યાતગુણા છે. ૨૫ તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૬ તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. ૨૭ તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૨૮ તેથી સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. ૨૯ તેથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. ૩૦ તેથી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે. ૩૧ તેથી રત્નપ્રભા પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. ૩૨ તેથી ખેચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો અસંખ્યાતગુણા છે. ૩૩ તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૪ તેથી સ્થલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો સંખ્યાતગુણા છે. ૩૫ તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૬ તેથી જલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો સંખ્યાતગુણા છે. ૩૭ તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૮ તેથી વ્યન્તર દેવો સંખ્યાતગુણા છે. ૩૯ તેથી વ્યન્તર દેવીઓ સંખ્યાતગુણી છે. ૪૦ તેથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. ૪૧ તેથી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. ૪૨ તેથી ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૩ તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૪ તેથી જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૫ તેથી પર્યામા ચરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. ૪૬ તેથી પર્યાપ્તા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. ૪૭ તેથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૪૮ તેથી પર્યામા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૪૯ તેથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. ૫૦ તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. ૫૧ તેથી અપર્યાપ્ત તેઇન્દ્રિયો વિશેષાધિક છે. પ૨ તેથી અપર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૫૩ તેથી પર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૪ તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. ૫૫ તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૬ તેથી પર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. ૫૭ તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૮ તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૫૯ તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૦ તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. ૬૧ તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૨ તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. ૬૩ તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૪ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૬૫ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. ૬૬ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે. ૬૭ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. ૬૮ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે. ૬૯ 226 Page #303 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. ૭૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે. ૭૧ તેથી પર્યામા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. ૭૨ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. ૭૩ તેથી પર્યામા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે. ૭૪ તેથી અભવ્યો અનંતગુણા છે. ૭૫ તેથી પતિત પડેલા સમ્યદૃષ્ટિ અનંતગુણા છે. ૭૬ તેથી સિદ્ધો અનંતગુણા છે. ૭૭ તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે. ૭૮ તેથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૯ તેથી અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૮૦ તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. ૮૧ તેથી બાદરજીવો વિશેષાધિક છે. ૮૨ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૮૩ તેથી . સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. ૮૪ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. ૮૫ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૮૬ તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ૮૭ તેથી ભવસિદ્ધિકો વિશેષાધિક છે. ૮૮ તેથી નિગોદ જીવો વિશેષાધિક છે. ૮૯ તેથી વનસ્પતિજીવો વિશેષાધિક છે. ૯૦ તેથી એકેન્દ્રિયો વિશેષાધિક છે. ૯૧ તેથી તિર્યંચો વિશેષાધિક છે. ૯૨ તેથી મિથ્યાદૃષ્ટિઓ વિશેષાધિક છે. ૯૩ તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. ૯૪ તેથી સકષાયી જીવો વિશેષાધિક છે. ૯૫ તેથી છદ્મસ્થ જીવો વિશષાધિક છે. ૯૬ તેથી સયોગી જીવો વિશેષાધિક છે. ૯૭ તેથી સંસારી જીવો વિશેષાધિક છે. ૯૮ અને તેથી સર્વજીવો વિશેષાધિક છે. બહુવક્તવ્યતા પદ સમાસ. II૮ ૧૨ ૧૭ પ્રજ્ઞાપના ભગવતીમાં ત્રીજું અલ્પબહુત્વ પદ સમાપ્ત. (ટી) પુદ્ગલ દ્વાર સમાપ્ત થયું, હવે મહાદંડક કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર ગુરુની આજ્ઞા માગે છે, તેમને નિવેદન કરે છે– હે ભગવન્! સર્વ જીવોના અલ્પબહુત્વની વક્તવ્યતારૂપ મહાદંડકનું વર્ણન કરીશ-એટલે મહાદંડક પ્રતિપાદક સૂત્રની રચના કરીશ એ તાત્પર્ય છે. આ કથનથી એમ જણાવે છે કે–‘તીર્થંકરની અનુજ્ઞાસાપેક્ષ જ પૂજ્ય ગણધર સૂત્રની રચના કરે છે, પરંતુ શ્રુતાભ્યાસ સાપેક્ષ સૂત્ર રચના કરતા નથી. અથવા એમ જણાવે છે કે વિનેયે-શિષ્યે કુશલ-કલ્યાણકારક કાર્યમાં પણ ગુરુની અનુજ્ઞા સિવાય પ્રવૃત્તિ ન કરવી, પરંતુ તેની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી. અન્યથા વિનેયપણું-શિષ્યપણું ઘટી ન શકે.’ શિષ્યનું આ લક્ષણ શાસ્ત્રમાં કહેલું છે–‘‘ગુરોર્નિવેવિતાત્મા યો, ગુમાવાનુવર્તા મુખ્યર્થ ચેષ્ટતે નિત્યું, સ વિનેય પ્રીતિત: ફ્।।''−‘જેણે પોતાનો આત્મા ગુરુને નિવેદિત કર્યો છે અને જે ગુરુની ચિત્તવૃત્તિને અનુસરે છે તેમજ જે મુક્તિને માટે હમેશાં પ્રયત્ન કરે છે તે વિનેય-શિષ્ય કહ્યો છે.’” જે ગુરુની અનુજ્ઞા માગવી તે ગુરુ આવા પ્રકારનો હોવો જોઈએધર્મજ્ઞો ધર્મળતાં ૬, સવા ધર્મપ્રવર્તા સત્ત્વો ધર્મશાસ્ત્રાર્થવેશજો પુરુષ્યતે ।।''-ધર્મજ્ઞ, ધર્મકર્તા અને હમેશાં ધર્મપ્રવર્તક હોય, તથા પ્રાણીઓને ધર્મશાસ્ત્રના અર્થનો ઉપદેશ કરનારો હોય તે ગુરુ કહેવાય છે.’’ હવે શાસ્ત્રકારે ‘મહાદંડકનું વર્ણન કરીશ’ એમ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે–એટલે મહાદંડકનું વર્ણન કરે છે. (૧) સૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે, કારણ કે તે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે. (૨) તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તે સત્યાવીશગુણી છે. કહ્યું છે કે–‘મનુષ્યની (સ્ત્રીઓ) સત્યાવીશગુણી અને સત્યાવીશ અધિક છે.’’ (૩) તેથી પર્યામા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે કેટલાક વર્ગન્સૂન આવલિકાના સમયોનો ઘન કરતાં જેટલા સમયો થાય તેટલા છે. (૪) તેથી અનુત્તરોપપાતી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશની રાશિ હોય તેટલા છે. (૫) તેથી ઉપરના ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે, કારણ કે તે પલ્યોપમના મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તેનું કારણ એ છે કે ત્યાં વિમાનો ઘણાં છે. તે આ પ્રમાણે–અનુત્તર દેવોના પાંચ વિમાનો છે અને ઉ૫૨ના ત્રણ ત્રૈવેયકના સો વિમાનો છે. દરેક વિમાને અસંખ્યાતા દેવો છે. જેમ જેમ નીચે નીચેના વિમાનો ૧. આવલિકાના અસંખ્યાતા સમયો થાય છે, તેને તેટલી જ સંખ્યાથી ગુણતા વર્ગ થાય, પુનઃ તેટલી સંખ્યાએ ગુણવાથી ઘન થાય છે. જેમકે અસત્કલ્પનાથી આવલિકાના સો સમયો છે તેને સોએ ગુણતાં હજાર થાય અને પુનઃ તેને સોએ ગુણતાં એક લાખ થાય તેને ઘન કહેવાય. 227 Page #304 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं છે તેમ તેમ દેવો પણ ઘણા છે, તેથી એમ જણાય છે કે અનુત્તરોપપાતિક દેવોથી ક્ષેત્રપલ્યોપમના અત્યન્ત મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ ઉપરના ત્રણ ત્રૈવેયકના દેવો છે. એમ પછીના દેવો સંબંધી પણ આનત કલ્પ સુધી વિચાર ક૨વો. (૬) ઉ૫૨ના ત્રણ ત્રૈવેયકના દેવોથી મધ્યમ ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. (૭) તેથી નીચેના ત્રણ ત્રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. (૮) તેથી અચ્યુત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૯) તેથી આરણ કલ્પના દેવો સંખ્યાતગુણા છે. જો કે આરણ અને અચ્યુત કલ્પ બન્ને સમશ્રેણીમાં અને તેમાં વિમાનોની સંખ્યા સરખી છે, તો પણ કૃષ્ણપાક્ષિક જીવો તથાસ્વભાવથી દક્ષિણ દિશામાં ઘણા ઉત્પન્ન થાય છે, ઉત્તરદિશામાં ઘણા થતા નથી અને કૃષ્ણપાક્ષિકો ઘણા હોય છે, શુક્લપાક્ષિકો થોડા છે તેથી અચ્યુત કલ્પના દેવોની અપેક્ષાએ આરણકલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૦) તેથી પણ પ્રાણત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૧૧) તેથી આનતકલ્પના દેવો સંખ્યાતગુણા છે. તેનો વિચાર આરણકલ્પની પેઠે ક૨વો. (૧૨) તેથી નીચેની સાતમી નરકપૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. કારણ કે તે શ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૧૩) તેથી છઠ્ઠી પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. અને પૂર્વ દિશાની અપેક્ષાએ નૈરયિકોના અલ્પબહુત્વનો વિચાર કરતાં એનો વિચાર કર્યો છે. (૧૪) તેથી સહસ્રાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે છઠ્ઠી પૃથિવીના નૈરયિકોના પ્રમાણના કારણભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ સહસ્રારકલ્પના દેવોના પરિમાણનું કારણભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણ છે. (૧૫) તેથી મહાશુક્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે અહીં ઘણા વિમાનો છે. છ હજાર વિમાનો સહસ્રાર કલ્પમાં અને ચાળીશ હજાર વિમાનો મહાશુક્ર કલ્પમાં છે. વળી નીચે નીચેના વિમાનમાં રહેનારા ઘણા, વધારે ઘણા દેવો છે અને થોડા, વધારે થોડા ઉપર ઉપરના વિમાનમાં દેવો છે, માટે સહસ્રાર દેવોથી મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૧૬) તેથી પણ પાંચમી ધૂમપ્રભા નામે નરકપૃથિવીમાં ના૨કો અસંખ્યાતગુણા છે. કારણ કે તે શ્રેણિના અત્યન્ત મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૧૭) તેથી પણ લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ શ્રેણિના અતિશય વધારે મોટા અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશરાશિપ્રમાણ છે. (૧૮) તેથી ચોથી પંકપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. અહીં યુક્તિ પૂર્વની પેઠે જાણવી. (૧૯) તેથી બ્રહ્મલોક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, કારણ પૂર્વની પેઠે જાણવું. (૨૦) તેથી ત્રીજી વાલુકાપ્રભાના નારકો અસંખ્યાતગુણા જાણવા. (૨૧) તેથી માહેન્દ્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. (૨૨) તેથી સનત્સુમા૨ કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. અહીં બધે પૂર્વે કહેલી યુક્તિઓનું અનુસરણ કરવું. (૨૩) તેથી બીજી શર્કરાપ્રભા નરકપૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. અહીં સાતમી નરકપૃથિવીના નારકોથી આરંભી બીજી નરકપૃથિવીના નારકો સુધી પ્રત્યેકનો સ્વસ્થાનની અપેક્ષાએ વિચાર કરતાં બધા ધંનીકૃત લોકની શ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશના રાશિપ્રમાણ જાણવા, માત્ર શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત પ્રકારનો હોય છે, માટે આ પ્રમાણે ઉત્તરોત્તર અસંખ્યાતગુણપણે કહેવાતા અલ્પબહુત્વમાં વિરોધ આવતો નથી. (૨૪) તે બીજી નરકપૃથિવીના નારકોથી સંમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અંશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશરાશિના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળની સાથે ગુણતા જેટલા પ્રદેશો થાય તેટલા જાણવા. (૨૫) તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રમાણવાળા ઈશાન દેવલોકમાં દેવો અને દેવીઓનો સમુદાય । છે. તેનાથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ઈશાન દેવો છે, માટે દેવો સંમૂર્ણિમ મનુષ્યો કરતાં અસંખ્યાતગુણા છે. (૨૬) તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે તે બત્રીશગુણી છે. ‘બત્રીશગુણી અને બત્રીશ અધિક દેવીઓ છે.’ એવું આગમવચન છે. (૨૭) તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે, કારણ કે ત્યાં ઘણા વિમાનો છે. તે આ પ્રમાણે– બત્રીશ લાખ વિમાનો સૌધર્મ કલ્પમાં અને અઠ્યાવીશ લાખ વિમાનો ઈશાન કલ્પમાં છે, વળી દક્ષિણ દિશામાં સૌધર્મ કલ્પ અને ઉત્તર દિશામાં ઈશાન કલ્પ છે. દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપાક્ષિક જીવો ઉપજે છે તેથી ઈશાન દેવીથી સૌધર્મ દેવો સંખ્યાતગુણા છે. (પ્ર૦) આ યુક્તિ માહેન્દ્ર અને સનત્કુમાર કલ્પને વિષે પણ કહી છે, પરન્તુ ત્યાં માહેન્દ્ર કલ્પની અપેક્ષાએ 228 Page #305 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ સનત્કુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા કહ્યા છે અને અહીં સૌધર્મ કલ્પમાં સંખ્યાતગુણા કહ્યા તેનું શું કારણ? (ઉ)–શાસ્ત્રના પ્રામાણ્યથી આ વાત માનવી જોઇએ. અહીં પાઠની ભ્રાન્તિ નથી, કારણ કે અન્ય સ્થળે પણ કહ્યું છે કે-‘‘સાળે સવ્વવિ બત્તીસ'મુળાઓ હાંતિ રેવીમો સંવિન્ગા સોહમે તો અસંવા મવળવાસી ।।''-‘ઈશાન કલ્પમાં બધે પણ બત્રીશગુણી દેવીઓ છે, તેથી સંખ્યાતગુણા સૌધર્મ દેવલોકમાં અને તેથી અસંખ્યાતગુણા ભવનવાસી છે.’ (૨૮) તેથી તેજ સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે તે દેવોથી બત્રીશગુણી છે. (૨૯) તે દેવીઓથી અસંખ્યાતગુણા ભવનવાસી દેવો છે, કેવી રીતે છે? આ પ્રમાણે છે–અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણવાથી જેટલો પ્રદેશરાશિ થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા ભવનપતિ દેવ અને દેવીઓનો સમુદાય છે. તેનાથી કંઇક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ભવનપતિ દેવો છે. માટે સૌધર્મ દેવીઓથી તેઓ અસંખ્યાતગુણા છે. (૩૦) તેથી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે તે બત્રીશગુણી છે. (૩૧) તેથી પણ આ રત્નપ્રભા પૃથિવીમાં ના૨કો અસંખ્યાતગુણા છે, કારણ કે અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા પ્રદેશો થાય તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિ જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. (૩૨) તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૩૩) તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે કારણ કે તે ત્રણગુણી છે. કારણ કે ‘તિર્યંચની સ્ત્રી ત્રણગુણી અને ત્રણ અધિક જાણવી–એવું શાસ્ત્રનું કથન છે.’ (૩૪) તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે તે પ્રતરના અતિશય મોટા અસંખ્યાતમા ભાગની અસંખ્યાત શ્રેણિના આકાશપ્રદેશના રાશિ જેટલા છે. (૩૫) તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કા૨ણ કે તે ત્રણગુણી છે. (૩૬) તેથી જલચર • પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાતગુણા છે. કારણ કે પ્રતરના અત્યંત ઘણા મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. (૩૭) તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તે ત્રણગુણી છે. (૩૮) તેથી વ્યન્તર દેવો [પુરુષો] સંખ્યાતગુણા છે, કારણ તેઓ એક પ્રતરમાં સંખ્યાતા કોટાકોટી યોજનપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા સામાન્ય વ્યન્તરો છે. પરંતુ અહીં કેવળ પુરુષોની વિવક્ષા છે, તેથી બધા સમુદાયની અપેક્ષાએ કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા જાણવા, તેથી જલચર સ્ત્રી કરતાં સંખ્યાતગુણા ઘટે છે. (૩૯) તેથી વ્યન્તરીઓ બત્રીશગુણી હોવાથી સંખ્યાત ગુણી છે. (૪૦) તેથી જ્યોતિદેવો સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ એક પ્રત૨માં બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા છે, પરંતુ અહીં પુરુષોની વિવક્ષા હોવાથી બધા સમુદાયની અપેક્ષાએ કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા છે, માટે વ્યન્તરદેવી ક૨તાં સંખ્યાતગુણા છે. (૪૧) તેથી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે, કારણ કે તેઓ બત્રીશગુણી છે. (૪૨) તેથી ખેચ૨ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે. ક્વચિત્ ‘અસંખેજ્જગુણા’ એવો પાઠ છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે એ પછી આગળ પર્યાપ્તા ચઉરિન્દ્રિયો કહેવામાં આવશે તે પણ જ્યોતિષ્ક દેવોથી સંખ્યાતગુણા જ ઘટે છે, તે નહિ ઘટી શકે. તે આ પ્રમાણે–એક પ્રતરમાં બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિરૂપ ખંડો જેટલા હોય તેટલા જ્યોતિષ્ઠો છે. કહ્યું છે કે-‘‘છપ્પનવોસયંમુતસૂરૂપસેર્દિ માણ્યું પયરા. નોસિન્હેં દીક્ તિા''−‘બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રદેશો વડે પ્રતરને ભાગતાં જેટલી સંખ્યા આવે તેટલી જ્યોતિષ્ક દેવોથી અપહરાય છે.’ એક પ્રતરમાં અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડ જેટલા થાય તેટલા ચરૅિન્દ્રિય જીવો છે. કહ્યું છે કેપુત્ત્તત્તાપન્તત્તનિતિષડરબનનો અવાંતિ અનસંહાસંવસમÄ પુઢો પય।।''−‘પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયો પ્રત્યેક અંગુલના સંખ્યાતમા અને અસંખ્યાતમા ભાગના પ્રદેશ વડે ભાગતાં પ્રતરનો અપહાર કરે છે.' એટલે અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિ પ્રદેશ વડે પ્રતરને ભાગતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પર્યામા ચઉરિન્દ્રિયાદિ છે, અને અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિના પ્રદેશો વડે ભાગતાં જેટલા આકાશ 229 Page #306 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं પ્રદેશો આવે તેટલા અપર્યાપ્તા ચઉરિક્રિયાદિ છે, માટે જંગલના સંખ્યાતમા ભાગની અપેક્ષાએ બસો છપ્પન અંગુલ સંખ્યાતગુણા છે, તેથી જ્યોતિષ્ક દેવોની અપેક્ષાએ વિચાર કરતાં પર્યાપ્ત ચઉરિન્દ્રિયો પણ સંખ્યાતગુણા ઘટે છે તો પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી સંખ્યામાં ભાગ પ્રમાણ ખેચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા હોય તેમાં શું કહેવું? (૪૩) તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. (૪૪) તેથી જલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે. (૪૫) તેથી પર્યાપ્ત ચઉરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. (૪૬) તેથી પર્યાપ્તા સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિયો વિશેષાધિક છે. (૪૭) તેથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૪૮) તેથી પર્યાપ્તા ઇન્દ્રિયો વિશેષાધિક છે. યદ્યપિ પર્યાપ્તા ચઉરિન્દ્રિયથી માંડી પર્યાપ્ત તે ઇન્દ્રિય સુધીના પ્રત્યેક એક પ્રતરમાં અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખંડો થાય તેટલા સામાન્ય રીતે બીજા સ્થળે કહેલા છે, તો પણ અંગુલના સંખ્યાતમા ભાગના સંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર વિશેષાધિક પણાનું કથન વિરુદ્ધ નથી. બીજા સ્થળે પણ આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું છે “તત્તો નપુંસ ઉદય સંજ્ઞા થતયરનનયરનjક્ષ રવિ તમો પતિપન્નર ઉત્તિ મહિના'- તેથી નપુંસક ખેચર, નપુંસક સ્થલચર, નપુંસક જલચર અને પર્યાપ્તા ચઉરિન્દ્રિય સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા પંચેન્દ્રિય, બેઇન્દ્રિય અને ઇન્દ્રિય કંઈક અધિક છે.” (૪૯) પર્યાપ્ત ઇન્દ્રિયોથી અપર્યાપ્ત પંચેન્દ્રિયો અસંખ્યાતગણા છે. કારણ કે તેઓ જંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા હોય તેટલા છે. (૫૦) તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. (૫૧) તેથી પણ અપર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. (૫૨) તેથી પણ અપર્યાપ્ત બેઇન્દ્રિયો વિશેષાધિક છે. યદ્યપિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયથી માંડી અપર્યાપ્ત બેઈન્દ્રિય સુધીના જીવો પ્રત્યેક એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સચિરૂ૫ ખંડો જેટલા હોય તેટલા બીજે સ્થળે સામાન્યપણે કહ્યા છે તો પણ અંગલના અસંખ્યાતમા ભાગના અનેક ભેદો હોવાથી આ પ્રમાણે વિશેષાધિકપણાનું કથન વિરુદ્ધ નથી. (૫૩) તે બેઈન્દ્રિય અપર્યાપ્તાથી પણ પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. યદ્યપિ અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિની પેઠે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા હોય તેટલા અન્ય સ્થળે કહ્યા છે, તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદો હોવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના પરિમાણના વિચારમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણો ઓછો લેવો, તેથી કંઈ પણ વિરોધ નથી. (૫૪) તેથી પર્યાપ્તા અનન્તકાયિક જીવના શરીરરૂપ બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. (૫૫) તેથી બાદર પૃથિવીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૫૬) તેથી પર્યાપ્ત બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. યદ્યપિ પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, પૃથિવીકાયિક અને અખાયિક પ્રત્યેક અંગુલના અસંખ્યામાં ભાગ પ્રમાણ સૂચિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા થાય તેટલા સામાન્યપણે અન્ય ગ્રન્થોમાં કહેલો છે, તો પણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદો હોવાથી આ પ્રમાણે અસંખ્યાતગુણા કહેવામાં કોઈ પણ દોષ નથી. (૫૭) બાદર પર્યાપ્તા અપ્લાયિકથી પર્યાપ્યા બાદ વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ ઘનીકત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા પ્રતરના આકાશપ્રદેશ પ્રમાણ છે. (૫૮) તેથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકના આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. (૫૯) તેથી પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૦) તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. (૬૧) તેથી બાદર પૃથિવીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૨) તેથી બાદર અપ્લાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણા છે. (૬૩) તેથી બાદર વાયકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગ (૬૪) તેથી સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬૫) તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૬) તેથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૭) તેથી સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે. (૬૮) તેથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોથી પર્યાપ્તા સૂક્ષ્મ જીવો સ્વભાવથી જ ઘણા છે. આ પ્રજ્ઞાપના સૂત્રના સંગ્રહણીકાર કહે છે કે “નીવાઈમપન્ન વદુતરા વીચી વિનેયા સુહુમાન ચ પન્ના મોહેન વ વસ્તી વિવિફા''- સામાન્યતઃ બાદર જીવોમાં અપર્યાપ્તા ઘણા છે અને સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તા ઘણા છે એમ કેવલજ્ઞાની 230 Page #307 -------------------------------------------------------------------------- ________________ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ કહે છે.” (૬૯) તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૦) તેથી સૂક્ષ્મ અપ્લાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૧) તેથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૨) તેથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૭૩) તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે. જો કે અપર્યાપ્ત તેજસ્કાયિકથી આરંભી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ સુધીના જીવો સામાન્યપણે અન્ય ગ્રન્થમાં અસંખ્યાત લોકના આકાશ પ્રદેશના રાશિપ્રમાણ કહ્યા છે, તો પણ લોકના અસંખ્યાતપણાના અસંખ્યાત ભેદો હોવાથી આ પ્રમાણે કહેલું અલ્પબહુત યુક્તિસંગત છે. (૭૪) તેથી અભવસિદ્ધિક જીવો અનન્તગુણા છે. કારણ કે તેઓ જઘન્ય યુક્ત અનન્ત પ્રમાણ છે. (૭૫) તેથી સમ્યગ્દર્શનથી પતિત થયેલા અનન્તગુણા છે. (૭૬) તેથી સિદ્ધો અનન્તગુણા છે. (૭૭) તેથી પણ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનન્તગણા છે. (૭૮) તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. કારણ કે બાદર પર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૭૯) તેથી બાદર અપર્યાપ્ત વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે એક એક પર્યાપ્ત બાદર નિગોદ જીવને આશ્રયી અસંખ્યાતગુણા બાદર અપર્યાપ્ત નિગોદ જીવો ઉપજે છે. (૮૦) તેથી સામાન્ય બાદર અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે. કારણ કે બાદર અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૧) તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા અને અપર્યાપ્તાનો તેમાં સમાવેશ થાય છે. (૮૨) તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૮૩) તેથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૪) તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાઓથી સૂક્ષ્મ પર્યાપ્તાઓ હમેશાં સ્વભાવથી જ સંખ્યાતગુણા હોય છે અને તે પ્રકારે કેવલજ્ઞાનીએ જાણેલું છે. (૮૫) તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૬) તેથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણરહિત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી, અપ, તેજ, વાયુ, અને વનસ્પતિકાયિકનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૭) તેથી ભવસિદ્ધિક જીવો વિશેષાધિક છે. ભવ-સંસારમાં જેઓની સિદ્ધિ છે તે ભવસિદ્ધિક-ભવ્ય કહેવાય છે. કારણ કે જઘન્યયુક્ત અનન્ત પ્રમાણ અભવ્યને છોડી બાકીના બધા જીવો ભવ્ય છે. (૮૮) તેથી સામાન્ય નિગોદ જીવો વિશેષાધિક છે, કારણ કે અહીં ભવ્યો અને અભવ્ય જીવો ઘણી સંખ્યામાં સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવરાશિમાં જ પ્રાપ્ત થાય છે. બીજે સ્થળે પ્રાપ્ત થતા નથી. કારણ કે બીજા બધા જીવો મળીને અસંખ્યાત લોકાકાશના પ્રદેશ રાશિપ્રમાણ છે અને અભવ્યો યુક્ત અનંત સંખ્યાના પરિમાણરૂપ છે, માટે ભવ્યોની અપેક્ષાએ તે કિંચિત્ માત્ર છે. ભવ્યોનો તો પૂર્વે અભવ્યોને છોડીને વિચાર કર્યો હતો, પરન્તુ અત્યારે બાદર સૂક્ષ્મ નિગોદના વિચારમાં તેનો પણ પ્રક્ષેપ(સમાવેશ) કરાય છે તેથી વિશેષાધિક છે. (૮૯) તેથી સામાન્ય વનસ્પતિ જીવો વિશેષાધિક છે. કારણ કે પ્રત્યેક શરીરવાળા વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ થાય છે. (૯૦) તેથી સામાન્ય એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર અને સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૧) તેથી સામાન્ય તિર્યંચો વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૨) તેથી ચારગતિમાં રહેલા મિથ્યાદૃષ્ટિજીવો વિશેષાધિક છે. કારણ કે અહીં કેટલાએક અવિરતિ સમ્યગ્દસ્યાદિ સંજ્ઞી જીવો સિવાય બાકીના બધાય તિર્યંચો મિથ્યાદૃષ્ટિ છે. અને ચાર ગતિના મિથ્યાષ્ટિના વિચારમાં અસંખ્યાતા નારકાદિ તેમાં નાંખવા, તેથી તિર્યંચ જીવરાશિની અપેક્ષાએ વિચાર કરતાં ચાર ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો વિશેષાધિક છે. (૯૩) તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૪) તેથી સકષાયી જીવો વિશેષાધિક છે, કારણ કે દેશવિરતાદિ કષાયી હોવાથી તેનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૫) તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે, કારણ કે ઉપશાન્ત મોહાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૬) તેથી સયોગી જીવો વિશેષાધિક છે. કારણ કે સયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. (૭) તેથી સંસારમાં રહેલા જીવો વિશેષાધિક છે, કારણ કે અયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૮) તેથી સર્વ જીવો વિશેષાધિક છે, કારણ કે સિદ્ધોનો પણ તેમાં સમાવેશ થાય છે. ll૮૧/ર૧૭ll આચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના વૃત્તિના અનુવાદમાં ત્રીજું અલ્પબહુત પદ સમાપ્ત. - 231 Page #308 -------------------------------------------------------------------------- ________________ યુ. ગર્ભજ મનુષ્ય પુરુષ ગર્ભજ મનુષ્યો ૨. ૩. બાદ તેજ કાય ૪. અનુત્તોપાનિક તૈય ૫. ઉપરના (ત્રણ) ત્રૈવેયકના દેવ ૬. મધ્યમ (ત્રણ) ત્રૈવેયકના દેવ ૭. ૮. નીચા (ત્રણ) શૈવેયકના ય અચ્યુતઃ કલ્પના દેવો આરણકલ્પના દેવો ૧૦. પ્રાણના૫ના વ ૧૧. આનતકલ્પના દેવો ૯. ૧૨. સાતમી નરકના નારકો ૧૩. છઠ્ઠીનરકના નારકો .... ૧૪. સહસ્રાર કલ્પનાદેવો ૧૫. મહાશુક્રના દેવો ૧૬. પાંચમી-નરકનાનાકો ૧૭. લાંતક કલ્પના દેવો . ૧૮. ચોથી નરકના દેવો ૧૯. બ્રહ્મલોક કલ્પના દેવો ૨૦, તૃતીષનરકનાનારો ૨૧. માહેન્દ્ર કલ્પના દેવો ..... ૨૨. સનત્કુમાર કલ્પના બો ૨૩. બીજીનામનાના કો ૨૪. સંપૂર્ણિમ મનુષ્યો ૨૫. ઈશાનકલ્પના દેવો ૨૬. ઈશાનકલ્પની દેવીઓ ૨૭. સૌધર્મ ક્લ્પનાથો ૨૮. સૌધર્મકલ્પની દેવીઓ ૨૯. ભવનવાસી દેવ ૩૦. ભવનવાસી દેવીઓ ૩૧. પ્રથમ નરકના નારકો ૩૨. ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો ૩૩. ખેચર પંચન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ ૩૪. સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો ૩૫. સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ ૩૬. જબર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષો ૩૩. જલધર પંચેન્દ્રિયનિષંધીઓ ૩૮. વ્યન્તરદેવો ..... ૩૯. ધનદેવીઓ ૪૦. જ્યોતિષ્ક દેવો ********** ૪૮. શ્રીન્દ્રિય પદ ૪૯, પંચેન્દ્રિય અપાય સર્વથીથોડા સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતણ અધિક સંખ્યાતગુરણ અધિક સંખ્યાનનુંરા અધિક સંખ્યાતગુરા અવિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતણ અધિક સંખ્યાનનું અધિક સંખ્યાતણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતણ અધિક અસંખ્યાતણ અધિક અસંખ્યાતણ અધિક અસંખ્યાતરણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ વિક અસંખ્યાતરણ અધિક સંખ્યાતગુણ અધિક અસંખ્યા ગુના અધિક ...... અસંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાના અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતગણ અધિક સંખ્યાતગુણ અધિક સંખ્યાતરણ અધિક સંખ્યાતગુણ અધિક વિશેષાધિક ....... ૪. જ્યોતિષ્ઠ દેવીઓ ૪૨. ખેંચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક ૪૩. સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચનપુંસક ૪૪. જલચર પંચન્દ્રિય તિર્યંચ નપુંસક ૪૫. ચતુરિન્દ્રિય પર્યાપ્ત ૪૬. પંચેન્દ્રિય પર્યામ ૪૩, હીન્સિપ ****** ******** ********. સમગ્ર જીવોનું સંખ્યાગત તારતમ્ય (અલ્પ બહુત્વ) ****** વિશેષાધિક વિશેષાધિક અસંખ્યાતગુણ અધિક પ. ધનુરિન્દ્રિય અપાય ૫૧. શ્રી રય પર્યા પર. દ્વીન્દ્રિય અપર્યાપ્ત પ૩. પ્રત્યેક ૫૪. બાદર નિગોદ પર્યામ બાદર પૃથ્વી પર્યાપ્ત ૫૫. ૫૬. બાદર અપ્કાય પર્યાસ વનસ્પતિ પર્યા ૫૭. ૫૮. ૫૯. પ્રત્યેકબા વનસ્પત્તિ અપમ બાદર વાયુકાય પર્યામ બાદર તેજ:કાય અપર્યંત કું, બાદર નિગોદ અપક ૬૧. બાદર પૃથ્વી અપર્યા. ..... ૬૨. બાદર અપ્કાય અપર્યાસ ૩. ખાદર વાયુક પપર્ધામ ૬૪. સૂક્ષ્મ તેજ:કાયિક અપર્યાપ્ત ૫. સૂક્ષ્મ શ્રીકાયિક અપમ ૧૬. સૂક્ષ્મ-રિયા અર્ધાંગ ૬૭. સૂક્ષ્મ વાયુકાધિક અર્થા 1. સૂપો કાચિક પર્ધામ ૬૯. સૂક્ષ્મ પૃથ્વીકાર્ષિક પર્યામ ૭૦. સૂક્ષ્મ-સાયિક યંત્ર ૭૧. સૂક્ષ્મ વાયુકાયિક પર્યામ ૭૨. સૂક્ષ્મ નિગોદ અપર્ણાંક ૭૩. મનિોદ પર્યાં. ૭૪. અભવસિદ્ધિક ૭૫. તિપતિતસમ્યક્ત્વ ૭૬. સિદ્ધો ......... ૭૭. બાદરવનસ્પતિ પર્યાસ ૭૮. બાદર પર્યા. ...... ૭૯. બાદરવનસ્પતિ અપર્યાપ્ત ૮૦. બાદર અપર્યાપ્ત..... ૮૧. બાદર જીવો .... ટ, સબવનસ્પત્તિ અપર્ધામ ૮૩. સૂક્ષ્મ અપર્યા. .......... હા, સૂક્ષ્મવનસ્પતિ પાંમ પ. સમપર્ધામ ટક સૂક્ષ્મજીવો ૮૭. ભવસિદ્ધિક ૮૮. નિગોદ જીવ ૮૯. વનસ્પતિ ૯. કેન્દ્રિય ૯૧. તિર્યંચ ૯૨. મિથ્યાદષ્ટિ ૯૩. અવિરત ૯૪. સકષાય ૯૫. છદ્મસ્થ ૯૬. સયોગી ૯૭. સંસારી ..... ૯૮. સર્વજીવો ....... વિશેષાધિક , વિશેષાધિક વિશેષાધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુઠા અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક ક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક સંખ્ય તરણ અધિક વિશેષાધિક વિશેષાધિક વિધાવિક અસંખ્યાતગુણ અધિક સંખ્યાતગુણ અધિક અનંતગુણ અધિક અનંતગુણ અધિક અનંતગણ અધિક અનંતગુણ અધિક વિશેષાધિક અસંખ્યાતગુણ અધિક વિશેષાધિક વિશેષાધિક અસંખ્યાતગુણ અધિક વિશેષાધિક સંખ્યાતગુણ અધિક વિશેષ વિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક ચિત્ર:ધિક વિકીપાવક વિશેષાધિક વિશેષ વિક શિવક વિશેષ વિક વિશેષ વિક વિશેષાધિ વિશેષાધિક Page #309 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं नेरइयाणं ठिइपण्णवणा * ||વડત્ય વિફર્થ[નેરવિવવા ] I. चेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहसाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। अपज्जत्तनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तगनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-१।।२१८।। ચોથું સ્થિતિપદ (મૂળ) હે ભગવન્! નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! અપર્યાપ્ત નરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અત્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. હે ભગવન્! પર્યાપ્ત નરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની છે. //૧//ર ૧૮ll(ટી૦) હવે ચોથા સ્થિતિપદનો પ્રારંભ થાય છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે-પૂર્વના પદમાં દિશાની અપેક્ષા વગેરે દ્વારા અલ્પબદુત્વની સંખ્યાનો નિર્ણય કર્યો અને આ પદમાં તે અલ્પબદુત્વની સંખ્યાવડે નીર્મીત કરાયેલા જીવોની જન્મથી માંડી મરણ સુધીના નારકાદિ પર્યાયરૂપે નિરંતર સ્થિતિનો વિચાર કરાય છે. આ સંબન્ધવડે પ્રાપ્ત થયેલ સ્થિતિપદનું આ સૂત્ર છે‘ફયાને અંતે વેદ્ય વાનં હિ ના ઇતિ. હે ભગવન્! નરયિકોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે? તેમાં બેથી તે અનયા'—જેના વડે કહેવાય તે સ્થિતિ-આયુષ્ય કર્મનો અનુભવ, જીવન એ પર્યાય શબ્દો છે. જો કે અહીં જીવે મિથ્યાત્વાદિ હેતુવડે ગ્રહણ કરેલાં જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણત થયેલાં કર્મ પુદગલોનું જે રહેવું તે સ્થિતિ' તરીકે પ્રસિદ્ધ છે, તો પણ નારકાદિ વ્યવહારનો હેતુ જે આયુષ્યકર્મનો અનુભવ તે પણ સ્થિતિ કહેવાય છે. તે આ પ્રમાણે—જો કે નરકગતિ, પંચેન્દ્રિય જાતિ વગેરે નામકર્મના ઉદયને આશ્રિત નારકત્વરૂપ પર્યાય છે, તો પણ નારકાયુષ્યના ઉદયને પ્રથમસમયે નારકપણાના કારણરૂપ નરકક્ષેત્રને નહિ પ્રાપ્ત થવા છતાં પણ નારકપણાનો વ્યવહાર થાય છે, એ પ્રમાણે ભગવતી સૂત્રમાં કહેલું છે કેભગવન્! નારક જીવ નારકને વિષે ઉત્પન્ન થાય કે અનારક-નારકથી ભિન્ન જીવ નારકને વિષે ઉત્પન્ન થાય? હે ગૌતમ! નારક નારકને વિષે ઉત્પન્ન થાય, પણ નારકથી ભિન્ન જીવ નારકને વિષે ઉત્પન્ન ન થાય.” માટે અહીં નારકપણાના વ્યવહારનું કારણ આયુષ્ય કર્મના અનુભવને ઉક્ત વ્યુત્પત્તિથી સ્થિતિ કહી છે. ભગવાન્ ઉત્તર આપે છે-“હે ગૌતમ' ઇત્યાદિ. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્તાના વિભાગ સિવાય સામાન્યપણે ઉત્તર આપેલો છે. જ્યારે પર્યાપ્તા અને અપર્યાપ્તાના વિભાગ વડે સ્થિતિનો વિચાર થાય ત્યારે મન્નાનેરાન પં!' ઇત્યાદિ સૂત્ર જાણવું. અહીં અપર્યાપ્તા લબ્ધિ વડે અને કરણ વડે એમ બે પ્રકારના છે. તેમાં નારકો, દેવો તથા અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો કરણીવડે જ અપર્યાપ્તા છે, પણ લબ્ધિથી અપર્યાપ્તા હોતા નથી. કારણ કે લબ્ધિઅપર્યાપ્તાની તેઓમાં ઉત્પત્તિ થતી નથી, માટે તેઓ ઉત્પત્તિકાળે જ કરણ વડે કેટલાક કાળ સુધી અપર્યાપ્તાં હોય છે એટલે અન્તર્મુહૂર્ત સુધી અપર્યાપ્તા હોય છે, બાકીના તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિ સમયે કરણ અને લબ્લિવડે અપર્યાપ્તા હોય છે. એટલે કરણ અપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા બન્ને પ્રકારના હોય છે. કહ્યું છે કે“નારકો, દેવો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિકાળે અપર્યાપ્ત જાણવા. બાકીના તિર્યંચ અને મનુષ્યો લબ્ધિને આશ્રયી અને ઉત્પત્તિ કાળે બન્ને પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિકલ્પ જાણવા જેવું જિનવચન છે.” અપર્યાપ્તાઓ જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત પર્યત હોય છે, માટે એમ કહ્યું છે કે-જઘન્યથી અને ઉત્કર્ષથી અપર્યાપ્તાની * સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. અપર્યાપ્તાનો કાળ પૂરો થયા પછી બાકીનો પર્યાપ્તાનો કાળ છે. માટે પર્યાપ્ત સૂત્રમાં કહ્યું છે-“ોયા! - 232 Page #310 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं नेरइय ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ जहन्नेण दसवाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीससागरोवमाइं अन्तोमुहुत्तूणाई।" : गौतम! ४५न्या અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. એ સામાન્ય નરક પૃથિવીને माश्रयी विया२ यो, वे पृथिवीन विलाप विया२ ४३ छ-'रयणप्पभा पुढविनेरइयाणं भंते!' त्या सुगम छे. બાકીનું બધું આ પદની સમાપ્તિ સુધી સુગમ છે.ll૧ર૧૮ रयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साई, उक्कोसेणं सागरोवमं। अपज्जत्तरयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा!जहन्नेणं वि अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तरयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सागरोवमं अंतोमुहुत्तूणं। सक्करप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं सागरोवमं, उक्कोसेणं तिन्नि सागरोवमाई। अपज्जत्तयसक्करप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयसक्करप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं सागरोवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं तिन्नि सागरोवमाई अंतोमुहत्तूणाई। वालुयप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं तिन्नि सागरोवमाई, उक्कोसेणंसत्त सागरोवमाई। अपज्जत्तयवालुयप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं वि अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्त। पज्जत्तयवालुयप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा!जहन्नेणं तिन्नि सागरोवमाइं अंतोमुत्तूणाई, उक्कोसेणं सत्त सागरोवमाई अंतोमुहुत्तूणाई। "पंकप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागरोवमाई। अपज्जत्तयपंकप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहुत्तं। पज्जत्तयपंकप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं सत्त सागरोवमाई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं दस सागरोवमाई अन्तोमुहत्तूणाई। धूमप्पभापुढवि-नेरइयाणं भंते! केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा!जहन्नेण दस सागरोवमाई, उक्कोसेणं सत्तरस सागरोवमाई। अपज्जत्तयधूमप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तगधूमप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस सागरोवमाई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं सत्तरस सागरोवमाई अन्तोमुहत्तूणाई। 'तमप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं सत्तरससागरोवमाई, उक्कोसेणं बावीसंसागरोवमाई। अपज्जत्तयतमपभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तगतमप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण सत्तरस सागरोवमाई अन्तोमुत्तूणाई, उक्कोसेणं बावीसं सागरोवमाई अन्तोमुहत्तूणाई। अहेसँत्तमापुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं बावीसं सागरोवमाई, उक्कोसेणं तित्तीसं सागरोवमाई। अपज्जत्तगअहेसत्तमपुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहुत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तगअहेसत्तम पुढविनेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नता? गोयमा! जहन्नेणं बावीसं सागरोवमाइं अन्तोमुहत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अन्तोमुहत्तूणाई ।।सू०-२।।२१९।। 233 Page #311 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ उत्थ ठिइपयं देव-देवी ठिई पण्णवणा (મૂળ) હે ભગવન્! 'રત્નપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! અપર્યાપ્ત રત્નપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. હે ભગવન્! પર્યાપ્ત રત્નપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમ છે. હે ભગવન્! શર્કરાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. હે ભગવન્! અપર્યાપ્તા શંર્કરાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની છે. હે ભગવન્! પર્યામા શર્કરાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગરોપમ. હે ભગવન્ વાલુકાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યામા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જથન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. હે ભગવન્! *પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જધન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્ત પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળ સુધીની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. હે ભગવન્! પર્યાપ્ત પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્ત ધૂમપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત ધૂમપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ છે. હે ભગવન્! તમઃપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ છે. હે ભગવન્! અપર્યાપ્ત તમઃપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત તમઃપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીસ સાગરોપમ છે. હે ભગવન્! નીચેની સાતમી તમઃતમઃપ્રભા નરક પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. હે ભગવન્! અપર્યાપ્ત નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ છે. ।।૨।।૨ ૧૯ || લેવ–તેવી વિપળવા || देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं दस वाससहस्साईं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । .234 Page #312 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देव-देवी ठिईपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ अपज्जत्तयदेवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता। गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयदेवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई अन्तोमुहत्तूणाई। देवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं पणपन्नं पलिओवमाई। अपज्जत्तयदेवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयदेवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं पणपन्नं पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-३।।२२०।। (મૂ૦) હે ભગવન્! દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! અપર્યાપ્ત દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત જૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. /૩ર-૨ll भवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं साइरेगं सागरोवमं। अपज्जत्तयभवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा। जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयभवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं साइरेगं सागरोवमं अंतोमुहुत्तूणं। भवणवासिणीणं भंते! देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई। अपज्जत्तियाणंभवणवासिणीणं देवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तियाणं भंते! भवणवासिणीणं देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-४।।२२१।। (મૂ4) હે ભગવન્! ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્ત ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમ. હે ભગવન્! ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત ભવનવાસિની દેવીઓની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત, હે ભગવન્! પર્યાપ્ત ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. ॥४॥२२१॥ 235 Page #313 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देव-देवी ठिईपण्णवणा असुरकुमाराणं भते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं साइरेगं साग़रोवम। अपज्जत्तयअसुरकुमाराणं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं वि अंतोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयअसुरकुमाराणं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं साइरेग सागरोवमं अन्तोमुहुत्तूणं। असुरकमारीणं मंते! देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई। अपज्जत्तियाणं असुरकमारीणं भंते! देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तियाणं असुरकुमारीणं भंते। देवीणं केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा।जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-५।।२२२।। (મૂળ) હે ભગવન્! અસુરકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્ત અસુરકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત અસુરકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાયિક સાગરોપમ. હે ભગવન્! અસુરકુમારની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવનું અપર્યાપ્ત અસુરકુમારની દેવીઓની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત હે ભગવન્! પર્યાપ્ત અસુરકુમારની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ /પાર ૨૨/ नागकुमाराणं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं दो पलिओवमाई देसूणाई। अपज्जत्तयाणं भंते! नागकुमाराणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहुत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं भंते! नागकुमाराणंदेवाणं केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणंदो पलिओवमाई देसूणाई अन्तोमुहुत्तूणाई। नागकुमारीणं भंते! देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं देसूणं पलिओवमं। अपज्जत्तयाणं भंते! नागकुमारीणं देवीणं केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं वि अन्तोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तियाणं भंते! नागकुमारीणं देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं देसूणं पलिओवमं अन्तोमुहुत्तूणं । सू०-६।२२३।। (મૂળ) હે ભગવન્! નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કિંઈક ન્યૂન બે પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન કંઈક ઊણાં બે પલ્યોપમ. હે ભગવન્! નાગકુમારની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત નાગકુમારની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત નાગકુમારની દેવીઓની કેટલા કાળની સ્થિતિ ' કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન કંઈક ઊણું પલ્યોપમ. 1||२२॥ 236 Page #314 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं पुढविकाइयाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ सुवण्णकुमाराणं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं दो पलिओवमाई देसूणाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं, उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं दो पलिओवमाई देसूणाई अन्तोमुहुत्तूणाई। सुवण्णकुमारीणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं देसूणं पलिओवमं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि अन्तोमुहुत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं देसूणं पलिओवमं अन्तोमुहुत्तूणं। एवं एएणं अभिलावेणं ओहियअपज्जत्तयपज्जत्तयसुत्तत्तयं देवाण य देवीण य नेयव्वं जाव थणियकुमाराणं जहा नागकुमाराणं ।।सू०-७।।२२४॥ (મૂળ) હે ભગવન્! સુવર્ણકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ઊણાં બે પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્નમુહૂર્ત ન્યૂન કંઇક ઊણાં બે પલ્યોપમ. સુવર્ણકુમારની દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઇક ન્યૂન એક પલ્યોપમ. અપર્યાપ્ત સુવર્ણકુમારની દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પણ અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સુવર્ણકુમારની દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન કંઇક ઊણું એક પલ્યોપમ. એ પ્રમાણે એ પાઠ વડે દેવો અને દેવીઓ સંબંધી સામાન્ય, અપર્યાપ્ત અને પર્યાપ્તાના ત્રણ ત્રણ સૂત્રો સ્વનિતકુમાર દેવો પર્યન્ત નાગકુમારની ४ i. ॥७॥२२४॥ पुढविकाइयाणं ठिइपण्णवणा. पुढविकाइयाणं भंते! केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा!जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेण बावीसंवाससहस्साई। अपज्जत्तयपुढविकाइयाणं भंते! केवइयं काले ठिती पण्णत्ता? गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयपुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणंबावीसं वाससहस्साइं अंतोमुहुत्तूणाई। सुहुमपुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुत्तं। अपज्जत्तयसुहुम-पुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयसुहमपुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। बायरपुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई। अपज्जत्तबायरपुढविकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयबायरपुढविकाइयाणंपुच्छा। गोयमा!जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणंबावीसंवाससहस्साई अन्तोमुहत्तूणाई ||सू०-८।।२२५।। (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ૧. સંક્ષેપમાં તિર્યંચની સ્થિતિ : પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીશ હજાર વર્ષની. અપૂકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની. અગ્નિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રની, વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની, વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની, બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વર્ષની. તે ઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ દિવસની. ચૌરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ છ મહિનાની અને ગર્ભજ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની જાણવી. સંમૂર્છાિમ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડવર્ષની અને સર્વની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. 237 Page #315 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं आउकाइयाणं तेउकाइयाणं ठिइपण्णवणा બાવીશ હજાર વર્ષ. હે ભગવન્! અપર્યાપ્ત પૃથિવીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીસ હજાર વર્ષ. સૂક્ષ્મ પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ હજાર વર્ષ. અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ. ॥૮॥૨૨૫॥ || आउकाइयाणं ठिइपण्णवणा || आउकाइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साई अपज्जत्तयआउकाइयाणं पुच्छा । गोयमा ! जहन्नेण वि अन्तोमुहुत्तं उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तयआउकाइयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साई अन्तोमुहुत्तूणाई | सुहुमआउकाइयाणं ओहियाणं अपज्जत्ताणं पज्जत्तयाण य जहा सुहुमपुढविकाइयाणं तहा भाणियव्वं । बायरआउकाइयाणं पुच्छा । गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साईं । अपज्जत्तयबायरवाउकाइयाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तयाण य पुच्छा। गोयमा ! जहन्नेणं अन्तोमुहुत्तं उक्कोसेणं सत्त वाससहस्साईं अंतोमुहुत्तूणाई || सू० - ९।।२२६।। (મૂળ) હે ભગવન્! અપ્લાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાત હજાર વર્ષ. અપર્યાપ્ત અપ્લાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જન્મથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત અપ્લાયિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ. જેમ સૂક્ષ્મ પૃથિવીકાયિકોની સ્થિતિ કહી તેમ સામાન્ય, અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકોની સ્થિતિ જાણવી. બાદર અપ્લાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાત હજાર વર્ષ. અપર્યાપ્તા બાદર અપ્લાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યામા બાદર અપ્લાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જથન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ. ॥८॥२२६॥ || तेउकाइयाणं ठिइपण्णवणा || काइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि राईदियाई । अपज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तयाण य पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि राईदियाई अन्तोमुहुत्तूणाई। सुहुमतेठकाइयाणं ओहियाणं अपज्जत्ताणं पज्जत्ताण य पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । बायरतेठकाइयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अन्तोमुहुत्तं ठक्कोसेणं तिन्नि राईदिया । अपज्जत्तयबायरतेडकाइयाणं पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्ताणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमहुत्तं उक्कोसेणं तिन्नि राइंदियाई अन्तोमुहुत्तूणाई | सू० - १० ।। २२७।। (મૂળ) તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિ-દિવસ. અપર્યાપ્ત તેજસ્કાયિકોના 238 Page #316 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं वाउकाइयाणं-वणप्फइकाइयाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ન્યૂન ત્રણ રાત્રિ-દિવસ. સામાન્ય, અપર્યાપ્તા અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. બાદર તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિ-દિવસ. અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રણ રાત્રિ-દિવસ. //holl૨ ૨૭ll || वाउकाइयाणं ठिइपण्णवणा वाउकाइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा। जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं तिन्नि वाससहस्साई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं तिन्नि वाससहस्साई अन्तोमुहत्तूणाई। सुहुमवाउकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेवि उक्कोसेण वि अन्तोमुहत्तं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। बायरवाउकाइयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेण तिन्नि वाससहस्साई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि वाससहस्साई अंतोमुहुत्तूणाई । सू०-११।।२२८॥ (મૂળ) હે ભગવન્! વાયુકાયિકોની કેટલા કાળ પર્યત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ. અપર્યાપ્ત વાયુકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા વાયુકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષ સૂક્ષ્મ વાયુકાયિકો, અપર્યાપ્તા અને પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. બાદર વાયુકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ અપર્યાપ્ત વાયુકાયિકોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત અને પર્યાપ્ત વાયુકાયિકોની જઘન્યથી અત્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષ. //૧૧ર ૨૮ || वणप्फइकाइयाणं ठिइपण्णवणा || वणप्फइकाइयाणं भंते। केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं दस वाससहस्साई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्त। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई। सुहुमवणप्फइकाइयाणं ओहियाणं अपज्जत्ताणं पज्जत्ताण य पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं। बायरवणप्फइ-काइयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं दस वाससहस्साई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं उक्कोसेणं दस वाससहस्साई अन्तोमुत्तूणाई ।।सू०-१२।।२२९।। (મૂળ) હે ભગવન્! વનસ્પતિકાયિકોની કેટલા કાળ પર્યત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી દસ હજાર વર્ષ અપર્યાપ્ત વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. - 239 Page #317 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं विगलिंदियाणं-पंचिंदियतिरिक्खजोणिय ठिइपण्णवणा પર્યાપ્ત વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ. સામાન્ય, અપર્યાપ્તા અને પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી દસ હજાર વર્ષ. અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમહુર્ત અને ઉત્કર્ષથી અત્ત દસ હજાર વર્ષ. ૧૨/ર ૨૯ો. || विगलिंदियाणं ठिइपण्णवणा || बेइंदियाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं बारस संवच्छराई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं बारस संवच्छराई अंतोमुहत्तूणाई। तेइंदियाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं उक्कोसेणं एगुणवन्नं राइंदियाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण अंतोमुहुत्तं, उक्कोसेणं एगुणवन्नं राइंदियाई अन्तोमुहुत्तूणाई। चउरिदियाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं छम्मासा। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं छम्मासा अन्तोमुहुत्तूणा ।।सू-०१३।।२३०।। (મૂળ) હે ભગવન્! બેઇન્દ્રિયોની કેટલા કાળ પર્યન્ત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાર વર્ષ. અપર્યાપ્ત બેઈન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બેઈજિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન બાર વર્ષ. હે ભગવન તે ઇન્દ્રિયોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ઓગણપચાસ રાત્રિ-દિવસ. અપર્યાપ્ત તે ઇન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્ત તે ઇન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ઓગણપચાસ રાત્રિ-દિવસ. હે ભગવન્! ચઉરિન્દ્રિયોની કેટલા કાળ પર્યન્ત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી છ માસ. અપર્યાપ્ત ચઉરિન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત ચઉરિન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન છ માસ. /૧૩ર૩૦ll || पंचिंदियतिरिक्रवजोणिय ठिइपण्णवणा || पंचिंदियतिरिक्खजोणियाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अन्तोमुहुत्तूणाई। समुच्छिमपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अन्तोमुहुत्तूणा। गब्भवक्कंतियपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। . 240 Page #318 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं पंचिंदियतिरिक्खजोणिय ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-१४।।२३१।। (મૂળ) હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ . અત્તમુહૂર્ત. પયહા પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત જૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં, પ્રશ્ના હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્તધૂન પૂર્વકોટિ વર્ષ. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. /૧૪૨૩૧/ जलयरपंचिंदियतिरिक्खजोणियाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी अन्तोमुहुत्तूणा। समुच्छिमजलयरपंचिंयितिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अन्तोमुत्तूणा। गब्भवतियजलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अन्तोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा। जहन्नेणं अन्तोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी अन्तोमुहत्तूणा ।।सू०-१५।।२३२॥ (મૂળ) હે ભગવન્! જલચર પંચેન્દ્રિય તિર્યંચોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન એક ક્રાંડ પૂર્વ વર્ષ. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન કોટિ પૂર્વ વર્ષ. I/૧પ૩ चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा। जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई। अपज्जत्तयचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अंतोमुहुत्तूणाई। संमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा!जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणंचउरासीवाससहस्साई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं चउरासीवाससहस्साई अंतोमुहुत्तूणाई। गब्भवक्कंतियचउप्पयथलयर 241 Page #319 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं पंचिंदियतिरिक्खजोणिय ठिइ पण्णवणा पंचिंदियतिरिक्खजोणियाणंपुच्छा।गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अंतोमुहुत्तूणाई ।।सू०-१६।।२३३।। (મૂળ) ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો યોનિકના સંબંધમાં પ્રશ્ર હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ચોરાશી હજાર વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્તજૂન ચોરાશી હજાર વર્ષ. ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. /૧૬/ર૩૩ll उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुवकोडी अंतोमुहुत्तूणा। संमुच्छिमउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा!जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेवन् वाससहस्साई।अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तेवन्नं वाससहस्साई अंतोमुत्तूणाई। गब्मवक्कंतियउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा!जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा।गोयमा!जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा ।।सू० ગારરૂ૪ (મૂળ) ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રેપન હજાર વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રેપન હજાર વર્ષ. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત જૂન એક ક્રોડ પૂર્વ વર્ષ. /૧૭/૨૩૪ भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं 242 Page #320 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं पंचिंदियतिरिक्खजोणिय ठिइ पण्णवणा श्री प्रज्ञापना सूत्र भागं १ अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा । संमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बायालीसं वाससहस्साईं । अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणवि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बायालीसं वाससहस्साई अंतोमुहुत्तूणाईं। गब्भवक्कंतिय भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी। अपज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी अंतोमुहुत्तूणा ।। सू० - १८ ।। २३५ ।। (મૂળ) ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ. સંમૂર્છિમ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બેંતાલીસ હજાર વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જથન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બેંતાલીસ હજાર વર્ષ. ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ વર્ષ. II૧૮૨૩૫॥ खहयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो। अपज्जत्तयाणं पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तूणं । संमुच्छिमखहयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावत्तरी वाससहस्साइं । अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावत्तरी वाससहस्साइं अंतोमुहुत्तूणाई। गब्भवक्कतियखहयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलि ओवमस्स असंखेज्जइ भागो । अपज्जत्तयाणं पुच्छा । गोयमा! जहन्नेणवि उक्कोसेणवि अंतोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखिज्जइभागो અંતોમુદ્દતૂ તૂ॰-૧૧।।૨૬।। (મૂળ) ખેચ૨ પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બહોંતેર હજાર વર્ષ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બોંતેર હજાર વર્ષ. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૧૯૨૩૬॥ 243 Page #321 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं मणुस्स-देवाणं ठिइपण्णवणा || मणुस्स ठिइपण्णवणा || मणुस्साणं भंते। केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई। अपज्जत्तमणुस्साणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तमणुस्साणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अंतोमुहुत्तूणाई। संमुच्छिममणुस्साणं पुच्छा। गोयमा! जहन्नेण वि अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। गब्भवक्कंतियमणुस्साणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं। अपज्जत्तयाणंपुच्छा। गोयमा!जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई अंतोमुहुत्तूणाई ।।सू०-२०॥२३७।। (મૂળ) હે ભગવન્! મનુષ્યોની કેટલા કાળ પર્યત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા મનુષ્યોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયહા મનુષ્યોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્છાિમ મનુષ્યોના સંબંધમાં પ્રશ્ન. હે. ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. ગર્ભજ મનુષ્યોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ ५ल्योपम. ॥२०॥॥२७॥ || वाणमंतर ठिइपण्णवणा || वाणमंतराणं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं पलिओवम। अपज्जत्तयवाणमंतराणं देवाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुत्तूणाई, उक्कोसेणंपलिओवमं अंतोमुत्तूणाई। वाणमंतरीणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं अद्धपलिओवमं। अपज्जत्तियाणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तियाणं वाणमंतरीणं पुच्छा। गोयमा। जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अद्धपलिओवमं अंतोमुहुत्तूणं ।।सू०-२१।।२३८।। (મૂળ) હે ભગવન! વ્યંતર દેવોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપર્યાપ્તા વ્યંતર દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી ન્યૂન એક પલ્યોપમ, વ્યંતર દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત વ્યંતર દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જાન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. //ર ૧ર૩૮ ||जोइसिय ठिइपण्णवणा || जोइसियाणं देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमट्ठभागो', उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं। अपज्जत्तजोइसियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा।जहन्नेणं पलिओवमट्ठभागो अंतोमुहुत्तूणो, उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं अंतोमुहुत्तूणं। १. जहण्णेणं सातिरेगं अट्ठभागपलिओवम उक्कोसेण छति अनुयोगदार पा8 : सूत्र 360 244 Page #322 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ जोइसिणीणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमट्ठभागो, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासवाससहस्समब्महियं। अपज्जत्तजोइसियदेवीणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयजोइसियदेवीणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमट्ठभागो अंतोमुहुत्तूणो, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासवाससहस्समब्महियं अंतोमुहुत्तूण। चंदविमाणेणं भंते! देवाणंपुच्छा।गोयमा!जहन्नेणंचउभागपलिओवम, उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्महियं। चंदविमाणेणं भंते! अपज्जत्तयदेवाणं पुच्छा। गोयमा।जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं अंतोमुहुत्तूणं। चंदविमाणे णं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवम, उक्कोसेणं अद्धपलिओवमं पन्नासवाससहस्समब्भहियं। अपज्जत्तियाणं देवीणं पुच्छा। गोयमा जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं अद्धपलिओवमं पन्नासवाससहस्समब्भहियं अंतोमुहत्तूणं। सूरविमाणे णं भंते! देवाणं केवइयंकालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणंचउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं अंतोमुहुत्तूणं। सूरविमाणे णं भंते! देवीणं पुच्छा। गोयमा!जहन्नेणंचउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिमब्भहियं। अपज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अंतोमुहत्तूणं, उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिमब्भहियं अंतोमुहत्तूणं। गहविमाणे णं भंते! देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्ने चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पलिओवमं अंतोमुहत्तूण। गहविमाणे देवीणं पुच्छा। गोयमा!जहन्नेणंचउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवम। अपज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेणं वि अंतोमुहत्तं। पज्जत्तियाणं पुच्छा।गोयमा!जहन्नेणंचउभागपलिओवमं अन्तोमुहत्तूणं, उक्कोसेणं अद्धपलिओवमं अन्तोमुहुत्तूण। नक्खत्तविमाणे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अंतोमुत्तूणं, उक्कोसेणं अद्धपलिओवमं अंतोमुत्तूणं। नक्खत्तविमाणे देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं, उक्कोसेणं साइरेगं चउभागपलिओवमं। अपज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउभागपलिओवमं अन्तोमुत्तूणं, उक्कोसेणं साइरेगं चउभागपलिओवमं अन्तोमुहुत्तूण। ताराविमाणे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणंचउभागपलिओवमं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा!जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा!जहन्नेणंपलिओवमट्ठभागअन्तोमुहुत्तूणं, उक्कोसेण चउभागपलिओवमं अन्तोमुहुत्तूणं। ताराविमाणे देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमट्ठभाग, उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं। तारा विमाणे अपज्जत्तियाणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तियाणं देवीणंपुच्छा। गोयमा! 245 Page #323 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा जहन्नेणं पलिओवमट्ठभागं अन्तोमुहुत्तूणं, उक्कोसेणं साइरेगं पलिओवमट्ठभागं अंतोमुहुत्तूणं ।। सू०-२२।।२३९।। (મૂ0) જ્યોતિષિક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! ચંદ્ર વિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી લાખ વરસ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત ચંદ્ર દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. ચન્દ્રવિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! સૂર્યના વિમાનમાં રહેલા દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી હજાર વરસ અધિક એક પલ્યોપમ. અપર્યામા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યામા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન હજાર વરસ અધિક એક પલ્યોપમ. હે ભગવન્! સૂર્યવિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. ગ્રહવિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. ગ્રહ વિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન.. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચતુર્થ ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં • પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. અપર્યાપ્ત દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! 246 Page #324 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પલ્યોપમનો ચોથો ભાગ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી કાંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ. અપર્યામા દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કાંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ. ।।૨૨।।૨૩૯।। || वेमाणियाणं ठिड्पण्णवणा || वेमाणियाणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई । वेमाणियाणं भंते! देवीगं केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं पणपन्नं पलिओवमाई। अपज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तियाणं पुच्छा । गोयमा ! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पणपन्नं पलिओवमाई अंतोमुहुत्तूणाई ।।सू०-२३।।२४०।। (મૂળ) હે ભગવન્! વૈમાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! વૈમાનિક દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન पंचावन पत्योयम ॥२३॥२४०॥ सोहम्मे णं भंते! कप्पे देवाणं केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं दो सागरोवमाईं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तयाणं देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं दो सागरोवमाई अंतोमुहुत्तूणाई | सोहम्मे कप्पे देवीगं पुच्छा। गोयमा ! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं पन्नासं पलिओवमाई। अपज्जत्तियाणं देवीणं पुच्छा। गोयमा ! जहनेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । (ग्रन्थानं २५००) पज्जत्तियाणं देवीणं पुच्छा। गोयमा ! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पन्नासं पलिओवमाई अंतोमुहुत्तूणाई | सोहम्मे कप्पे परिग्गहियाणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं सत्त पलिओवमाई। अपज्जत्तियपरिग्गहियदेवीणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । परिग्गहियाणं पज्जत्तियाणं देवीणं पुच्छा । गोयमा ! जहन्नेण पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं सत्त पलिओवमाई अंतोमुहुत्तूणाई | सोहम्मे कप्पे अपरिग्गहियाणं देवीणं पुच्छा । गोयमा! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं पन्नासं पलिओ माई | अपज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि 247 Page #325 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पन्नासं પતિોવમારૂં અંતોમુહુન્નૂનારૂં સૂ॰-૨૪||૨૪|| (મૂળ) હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમ અને ઉત્કર્ષથી બે સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમ. સૌધર્મ કલ્પમાં દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ પલ્યોપમ. સૌધર્મ કલ્પમાં પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી સાત પલ્યોપમ. અપર્યાપ્ત પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત પલ્યોપમ. અપરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ પલ્યોપમ. ૨૪૨૪૧॥ - ईसाणे कप्पे देवाणं पुच्छा । गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्कोसेणं साइरेगाईं दो सागरोवमाई । अपज्जत्तदेवाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं अन्तोमुहुत्तूणं, उक्कोसेणं साइरेगाईं दो सागरोवमाई अन्तोमुहुत्तूणाई । ईसाणे कप्पे देवीणं पुच्छा। गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्कोसेणं पणपन्नं पलिओवमाई । ईसाणे कप्पे देवीणं अपज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । ईसाणे कप्पे पज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पणपन्नं पलिओवमाई अंतोमुहुत्तूणाई । ईसाणे कप्पे परिग्गहियाणं देवीर्ण पुच्छा । गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्कोसेणं नव पलिओवमाई। अपज्जत्तियाणं पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । ईसाणे कप्पे पज्जत्तियाणं पुच्छा। गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं अन्तोमुहुत्तूणं, उक्कोसेणं नव पलिओवमाई अन्तोमुहुत्तूणाई । ईसाणे कप्पे अपरिग्गहियदेवीणं पुच्छा। गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं, उक्कोसेणं पणपन्नाई पलिओवमाई। अपज्जत्तियाणं पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तियाणं पुच्छा । गोयमा ! जहन्नेणं साइरेगं पलिओवमं अन्तोमुहुत्तूणं, उक्कोसेणं पणपन्नं पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-२५।।२४२।। (મૂળ) ઈશાન કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી કંઇક અધિક બે સાગરોપમ, અપર્યાપ્ત દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્ત દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઇક અધિક બે સાગરોપમ. ઈશાન કલ્પમાં દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કાંઇક અધિક એક પલ્યોપમ 248 Page #326 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન પંચાવન પલ્યોપમ. પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી નવ પલ્યોપમ. અપર્યાપ્ત પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન નવ પલ્યોપમ. અપરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્ત પરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત અપરિગૃહીતા દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન કંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન यापन पस्योपम. ॥२५॥२४२॥ सणंकुमारे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं दो सागरोवमाई, उक्कोसेणं सत्त सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दो सागरोवमाई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं सत्त सागरोवमाई अन्तोमुहुत्तूणाई। माहिंदे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं साइरेगाई दो सागरोवमाई, उक्कोसेणं साइरेयाई सत्त सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहम्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दो सागरोवमाई साइरेगाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्त सागरोवमाई साइरेगाई अंतोमुहत्तूणाई। बंभलोए कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं सत्त सागरोवमाई, उक्कोसेणं दस सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा!जहन्नेणंसत्त सागरोवमाइं अंतोमुत्तूणाई, उक्कोसेणं दस सागरोवमाइं अंतोमुहुत्तूणाई। लंतए कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस सागरोवमाई, उक्कोसेणं चउद्दस सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस सागरोवमाई अंतोमुत्तूणाई, उक्कोसेणंचउद्दस सागरोवमाइं अंतोमुहुत्तूणाई। महासुक्के कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउद्दस सागरोवमाई, उक्कोसेणं सत्तर सागरोवमाइं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउद्दस सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्तर सागरोवमाई अंतोमुहुत्तूणाई। सहस्सारे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं सत्तरस सागरोवमाई, उक्कोसेणं अट्ठारस सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं सत्तरस सागरोवमाइं अंतोमुहत्तूणाई, उक्कोसेणं अट्ठारस सागरोवमाइं अंतोमुहुत्तूणाई। आणए कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं अट्ठारस सागरोवमाई, उक्कोसेणं एगूणवीसंसागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा!जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा!जहन्नेणं अट्ठारससागरोवमाई अंतोमुत्तूणाई, उक्कोसेणं एगूणवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। पाणए कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगूणवीसं सागरोवमाई, उक्कोसेणं वीसंसागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगूणवीसं सागरोवमाई अंतोमुत्तूणाई, उक्कोसेणं वीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। आरणे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं वीसं सागरोवमाइं, उक्कोसेणं एक्कवीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्त। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं वीसं सागरोवमाई अन्तोमुहत्तूणाई, उक्कोसेणं एगवीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई। 249 Page #327 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा अच्चुए कप्पे देवाणं पुच्छा। गोयमा ! जहन्नेणं एगवीसं सागरोवमाई, उक्कोसेणं बावीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं । पज्जत्तयाणं पुच्छा । गोयमा ! जहन्नेणं इक्कवीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं बावीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई ||सू०-२६।।२४३।। (મૂળ) સનકુમાર દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી બે સાગરોપમ અને ઉત્કર્ષથી સાત સાગરોપમ. અપર્યાપ્ત દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. માહેન્દ્ર કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કાંઇક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી કાંઇક અધિક સાત સાગરોપમ. અપર્યાપ્તા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્ત દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઇક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કાંઇક અધિક સાત સાગરોપમ. બ્રહ્મલોક કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી સાત સાગરોપમ અને ઉત્કર્ષથી દશ સાગરોપમ. અપર્યામા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. લાંતક કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કર્ષથી ચૌદ સાગરોપમ. અપમાના સંબંધમાં પ્રશ્ન: હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂનન્દસ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચૌદ સાગરોપમ. મહાશુક્ર કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ચૌદ સાગરોપમ અને ઉત્કર્ષથી સત્તર સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચૌદ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્નમુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ. સહસ્રાર કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અઢાર સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ. આનત કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અઢાર સાગરોપમ અને ઉત્કર્ષથી ઓગણીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગરોપમ. પ્રાણત કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી વીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ. આરણ કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ. અચ્યુત કલ્પમાં દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી બાવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ. IIર ૬ાર૪૩૫ 250 Page #328 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ हेट्ठिमहेट्ठिमगेविज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं बावीसं सागरोवमाई, उक्कोसेणं तेवीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं बावीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। हेट्ठिममज्झिमगेवेज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं तेवीसं सागरोवमाई, उक्कोसेणं चउवीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं तेवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं चउवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। हेट्ठिमउवरिमगेविज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउवीसं सागरोवमाई, उक्कोसेणं पणवीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं चउवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं पणवीसंसागरोवमाइं अंतोमुहत्तूणाई। मज्झिमहेट्ठिमगेविज्जगदेवाणंपुच्छा। गोयमा!जहन्नेणं पणवीसंसागरोवमाई,. उक्कोसेणंछव्वीसंसागरोवमाइं।अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं पणवीसंसागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं छव्वीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। मज्झिममज्झिमगेविज्जगदेवाणं पुच्छा। गोयमा!जहन्नेणंछव्वीसंसागरोवमाई, उक्कोसेणंसत्तावीसंसागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं छव्वीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्तावीसं सागरोवमाइं अन्तोमुहुत्तूणाई। मज्झिमउवरिमगेविज्जगदेवाणं पुच्छा। गोयमा!जहन्नेणंसत्तावीसंसागरोवमाई, उक्कोसेणं अट्ठावीसंसागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं सत्तावीसंसागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अट्ठावीसंसागरोवमाई अन्तोमुहुत्तूणाई। उवरिमहेट्ठिमगेविज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं अट्ठावीसं सागरोवमाई, उक्कोसेणं एगूणतीसं सागरोवमाइं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं अट्ठावीसं सागरोवमाई अंतोमुहत्तूणाई, उक्कोसेणं इगूणतीसं सागरोवमाई अंतोमुहत्तूणाई। उवरिममन्झिमगेवेज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगूणतीसं सागरोवमाई, उक्कोसेणं तीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगूणतीसं सागरोवमाइं अंतोमुत्तूणाई, उक्कोसेणं तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। उवरिमउवरिमगेवेज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं तीसं सागरोवमाई, उक्कोसेण एक्कतीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहुत्तं पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं तीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं एक्कतीसं सागरोवमाई अन्तोमुहत्तूणाई ।।सू०-२७।।२४४।। (મૂળ) નીચેની ત્રિકના નીચેના સૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રેવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેવીશ સાગરોપમ. નીચેની ત્રિકના મધ્યમ રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ત્રેવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ચોવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન સેવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત 251 Page #329 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइ पण्णवणा જૂન ચોવીશ સાગરોપમ. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી પચીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્ત મહુ { ન્યુન પચીશ સાગરોપમ, મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી છવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્નહર્ત ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી છવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી સત્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અઠ્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન અઠ્યાવીશ સાગરોપમ. ઉપરની ત્રિકના નીચેના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અઠ્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ઓગણત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત જૂન અચાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના મધ્યમ રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ર હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકત્રીશ સાગરોપમ. અપર્યાપ્તામાં સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી 'અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ //ર૭ર૪પી. विजयवेजयंतजयंतअपराजितेसु णं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं एक्कतीसं सागरोवमाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि एक्कतीसं सागरोवमाई अंतोमुहत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवइयं काले ठिई पन्नत्ता? गोयमा! अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाई ठिई पन्नत्ता? गोयमा! सव्वट्ठसिद्धगदेवाणं अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं सव्वट्ठसिद्धगदेवाणं पज्जत्तयाणं केवइयंकालंठिई पन्नत्ता? गोयमा! अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई ठिई पण्णत्ता ।।सू०-२८।।२४६।। ॥पन्नवणाए भगवईए चउत्थं ठिइपदं समाप्तम् ।। (મૂ૦) હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી . પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! સવથિસિદ્ધવિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે .252 Page #330 -------------------------------------------------------------------------- ________________ चउत्थ ठिइपयं देवाणं ठिइ पण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષ રહિત તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધ-વિમાનવાસી દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવાની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષ રહિત અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. //ર૮ર૪પ પ્રજ્ઞાપના ભગવતીમાં ચોથું સ્થિતિ પદ સમાપ્ત. ગ્રહ દેવ આયુષ્યનું સંક્ષિપ્ત સ્વરૂપ જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ જધન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧લી નરક - રત્નપ્રભા ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ સૂર્ય દેવ ૧/૪ પલ્યોપમ | ૧ પલ્યો.+૧ હજાર વર્ષ રજી નરક – શર્કરા પ્રભા ૧ સાગરોપમ ૩ સાગરોપમ સૂર્ય દેવી ૧/૪ પલ્યોપમ | વ પલ્યો.+૫૦૦ વર્ષ ૩જી નરક - વાલુકાપ્રભા ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧/૪ પલ્યોપમ ૧ પલ્યોપમ ૪થી નરક – પંકપ્રભા ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ગ્રહ દેવી ૧/૪ પલ્યોપમ વાા પલ્યોપમ ૫મી નરક – ધૂમપ્રભા ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ નક્ષત્ર દેવ : ૧/૪ પલ્યોપમ. | મા પલ્યોપમ ૬ઠ્ઠી નરક - તમ:પ્રભા ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ | નક્ષત્ર દેવી ૧/૪ પલ્યોપમ | સાધિક ૧/૪ પલ્યોપમ ૭મી નરક – મહાતમ:પ્રભા | ૨૨ સાગરોપમ ૩૩ સાગરોપમ તારા દેવ ૧/૮ પલ્યોપમ ૧/૪ પલ્યોપમ અસુરકુમાર દેવ ભવનપતિ ૧૦ હજાર વર્ષ સાયિક સાગરોપમ તારા દેવી ૧૮ પલ્યોપમ સાધિક ૧/૮ પલ્યોપમ અસુરકુમાર દેવી ભવનપતિ ૧૦ હજાર વર્ષ ૪ll પલ્યોપમ સૌધર્મ દેવ ૧ પલ્યોપમાં ૨ સાગરોપમ શેષ ૯ દેવ ભવનપતિ ૧૦ હજાર વર્ષ દેશોન ૨ પલ્યોપમ સૌધર્મ દેવી (અપરિગૃહિત) | ૧ પલ્યોપમ ૫૦ પલ્યોપમ શેષ ૯ દેવી ભવનપતિ ૧૦ હજાર વર્ષ દેશોન પલ્યોપમ સૌધર્મ દેવી (પરિગૃહિત). ૧ પલ્યોપમ ૭ પલ્યોપમ પૃથ્વીકાય અંતર્મુહૂર્ત ૨૨૦૦૦ વર્ષ ઈશાન દેવ સાધિક ૧ પલ્યોપમ સાધિક ૨ સાગરોપમ અમુકાય અંતર્મુહૂર્ત ૭૦૦૦ વર્ષ ઈશાન દેવી (અપરિગૃહીત) | સાધિક ૧ પલ્યોપમ ૫૫ પલ્યોપમ તેઉકાય અંતર્મુહૂર્ત ૩ અહોરાત્ર ઈશાન દેવી (પરીગૃહીત | સાધિક ૧ પલ્યોપમ ૯ પલ્યોપમ વાયુકાય અંતર્મુહૂર્ત ૩૦૦૦ વર્ષ સનકુમાર દેવ : | ૨ સાગરોપમ ૭ સાગરોપમ વનસ્પતિકાય અંતર્મુહૂર્ત ૧૦૦૦૦ વર્ષ માહેન્દ્ર સાધિક ૨ સાગરોપમ સાધિક ૭ સાગરોપમ બેઇન્દ્રિય અંતર્મુહૂર્ત ૧૨ વર્ષ બ્રહ્મલોક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ તે ઇન્દ્રિય અંતર્મુહૂર્ત ૪૯ દિવસ લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ચઉરિન્દ્રિય અંતર્મુહૂર્ત ૬ મહિના મહાશુક્ર ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ જલચર-સંમૂર્છાિમ અંતર્મુહૂર્ત પૂર્વ કોટિ સહસાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ જલચર-ગર્ભજ અંતર્મુહૂર્ત પૂર્વ કોટિ આનત ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ચતુષ્પદ-સંમૂર્છાિમ અંતર્મુહૂર્ત ૮૪૦૦૦ વર્ષ ] પ્રાણત ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ચતુષ્પદ–ગર્ભજ અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ઉરપરિસર્પ-સમૂર્છાિમ અંતર્મુહૂર્ત ૫૩૦૦૦ વર્ષ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ઉરપરિસર્પ-ગર્ભજ અંતર્મુહૂર્ત હિમિ-હિશ્ચિમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ભુજપરિસર્પ-સમૂર્શિમ અંતર્મુહૂર્ત ૪૨૦૦૦ વર્ષ પિશ્ચિમ-મઝિમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ભુજપરિસર્પ–ગર્ભજ અંતર્મુહૂર્ત હિશ્ચિમ-ઉવરિમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ખેચર-સંમૂર્છાિમ, અંતર્મુહૂર્ત ૭૨૦૦૦ વર્ષ મઝિમ-હિમિ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ખેચર-ગર્ભજ અંતર્મુહૂર્તી પલ્યો. અસંખ્યાતમો ભાગ મઝિમ-મઝિમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ મનુષ્ય-સંમૂર્ણિમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મઝિમ-ઉવરિમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ મનુષ્ય-ગર્ભજ આ અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ ઉવરિમ-હિશ્ચિમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ વ્યંતર દેવ ૧૦૦૦૦ વર્ષ ૧ પલ્યોપમ ઉવરિમ-મઝિમ (૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ વ્યંતર દેવી ૧૦૦૦૦ વર્ષ Oા પલ્યોપમ ઉવરિમ-ઉવરિમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ચંદ્ર દેવ ૧/૪ પલ્યોપમ ૧ પલ્યો.+૧ લાખ વર્ષ ૪ અનુત્તર ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ચંદ્ર દેવી ૧/૪ પલ્યોપમ | વ પલ્યો.+૫૦ હજાર વર્ષ | સર્વાર્થસિદ્ધ વિમાન અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરપમ.. અમૃત પૂર્વ કોટિ પૂર્વકોટિ 253 Page #331 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं जीव पज्जवा || પંચમં વિસેસવયં || विहाणं भंते! पज्जवा पन्नत्ता ? गोयमा ! दुविहा पज्जवा पन्नत्ता । तंजहा - जीवपज्जवा य अजीवपज्जवा य TIR॰-||૨૪૬॥ (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! પર્યાયો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—જીવપર્યાયો અને અજીવપર્યાયો. ।।૧।।૨૪૬ (ટી૦) એ પ્રમાણે ચોથા પદની વ્યાખ્યા કરી, હવે પાંચમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબંધ આ પ્રમાણે છે–ચોથા પદમાં નારકાદિ પર્યાયરૂપે જીવોની સ્થિતિ કહી અને અહીં તેઓના ઔદયિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવને આશ્રયી પર્યાયોની સંખ્યા બતાવે છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે–‘વિહા ખં મંતે! પદ્મવા પન્નત્તા?' હે ભગવન્! કેટલા પ્રકારના પર્યાયો કહ્યા છે? અહીં ગૌતમ સ્વામીએ ભગવંતને કયા અભિપ્રાયથી એ પ્રમાણે પૂછ્યું? તેનો ઉત્તર એ છે કે પહેલા પદના પ્રારંભમાં પ્રજ્ઞાપનાના બે પ્રકાર કહ્યા છે—જેમકે જીવપ્રજ્ઞાપના અને અજીવપ્રજ્ઞાપના. તેમાં જીવ અને અજીવ દ્રવ્યો છે, કારણ કે ‘મુળપાંચવવું દ્રવ્યમ્'‘(તત્ત્વાર્થ અ. ૫, સૂ. ૩૧) ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્યનું લક્ષણ છે. માટે જીવ અને અજીવ પર્યાયના ભેદો જાણવા માટે એ પ્રમાણે પ્રશ્ન કર્યો છે, અને ભગવાન્ પણ તેવાજ પ્રકારે ઉત્તર આપે છે–હે ગૌતમ! બે પ્રકારના પર્યાયો છે, તે આ પ્રમાણે—જીવપર્યાયો અને અજીવપર્યાયો. તેમાં પર્યાય, ગુણ, વિશેષ અને ધર્મ એ પર્યાયવાચી શબ્દો છે. (પ્ર૦)—સંબંધ બતાવતા એમ કહ્યું હતું કે અહીં ઔયિકાદિ ભાવોને આશ્રયી પર્યાયની સંખ્યા બતાવવાની છે, ઔદયિકાદિ ભાવો તો જીવાશ્રિત છે અને તેથી જીવ પર્યાયોનોજ બોધ થાય છે અને પ્રશ્નના ઉત્તરમાં તો જીવ અને અજીવ બન્નેના પર્યાયો કહ્યા છે. માટે આ સંબંધનું પ્રતિપાદન બરાબર નથી. (ઉ0)–અભિપ્રાય નહીં જાણવાથી થયેલી આ શંકા અયુક્ત છે. કારણ કે ઔદયિકભાવ પુદ્ગલને વિષે પણ હોય છે, તેથી જીવ અને અજીવના ભેદ વડે ઔયિકભાવ બે પ્રકારનો હોવાથી સંબંધનું કથન અને ઉત્તર સૂત્રનો પરસ્પર વિરોધ નથી. ૧૫૨૪૬।। || નીવ પખ્તવા || નીવપન્નવા ાં ભંતે! િસંહેન્ગા, અસંàન્ના, અજંતા? ગોયમા! નો સલ્લેખ્ખા, નો અસંવેન્ગા, અનંતાા છે હેટ્ટેમાં ભંતે! વં વુન્નરૂ-ઝીવવપ્નવા નો સંલેન્ગા, નો અસંવેન્ગા, માંતા? ગોયમા! ત્રસંહિન્ગા નેવા, अंसंखिज्जा असुरकुमारा, असंखिज्जा नागकुमारा, असंखिज्जा सुवण्णकुमारा, असंखिज्जा विज्जुकुमारा, असंखिज्जा अगणिकुमारा, असंखिज्जा दीवकुमारा, असंखिज्जा उदहिकुमारा, असंखिज्जा दिसीकुमारा, असंखिज्जा वाउकुमारा, असंखिज्जा थणियकुमारा, असंखिज्जा पुढविकाइया, असंखिज्जा आउकाइया, असंखिज्जा तेउकाइया, असंखिज्जा वाउकाइया, अनंता वणप्फइकाइया, असंखेज्जा बेइंदिया, असंखेज्जा तेइंदिया, असंखेज्जा चउरिंदिया, असंखेज्जा पंचिंदियतिरिक्खजोणिया, असंखेज्जा मणुस्सा, असंखेज्जा वाणमंतरा, असंखेज्जा जोइसिया, असंखेज्जा वेमाणिया, अनंता सिद्धा, से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ-ते णं નો સંધિન્ના, નો અસંન્ગિા, અનંતા ।ાજૂ-૨||૨૪૭।। (મૂળ) હે ભગવન્! જીવપર્યાયો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જીવપર્યાયો સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનંતા છે? હે ગૌતમ ! અસંખ્યાતા નારકો, અસંખ્યાતા અસુરકુમારો, અસંખ્યાતા નાગકુમારો, અસંખ્યાતા સુવર્ણકુમારો, અસંખ્યાતા વિદ્યુત્ક્રુમારો, અસંખ્યાતા અગ્નિકુમારો, અસંખ્યાતા દ્વીપકુમારો, અસંખ્યાતા ઉદધિકુમારો, અસંખ્યાતા દિક્કુમારો, અસંખ્યાતા વાયુકુમારો, અસંખ્યાતા સ્તનિતકુમારો, અસંખ્યાતા પૃથિવીકાયિકો, અસંખ્યાતા અપ્સાયિકો, અસંખ્યાતા .254 Page #332 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ તેજસ્કાયિકો, અસંખ્યાતા વાયુકાયિકો, અનંતા વનસ્પતિકાયિકો, અસંખ્યાતા બેઈન્દ્રિયો, અસંખ્યાતા તેઈન્દ્રિયો, અસંખ્યાતા ચઉરિન્દ્રિયો, અસંખ્યાતા પંચેન્દ્રિય તિર્યંચાનિકો, અસંખ્યાતા મનુષ્યો, અસંખ્યાતા બન્નરો, અસંખ્યાતા જ્યોતિષિકો, અસંખ્યાતા વૈમાનિકો અને અનંતા સિદ્ધ છે. એ કારણથી હે ગૌતમ! એમ કહું છું કે સંખ્યાતા નથી, અસંખ્યાતા नथी, ५९॥ अनंता पर्यायो छ. ॥२॥२४७॥ (210) वे पायर्नु परिभा वा माटे पूछे-'जीव पज्जवाणं भंते! संखेज्जा.' मगवन! 9q५यायो शुसंध्याता છે-ઇત્યાદિ. અહીં વનસ્પતિ અને સિદ્ધ સિવાય બધા નારકાદિક જીવ પ્રત્યેક અસંખ્યાતા છે. મનુષ્યને વિષે અસંખ્યાતપણું સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ છે. વનસ્પતિ અને સિદ્ધો પ્રત્યેક અનંતા છે, તેથી પર્યાયવાળા જીવો અનંતા હોવાથી અનંતા ®१५[यो थाय छ. ॥२॥२४७।। || नेरइयाणं पज्जवा || नेरइयाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ'नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता?' गोयमा! नेरइए नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणेसिय तुल्ते सिय अब्महिए।जइहीणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणेवा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्भहिए असंखिज्जइभागमब्भहिए वा संखिज्जइभाग-मब्भहिए वा संखिज्जगुणमब्महिए वा असंखिज्जगुणमब्महिए वा। ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ होणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्महिए असंखिज्जभागमब्महिए वा संखिज्जभागमब्भहिए वा संखिज्जगुणमब्भहिए वा असंखिज्जगुणमब्महिए वा। कालवण्णपज्जवेहिं सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइहीणे अणंत भागहीणे वा असंखेज्ज-भागहीणे वा संखेज्जभागहीणे वा संखेज्जगुणहीणे वा असंखेज्जगुणहीणे वा अणंतगुणहीणे वा। अह अब्भहिए अणंतभागमब्भहिए वा असंखेज्जभागमब्महिए वा संखेज्जभागमब्भहिए वा संखेज्जगुणमब्महिए वा असंखेज्जगुणमब्महिए वा अणंतगुणमब्महिए वा। नीलवन्नपज्जवेहिं लोहियवन्नपज्जवेहिं हालिद्दवन्नपज्जवेहिं सुकिल्लवन्नपज्जवेहिं छट्ठाणवडिए। सुब्भिगंधपज्जवेहिं दुब्मिगंधपज्जवेहिं य छट्ठाणवहिए। तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिकसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहि महुररसपज्जवेहिं छट्ठाणवडिए।कक्खडफासपज्जवेहि मउयफासपज्जवेहि गरुयफासपज्जवेहिं लहुयफासपज्जवेहिं सीयफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं निद्धफासपज्जवेहिं लुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए। आभिणिबोहियनाणपज्जवेहिं सुयनाणपज्जवेहि ओहिनाणपज्जवेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं विभंगनाणपज्जवेहिं चक्खुदसणपज्जवेहि अचक्खुदंसणपज्जवेहिं ओहिदंसणपज्जवेहिं छट्ठाणवडिए, से तेणडेणं गोयमा! एवं वुच्चइ-'नेरइयाणं नो संखेज्जा, नो असंखेज्जा, अणंता पज्जवा पन्नत्ता' ।सू०-३।।२४८।। (મૂળ) હે ભગવન્! નારકોના કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનંતા પયયો કહ્યા છે. હે ભગવન! શા હેતુથી કહો છો કે, “નારકોના અનંતા પર્યાયો છે?” હે ગૌતમ! એક નારક બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના (શરીરની ઉંચાઈ) થી સ્યાહુ-કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગણ અધિક 255 Page #333 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીનસ્થિતિવાળો હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક સ્થિતિવાળો હોય. કાળાવર્ણ પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતમો ભાગ હીન હોય, અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય, અસંખ્યાતગુણ હીન હોય કે અનંતગુણ હીન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક હોય, અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય, અસંખ્યાતગુણ અધિક હોય કે અનંતગુણ અધિક હોય. નીલવર્ણ પર્યાયની અપેક્ષાએ, રક્તવર્ણ પર્યાયની અપેક્ષાએ, હારિદ્રવર્ણ પર્યાયની અપેક્ષાએ અને શુક્લવર્ણ પર્યાયની અપેક્ષાએ છસ્થાનપતિત જાણવો. સુરભિગંધપર્યાય અને દુરભિગંધપર્યાયની અપેક્ષાએ છસ્થાનપતિત હોય. તિક્તરસ પર્યાય, કટુકરસ પર્યાય, કષાયરસ પર્યાય, અમ્લસ પર્યાય અને મધુ૨૨સ પર્યાયની અપેક્ષાએ પણ છસ્થાનપતિત હોય. કર્કશસ્પર્શ પર્યાય, મૃદુસ્પર્શ પર્યાય, ગુરુસ્પર્શ પર્યાય, લઘુસ્પર્શ પર્યાય, શીતસ્પર્શ પર્યાય, ઉષ્ણસ્પર્શ પર્યાય, સ્નિગ્ધસ્પર્શ પર્યાય અને રુક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાનપ્રાપ્ત હોય. આભિનિબોધિક જ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન પર્યાય, અવધિજ્ઞાન પર્યાય, મતિઅજ્ઞાન પર્યાય, શ્રુતઅજ્ઞાન પર્યાય અને વિભગજ્ઞાન પર્યાય વડે તથા ચક્ષુદર્શન પર્યાય અચક્ષુદર્શન પર્યાય અને અવધિદર્શન પર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત હોય. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે નારકોના સંખ્યાતા નહીં, અસંખ્યાતા નહીં, પણ અનંતા પર્યાય કહ્યા 9.1131128211 (ટી) એ પ્રમાણે ગૌતમે સામાન્યતઃ જીવ પર્યાયો પૂછ્યા અને ભગવાને પણ સામાન્ય રીતે ઉત્તર આપ્યો, હવે ગૌતમ વિશેષપણે પ્રશ્ન કરે છે—નેરઇયાણ ભંતે! કેવઇયા પજ્જવા પન્તત્તા’? હે ભગવન્! નારકોને કેટલા પર્યાયો કહ્યા છે? આ પ્રશ્ન ગૌતમે કયા અભિપ્રાયથી કર્યો છે? તેનો ઉત્તર એ છે કે પહેલાં સામાન્ય જીવના પ્રશ્નમાં પર્યાયવાળા જીવો અનંત હોવાથી અનંતા પર્યાયો કહ્યા, પરંતુ જ્યાં પર્યાયવાળા જીવો અનંતા નથી ત્યાં પર્યાયોનું અનંતપણું શી રીતે ઘટી શકે? એ અભિપ્રાયથી ગૌતમે પ્રશ્ન કર્યો છે. ત્યાં પણ ભગવાન્ એજ ઉત્તર આપે છે કે “નારકોને અનંત પર્યાયો છે.’' હવે અહીં સંશય થવાથી ગૌતમ સ્વામી પૂછે છે કે–‘સે જેદેળ અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે નારકોને એ પ્રમાણે અનંત પર્યાયો છે? ભગવાન્ ઉત્તર આપે છે—à ગૌતમ! એક નૈયિક બીજા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે-દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે ઇત્યાદિ. (પ્ર૦)–હવે અનન્ત પર્યાયો શી રીતે ઘટે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવન્તે અનન્ત પર્યાયો જે રીતે યુક્તિથી સિદ્ધ થાય તે રીતે કહેવું જોઈએ અર્થાત્ પર્યાયોનું અનંતપણું શા હેતુથી ઘટી શકે? એ કહેવું જોઇએ તો કયા અભિપ્રાયથી ભગવાન્ એક નારક જીવ બીજા ના૨ક જીવની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે’ એમ ઉત્તર આપે છે? (ઉ0)–‘કોઈપણ એક દ્રવ્ય અનન્ત પર્યાયવાળું છે.' એ ન્યાયને બતાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. તેમાં આ નારક જીવ પણ દ્રવ્ય છે, તેથી એક નારક જીવ દ્રવ્ય બીજા નારક જીવની અપેક્ષાએ ‘દ્રવ્યાર્થતયા’ દ્રવ્યાર્થપણે-દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે–એમ દ્રવ્યસ્વરૂપે તુલ્યપણું કહ્યું. હવે પ્રદેશાર્થપણેપ્રદેશની અપેક્ષાએ તુલ્યપણું કહે છે–‘પલક્રયાપ્ તુપ્તે' પ્રદેશાર્થપણે તુલ્ય છે–એટલે નારક જીવ દ્રવ્યના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે, માટે પ્રદેશાર્થપણે એક નૈરયિક બીજા નૈરયિકોની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશાર્થપણે તુલ્ય કહેવાનું કારણ એટલું જ કે દ્રવ્યો પ્રદેશવાળા અને અપ્રદેશવાળા એ બે પ્રકારનાં છે એમ જણાવવા માટે છે. તેમાં પરમાણુ અપ્રદેશ-જેને કોઇ પ્રદેશ નથી એવું દ્રવ્ય છે, અને દ્વિપ્રદેશ, ત્રિપ્રદેશ આદિ દ્રવ્યો પ્રદેશવાળાં છે. આ બે પ્રકારનાં દ્રવ્યો પુદ્ગલાસ્તિકાયને વિષેજ હોય છે. બાકીના ધર્માસ્તિકાયાદિક દ્રવ્યો અવશ્ય પ્રદેશવાળાં છે. તથા ‘ઓહળદાર્ સિય હીને' ઇત્યાદિ. અવગાહનાની અપેક્ષાએ યાત્–કદાચિત્ હીન હોય–એટલે અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળો નૈરયિક બીજા તુલ્યપ્રદેશવાળા નૈરિયકથી 256 Page #334 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ અવગાહના–શરીરની ઉંચાઇની અપેક્ષાએ ‘સ્યાત્’–કદાચિત્ હીન હોય. અહીં સ્યાત્ શબ્દ પ્રશંસા, અસ્તિત્વ, વિવાદ, વિચારણા, અનેકાંત, સંશય અને પ્રશ્નાદિ અર્થમાં છે. અહીં અનેકાંતદ્યોતક ‘સ્યાત્’ શબ્દનું ગ્રહણ છે. એટલે અનેકાન્તપણે કદાચિત્ હીન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. કારણ કે રત્નપ્રભા પૃથ્વીના નારકોના ભવધારણીય (સ્વાભાવિક) વૈક્રિય શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કર્ષથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે. અને ઉત્તરોત્તર પૃથિવીમાં બમણી બમણી કરતાં સાતમી નરક પૃથ્વીના નારકોની જઘન્ય થકી અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી પાંચસો ધનુષ હોય છે. તેમાં જો એક નારકની અપેક્ષાએ બીજા નારકોના શરીરની અવગાહના હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય, કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. કારણ કે એક નારક ઉંચાઇમાં પાંચસો ધનુષ છે અને બીજાની ઉંચાઇ અંગુલના અસંખ્યાતમા ભાગ હીન પાચસો ધનુષ છે. અંગલનો અસંખ્યાતમો ભાગ પાંચસો ધનુષના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અંગુલના અસંખ્યાતમા ભાગ હીન પાંચસો ધનુષની ઉંચાઇવાળો ના૨ક બીજા પરિપૂર્ણ પાંચસો ધનુષની ઉંચાઇવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે, અને બીજો તેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે. તથા એક નારક પાંચસો ધનુષની ઉંચાઇવાળો છે અને બીજો બે ત્રણ ધનુષ ઓછી ઉંચાઇવાળો છે, તો તે બે ત્રણ ધનુષ પાંચસો ધનુષનો સંખ્યાતમો ભાગ થાય છે, તેથી તે નારક પૂરા પાંચસો ધનુષની ઉંચાઇવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે. અને પૂરા પાંચસો ધનુષની ઉંચાઇવાળો નારક તેની અપેક્ષાએ ઉંચાઇમાં સંખ્યાતમો ભાગ અધિક છે. તથા એક નારક સવાસો ધનુષની ઉંચાઇવાળો છે અને બીજો પાચસો ધનુષની ઉંચાઇવાળો છે, સવાસો ને ચારે ગુણતાં પાંચસો થાય છે, તેથી સવાસો ધનુષની ઉંચાઇવાળો નારક બીજા પાંચસો ધનુષની ઉંચાઇવાળા નારકની અપેક્ષાએ ઉંચાઇમાં સંખ્યાતગુણ હીન છે. અને તેની અપેક્ષાએ પાંચસો ધનુષની ઉંચાઇવાળો બીજો નારક ઉંચાઇમાં સંખ્યાતગુણ અધિક છે. એક ના૨ક અપર્યાપ્તાવસ્થામાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો છે અને બીજો ઉંચાઇમાં પાંચસો ધનુષ છે. અંગુલના અસંખ્યાતમા ભાગને અસંખ્યાતાથી ગુણતાં પાંચસો ધનુષ થાય છે, તો અપર્યાપ્તાવસ્થામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા નારક પાંચસો ધનુષની ઉંચાઇવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન છે, અને પાંચસો ધનુષપ્રમાણવાળા નારક તેની અપેક્ષાએ અસંખ્યાત ગુણ અધિક છે. ‘વિણ સિય હીને' ઇત્યાદિ. જેમ અવગાહના વડે હાનિ અને વૃદ્ધિના ચાર સ્થાનકો કહ્યાં તેમ સ્થિતિવડે પણ ચાર સ્થાનકો કહેવાં. એજ સૂત્રકાર કહે છે–‘નફ હીળે' ઇત્યાદિ. તે આ પ્રમાણે–તેમાં એક નારકની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે અને બીજાની સમયાદિન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તેમાં જે સમયાદિન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો છે તે પૂરા તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે અને પૂરા તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો તેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે કારણ કે સાગરોપમની અપેક્ષાએ સમયાદિ અસંખ્યાતમો ભાગ થાય છે. તે આ પ્રમાણે—અસંખ્યાતા સમયો વડે એક આવલિકા, સંખ્યાતી આવલિકા વડે એક ઉચ્છ્વાસનિઃશ્વાસ, સાત ઉચ્છ્વાસનિઃશ્વાસ વડે એક સ્તોક, સાત સ્તોક વડે એક લવ, સત્યોતેર લવનો એક મુહૂર્ત, ત્રીશ મુહૂર્ત વડે એક અહોરાત્ર, પંદર અહોરાત્ર વડે એક પક્ષ, બે પક્ષ વડે એક માસ, બાર માસ વડે એક વર્ષ, અસંખ્યાતા વર્ષો વડે એક પલ્યોપમ અને દશ કોટાકોટી પલ્યોપમ વડે એક સાગરોપમ થાય છે. સમય, આવલિકા, ઉચ્છ્વાસ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર અને યુગવડે હીન સ્થિતિવાળો નારક પરિપૂર્ણ સ્થિતિવાળા નાકની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન છે. અને તેની અપેક્ષાએ બીજો અસંખ્યાતમો ભાગ અધિક છે. તથા એક ના૨ક તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો છે અને બીજો કેટલાક પલ્યોપમ ન્યૂન સ્થિતિવાળો છે, દશ કોટાકોટિ પલ્યોપમ વડે એક સાગરોપમ થાય છે, તો કેટલાક પલ્યોપમ ન્યૂન સ્થિતિવાળો પૂર્ણ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે, અને પરિપૂર્ણ સ્થિતિવાળો સંખ્યાતમો ભાગ અધિક છે. તથા એક નારકની એક સાગરોપમની સ્થિતિ છે. અને બીજાની તેત્રીશ 257 Page #335 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा સાગરોપમ સ્થિતિ છે. તેમાં એક સાગરોપમ સ્થિતિવાળો નારક પરિપૂર્ણ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન છે, કારણ કે એક સાગરોપમને તેત્રીશથી ગુણતાં પૂર્ણ સ્થિતિ થાય છે અને પૂર્ણ સ્થિતિવાળો નારક તેની અપેક્ષાએ સંખ્યાતગુણ અધિક છે, તથા એક નારકની દશ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની તેત્રીશ સાગરોપમ છે. હવે દશ હજાર વર્ષને અસંખ્યાતાથી ગુણતાં તેત્રીશ સાગરોપમ થાય છે, તેથી દશ હજાર વર્ષની સ્થિતિવાળો તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન છે અને તેની અપેક્ષાએ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો અસંખ્યાતગુણ અધિક છે. એ પ્રમાણે એક નારકને બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્યપણું હોવા છતાં પણ ક્ષેત્રને આશ્રયી અવગાહનાનું હીનાવિકપણું હોવાથી અને કાલને આશ્રયી પણ સ્થિતિનું હીનાવિકપણું હોવાથી ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી છે. હવે ભાવને આશ્રયી હીનાધિકપણું કહે છે-સર્વ જીવ દ્રવ્યો અને અજીવ દ્રવ્યોનો પરસ્પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વડે વિભાગ થાય છે. જેમકે ઘટ. દ્રવ્ય થકી એક ઘટ માટીનો, બીજો સુવર્ણ કે રુપા વગેરેનો હોય છે, ક્ષેત્રથી એક ઘટ અહિં બનેલો અને બીજો પાટલીપુત્રના બનેલો હોય છે, કાળથી એક આજનો અને બીજો આ વરસનો કે અતીત વરસનો હોય છે અને ભાવથી એક કાળો અને બીજો રક્તાદિ વર્ણનો હોય છે. એમ બીજા દ્રવ્યના સંબંધમાં પણ જાણવું. તેમાં પ્રથમ પુદ્ગલવિપાકી નામકર્મના ઉદય નિમિત્તે જીવના ઔદયિક ભાવને આશ્રયી હીનાધિકપણું કહે છે-“વાતવનપજ્ઞાિં સિય ટીળ, સિય તુજો, સિય નહિ.' એક નારક બીજા નારકની અપેક્ષાએ કાળાવર્ણપર્યાય વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. તેમાં હીનપણું અને અધિકપણું જે પ્રકારે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે–“ન હી' ઇત્યાદિ. અહીં ભાવની અપેક્ષાએ હીનયણા અને અધિકપણાના વિચારમાં હાનિ અને વૃદ્ધિ પ્રત્યેકના છ છ સ્થાનક પ્રાપ્ત થાય સ્થાનકમાં જે જેની અપેક્ષાએ અનન્તભાગ હીન હોય તેને સર્વ જીવપ્રમાણ અનન્ત સંખ્યા વડે ભાગવાથી જે પ્રાપ્ત થાય છે તે અનન્તમાં ભાગ વડે હીન હોય છે. જે જેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન હોય છે તેને અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ રાશિવડે ભાગ આપવાથી જે પ્રાપ્ત થાય તેટલા ભાગ વડે ન્યૂન હોય છે. જે જેની અપેક્ષાએ સંખ્યાતભાગ હીન હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતવડે ભાગવાથી જે પ્રાપ્ત થાય તેટલા વડે તે હીન હોય છે. ગુણવાની સંખ્યામાં જે જેનાથી સંખ્યાતગુણ હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતાવડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલું સંખ્યાતગુણાનું પ્રમાણ જાણવું. જે જેનાથી અસંખ્યાતગુણ હોય તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલું અસંખ્યાતગુણ સમજવું. જે જેનાથી અનન્ત ગુણ હોય તેને સર્વ જીવની અનન્ત સંખ્યાવડે ગુણતાં જેટલું આવે તેટલું અનન્તગુણાનું પ્રમાણ જાણવું. આજ પ્રમાણે કર્મપ્રકૃતિસંગ્રહણીમાં ષસ્થાનકની પ્રરૂપણાના અવસરે ભાગાકાર અને ગુણાકારનું સ્વરૂપ કહેલું છે– સર્વાનિયાનમાંહેનનો નાસ નેકસ્સા મા fસુ ગુણના વિસુ છાણમifહવયા નોn I૩૭ (કર્મપ્રકૃતિબંધનકરણ). “અનન્તભાગ, અસંખ્યાતભાગ અને સંખ્યાતભાગ એ પ્રથમની ત્રણ વૃદ્ધિમાં સર્વ જીવોની, અસંખ્યાત લોકાકાશ પ્રદેશોની, અને ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા વડે ભાગ કરવો અને પછીની સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણએ ત્રણ વૃદ્ધિમાં ગુણાકાર પણ તે વડેજ કરવો-એટલે અનન્તભાગ વૃદ્ધિમાં સર્વજીવપ્રમાણ અનન્ત વડે ભાગતા, જે આવે તેટલી વૃદ્ધિ કરવી, અસંખ્યાતભાગ વૃદ્ધિમાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાત સંખ્યા વડે ભાગતા જે આવે તેટલી વૃદ્ધિ કરવી અને સંખ્યાતભાગ વૃદ્ધિમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ભાગતા જે આવે તેટલાની વૃદ્ધિ કરવી. એવી રીતે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણ વૃદ્ધિમાં પણ ઉપર કહેલ ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાતા અને સર્વજીવપ્રમાણ અનન્ત સંખ્યાવડે ગુણતાં જે આવે તેટલી સમજવી. હવે પ્રસ્તુત સૂત્રમાં કહેલા ષસ્થાનકનો વિચાર કરાય છે–તેમાં કૃષ્ણ વર્ણના પર્યાયનું પરિમાણ વાસ્તવિક રીતે અનન્ત છે, તો પણ અસત્કલ્પનાથી દસ હજાર ગણવું. તેને સર્વજીવના અનન્ત રાશિરૂપ કલ્પિત સો સંખ્યાવડે ભાગવા, એટલે સો સંખ્યા આવે, તેમાં એક નારકના કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ ૧૦૦૦૦ દસ હજાર છે, અને બીજાના સો પર્યાયો ઓછા 258 Page #336 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ હોવાથી ૯૯૦૦ નવ હજાર નવસો પર્યાય છે. તેને શત સંખ્યા રૂપ સર્વજીવોના અનન્ત વડે ભાગાકાર કરવાથી “સો' એ અનન્તમાં ભાગ થાય છે. માટે જેના સો ન્યૂન દસ હજાર કૃષ્ણવર્ણ પર્યાયો છે તે નારક પરિપૂર્ણ દસ હજાર કૃષ્ણવર્ણના પર્યાયવાળા નારકની અપેક્ષાએ અનન્તભાગ હીન છે. અને તેની અપેક્ષાએ પૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળો બીજો નારક અનન્ત ભાગ અધિક છે. કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ દસ હજાર છે તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કલ્પિત પચાસ વડે ભાગ આપીએ તો બસો આવે, તે અસંખ્યાતમો ભાગ છે. તેમાં એક નારકના કૃષ્ણવર્ણ પર્યાયો બસો ઓછા દસ હજાર (૯૮૦૦) છે, અને બીજાના પૂરા દસ હજાર છે. તેમાં બસો ઓછા દસ હજાર કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક છે તે સંપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતભાગહીન અને પરિપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળો તેની અપેક્ષાએ અસંખ્યાતભાગ અધિક છે. દસ હજાર કૃષ્ણવર્ણ પર્યાયના રાશિને ઉત્કૃષ્ટ સંખ્યાતા રૂપ કલ્પિત દસ વડે ભાગીએ એટલે હજાર સંખ્યા આવે તે સંખ્યાતમો ભાગ છે. તેમાં એક નારકનું કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ નવ હજાર છે અને બીજાનું દસ હજાર છે. નવ હજાર એ દશ હજારથી એક હજાર ઓછા છે, અને તેનો હજાર સંખ્યાતમો ભાગ છેમાટે નવ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળો નારક પૂર્ણ કૃષ્ણવર્ણ પર્યાયવાળા નારકના કરતાં સંખ્યાતભાગ હીન છે, તેની અપેક્ષાએ બીજો સંખ્યાતભાગ અધિક છે. એક નારકનું કૃષ્ણવર્ણના પર્યાયનું પરિમાણ હજાર છે અને બીજાનું દસ હજાર છે. તેમાં હજારને ઉત્કૃષ્ટ સંખ્યાતા જેવા દસ વડે ગુણતાં દસ હજાર થાય છે. માટે હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળો નારક દસ હજાર કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતગુણ હીન છે. અને તેની અપેક્ષાએ પરિપૂર્ણકૃષ્ણવર્ણપર્યાયવાળો નારક સંખ્યાતગુણ અધિક છે. એક નારકના કૃષ્ણવર્ણપર્યાય બસો છે, અને બીજાના પૂરા દશ હજાર પર્યાયો છે. બસોને અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ કલ્પિત પચાસ વડે ગુણવાથી દસ હજાર થાય છે. તેથી બસો કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક સંપૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અસંખ્યાતગુણ હીન છે. તેની અપેક્ષાએ બીજો અસંખ્યાતગુણ અધિક છે. એક નારકના સો કૃષ્ણવર્ણપર્યાય છે અને બીજાના દસ હજાર છે સોને સર્વ જીવના અનન્ત પરિમાણરૂપ કલ્પિત સો વડે ગુણતાં દસ હજાર થાય છે, માટે સો કૃષ્ણવર્ણપર્યાયવાળો નારક પૂર્ણ કૃષ્ણવર્ણપર્યાયવાળા નારકની અપેક્ષાએ અનન્તગુણ હીન છે, અને બીજો તેની અપેક્ષાએ અનન્તગુણ અધિક છે. જેમ કૃષ્ણવર્ણ પર્યાયને આશ્રયી હાનિ અને વૃદ્ધિના છ સ્થાનકો કહ્યાં, તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શીને આશ્રયી પ્રત્યેકના છ સ્થાનકો જાણવા. એ. પ્રમાણે પુલવિપાકી નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવના ઔદયિક ભાવની અપેક્ષાએ છ સ્થાનકોનું સ્વરૂપ બતાવ્યું, હવે જીવવિપાકી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમભાવને અપેક્ષી છ સ્થાનકો બતાવે છે–‘મfમળવોદિયાપનહિં' ઇત્યાદિ. અહીં પૂર્વની પેઠે પ્રત્યેક આભિનિબોધિકાદિ જ્ઞાનમાં છ સ્થાનકોનો વિચાર કરવો. અહીં દ્રવ્યથી તુલ્યપણું બતાવતા સૂત્રકારે “જેમાં ભેદ અને પ્રભેદનું બીજ તીરોહિત છે અને મયૂરના ઈડાના રસની પેઠે જેમાં દેશ અને કાળનો ક્રમ અવ્યક્ત છે એવું તથા વિશેષ ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે એટલે અભેદરૂપ, દેશ અને કાળના ક્રમ રહિત તથા વિશેષ અને ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે-એમ જણાવ્યું. અવગાહના વડે ચાર સ્થાનક બતાવતા સૂત્રકારે “ક્ષેત્રથી આત્મા સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળો છે, પણ દ્રવ્યના પ્રદેશની સંખ્યાનો સંકોચ અને વિસ્તાર થતો નથી અર્થાત્ દ્રવ્યના પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી એમ બતાવ્યું છે. આ બાબત અન્ય સ્થળે પણ કહી છે- “વિસનસોવોર્નસ્તો દ્રવ્યપ્રવેશદ્મા : વૃદ્ધિની ત: ક્ષેત્રતતુ તાવાત્મનતાત્ III"-“તે માટે આત્માના વિકાસ અને સંકોચ થવામાં દ્રવ્યના પ્રદેશની સંખ્યાની વૃદ્ધિ કે હ્રાસ થતો નથી, પણ ક્ષેત્રને આશ્રયી વૃદ્ધિ અને હ્રાસ થાય છે.” સ્થિતિ વડે ચતુઃસ્થાનને જણાવતા સૂત્રકારે આયુષ્યકર્મની સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોનો ઉત્કર્ષ અને અપકર્ષ બતાવ્યો છે. જો એમ ન હોય તો સ્થિતિમાં ચાર સ્થાનકો ન ઘટી શકે. અહીં આયુષ્યકર્મ ઉપલક્ષણ–સૂચક છે. તેથી સર્વ કર્મની સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનો ઉત્કર્ષ અને અપકર્ષ જાણવો. કૃષ્ણાદિવર્ણ પર્યાયો વડે છ સ્થાન પ્રદર્શિત કરતા આચાર્યો ‘એક નારકના પણ અનન્ત પર્યાયો છે, તો બધા નારકોના હોય તેમાં શું કહેવું” એમ બતાવ્યું. 259 Page #337 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं देवाणं पज्जवा-थावरकाइयाणं पज्जवा (પ્ર0) નારકોના પર્યાયો સંબંધી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાને “અનન્ત પર્યાયો છે એમ કહેવું જોઈએ, બીજું ન કહેવું જોઈએ, તો શા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું કથન કર્યું ? (ઉ0)–અભિપ્રાયના નહિ જાણવાથી ઉપરની શંકા થયેલી છે તે અયુક્ત છે. અહીં બધા જીવોના બધા સ્વપર્યાયોની સંખ્યા સરખી હોતી નથી, પણ તેમાં છ સ્થાનો હોય છે એ હમણાં જ બતાવ્યું. તે છ સ્થાનની પ્રાપ્તિ પરિણામી પણા સિવાય હોતી નથી. અને તે પરિણામીપણું ઉક્ત લક્ષણવાળા દ્રવ્યનુંજ છે, માટે દ્રવ્યથી તુલ્યપણું કહ્યું છે. આત્મા કેવળ કૃષ્ણાદિપર્યાયો વડે જ પર્યાયવાળો નથી, પરન્તુ તે તે ક્ષેત્રમાં સંકોચ અને વિકાસ થવાના સ્વભાવ વડે તથા તે તે અધ્યવસાય સ્થાનો વડે પર્યાયવાળો હોય છે-એમ જણાવવા માટે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી. પ્રસંગથી એટલું કહેવું બસ છે. એમ નેરયિકોના અનન્ત પર્યાયો કહ્યા. all૨૪૮ || સુરપુમરાળં વMવા | असुरकुमाराणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणद्वेणं भंते! एवं वुच्चइ'असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! असुरकुमारे असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,कालवन्नपज्जवेहिं छट्ठाणवडिए, एवं नीलवन्नपज्जवेहिं लोहियवन्नपज्जवेहिं हालिद्दवन्नपज्जवेहिं सुकिल्लवन्नपज्जवेहि, सुब्मिगंधपज्जवेहिं दुब्मि-गंधपज्जवेहि, तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहि, कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहिं गरुयफासपज्जवेहिं लहुयफासपज्जवेहिं सीयफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं निद्धफासपज्जवेहि लुक्खफासपज्जवेहिं आभिणिबोहियणाणपज्जवेहिं सुयनाणपज्जवेहि ओहिनाणपज्जवेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं विभंगनाणपज्जवेहिं चक्खुदंसणपज्जवेहि अचक्खुदंसणपज्जवेहिं ओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए, से तेणद्वेणं गोयमा! एवं वुच्चइ-असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता। एवं जहा नेरइया, जहा असुरकुमारा तहा नागकुमारा वि जाव थणियकुमारा Iટૂ૦-૪પાર૪ . (મૂળ) હે ભગવન્! અસુરકુમારોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે અસુરકુમારોને અનન્ત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતાં દ્રવ્યાર્થપણેદ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થપણે-પ્રદેશસંખ્યા વડે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનક પતિત-ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, સ્થિતિ વડે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, કાળાવર્ણપયય વડે જ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, એમ નીલવર્ણપર્યાય વડે, રક્તવર્ણ પર્યાય વડે, પીતવર્ણ પર્યાય વડે અને શુક્લવર્ણ પર્યાય વડે, સુરભિગન્ધ અને દુરભિમન્ય પર્યાય વડે, તિક્ત, કર્ક, કષાય, અમ્લ, અને મધુર રસ પર્યાય વડે, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શ પર્યાયવડે, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, તથા ચક્ષુદર્શન, અચલુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે જ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે-અસુરકુમારને અનન્તા પર્યાયો કહ્યા છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું. જેમ અસુરકુમારના સંબંધમાં કહ્યું તેમ નાગકુમારના સંબંધમાં યાવત્સ્વ નિતકુમાર સુધી જાણવું. ll૪ર૪૯ll A || થાવરવાનું વક્તવા || पुढविकाइयाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणटेणं भते! एवं वुच्चइ'पुढविकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! पुढविकाइए पुढविकाइयस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए - 260 Page #338 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं थावरकाइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ तुल्ले,ओगाहणट्ठयाएसिय हीणेसियतुल्लेसिय अब्महिए।जइहीणे असंखिज्जइभागहीणेवासंखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्भहिए असंखिज्जइभागअब्महिए वा संखिज्जइभागअन्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्महिए वा। ठिईए [तिद्वाणवडिए]', सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइहीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा। अहअब्महिए असंखिज्जभागअब्महिए वा संखिज्जभागअन्महिए वा संखिज्जगुणअब्भहिए वा। वन्नेहिं गंधेहि रसेहिं फासेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं अचक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए ।।सू०-५।।२५०।। (મૂo) હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “પૃથિવીકાયિકોને અનંત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક પૃથિવિકાયિક બીજા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે કદાચિત્ હીન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય અને અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગે અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ [ત્રિસ્થાન પતિત હોય...] કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન પર્યાય અને અચસુદર્શન પર્યાય વડે છસ્થાનપતિત હોય./પાર ૫ll आउकाइयाणं भंते। केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नता। से केणटेणं भंते! एवं वुच्चइ'आउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! आउकाइए आउकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-मइअन्नाण-सुअअन्नाणअचक्खुदसणपज्जवेहिं छट्ठाणवड़िए । सू०-६।।२५१।। (૧૦) હે ભગવન્! અપ્લાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “અપ્લાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક અકાયિક બીજા અષ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચાર સ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયની અપેક્ષાએ છ સ્થાન પતિત હોય છે. II૬llર ૫૧ तेउकाइयाणं पुच्छा। गोथमा। अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'तेउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'?गोयमा! तेउकाइए तेउकाइयस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्टाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाण-अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए Iટૂ-ગારપરા (મૂળ) તેજસ્કાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તેજસ્કાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે?” ગોયમા! એક તેજસ્કાયિક બીજા કોઈ એક તેજસ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે-ત્રિસ્થાનપતિત ૧. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પન્નવણામાં આ પાઠ નથી. બેંગ્લોરથી પ્રકાશિતમાં કૌસમાં આ પાઠ દર્શાવેલ છે. 261 Page #339 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं विगलिंदियाणं पज्जवा-पंचिंदियाणं पज्जवा હોય છે. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયવડે છ સ્થાનપતિત હોય છે. . ७॥२५२॥ वाउकाइयाणं पुच्छा। गोयमा! वाउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'वाउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! वाउकाइए वाउकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले,ओगाहणट्ठयाए, चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाणअचक्खु-दसणपज्जवेहिं छट्टाणवडिए । सू०-८।२५३।। (મૂળ) વાયુકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! વાયુકાયકોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “વાયુકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈ એક વાયુકાયિક બીજા કોઈ એક વાયુકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે અને સ્થિતિરૂપે त्रिस्थानपतित छ. qgl, i, २स, स्पर्श, मतिमान, श्रुतमशान भने अयक्षुशन ५याय 43 ७ स्थानपतित छ. ॥८॥२५॥ वणस्सइकाइयाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'वणस्सइकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! वणस्सइकाइए वणस्सइकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिहाणवडिए, वन-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाणअचक्खुदंसणपज्जवेहिं य छट्ठाणवडिए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'वणस्सइकाइयाणं अणंता पज्जवा पन्नत्ता' ।।सू०-९।।२५४।। . (મૂળ) વનસ્પતિકાયિકોને કેટલા પર્યાયો છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે કે વનસ્પતિકાયિકોને અનન્ત પર્યાયો છે? હે ગૌતમ! કોઈ એક વનસ્પતિકાયિક કોઈ બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે. વર્ણ ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન પયય વડે જ સ્થાન પતિત હોય છે. એ કારણથી એમ કહું છું કે વનસ્પતિકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. ભlર પ૪ll ... | विगलिंदियाणं पज्जवा || बेइंदियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! बेइंदिए बेइंदियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जइगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्महिए असंखिज्जभागअब्भहिए वा संखिज्जइभागअब्भहिए वा संखिज्जगुणमब्भहिए वा असंखिज्जगुणमब्भहिए वा। ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फासआभिणिबोहियनाण-सुयनाण-मइअन्नाण-सुयअन्नाण-अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए। एवं तेइंदिया वि। एवं चउरिंदिया वि, नवरं दो दंसणा, चक्खुदसणं अचक्खुदसणं। पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा जहा नेरइयाणं तहा भाणियव्वा ।।सू०-१०।।२५५।। (મૂ૦) બેઈન્દ્રિયોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! બેઈન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે બેઈન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈ એક બેઈન્દ્રિય કોઈ બીજા બેઈન્દ્રિયની અપેક્ષાએ . 262 Page #340 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं मणुस्साणं-देवाणं-नेरइयाणं जहन्नोगाहणगाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત જૂન હોય, કદાચિત તુલ્ય હોય, કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાત ગુણ ન્યૂન કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિને આશ્રયી ત્રિસ્થાનપતિત હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકશાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, ચુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાનપતિત હોય. તેમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયોને ચક્ષુ અને અચલું એ બે દર્શન હોય છે. જેમ નરયિકોને કહ્યા તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પયયો કહેવા. /૧૦/ર ૨૫// ||मणुरसाणं पज्जवा ।। मणुस्साणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ'मणुस्साणंअणंता पज्जवा पन्नत्ता'? गोयमा! मणूसे मणूसस्स दव्वट्ठयाए तुल्ले,पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउवाणवडिए, वन्न-गंध-रस-फास-आभिणिबोहियनाण-सुयनाण-ओहिनाणमणपज्जवनाणपज्जवेहिं छट्ठाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छटाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले। वाणमंतरा ओगाहणट्ठयाए ठिईए चउट्ठाणवडिया, वण्णाईहिं छट्ठाणवडिया। जोइसिया वेमाणिया वि एवं चेव, नवरं ठिईए तिट्ठाणवडिया ।।सू०-११।।२५६॥ (મૂળ) હે ભગવન્! મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈપણ એક મનુષ્ય કોઈ બીજા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે, વર્ણ ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વડે જ સ્થાનપતિત છે, કેવલજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત છે, અને કેવલ દર્શનપર્યાય વડે તુલ્ય છે. વ્યત્તરો અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિ વડે જ સ્થાનપતિત છે. જ્યોતિષિકો અને વિમાનિકો પણ એ જ પ્રકારે છે. પરંતુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. /૧૧//ર ૫૬// , || नेरइयाणं पज्जवा || . जहन्नोगाहणगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोगाहणगाणं नेरइयाणं जहन्नोगाहणस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं य छटाणवडिए। 'उक्कोसोगाहणगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ-'उक्कोसोगाहणयाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! उक्कोसोगाहणए नेरइए उक्कोसोगाहणगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले।ठिईएसिय हीणे सिय तुल्ले सिय अब्महिए।जइहीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा, अह अब्महिए असंखिज्जभागअब्महिए वा संखिज्जभागअब्महिए वा। वन्न-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दसणेहिं छट्ठाणवडिए। अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ-'अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं अणंता 263 Page #341 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा पज्जवा पन्नत्ता'? गोयमा! अजहन्नमणुक्कोसोगाहणए नेरइए अजहन्नमणुक्कोसोगाहणस्स नेरइयस्स दव्वट्टयाए तुल्ले, पसा तुल्ले, ओगाहणट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए । जइ हीणे असंखिज्ज भागहीणे वा संखिज्ज भागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा । अह अब्भहीए असंखिज्ज भाग अब्भहीए वा संखिज्जभागअब्भहीए वा संखिज्जगुणअब्महीए वा असंखिज्जगुणअब्भहीए वा । ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहीए । जइ हीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा। अह अब्महीए असंखिज्ज भाग अब्महीए वा संखिज्जभाग अब्महीए वा संखिज्जगुणअब्भहीए वा असंखिज्जगुणअब्भहिए वा । वन्न -गंध-रस - फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ- ' अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता' TIR॰-૨૨।।૨૭।। (મૂળ) 'જઘન્ય અવગાહનાવાળા નૈરિયકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે –‘જઘન્ય અવગાહનાવાળાને અનંતપર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક જઘન્ય અવગાહનાવાળા નૈયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપર્યાય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવડે છ સ્થાનપતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરિયકોને કેટલા પર્યાયો છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! ઉત્કૃષ્ટઅવગાહનાવાળો નૈયિક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈયિકોની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય અને સંખ્યાતમો ભાગ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે, તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય. અજઘન્યઅનુભૃષ્ટ(મધ્યમ)–અવગાહનાવાળા નૈયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! અજઘન્યઅનુભૃષ્ટઅવગાહનાવાળો નૈરયિક તેવાજ પ્રકારની અવગાહનાવાળા નૈરિયકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. ૧૨૨૫૭ (ટી૦). હવે અસુરકુમા૨ોના પર્યાયોની સંખ્યાના સંબંધમાં પ્રશ્ન કરે છે–‘અસુરકુમારાાં મંતે! જેવડ્યા પન્નવા પુન્નત્તા'? હે ભગવન્! અસુરકુમા૨ોના કેટલા પર્યાયો કહ્યા છે? ઇત્યાદિ. ઉપર કહેલો અર્થ પ્રાયઃ બધા અસુરકુમારાદિમાં જાણવો. અને 264 Page #342 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ બધાં ચોવીશ દંડકના સૂત્રોનો પણ પૂર્વની પેઠે વિચાર કરવો. પરન્તુ જે વિશેષતા છે તે અહીં બતાવીએ છીએ-તેમાં જે પૃથિવીકાયિકાદિ જીવોની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તો પણ તેમાં ચાર સ્થાનકો જાણવા. કારણ કે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણના અસંખ્યાતા ભેદો થાય છે. તેની સ્થિતિને આશ્રયી હીનપણા અને અધિકપણામાં ત્રણ સ્થાનકો છે, પણ ચાર સ્થાનકો નથી. કારણ કે તેમાં અસંખ્યાતગુણવૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. શા કારણથી અસંભવ છે? તેનો ઉત્તર એ છે કે અહીં પૃથિવીકાયિકાદિનું સૌથી જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક (સુદ્ર) ભવપ્રમાણ છે, અને ક્ષુલ્લક ભવનું પરિમાણ બસો છપ્પન આવલિકા છે. બે ઘડી પ્રમાણે એક મુહૂર્તમાં ક્ષુલ્લક ભવોની સર્વ સંખ્યા પાંસઠ હજાર, પાંચસો અને છત્રીસ થાય. છે. કહ્યું છે કે-“હોનિ સયા નિયમાં છપ્પનારું માળો હુંતિ બાવતિયપમાન ઉડી મવહળવાશા પસિસ્સારું પવેવ સારૂં તા છત્તીસા જુઠ્ઠાવાહ મવંતિ તે મુહુરૂM IIરા''-“આવલિકાના પ્રમાણ વડે બસો છપ્પન આવલિકા ક્ષુલ્લક ભવનું પ્રમાણ જાણવું. અને તે ક્ષુલ્લક ભવો મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો અને છત્રીશ ભવો થાય છે.” પૃથિવીકાયિકની સ્થિતિ ઉત્કર્ષથી પણ સંખ્યાતા વરસ પ્રમાણ છે, માટે અસંખ્યાતગુણવૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. બાકીની ત્રણ વૃદ્ધિ અને હાનિનો વિચાર આ પ્રમાણે છે-એક પૃથિવીકાયિક જીવની સ્થિતિ સંપૂર્ણ બાવીશ હજાર વરસની છે, અને બીજાની સમય ન્યૂન બાવીશ હજાર વરસની સ્થિતિ છે. તેથી સમયગૂન બાવીશ હજાર વરસની સ્થિતિવાળો પરિપૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન છે અને બીજો અસંખ્યાતમો ભાગ અધિક છે. એક પૃથિવીકાયિકની પૂરા બાવીશ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની અન્તર્મુહૂતદિ ન્યૂન તેટલીજ સ્થિતિ છે. અને બાવીશ હજાર વરસનો અન્તર્મુહૂતદિ સંખ્યામાં ભાગ થાય છે. માટે અન્તર્મુહૂતદિ ન્યૂન બાવીશ હજાર વરસની સ્થિતિવાળો પૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાતમા ભાગ વડે ન્યૂન છે, અને તેની અપેક્ષાએ સંપૂર્ણ બાવીશ હજાર વર્ષની સ્થિતિવાળો સંખ્યાતમો ભાગ અધિક છે. એકની સ્થિતિ બાવીશ હજાર વર્ષની છે અને બીજાની સ્થિતિ અન્તર્મુહૂર્ત,. માસ, વરસ, કે હજાર વરસ છે, અન્તર્મુહૂતદિને અમુક પરિમાણવાળી સંખ્યાથી ગુણતાં બાવીશ હજાર વર્ષ થાય છે. તેથી અન્તર્મુહૂતદિપ્રમાણ સ્થિતિવાળો સંપૂર્ણ બાવીશ હજાર વરસની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાતગુણ ન્યૂન છે, અને તેની અપેક્ષાએ પૂરા બાવીશ હજાર વરસની સ્થિતિવાળી સંખ્યાતગુણ અધિક છે. એ પ્રમાણે અપ્લાયિકથી આરંભી ચઉરિંદ્રિય પર્યાપ્તા સુધી પોતાપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસાર સ્થિતિવડે ત્રણ સ્થાનકોનો વિચાર કરવો. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને ચાર સ્થાનકો જાણવાં. કારણ કે તેઓની સ્થિતિ ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ છે, અને પલ્યોપમ અસંખ્યાતા વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ વૃદ્ધિ અને હાનિનો સંભવ હોવાને લીધે ચાર સ્થાનકો ઘટી શકે છે. એમ બન્નરોને પણ જાણવું. કારણ કે તેની જઘન્યથી દસ હજાર વરસની અને ઉત્કર્ષથી પલ્યોપમની સ્થિતિ છે. જ્યોતિષિક અને વૈમાનિકોને સ્થિતિને આશ્રયી ત્રણ સ્થાનકો જાણવાં. કારણ કે જ્યોતિષિકોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વરસ અધિક એક પલ્યોપમ છે. વૈમાનિકોનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. દસ કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. માટે તેઓને પણ અસંખ્યાતગુણ વૃદ્ધિ હાનિનો અસંભવ હોવાથી તેઓ સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત છે. બાકીના સૂત્રનો વિચાર સુગમ હોવાથી સ્વતઃ જાણી લેવો. I/૧૨ll૨ ૫૭. जहन्नठिइयाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नठिइयाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नठिइए नेरइए जहन्नठिइयस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न-गंध-रसफासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसठिइएवि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं सहाणे चउट्ठाणवडिए ।। सू०-१३।।२५८।।। – 265 Page #343 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापमा सूत्र भाग १ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा (મૂળ) જઘન્યસ્થિતિવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા • હેતુથી કહો છો કે-જઘન્યસ્થિતિવાળા નરયિકોને અનન્તપર્યાયો કહ્યા છે”? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો નૈરયિક જઘન્ય સ્થિતિવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે ચઉસ્થાન પતિત હોય છે અને સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનો વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાને જાણવું અને અજઘન્યઅનુત્કૃષ્ટ સ્થિતિવાળા નરયિકોને તેમજ જાણવું. પરન્તુ તેઓ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત હોય છે. ll૧૩ર ૫૮. (ટી.) એ પ્રમાણે સામાન્યથી નૈરયિકાદિ પ્રત્યેકના અનન્ત પર્યાયો કહ્યા, હવે જઘન્યાદિ અવગાહના (શરીરની ઉંચાઈ) વગેરેને આશ્રયી તે પ્રત્યેકના પર્યાયોની સંખ્યા બતાવે છે–જહનોગાહણાણું ભંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે-ઇત્યાદિ પાઠ સુગમ છે, પરન્ત સ્થિતિ વડે ચતઃસ્થાન પતિત છે. જેમકે દસ હજાર વરસની સ્થિતિવાળો જઘન્યઅવગાહનાવાળો નૈરયિક પ્રથમ રત્નપ્રભામાં હોય છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સાતમી નરકમૃથિવીમાં હોય છે. તેથી તેઓને સ્થિતિ વડે ચાર સ્થાનકો ઘટે છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે તેઓ ષટ્રસ્થાનપતિત છે. અહીં જ્યારે ગર્ભજ સંજ્ઞી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે નારકાયુષ્યના વેદવાના પ્રથમ સમયે જ પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરનો ત્યાગ કરે છે. અને તેજ સમયે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી વિગ્રહગતિથી કે અવિશ્રાંગતિથી ઉત્પત્તિસ્થાને જઈને વૈક્રિય શરીરનો સંઘાત કરે છે–વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. જે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેને તે સમયે વિલંગ જ્ઞાન હોતું નથી, માટે જઘન્ય અવગાહનાવાળાને બે કે ત્રણ અજ્ઞાનો વિકલ્પ જાણવા. ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સૂત્રમાં ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નિરયિકને સ્થિતિ વડે હાનિ અને વૃદ્ધિના બળે સ્થાનો હોય છે. તે આ પ્રમાણે–૧ અસંખ્યાતભાગહાનિ અને ૨ સંખ્યાતભાગ હાનિ, તથા અસંખ્યાતભાગવૃદ્ધિ અને ૨ સંખ્યાતભાગવૃદ્ધિ, પરન્તુ સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધિ હાનિ હોતી નથી. કારણ કે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકો પાંચસો ધનુષ પ્રમાણવાળા હોય છે, અને તે સાતમી નરકમૃથિવીમાં છે. ત્યાં જઘન્ય સ્થિતિ બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. માટે અસંખ્યાત અને સંખ્યાત ભાગ જ હાનિવૃદ્ધિ ઘટે છે. અસંખ્યાતગણ અને સંખ્યાતગણ હાનિવૃદ્ધિ ઘટતી નથી. તેઓને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન અવશ્ય જાણવા, પરંત વિકલ્પ ન સમજવા. કારણ કે વિકલ્પના કારણભૂત સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિનો તેઓમાં અસંભવ છે. અજઘન્ય અનુત્કૃષ્ટ (મધ્યમ) અવગાહનાવાળા નૈરયિકના સૂત્રમાં અવગાહનાને આશ્રયી ચાર સ્થાનકો આ પ્રમાણે છે–અજઘન્ય અનુત્કૃષ્ટમધ્યમઅવગાહનાવાળો નૈરયિક સૌથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી કંઈક મોટા અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી અંગુલના અસંખ્યાતમા ભાગ ન્યૂન પાંચસો ધનુષ સુધીની અવગાહનાવાળો હોય છે, તેથી સામાન્ય નરયિક સૂત્રની પેઠે અહીં પણ અવગાહનાને આશ્રયી ચાર સ્થાનો ઘટી શકે છે અને સ્થિતિની અપેક્ષાએ ચાર સ્થાનકો તો સુપ્રસિદ્ધ છે. કારણ કે (સમયાધિક) દસ હજાર વર્ષથી માંડી (સમયગૂન) તેત્રીશ સાગરોપમ પ્રમાણ સ્થિતિમાં તે ઘટી શકે છે. જઘન્યસ્થિતિસૂત્રમાં અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે, કારણ કે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી ઉત્કર્ષથી સાત ધનુષની (પોણા આઠ ધનુષ અને છ આંગળની) અવગાહના હોય છે. અહીં પણ ત્રણ અજ્ઞાન કોઈકને કદાચિત્ હોય છે, કોઇકને કદાચિત નથી હોતાં. કારણ કે સંમઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થયેલા નૈરયિકોને અપર્યાપ્તાવસ્થામાં વિભંગ જ્ઞાન હોતું નથી. તે સિવાય બીજાને હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિના વિચારમાં અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે, કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળાની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી પાંચસો ધનુષ સુધી હોય છે. “ગરદનમyોટિફ લવ પર્વ વેવ' ઇત્યાદિ. અજઘન્ય–અનુત્કૃષ્ટસ્થિતિવાળાની અપેક્ષાએ એમજ જાણવું. અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિમાં પણ જેમ જઘન્ય સ્થિતિસૂત્રમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિસૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. પરંતુ એટલી 266 Page #344 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ વિશેષતા છે કે જઘન્ય સ્થિતિ સૂત્રમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં સ્થિતિ વડે તુલ્યપણું કહેલું છે, અને અહીં સ્વસ્થાનને આશ્રયી એટલે સ્થિતિને આશ્રયી, ચાર સ્થાનકો કહેવા, કારણ કે સમયાધિક દસ હજાર વરસથી માંડી ઉત્કર્ષથી સમય ન્યૂન તેત્રીશ सागरोपभनी स्थिति डोय छे. ॥१॥२५८॥ जहन्नगुणकालगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नगुणकालगाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नगुणकालए नेरइए जहन्नगुणकालगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, से एएटेणं गोयमा! एवं वुच्चइ-'जहन्नगुणकालगाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं कालवन्नपज्जवेहिं छट्ठाणवडिए। एवं अवसेसा चत्तारि वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा ।।सू०-१४ ।।२५९।। (મૂળ) જઘન્ય કાળા વર્ણવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્યકાળાવર્ણવાળા નરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો નરયિક જઘન્યકાળાવર્ણવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તલ્ય છે, અવગાહના અને સ્થિતિવડે ચત સ્થાનપતિત છે. કાળા વપર્યાય વડે તલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત હોય છે, એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘જઘન્યકાળાવર્ણવાળા નિરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. એમ ઉત્કૃષ્ટ કાળાવવાળા નરયિકોને જાણવું. અજઘન્યઅનુત્કૃષ્ટવર્ણવાળા નિરયિકોને પણ એમજ જાણવું. પરન્ત કાળાવર્ણ પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે બાકીના ચાર વર્ણો, બે ગંધો, પાંચ રસો અને આઠ સ્પર્શીને આશ્રયી જાણવું. ll૧૪ોર ૫૯ जहन्नाभिणिबोहियनाणीणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नाभिणिबोहियनाणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'जहन्नाभिणिबोधियनाणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नाभिणिबोहियनाणी नेरइए जहन्नाभिणिबोहियनाणिस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहि छट्ठाणवडिए, आभिणिबोहियनाणपज्जवेहिं तुल्ले, सुयनाणपज्जवेहिं ओहिनाणपज्जवेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसाभिणिबोहियनाणी वि। अजहन्नमणुक्कोसाभिणिबोहियणाणी वि एवं चेव, णवरं आभिणिबोहियनाणपज्जवेहिं सहाणे छट्ठाणवडिए। एवं सुयनाणी ओहिनाणी वि, नवरंजस्स नाणा तस्स अन्नाणा नत्थिा जहा नाणा तहा अन्नाणा वि भाणियव्वा, नवरं जस्स अन्नाणा तस्स नाणा न भवंति जहन्नचक्खुदसणीणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नचक्खुदसणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नचक्खुदंसणीणं नेरइए जहन्नचक्खुदंसणिस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं छटाणवडिए, चक्खुदसणपज्जवेहिं तुल्ले,अचक्खुदंसणपज्जवेहिं ओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसचक्खुदंसणी वि।अजहन्नमणुक्कोसचक्खुदंसणी वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं अचक्खुदंसणी वि,ओहिदसणी वि।।सू०-१५।।२६०।। 267 Page #345 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं देवाणं पज्जवा (મૂ૦) જઘન્યઆભિનિબોધિકશાનવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો કે જઘન્યઆભિનિબોધિકશાનવાળા નરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો નૈરયિક જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનાર્થરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયોવડે છ સ્થાનપતિત છે. આભિનિબોધિકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પર્યાયો અને ત્રણ દર્શન વડે છDાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને પણ જાણવું. અજઘન્ય-અનુત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નિરયિકોને પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો વડે જ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની નરયિકોના સંબંધમાં જાણવું. પરન્ત જે નરયિકોને જ્ઞાન હોય છે તેને અજ્ઞાન હોતું નથી. જેમ જ્ઞાનના સંબંધમાં કહ્યું તેમ અજ્ઞાનના સંબંધમાં પણ કહેવું. પરન્તુ જેને અજ્ઞાન હોય છે તેને જ્ઞાન હોતું નથી. હે ભગવન્! જઘન્યચક્ષુદર્શનવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્યચક્ષુ-દર્શનવાળા નરયિકોને અના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય ચક્ષુદર્શનવાળો નૈરયિક જઘન્યચક્ષુદર્શનવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનાશ્રયે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છ સ્થાનપતિત છે. ચક્ષુદર્શનપર્યાય વડે તુલ્ય છે. અચક્ષુદર્શન પર્યાય અને અવધિદર્શન પર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટચક્ષુદર્શનવાળા નરયિકો પણ જાણવા. અજઘન્યઅનુત્કૃષ્ટચક્ષુદર્શનવાળા પણ એમજ જાણવા. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છ સ્થાનપતિત હોય છે. એમ અચસુદર્શનની અને અવધિદર્શની પણ સમજવા. 7/૧૫//ર૬oll (ટી.) “જહનગુણકાલગાણ ભંતે! હે ભગવન્! જઘન્યગુણ વાળા નરયિકોને કેટલા પર્યાયો હોય છે?—ઇત્યાદિ સૂત્રો સુપ્રસિદ્ધ છે, પરંતુ જેને જ્ઞાન હોય છે તેને અજ્ઞાનનો સંભવ નથી. કારણ કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને મિથ્યાષ્ટિને અજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિપણું તો મિથ્યાદૃષ્ટિપણાના નાશથી થાય છે, મિથ્યાદૃષ્ટિપણે પણ સમ્યગ્દષ્ટિપણાના નાશથી થાય છે. માટે જ્યારે જ્ઞાન હોય છે ત્યારે અજ્ઞાનનો અભાવ હોય છે. એમ અજ્ઞાન હોય ત્યારે જ્ઞાનનો અભાવ હોય છે. તેથી કહ્યું છે કે નહીં નાપા તહાં સના વિ માળિયત્રા, નવરં ગમનાણા તસ નાળા ને સંડવંતિ' જેમ જ્ઞાનો કહ્યા તેમ અજ્ઞાનો પણ કહેવા. પરંતુ જેને અજ્ઞાનો હોય છે તેને જ્ઞાનો હોતાં નથી. બાકી બધું પાઠસિદ્ધ છે. ૧પોર૬૦માં || મોરાફિMID મત્તાવારીf Mવા || जहन्नोगाहणाणं भंते! असुरकुमाराणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'जहन्नोगाहगाणं असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नोगाहणए असुरकुमारे जहन्नोगाहणस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले,ओगाहणट्ठयाए, तुल्ले ठिईए चउट्ठाणवडिए, वन्नाईहिं छट्ठाणवडिए, आभिणिबोहियनाणपज्जवेहिं सुयनाणपज्जवेहिं ओहिनाणपज्जवेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहि य.छट्ठाणवडिए। एवं उक्कोसोगाहणए वि। एवं अजहन्नमणुक्कोसोगाहणए वि, नवरं [सहाणे] उक्कोसोगाहणए वि असुरकुमारे ठिईए चउट्ठाणवडिए। एवं जाव थणियकुमारा ।।सू०-१६।।२६१।।। (મૂળ) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. તે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો અસુરકુમાર જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને • 268. Page #346 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणार थावरकाइयाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ વડે છસ્થાનપતિત છે. આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના પર્યાયો વડે તથા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા (અસુરકુમાર)ના સંબંધમાં જાણવું. અજઘન્યઅનુત્કૃષ્ટ (મધ્યમ) અવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનની–ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત જાણવા. એ પ્રમાણે યાવત્ स्तनितडुभार सुधी भारावु ॥ १६ ॥ २६१ ॥ (ટી) એ પ્રમાણે અસરકુમારાદિ સૂત્રોનો પણ વિચાર કરવો. કારણ કે પ્રાયઃ બધે સરખો પાઠ છે. ।।૧૬।૨૬૧॥ || ओगाहणाए थावरकाइयाणं पज्जवा || जहन्नोगाहणाणं भंते! पुढविकाइयाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता प्रज्जवा पन्नत्ता । से केणट्टेणं भंते! एवं वुच्चइ- 'जहन्नोगाहणाणं पुढविकाइयाणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए पुढविकाइए जहन्नोगाहणस्स पुढविकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले ठिईए तिट्ठाणवडिए, वन्नगंधरसफासपज्जवेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्टाणवडिए । एवं उक्कोसोगाहणएवि । अजहन्नमणुक्कोसोगाहणए वि एवं चेव, नवरं सद्वाणे चउद्वाणवडिए । जहन्नठिइयाणं पुढविकाइयाणं पुच्छा । गोयमा! अणंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ- 'जहन्नठिइयाणं पुढविकाइयाणं अनंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नठिइए पुढविकाइए जहन्नठिइयस्स पुढवीकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न-गंध-रस - फासपज्जवेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहिं छट्टाणवडिए । एवं उक्कोसठिइए वि । अज़हन्नमणुक्कोसठिइएवि एवं चेव, नवरं सट्ठाणे तिट्ठाणवडिए । जहन्नगुणकालयाणं भंते! पुढविकाइयाणं पुच्छा। गोयमा ! अणंता पज्जवा पन्नत्ता। से केणट्टेणं भंते! एवं वुच्चइ- 'जहन्नगुणकालयाणं पुढविकाइयाणं अनंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नगुणकालए पुढविकाइए जहन्नगुणकालगस्स पुढविकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न -गंध-रसफासपज्जवेहिं छट्ठाणवडिए, दोहिं अन्नाणेहिं अचक्खु - दंसणपज्जवेहि य छट्टाणवंडिए। एवं उक्कोसगुणकालए वि । अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं सट्ठाणे छट्टाणवडिए । एवं पंच वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा। जहन्नमतिअन्नाणीणं भंते! पुढविकाइयाणं पुच्छा । गोयमा ! अणंता पज्जवा पन्नत्ता। से केणणं भंते! एवं वुच्चइ - 'जहन्नमतिअन्नाणीणं पुढवीकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा ! जहन्नमतिअन्नाणी पुढविकाइए जहन्नमतिअन्नाणिस्स पुढविकाइयस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहट्टयाए चाणवडिए, ठिईए तिद्वाणवडिए, वन्न -गंध-रस - फासपज्जवेहिं छट्टाणवडिए मइअन्नाणपज्जवेहिं तुल्ले, सुयअन्नाणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहिं छट्टाणवडिए । एवं उक्कोसमइअन्नाणी वि। अजहन्नमणुक्कोसमइअन्नाणी वि एवं चेव, नवरं सट्ठाणे छट्टाणवडिए । एवं सुयअन्नाणी वि अचक्खुदंसणी वि एवं चेव जाव वणप्फइकाइयाणं । सू० १७ ।। २६२ ।। (મૂળ) જઘન્યઅવગાહનાવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે ‘જઘન્યઅવગાહનાવાળા પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે?? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો પૃથિવીકાયિક જઘન્યઅવગાહનાવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે 269 Page #347 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा અને અવગાહનારૂપે તુલ્ય છે. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયો વડે છસ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળા પૃથિવીકાયિક જાણવા. મધ્યમઅવગાહનાવાળા પૃથિવીકાયિકોના સંબંધમાં પણ એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાનઅવગાહનાને અપેક્ષી ચતુઃસ્થાન પતિત જાણવા. જઘન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-‘જયન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે’? હે ગૌતમ! જધન્યસ્થિતિવાળો પૃથિવીકાયિક જઘન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળો પણ પૃથિવીકાયિક જાણવો. અજઘન્યઅનુભૃષ્ટ(મધ્યમ)સ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. હે ભગવન્! જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્ય કાળાગુણવાળો પૃથિવીકાયિક જઘન્યકાળાગુણવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનાવડે ચાર સ્થાનને પ્રાપ્ત થયેલ છે, અને સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયો વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળા પૃથિવીકાયિકના સંબંધમાં જાણવું. અજઘન્યઅનુભૃષ્ટ–(મધ્યમ) કાળાગુણવાળા માટે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનની (કાળાવર્ણની) અપેક્ષાએ છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. જધન્યમતિઅજ્ઞાનવાળા પૃથિવીકાયિકોના સંબંધમાં પૃચ્છા। હે ગૌતમ! તેઓને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જધન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિક જધન્ય મતિઅજ્ઞાની પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચાર સ્થાનને પ્રાપ્ત થયેલ છે અને સ્થિતિવડે ત્રિસ્થાનને પ્રાપ્ત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. મતિઅજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતઅજ્ઞાનપર્યાય અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. એમ શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની પણ જાણવા. એ પ્રમાણે યાવત્–વનસ્પતિકાયિકો સુધી જાણવું. ।।૧૭।।૨૬૫॥ || ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! बेइंदियाणं पुच्छा । गोयमा ! अनंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ'जहन्नोगाहणगाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए बेईदिए जहन्नोगाहणस्स बें इंदियस्य दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिट्ठाणवडिए, वन्न - गंध-रसफासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसोगाहणए वि, णवरं णाणा णत्थि । अजहन्नमणुक्कोसोगाहणए जहा जहन्नोगाहणए, णवरं सट्ठाणे ओगाहणाए चउट्ठाणवडिए । जहन्नठिईयाणं भंते! बेइंदियाणं पुच्छा। गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ'जहन्नठिईयाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा। जहन्नठिईए बेइंदिए जहन्नठिइयस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, पसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउडाणवडिए, ठितीए तुल्ले, वन्न -गंध-रस - फासपज्जवेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसठिईए वि, नवरं दो णाणा अब्भहिया । 270 Page #348 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ 2 अजहन्नमणुक्कोसठिईए जहा उक्कोसठिईए, णवरं ठिईए तिट्ठाणवडिए । जहन्नगुणकालगाणं बेइंदियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता । से केणद्वेण भंते! एवं वुच्चइ- 'जहन्नगुणकालगाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा ! जहन्नगुणकालए बेइंदिए जहन्नगुणकालगस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले ओगाहट्टया चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न -गंधरस-फासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्टाणवडिए । एवं उक्कोसगुणकालए वि । अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे छट्टाणवडिए । एवं पंच वन्ना दो गंधा पंच रसा अ फासा भाणियव्वा । जहन्नाभिणिबोहियनाणीणं भंते! बेइंदियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता। सेकेणट्टेणं भंते! एवं वुच्चइ-'जहन्नाभिणिबोहियनाणीणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा! जहन्नाभिणिबोहियणाणी बेईदिए जहन्नाभिणिबोहियणाणिस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न -गंध-रस - फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाणपज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदंसणपज्जवेहिं छट्ठाणवडिए । एवं उक्कोसाभिणिबोहियणाणी वि । अजहन्नमणुक्कोसाभिणि- बोहियणाणी वि एवं चेव, नवरं सट्टाणे छट्टाणवडिए । एवं सुयनाणी वि सुयअन्नाणी वि मतिअन्नाणी वि अचक्खुदंसणी वि, णवरं जत्थ णाणा तत्थ अन्नाणा नत्थि, जत्थ अन्नाणा तत्थ णाणा नत्थि, जत्थ दंसणं तत्थ णाणा वि अन्नाणा वि । एवं तेइंदियाण वि । चउरिंदियाण वि एवं चेव, णवरं चक्खुदंसणं अब्भहियं । सू० १८ ।। २६६ ।। (भू०) ४धन्यमवगाहना (शरीर ) वाणा मेहेन्द्रियांना संबंधमां पृथ्छा. हे गौतम! तेने अनन्तं पर्यायो उद्या छे. हे भगवन्! શા હેતુથી એમ કહો છો કે-‘જઘન્યઅવગાહનાવાળા બેઇન્દ્રિયોને અનંન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો બેઇન્દ્રિય જઘન્યઅવગાહનાવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશસ્વરૂપે અને અવગાહનાસ્વરૂપે તુલ્ય સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે જ્ઞાન બે અજ્ઞાન અને અચક્ષુદર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમઅવગાહનાવાળાને જઘન્યઅવગાહનાવાળાની પેઠે જાણવું. પરન્તુ સ્વસ્થાન-અવગાહનાને આશ્રયી ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓને અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયોને અનન્તા પર્યાયો છે’? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો બેઇન્દ્રિય જધન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશસ્વરૂપે અને સ્થિતિસ્વરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે ચતુઃસ્થાનક પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ અહીં બે જ્ઞાન અધિક હોય છે. મધ્યમસ્થિતિવાળાને ઉત્કૃષ્ટસ્થિતિવાળાની પેઠે કહેવું. પરન્તુ અહીં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-‘જધન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જઘન્યકાળાગુણવાળો બેઇન્દ્રિય જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે અને પ્રદેશસ્વરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે છ સ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળાના 271 Page #349 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपर्यं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा સંબંધ્માં જાણવું. મધ્યમકાળાગુણવાળાના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને (કાળા વર્ણને) આશ્રયી છ સ્થાન પ્રાપ્ત હોય છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં કહેવું. હે ભગવન્! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોને કેટલા પર્યાયો હોય છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોને અનન્ત પર્યાયો હોય છે’? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિક જ્ઞાનવાળો બેઇન્દ્રિય જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહના વડે ચતુઃસ્થાન પ્રાપ્ત છે અને સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે છ સ્થાન પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાન પર્યાયવડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળાના સંબંધમાં જાણવું. મધ્યમઆભિનિબોધિકજ્ઞાનવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાન-આભિનિબોધિકની અપેક્ષાએ છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની બેઇન્દ્રિયો જાણવા. પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન પણ હોય છે. એમ તેઇન્દ્રિયોના સંબંધમાં પણ જાણવું. ચઉરિન્દ્રિયને પણ એમજ સમજવું. પરન્તુ ત્યાં ચક્ષુદર્શન અધિક કહેવું.૧૮૨૬૩ || ओगाहणाइस पंचिंदियतिरिक्रखजोणियाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता । सेकेणणं भंते! एवं वुच्चइ- 'जहन्नोगाहणगाणं पंचिंदियतिरिक्खजोणियाणं अनंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए पंचिंदियतिरिक्खजोणिए जहन्नोगाहणयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिद्वाणवडिए, वन्न -गंध-रस - फासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव, णवरं तिहिं नाणेहिं तिहिं अण्णाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए। जहा उक्कोसोगाहणए तहा अजहन्नमणुक्कोसोगाहणए वि, णवरं ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए । जहन्नठिइयाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ - ' जहन्नठिइयाणं पंचिंदियतिरिक्खजोणियाणं अनंता 'पंज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नठिइए पंचिंदियतिरिक्खजोणिए जहन्नठिइयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न-गंध-रस- फासपज्जवेहिं दोहिं अन्नाहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । उक्कोसठिइए वि एवं चेव, णवरं दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए । तिन्नि णाणा तिन्नि अन्नाणा तिन्नि दंसणा। जहन्नगुणकालगाणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा । गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नगुणकालए पंचिंदियतिरिक्खजोणिए जहन्नगुणकालगस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न -गंध-रस - फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए। एवं उक्कोसगुणकालए वि । अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं पंच वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा । जहन्नाभिणिबोहियणाणीणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ ? 272 Page #350 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ गोयमा! जहन्नाभिणिबोहियणाणी पंचिंदियतिरिक्खजोणिए जहन्नाभिणिबोहियणाणिस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउहाणवडिए, वन्नगंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहि य तुल्ले,सुयनाणपज्जवेहिं छट्ठाणवडिए, चक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदंसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसाभिणिबोहियनाणी वि, णवरंठिईए तिट्ठाणवडिए, तिन्नि नाणा तिन्नि दसणा,सट्ठाणे तुल्ले,सेसेसु छट्ठाणवडिए। अजहन्नमणुक्कोसाभिणिबोहियनाणी जहा उक्कोसाभिणिबोहियनाणी, णवरं ठिईए चउट्ठाणवडिए। सहाणे छट्ठाणवडिए। एवं सुयनाणी वि। जहन्नोहिनाणीणं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोहिनाणी पंचिंदियतिरिक्खजोणिए जहन्नोहिनाणिस्स पंचिदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंधरस-फासपज्जवेहिं आभिणिबोहियनाणसुयनाणपज्जवेहि य छट्ठाणवडिए, ओहिनाणपज्जवेहिं तुल्ले। अन्नाणा नत्थिा चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि यओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसोहिनाणी वि। अजहन्नोक्कोसोहिनाणी वि एवं चेव, णवरंसट्ठाणे छट्ठाणवडिए।जहा आभिणिबोहियनाणी तहा मइअन्नाणी सुयअन्नाणी य,जहा ओहिनाणी तहा विभंगनाणी वि, चक्खुदंसणी अचक्खुदंसणी यजहा आभिणिबोहियनाणी। ओहिदसणी जहा ओहिनाणी, जत्थ नाणा तत्थ अन्नाणा नत्थि, जत्थ अन्नाणा तत्थ नाणा नत्थि, जत्थ दंसणा तत्थ णाणा वि अन्नाणा वि अस्थि त्ति भाणियव्वं ।।सू०-१९।।२६४।। (મૂ૦) હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલો પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. . હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-“જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે”? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યઅવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, પરન્તુ સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ-અવગાહનાવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પ્રાપ્ત હોય છે. જેમ ઉત્કૃષ્ટ-અવગાહનાવાળાના સંબંધમાં કહ્યું તેમ મધ્યમઅવગાહનાવાળાના સંબંધમાં કહેવું. પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે ચત સ્થાન પ્રાપ્ત છે. સ્થિતિવડે તલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શન વડે થસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટસ્થિતિવાળો પણ એમજ જાણવો. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. અને તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. જઘન્યકાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જઘન્યકાળાગુણવાળા પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ના પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના વડે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે . 273 Page #351 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा તુલ્ય છે અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શનવડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને (કાળા વર્ણન) આશ્રયી તે સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. જઘન્યઆભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે- જઘન્યઆભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઆભિનિબોવિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યઆભિનિબોધિક પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનને પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે પસ્થાન પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાનય વડે ચક્ષુદર્શનપર્યાય વડે અને અચક્ષુદર્શનપર્યાય વડે જસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ-આભિનિબોધિકજ્ઞાનીના સંબંધમાં જાણવું. પરન્તુ તે સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય છે. બાકીના (જ્ઞાન અને દર્શન) પર્યાયની અપેક્ષાએ સ્થાન પતિત છે. મધ્યમઆભિનિબોવિકજ્ઞાની ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનીની પેઠે સમજવા. પરન્તુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પ્રાપ્ત છે, અને સ્વસ્થાનઆભિનિબોધિક જ્ઞાનની અપેક્ષાએ પણ પસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ જાણવું. જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે જઘન્યઅવધિજ્ઞાનીને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઅવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરનું અવગાહના વડે ચત સ્થાન પ્રાપ્ત, સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર્યાય વડે જસ્થાન પ્રાપ્ત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી, તથા ચક્ષુદર્શન, અચસુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીના સંબંધમાં જાણવું. મધ્યમઅવધિજ્ઞાનીના સંબંધમાં એમજ જાણવું, પરંતુ સ્વસ્થાન-અવધિજ્ઞાનને આશ્રયી પસ્થાન પ્રાપ્ત છે. જેમ આભિનિબોવિકજ્ઞાનીના સંબંધમાં કહ્યું તેમ મતિજ્ઞાની અને શ્રુતઅજ્ઞાનીને કહેવું. જેમ અવધિજ્ઞાનીને કહ્યું તેમ વિલંગજ્ઞાનીના સંબંધમાં પણ કહેવું. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોવિકજ્ઞાનીની પેઠે જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાનીની પેઠે સમજવા, પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે એમ કહેવું. l/૧૯ર ૬૪ (20) જઘન્ય અવગાહનાદિવાળા પૃથિવ્યાદિના સૂત્રમાં સંખ્યાતા વરસનું આયુષ્ય હોવાથી તેઓને સ્થિતિ વડે ત્રણ સ્થાન પ્રાપ્ત થાય છે. એનો પૂર્વે સામાન્ય પૃથિવીકાયિકના સૂત્રમાં વિચાર કર્યો છે. પર્યાયના વિચારમાં તેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપ અજ્ઞાન કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં, કારણ કે તેઓમાં સમ્યક્તનો કે સમ્યક્તસહિત જીવની ઉત્પત્તિનો અસંભવ છે. કારણ કે-૩મયામાવો પુઢવાણુ' પૃથિવ્યાદિમાં બન્ને પ્રકારે જ્ઞાનનો અભાવ છે એવું શાસ્ત્રવચન છે. માટે આ સૂત્રમાં કહ્યું છે કે- રોહિં અનાદિ'-બે અજ્ઞાન વડે છસ્થાનપતિતપણું હોય છે.' જઘન્ય અવગાહનાવાળા બેઇન્દ્રિયના સૂત્રમાં ‘રોહિં નાહિં', વોર્દિ અનાદિ બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાન પતિતપણું કહ્યું છે, કારણ કે કોઈ ઉપશમ સમ્યક્ત વમતો બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે બેઇન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત હોય છે અને સિદ્ધાન્તકાર સાસળખાવે નાળ' સાસ્વાદનભાવમાં જ્ઞાન માને છે. તેથી સાસ્વાદનસમ્યગ્દષ્ટિને જ્ઞાન હોય છે. માટે તેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે અને બાકીનાને અજ્ઞાન હોય છે. માટે કહ્યું છે કે તેઓ બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે ષસ્થાનને પ્રાપ્ત થાય છે.” ઉત્કૃષ્ટ અવગાહનામાં અપર્યાપ્તાવસ્થાનો અભાવ હોવાથી સાસ્વાદન સમ્યક્ત હોતું નથી, માટે ત્યાં જ્ઞાન ન કહેવાં, તે માટે 0274 Page #352 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणाइसु पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ કહ્યું છે કે-‘પવું ૩ોસિતોપારાવિ, નવરં નાણા નલ્થિ' એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાના સંબંધમાં કહેવું, પરન્તુ ત્યાં જ્ઞાન નથી. અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ અવગાહના પ્રથમ સમય બાદ હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ મધ્યમ અવગાહનાનો સંભવ છે. માટે સાસ્વાદન સમ્યગ્દષ્ટિને જ્ઞાન હોય છે અને અન્યને અજ્ઞાન હોય છે. તેથી જ્ઞાન અજ્ઞાન અને કહેવાં. એ માટે કહ્યું છે ‘ગહનમણુકો હિપ નહીં ગહનો IT' મધ્યમઅવગાહનાવાળો જઘન્ય અવગાહનાવાળાની પેઠે જાણવો. જઘન્યસ્થિતિસૂત્રમાં બે અજ્ઞાન જ કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં, કારણ કે સૌથી જઘન્યસ્થિતિવાળો લબ્ધિઅપર્યાપ્ત હોય છે, અને લબ્ધિઅપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતો નથી, કારણ કે લબ્ધિઅપર્યાપ્ત સૌથી સંક્લિષ્ટ પરિણામવાળો હોય છે અને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કંઇક શુભપરિણામવાળો હોય છે. તેથી તેની લબ્ધિ અપર્યાપ્તામાં ઉત્પત્તિ થતી નહિ હોવાથી તેને અજ્ઞાન જ હોય છે પણ જ્ઞાન હોતું નથી. ઉત્કૃષ્ટસ્થિતિવાળામાં તો સાસ્વાદન સમ્યક્ત સહિત પણ ઉત્પન્ન થાય છે, માટે ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં જ્ઞાન અને અજ્ઞાન અને કહેવાં, તે માટે કહ્યું છે કે ‘પર્વ ૩ોફિવિ, નવરં તો નાણા બન્મહિયો' એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં પણ કહેવું, પરન્તુ બે જ્ઞાન અધિક કહેવાં.” એમ અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ સ્થિતિસૂત્ર પણ જાણવું, વર્ણાદિભાવપ્રતિપાદક સૂત્રો પાઠમાત્રથી સિદ્ધ છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયને ચક્ષુદર્શન અધિક કહેવું, નહિ તો ચઉરિદ્રિપણું ન ઘટી શકે. માટે તેઓને ચક્ષુદર્શન વિષે પણ સૂત્ર કહેવું. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિયના સૂત્રમાં વિક્ષેપ ઉતાળવડાં' “સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. અહીં સંખ્યાતા વરસના આયુષ્યવાળો જ તિર્યંચ પંચેન્દ્રિય જઘન્યશરીરવાળો હોય છે, પણ અસંખ્યાત વરસના આયુષ્યવાળો હોતો નથી, કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળા મહાશરીરવાળા અને કંકપક્ષીની જઠરના જેવી પાચન શક્તિવાળા હોવાથી પુષ્ટઆહારવાળા તથા પ્રબળ ધાતુના ઉપચયવાળા હોય છે, અને તેથી તેઓને પુષ્કળ વીર્યપાત થાય છે, અને વીર્યપાતને અનુસારે તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિસમયે (મધ્યમ) શરીર હોય છે. માટે તેઓને જઘન્ય શરીર હોતું નથી, પણ સંખ્યાતા વરસના આયુષ્યવાળાને હોય છે, અને સંખ્યાતા વરસના આયુષ્યવાળા સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે, એનો પૂર્વે વિચાર કરેલો છે. માટે કહ્યું છે કે તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે.' તથા ‘રોહિં નાહિં રોહિં મનાહિં' બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાનપતિત હોય છે. જઘન્યશરીરવાળો તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતા વરસના આયુષ્યવાળો અપર્યાપ્ત હોય છે. તે પણ અલ્પશરીરવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેથી તેને અવધિ અને વિભંગ જ્ઞાનનો અસંભવ છે, માટે બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યા છે. જે વિભંગજ્ઞાનસહિત નરકથી નીકળીને સંખ્યાતા વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તેઓ સ્વભાવથીજ મોટા શરીરવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, પણ અલ્પશરીરવાળા તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. જો એમ નહિ માનવામાં આવે તો આ સૂત્રની સાથે વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો અલ્પશરીરવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય તો અપર્યાપ્તાવસ્થામાં અવધિજ્ઞાન કે વિભંગશાનનો સંભવ હોવાથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વડે જ સ્થાન પતિત થાય, અને સૂત્રમાં જઘન્ય અવગાહનાવાળાને બે જ્ઞાન અને બે અજ્ઞાન વડે જ સ્થાનકો કહ્યાં છે, માટે પ્રસ્તુત સૂત્રની સાથે વિરોધનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટશરીરવાળા પંચેન્દ્રિય તિર્યંચ સૂત્રમાં ‘તેઓ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છ સ્થાનપતિત હોય છે એમ કહ્યું છે. તેમાં ત્રણ અજ્ઞાન હોવાનું કારણ એ છે કે–અહીં જેના શરીરની અવગાહના એક હજાર યોજન પ્રમાણ છે તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો કહેવાય છે અને તે સંખ્યાતા વરસના આયુષ્યવાળો અને પર્યાપ્ત હોય છે, તેથી તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન સંભવે છે, અને તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ અવગાહનાવાળા સૂત્રમાં સ્થિતિ વડે તેઓ ચતુઃસ્થાનપતિત હોય છે, કારણ કે મધ્યમઅવગાહનાવાળો અસંખ્યાતા વરસના આયુષ્યવાળો પણ હોય છે, તેથી પૂર્વોક્ત યુક્તિથી તેમાં ચતુઃસ્થાન-પતિતપણું ઘટી શકે છે. જઘન્યસ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયના સૂત્રમાં બે અજ્ઞાન જ કહેવાં, પણ જ્ઞાન ન કહેવાં. કારણ કે જઘન્ય સ્થિતિવાળા લબ્ધિઅપર્યાપ્ત જ હોય છે, અને તેમાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તેને બે જ્ઞાન અને બે _ ä75 Page #353 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળો તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો હોય છે. તેથી તેને બે અજ્ઞાન અવશ્ય હોય છે, પરન્તુ જ્યા૨ે તેનું છ માસનું આયુષ્ય બાકી હોય છે અને વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ત્યારે તેને (સમ્યગ્દર્શન થવાથી) બે જ્ઞાન હોય છે. માટે કહ્યું છે કે–બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. અજઘન્યઅનુત્કૃષ્ટ-મધ્યમસ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તે સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત હોય છે, કારણ કે મધ્યમસ્થિતિવાળો તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને અસંખ્યાતા વરસના આયુષ્યવાળો સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધીની સ્થિતિવાળો પણ હોય છે, તેથી તે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યઆભિનિબોધિક તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં તેઓ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયને પોતાની ભૂમિકાને અનુસારે જઘન્ય આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે, તેથી સંખ્યાતા વરસના આયુષ્યવાળા અને અસંખ્યાત વરસના આયુષ્યવાળાને જઘન્ય આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનનો સંભવ હોવાથી તેઓ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય છે. ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાન સૂત્રમાં સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેવા, કારણ કે જેને ઉત્કૃષ્ટ આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે તે અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો ત્રિસ્થાનપતિત જ હોય છે, એ પૂર્વે કહ્યું છે. અધિસૂત્ર અને વિભંગસૂત્રમાં તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને અવધિ અને વિભંગનો असंभव छे, भूलटीअर उछे' ओहिविभङ्गेसु नियमा तिट्ठाणवडिए, किं कारणं ? भन्नइ - ओहिविभङ्गा असंखवासाउयस्स नत्थि त्ति'. तेखो अवधिज्ञान भने विलंगज्ञानने विषे अवश्य त्रिस्थानपतित होय छे. शा डारएाथी ? तेनो उत्तर खे छेडे અવધિ અને વિભંગ અસંખ્યાત વરસના આયુષ્યવાળાને હોતાં નથી. ।।૧૯।।૨૬૪॥ || ओगाहणाइसु मणुरसाणं पज्जवा || जहन्नोगाहणगाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणट्टेणं भंते! एवं वुच्चइ-'जहन्नोगाहणगाणं मणुस्साणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा ! जहन्नोगाहणए मणूसे जहन्नोगाहणगस्स मणुसस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए तुल्ले, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं दोहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव । नवरं ठिईए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए जइ हीणे असंखिज्जइभागहीणे, अह अब्भहिए असंखेज्जइभागअब्भहिए। दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, आइल्लेहिं चउहिं नाणेहिं छट्टाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्टाणवडिए, केवलदंसणपज्जवेहिं तुल्ले । जहन्नठिइयाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नठिइए मणुस्से जहन्नठिइयस्स मणुस्सस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वन्न - गंध-रस- फासपज्जवेहिं दोहिं अन्नाणेहिं दोहिं दंसणेहिं छट्टाणवडिए । एवं उक्कोसठिइए वि, नवरं दो नाणा दो अन्नाणा दो दंसणा । अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चठट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, आइल्लेहिं चउहिं नाणेहिं छट्ठाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, केवलदंसणपज्जवेहिं तुल्ले । जहन्नगुणकालयाणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता से केणट्टेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! जहन्नगुणकालए मणूसे जहन्नगुणकालगस्स मणुस्सस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए 276 Page #354 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न-गंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए, चउहिं नाणेहिं छट्ठाणवडिए,केवलनाणपज्जवेहिंतुल्ले,तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए,केवलदसणपज्जवेहिं तुल्ले। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं पंच वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा। जहन्नाभिणिबोहियनाणीणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नाभिणिबोहियणाणी मणूसे जहन्नाभिणिबोहियणाणिस्स मणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले,ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियनाणपज्जवेहिं तुल्ले, सुयनाणज्जवेहिं तुल्ले दोहिं दसणेहिं छट्ठाणवडिए, एवं उक्कोसाभिणिबोहियनाणी वि, नवरं आभिणिबोहियनाणपज्जवेहिं तुल्ले, ठिईए तिवाणवडिए, तिहिं नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए। अजहन्नमणुक्कोसाभिणिबोहियनाणीजहा उक्कोसाभिणिबोहियनाणी,नवरंठिईए चउट्ठाणवडिए,सट्ठाणे छट्ठाणवडिए। एवंसुयनाणी वि।जहन्नोहिनाणीणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोहिनाणी मणुस्से जहन्नोहिनाणिस्स मणूसस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले,ओगाहणट्ठयाए तिहाणवडिएचउट्ठाणवडिए],ठिईए तिहाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहिं दोहिं नाणेहिं छट्ठाणवडिए, ओहिनाणपज्जवेहिं तुल्ले, मणपज्जवनाणपज्जवेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसोहिनाणी वि।अजहन्नमणुक्कोसोहिनाणी विएवं चेव,णवरं[ओगाहणट्ठयाए चउट्ठाणवडिए] सट्ठाणे छट्ठाणवडिए ।जहा ओहिणाणी तहा मणपज्जवणाणी वि भाणियव्वे। नवरं ओगाहणट्ठयाए तिट्ठाणवडिए। जहा आभिणिबोहियणाणी तहा मइअन्नाणी सुयअन्नाणी वि भाणियव्वे। जंहा ओहिनाणी तहा विभंगनाणी वि भाणियव्वे, चक्खुदंसणी अचक्खुदंसणी य जहा आभिणिबोहियणाणी, ओहिदसणी-जहा ओहिनाणी जत्थ नाणा तत्थ अन्नाणा नत्थि, जत्थ अन्नाणा तत्थ नाणा नत्थि, जत्थ ईसणा तत्थ णाणा वि अन्नाणा वि।। केवलनाणीणं भंते! मणुस्साणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणटेणं भंते! एवं वुच्चइ-'केवलनाणीणं मणुस्साणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! केवलनाणी मणूसे केवलनाणिस्स मणूसस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंधरस-फासपज्जवेहिं छट्ठाणवडिए, केवलनाणपज्जवेहिं, केवलदसणपज्जवेहिं य तुल्ले। एवं केवलदसणी वि मणूसे भाणियव्वे। वाणमंतरा जहा असुरकुमारा। एवं जोइसियवेमाणिया, नवरं सट्ठाणे ठिईए तिट्ठाणवडिए भाणियव्वे। सेत्तं जीवपज्जवा ।।सू०-२०।।२६५।। (મૂળ) હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો મનુષ્ય જઘન્ય અવગાહનાવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન અને ત્રણ દર્શન વડે સ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પણ સ્થિતિવડે કદાચિત્ જૂન-હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમઅવગાહનાવાળાના 277 Page #355 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. આદિના ચાર જ્ઞાન વડે જસ્થાન પ્રાપ્ત છે, કેવલજ્ઞાન પર્યાયવડે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે સ્થાન પ્રાપ્ત છે, કેવળદર્શનપર્યાયવડે તુલ્ય છે. જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-જઘન્યસ્થિતિવાળા મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો મનુષ્ય જઘન્યસ્થિતિવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમ જાણવું. પરન્તુ સ્થિતિ અને અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત, આદિના ચાર જ્ઞાન વડે છ સ્થાન પતિત, કેવલજ્ઞાનપર્યાય વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત અને કેવલદર્શન પર્યાય વડે તુલ્ય છે. જઘન્યગુણવાળાં વર્ણવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે –“જઘન્ય કાળાવર્ણવાળા મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો મનુષ્ય જઘન્યકોળાવર્ણવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથ વડે તથા ચાર જ્ઞાન વડે જસ્થાન પતિત છે. કેવળજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. અને કેવળદર્શનપર્યાય વડે તુલ્ય છે. એમ ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળા વર્ણવાળાને પણ એમજ સમજવું. પરન્ત સ્વસ્થાન-કાળા વર્ણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. હે ભગવન્! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો મનુષ્ય જઘન્યઆભિનિબૌધિકજ્ઞાનવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે છ સ્થાન પતિત છે. આભિનિબોવિકજ્ઞાનપયય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય વડે અને બે દર્શન વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોવિકજ્ઞાનવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય છે. મધ્યમઆભિનિબોધિકશાનવાળા ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનવાળાની પેઠે જાણવું. પરન્ત સ્થિતિ વડે ચઉસ્થાન પતિત અને સ્વસ્થાન-આભિનિબૌધિક જ્ઞાનને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ જાણવું. હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે- જઘન્યઅવધિજ્ઞાની મનુષ્યોને અનન્ત પર્યાયો હોય છે ? હે ગૌતમ! જઘન્યઅવધિજ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે જ્ઞાન વડે જ સ્થાનપતિત છે. અવધિજ્ઞાનપર્યાય વડે તુલ્ય, મન:પર્યવ જ્ઞાનપર્યાય અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવધિજ્ઞાનીના સંબંધમાં જાણવું. મધ્યમઅવધિજ્ઞાનીના સંબંધમાં પણ એમજ સમજવું, પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત અને સ્વસ્થાન–અવધિજ્ઞાનને આશ્રયી છ સ્થાન પતિત છે. જેમ અવધિજ્ઞાનીના સંબંધમાં કહ્યું તેમ મન:પર્યવજ્ઞાનીના સંબંધમાં કહેવું. પરન્તુ તે અવગાહના વડે ત્રિ સ્થાનપતિત હોય છે. જેમ આભિનિબોવિકજ્ઞાની કહ્યા તેમ મતિઅજ્ઞાની અને ક્ષતઅજ્ઞાની કહેવા, જેમ અવધિજ્ઞાની કહ્યા તેમ વિભંગજ્ઞાની કહેવા. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોવિક જ્ઞાનીની પેઠે અને અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે જાણવા. 278 Page #356 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી, પરંતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બને હોય છે. હે ભગવન્! કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે કેવલજ્ઞાનીને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કેવલજ્ઞાની મનુષ્ય કેવલજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહનાવડે ચતુઃસ્થાન પતિત, સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે જ સ્થાન પતિત હોય છે. કેવલજ્ઞાન પયય વડે તુલ્ય છે. એમ કેવલદર્શની મનુષ્યના સંબંધમાં કહેવું. વ્યંતરોના સંબંધમાં અસુરકુમારની પેઠે કહેવું. જયોતિષિક અને વૈમાનિકોના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવા. એમ જીવપર્યાયો કહ્યા. /૨ll (ટી) જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય સૂત્રમાં મનુષ્યો સ્થિતિવડે તિર્યંચ પંચેન્દ્રિયની પેઠે ત્રિસ્થાન પતિત કહેલા છે. જઘન્ય અવગાહનાવાળો મનુષ્ય પણ અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. “હિં નાહિં' અને ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય છે. જ્યારે જો કોઇક તીર્થકર કે અનુત્તરૌપપાતિક દેવ અપ્રતિપાતીજેનો પાત ન થાય એવા અવધિજ્ઞાન વડે જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થાય ત્યારે અવધિજ્ઞાન પણ હોય છે માટે ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય છે એમ કહ્યું છે. વિર્ભાગજ્ઞાન સહિત નરકથી નીકળી તથાસ્વભાવથી જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થતો નથી, માટે વિલંગજ્ઞાન હોતું નથી, માટે બે અજ્ઞાન વડે જ સ્થાન પતિત હોય એમ કહ્યું છે. ઉત્કૃષ્ટઅવગાહનામનુષ્ય સૂત્રમાં ‘ક સિય ટીળે, સિય કુત્તે, સિયે અમેરિણ' ઇત્યાદિ સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય એમ કહ્યું છે, કારણ કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યો ત્રણ ગાઉના ઉંચા હોય છે અને ત્રણ ગાઉની ઉંચાઇવાળાની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કર્ષથી પરિપૂર્ણ ત્રણ પલ્યોપમ હોય છે. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે – હે ભગવન્! ઉત્તર દેવકુના મનુષ્યોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમની છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો પૂર્ણ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય છે અને બીજો તેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ અધિક છે. બાકીની વૃદ્ધિ અને હાનિ પ્રાપ્ત થતી નથી. વળી તેઓને “બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત વરસના આયુષ્યવાળા હોય છે અને અસંખ્યાત વરસના આયુષ્યવાળાને તથા સ્વભાવથી અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનો અસંભવ છે, માટે બે જ જ્ઞાન અને બે જ અજ્ઞાન હોય છે. તથા અજઘન્યઅકુષ્ટ–મધ્યમ અવગાહનાવાળો સંખ્યાતા વરસના આયુષ્યવાળો અને અસંખ્યાત વરસના આયુષ્યવાળો હોય છે. અસંખ્યાત વરસના આયુષ્યવાળાની પણ બે ગાઉની ઉંચાઇ હોય છે માટે અવગાહનાવડે પણ તે ચત સ્થાનપતિત સમજવો. તેમ સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત જાણવો. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ આદિના ચાર જ્ઞાન વડે ષસ્થાનપતિત છે. કારણ કે દ્રવ્યાદિની અપેક્ષાએ થતા ક્ષયોપશમની વિચિત્રતાથી તે ચારે જ્ઞાનનું તારતમ્ય હોય છે. કેવળજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. કારણ કે સર્વસ્વ આવરણના ક્ષય થવાથી પ્રગટ થયેલા કેવલજ્ઞાનમાં ભેદ હોતો નથી. બાકી બધું સુગમ છે. જઘન્યસ્થિતિવાળા મનુષ્યસૂત્રમાં જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને બે અજ્ઞાન વડે-મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન વડે છ સ્થાનકો કહેવાં, પણ બે જ્ઞાનવડે ન કહેવાં. કારણ કે જઘન્યસ્થિતિવાળા મનુષ્યો સંમૂચ્છિમ હોય છે, અને સંમૂચ્છિમ મનુષ્યો અવશ્ય મિથ્યાદૃષ્ટિ જ હોય છે. માટે તેઓને અજ્ઞાન જ હોય છે પણ જ્ઞાન હોતાં નથી. ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. કારણ કે ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે, તેઓને અજ્ઞાન તો અવશ્ય હોય છે, પણ જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે છે અને વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે ત્યારે સમત્વની પ્રાપ્તિ થવાથી બે જ્ઞાન હોય છે. અવધિ અને વિભંગ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાને હોતાં નથી માટે ત્રણ જ્ઞાન અને ત્રણ 279 Page #357 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा અજ્ઞાન ન કહ્યાં. અજઘન્યઅનુત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યના સંબંધમાં સૂત્ર અજઘન્યઅનુત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યસૂત્રની પેઠે જાણવું. ૫ જઘન્ય આભિનિબોધિકવાળા મનુષ્યસૂત્રમાં બે જ્ઞાન અને બે દર્શનો કહેવાં. કારણ કે જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળો જીવ અવશ્ય અવધિ અને મનઃપર્યવ જ્ઞાન રહિત હોય છે, કારણ કે તેને પ્રબલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોય છે. જો એમ ન હોય તો જઘન્ય આભિનિબોધિકજ્ઞાન ન હોય. તેથી બાકીના જ્ઞાનદર્શનનો અસંભવ હોવાથી આભિનિબોધિક પર્યાયવડે તુલ્ય છે. અને શ્રુતજ્ઞાન પર્યાય અને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શનો વડે ષડ્થાનપતિત છે. ઉત્કૃષ્ટઆભિનિબોધિક સૂત્રમાં સ્થિતિવડે ત્રિસ્થાન પતિત છે. કારણ કે ઉત્કૃષ્ટ આભિનિબોધિકવાળો અવશ્ય સંખ્યાતા વરસના આયુષ્યવાળો હોય છે, કેમકે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને તેવા પ્રકારના ભવસ્વભાવથી સૌથી ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાન થતું નથી. અને સંખ્યાતા વરસના આયુષ્યવાળો તો પૂર્વે કહેલી યુક્તિથી સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યઅધિસૂત્રમાં અને ઉત્કૃષ્ટઅવધિસૂત્રમાં અવગાહના વડે ત્રિસ્થાનપતિત કહેવો. કારણ કે ઉપર કહેલા સ્વરૂપવાળું સૌથી જઘન્ય અવધિજ્ઞાન મનુષ્યને પરભવથી આવેલું હોતું નથી, પણ તે ભવમાં થાય છે, અને તે પર્યાપ્તાવસ્થામાં થાય છે, પરંતુ તેને યોગ્ય વિશુદ્ધિના અભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી, અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ભાવચારિત્રવાળાને હોય છે, માટે જઘન્ય અવધિજ્ઞાનવાળો કે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળો અવગાહનાવડે ત્રિસ્થાનપતિત હોય છે. અજઘન્યઅનુત્કૃષ્ટમધ્યમ અવધિજ્ઞાન પરભવથી પણ આવેલું હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ તેનો સંભવ હોવાથી મધ્યમઅવધિજ્ઞાનવાળો અવગાહના વડે ચતુઃસ્થાનપતિત છે. જઘન્યઅવધિવાળો, ઉત્કૃષ્ટઅવધિવાળો અજઘન્યઅનુત્કૃષ્ટ-મધ્યમઅવધિવાળો સ્થિતિવડે ત્રિસ્થાનપતિત હોય છે. કારણ કે અસંખ્યાત વરસના આયુષ્યવાળાને અવધિજ્ઞાનનો અસંભવ છે, અને સંખ્યાત વરસના આયુષ્યવાળાને સ્થિતિવડે ત્રિસ્થાનપતિતપણું હોય છે. જઘન્યમનઃપર્યવજ્ઞાની, ઉત્કૃષ્ટ મનઃપર્યવજ્ઞાની અને અજઘન્યઅનુત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાની સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે, કારણ કે ચારિત્રવાળાને જ મન:પર્યવજ્ઞાનનો સંભવ છે, અને તેઓનું આયુષ સંખ્યાતા વરસનું હોય છે. ૬ કેવલજ્ઞાન સૂત્રમાં કેવલિસમુદ્દાતને આશ્રયી અવગાહનાવડે ચતુઃસ્થાન પતિત હોય છે. તે આ પ્રમાણે-કેવલિસમુદ્દાતને પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાની બાકીના કેવલી કરતાં અસંખ્યાતગુણ અધિક અવગાહનાવાળા હોય છે અને તેની અપેક્ષાએ બાકીના કેવલીજ્ઞાનીઓ અસંખ્યાતગુણ ન્યૂન અવગાહનાવાળા હોય છે. સ્વસ્થાનને-અવગાહનાને આશ્રયી બાકીના કેવલજ્ઞાનીઓ ત્રિસ્થાનપતિત હોય છે. વળી સંખ્યાતા વરસનું આયુષ્ય હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત હોય છે. વ્યન્તરો અસુકુમારના જેમ જાણવા જ્યોતિષિકો અને વૈમાનિકો પણ તેમજ જાણવા. પરંતુ તે સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેવા. એનો પૂર્વે વિચાર કરેલો છે. હવે ઉપસંહાર કહે છે–‘એમ જીવપર્યાયો કહ્યા'. ર૦ર૬૫॥ || મનીવ પન્નવા || अजीवपज्जवा भंते! कइविहा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता । तं जहा- रूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा T IR॰-૨૨||R૬૬।। (મૂળ) હે ભગવન્! અજીવપર્યાયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-રૂપીઅજીવપર્યાયો અને અરૂપીઅજીવપર્યાયો. ।।૨૧।૨૬૬॥ अरूविअजीवपज्जवा णं भंते! कइविहा पन्नत्ता ? गोयमा ! दसविहा पन्नत्ता, तंजहा-धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स परसा, अहम्मत्थिकाए, अहम्मत्थिकायस्स देते, अहम्मत्थिकायस्स परसा, आगासत्थिकाए, આાસત્યિજાયસ્સ સે, આશાસત્વિાયત્ત પત્તા, અનાસમ ્ IIસૢ૦-૨૨।।૨૬।। (મૂળ) હે ભગવન્! અરૂપીઅજીવપર્યાયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય, ૨ ધર્માસ્તિકાયનો દેશ, ૩ ધર્માસ્તિકાયના પ્રદેશો, ૪ અધર્માસ્તિકાય, ૫ અધર્માસ્તિકાયનો દેશ, ૬ અધર્માસ્તિકાયના 280 Page #358 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રદેશો, ૭ આકાશાસ્તિકાય, ૮ આકાશાસ્તિકાયનો દેશ, ૯ આકાશાસ્તિકાયના પ્રદેશો અને ૧૦ અદ્ધાસમય (કાળ). //ર ૨/ર ૬૭. (ટી) હવે અજીવપર્યાયોના સંબંધમાં પ્રશ્ન કરે છે-“મનીવઝવા મંતિ! કવિ પના'? હે ભગવન્! અજીવ પર્યાયો કેટલા પ્રકારના કહ્યા છે? ભગવન્ત ઉત્તર આપે છે કે-રૂપીઅજીવપર્યાયો અને અરૂપીઅજીવપર્યાયો એમ બે પ્રકારે કહ્યા છે. રૂપ એ ગબ્ધ, રસ, અને સ્પર્શનું ઉપલક્ષણ (સૂચક) છે. તેથી રૂપ, ગબ્ધ, રસ અને સ્પર્શ જેઓને છે તે રૂપી, તેવા પ્રકારના રૂપી અજીવના પર્યાયો એટલે પુદ્ગલના પર્યાયો કહેવાય છે. તેથી વિપરીત અરૂપી અજીવના પર્યાયો એટલે અમૂર્ત અજીવના પર્યાયો છે. અરૂપી અજીવના પર્યાયો દસ પ્રકારના છે, તે બતાવે છે–પુષ્પત્થિા ' ઇત્યાદિ. ધર્માસ્તિકાય સંપૂર્ણ અવયવવાળુંપ્રદેશના પ્રચયરૂપ દ્રવ્ય છે. તેના અધદિરૂપ વિભાગ તે ધમસ્તિકાયનો દેશ. ધર્માસ્તિકાયના નિર્વિભાગ (જેનો ભાગ ન કલ્પી શકાય તેવા) સૂક્ષ્મ ભાગો તે ધર્માસ્તિકાયના પ્રદેશો. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના સ્કન્ધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદનો વિચાર કરવો. એથી પરસ્પર અભેદરૂપ અવયવ-અવયવીરૂપ ધમસ્તિકાયાદિક વસ્તુ છે એમ પ્રતિપાદન કર્યું. દસમો અદ્ધાસમય છે. (પ્ર.)-અહીં પર્યાયો કહેવાનો પ્રારંભ કર્યો હતો છતાં દ્રવ્ય માત્રનો ઉપન્યાસ કેમ કર્યો? (૧૦)-પર્યાય અને પર્યાયી-દ્રવ્યનો અભેદ બતાવવા માટે દ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. એ પ્રમાણે પછીના ગ્રન્થના સંબંધમાં પણ જાણવું. મૂલ ટીકાકારે કહ્યું છે-“અહીં સર્વત્ર પર્યાય અને પર્યાયી (દ્રવ્યના) અભેદ જણાવવા માટે આ પ્રમાણે સૂત્રનો ઉપન્યાસ કર્યો છે.” પરમાર્થથી તો ધમસ્તિકાયપણું, ધમસ્તિકાયદેશપણું અને ધમસ્તિકાયપ્રદેશપણું ઇત્યાદિ (પર્યાયરૂપે) જાણવું. રરર૬થી रूविअजीवपज्जवाणं भंते! कइविहा पन्नत्ता? गोयमा! चउव्विहा पन्नत्ता। तंजहा-खंधा,खंधदेसा,खंधपएसा, परमाणुपुग्गला। ते णं भंते! किंसंखेज्जा असंखेज्जा अणंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अणंता। से केणद्वेणं भंते! एवं वुच्चइ 'नो संखेन्जा, नो असंखेज्जा, अणंता'? गोयमा! अणंता परमाणुपुग्गला, अणंता दुपएसिया खंधा, जाव अणंता दसपएसिया खंधा, अणंता संखिज्जपएसिया खंधा, अणंता असंखिज्जपएसिया खंधा, अणंता अणंतपएसिया खंधा, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'ते णं नो संखिज्जा, नो असंखिज्जा, મviતા' સૂ૦-૨૩ાાર૬૮ (મૂ૦) હે ભગવન્! રૂપીઅજીવપર્યાયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ સ્કંધો, ૨ અંધદેશો, ૩ સ્કંધપ્રદેશો અને ૪ પરમાણુપુદ્ગલો. હે ભગવન્! તે (સ્કન્ધાદિ પુદ્ગલો) સંખ્યાતા, અસંખ્યાતા કે અનત્તા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનન્તા છે? હે ગૌતમ! અનન્ત પરમાણુપગલો છે, અનન્ત દ્વિપ્રદેશિક સ્કંધો છે, યાવ-અનન્ત દસપ્રદેશિક સ્કંધો, અનન્ત સંખ્યાતપ્રાદેશિક સ્કંધો, અનન્ત અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને અનન્ત અનન્ત પ્રદેશિક અન્યો છે. તે હેતુથી એમ કહું છું કે પરમાણુપુદ્ગલો સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. //ર૩ર૬૮ (ટી.) તે અંતે વિસંવેજ્ઞા' ઇત્યાદિ. તે સ્કન્ધાદિ પ્રત્યેક સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે? ભગવાન્ ઉત્તર આપે છે-અનંતા છે. એનો વિચાર કરે છે કેળ અંતે' તે શા હેતુથી છે ઇત્યાદિ બધું પાઠસિદ્ધ જાણવું. ર૩ર૬૮. परमाणुपोग्गलाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! परमाणुपोग्गलाणं अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'परमाणुपुग्गलाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! परमाणुपुग्गले परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईएसिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे असंखिज्जइभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जइगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्भहिए 281 Page #359 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा असंखिज्जइभागअब्महिए वा संखिज्जइभागअब्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्महिए वा। कालवन्नपज्जवेहिं सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे अणंतभागहीणे वा असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जगुणहीणे वा अणंतगुणहीणे वा। अह अब्महिए अणंतभागअब्महिए वा असंखिज्जइभागअब्भहिए वा संखिज्जभागअन्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्भहिए वा अणंतगुणमब्महिए वा। एवं अवसेस वन्न-गंध-रस-फासपज्जवेहिं छट्ठाणवडिए। फासा णं सीय-उसिण-निद्ध-लुक्खेहिं छट्ठाणवडिए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ'परमाणुपोग्गलाणं अणंता पज्जवा पन्नत्ता'।दुपएसियाणं पुच्छा? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! दुपएसिए दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे पएसहीणे, अह अब्भहिए पएसमन्महिए। ठिईए चउट्ठाणवडिए, वन्नाईहिं उवरिल्लेहिं चउफासेहि य छट्ठाणवडिए। एवं तिपएसिए वि, नवरं ओगाहणट्ठयाए सिय हीणे सियतुल्ले सिय अब्भहिए। जइहीणे पएसहीणे वा दुपएसहीणे वा, अह अब्महिए पएसमब्महिए वा दुपएसमन्महिए वा। एवं जाव दसपएसिए, नवरं ओगाहणाए पएसपरिवुड्डी कायव्वा जाव दसपएसिए, णवरं नवपएसहीणे त्ति। संखेज्जपएसियाणंपुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा!संखेज्जपएसिए खंधे संखेज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए।जइहीणे संखेज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा, अह अब्महिए एवं चेव। ओगाहणट्ठयाए वि दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासपज्जवेहि य छटाणवडिए। असंखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! असंखिज्जपएसिए खंधे असंखिज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइटवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! अणंतपएसिए खंधे अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए छंढाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्नगंध-रसफासपज्जवेहिं छट्ठाणवडिए ॥सू०-२४ ।।२६९।। (મૂળ) હે ભગવન્! પરમાણુપુદ્ગલોના કેટલા પર્યાયો છે? હે ગૌતમ! પરમાણુપુદ્ગલોના અનન્ત પયયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે પરમાણુપુગલોના અનન્ત પર્યાયો છે”? હે ગૌતમ! પરમાણુપુદ્ગલ પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે કદાચ જૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યામાં ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યામાં ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. કાળાવર્ણપયયવડે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ, * અસંખ્યાતગુણ કે અનન્તગુણ અધિક હોય. એ પ્રમાણે તે પરમાણુ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયો વડે અને સ્પર્શમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે પણ સ્થાન પતિત હોય છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે • 282 Page #360 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ પરમાણપગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. દિપ્રદેશિક સ્કંધોના સંબંધમાં પચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દ્વિપદેશિક અન્ય દ્વિપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના રૂપે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશનૂન (અવગાહના) હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય. વણાદિ વડે અને ઉપરના ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધના સંબંધમાં જાણવું. પરન્ત અવગાહના વડે કદાચ જૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય કે બે પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશિક સ્કંધ પર્વત કહેવું. પરન્તુ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ યાવત્ દશ પ્રદેશ સુધી કરવી. અને અવગાહના નવ પ્રદેશ ન્યૂન જાણવી. સંખ્યાતપ્રાદેશિક સ્કંધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! સંખ્યાતપ્રદેશિક અન્ય સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. પ્રદેશરૂપે કદાચ જૂન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યામાં ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો એમજ હોય. અવગાહનારૂપે દ્વિસ્થાનપતિત હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય. વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ પર્યાય વડે જસ્થાનપતિત હોય. અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શાથી કહો છો? હે ગૌતમ! અસંખ્યાતપ્રદેશિક અન્ય અસંખ્યાતપ્રદેશિક અન્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શપર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. અનન્તપ્રદેશિક અન્યોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અનન્તપ્રદેશિક સ્કંધ અનન્તપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાનપતિત, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે જ સ્થાન પતિત છે. /ર૪ર૬૯ો. (ટી.) હવે દંડક-પાઠના ક્રમથી પરમાણપુલાદિના પર્યાયો વિચારવા યોગ્ય છે. દંડકનો ક્રમ આ પ્રમાણે છે–પ્રથમ સામાન્યતઃ પરમાણું આદિનો, ત્યારપછી એક પ્રદેશાદિ અવગાઢ પરમાણુ આદિનો, ત્યારપછી એકસમયાદિસ્થિતિવાળા પરમાણુ વગેરેનો, ત્યારપછી એકગુણવાળા ઈત્યાદિનો, ત્યારપછી જઘન્યાદિ અવગાહનાના પ્રકાર વડે, ત્યારપછી જઘન્યસ્થિત્યાદિના પ્રકાર વડે, ત્યારપછી જઘન્યગુણકાળા વગેરે રૂપે અને ત્યારપછી જઘન્યપ્રદેશાદિના ભેદ વડે વિચાર કરવો યોગ્ય છે. કહ્યું છે કે 'अणुमाइओहियाणं खेत्तादिपएससंगयाणं च। जहन्नावगाहणाइण चेव जहन्नादिदेसाणं॥ એનો અક્ષરાર્થ આ પ્રમાણે છે-પ્રથમ અણુમારૂ ગોહિયાળ' પરમાણું આદિ સામાન્યનો વિચાર કરવાનો છે, ત્યારપછી ‘ક્ષેત્રાલિશ સંતાના'—ક્ષેત્રાદિ સંગત-સહિત પરમાણુ આદિનો વિચાર કરવા યોગ્ય છે. આદિ શબ્દથી કાળ અને ભાવ ગ્રહણ કરવા. એટલે પ્રથમ એકાદિ ક્ષેત્રપ્રદેશ-આકાશપ્રદેશ વડે સંગત-સહિત પરમાણ આદિનો વિચાર કરવાનો છે. ત્યારપછી કાલપ્રદેશો-કાળના એકાદિ સમયો વડે, ત્યારપછી ભાવપ્રદેશો વડે એટલે એકગણકાળા વગેરે વણદિવડે સહિત, ત્યારબાદ જઘન્ય અવગાહનાદિવાળા પરમાણુ આદિનો વિચાર કરવા યોગ્ય છે. આદિ શબ્દથી મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળા વગેરે વણદિનું ગ્રહણ કરવું. ત્યારબાદ પાલિકાના...' એટલે જઘન્યપ્રદેશવાળા, ઉત્કૃષ્ટપ્રદેશવાળા અને અજઘન્ય અનુત્કૃષ્ટપ્રદેશવાળાનો વિચાર કરવાનો છે. તેમાં પ્રથમ પરમાણુ આદિનો વિચાર કરે છે–પરમાણુપોચાતાનું મંત'! હે ભગવન્! પરમાણુ પુદ્ગલોના કેટેલા પર્યાયો કહ્યા છે? ઈત્યાદિ. પરમાણુઓ સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત હોય છે. કારણ કે પરમાણુ એક સમયથી આરંભી અસંખ્યાતા કાળ સુધી એક સ્થળે રહે છે. કાળા વગેરે વર્ણના પર્યાયથી ષસ્થાનપતિત હોય છે. કારણ કે એક પરમાણુના પણ અનન્ત 283 Page #361 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा પર્યાયો અવિરોધપણે હોય છે. (૫૦)-પરમાણુ પ્રદેશરહિત છે તો તેના અવિરોધપણે અનન્ત પર્યાયો કેમ હોય? અને અનન્ત પર્યાયો હોય તો અવશ્ય સપ્રદેશપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય? (૧૦)-વસ્તુતત્ત્વનું અજ્ઞાન હોવાથી ઉપરની શંકા અયુક્ત છે. પરમાણુના દ્રવ્યરૂપે અંશો નથી, માટે અપ્રદેશ-પ્રદેશરહિત કહેવાય છે, પરંતુ કાલ અને ભાવરૂપે અપ્રદેશ નથી. કારણ કે‘પણો વ્રયાણ' દ્રવ્યાર્થપણે અપ્રદેશ છે–એવું શાસ્ત્રનું કથન છે. માટે કાળ અને ભાવ વડે પરમાણુના સપ્રદેશપણામાં કોઇપણ પ્રકારે દોષ નથી. ર૪ર૬૯ો. एगपएसोगाढाणं पोग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! एगपएसोगाढे पोग्गले एगपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले,ठिईए चउहाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए। एवंदुपएसोगाढे वि जावदसपएसोगाढे। संखिज्जपएसोगाढाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! संखेज्जपएसोगाढे पोग्गले संखिज्जपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। असंखेज्जपएसोगाढाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! असंखेज्जपएसोगाढ़े पोग्गले असंखेज्जपएसोगाढस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइअट्ठफासेहिं छटाणवडिए ।।सू०-२५।।२७०॥ (મૂળ) એકપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! એકપ્રદેશવગાઢ પુદ્ગલ એકપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છ સ્થાન પતિત છે, અવગાહના રૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે દ્વિપદેશાવગાઢાદિ પુદ્ગલોના સંબંધમાં જાણવું. સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! સંખ્યાતપ્રદેશાવગાઢ પુલ સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાનપતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત છે. અસંખ્યપ્રદેશાવગાઢ પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા/ હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાનપતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વણદિ તથા આઠ સ્પર્શ વડે જ સ્થાન પતિત છે.રપ/ર૭ll. (ટીટ) પરમાણુથી આરંભી અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ પર્યન્ત તથા કેટલાએક અનન્ત પ્રદેશિક સ્કન્ધોને તથા એક પ્રદેશાવગાઢથી માંડી સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધોને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષરૂપ ચાર સ્પર્શી હોય છે. માટે તે સ્પર્શી વડે જ પરમાણુ વગેરે છ સાનપતિત હોય છે, પરંતુ બાકીના સ્પર્શી વડે હોતા નથી. ઢિપ્રદેશિક સ્કન્ધના સૂત્રમાં ઢિપ્રદેશિક સ્કન્ધ અવગાહનારૂપે કદાચજૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જ્યારે બન્ને ક્રિપ્રદેશિક સ્કલ્પો ઢિપ્રદેશાવગાઢ-બે આકાશપ્રદેશમાં રહેલા હોય કે એકપ્રદેશાવગાઢ-એક આકાશપ્રદેશમાં રહેલા હોય ત્યારે તેઓ બને તુલ્ય અવગાહનાવાળા હોય છે. જ્યારે તેમાંનું એક સ્કન્ધ ક્રિપ્રદેશાવગાઢ હોય અને એક એકપ્રદેશાવગાઢ હોય ત્યારે એકપ્રદેશાવગાઢ સ્કન્ધ દ્વિપ્રદેશાવગાઢની અપેક્ષાએ પ્રદેશશૂન્ય હોય છે અને ક્રિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ પ્રદેશાધિક હોય છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું, ત્રિપ્રદેશિક અન્યન સૂત્રમાં “અવગાહના વડે કદાચ ન્યૂન હોય-ઇત્યાદિ. જ્યારે બન્ને ત્રિપ્રદેશિક અન્ધો ત્રિપ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ 2% Page #362 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ કે એકપ્રદેશાવગાઢ હોય ત્યારે તે અવગાહનાવડે તુલ્ય છે, પરંતુ જ્યારે એક ત્રિપ્રદેશાવગાઢ કે દ્વિપ્રદેશાવગાઢ હોય અને બીજો દ્વિપ્રદેશાવગાઢ કે એકપ્રદેશાવગાઢ હોય ત્યારે દ્વિપ્રદેશાવગાઢ અને એકપ્રદેશાવગાઢ અનુક્રમે ત્રિપ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ ન્યૂન હોય છે. અને ત્રિપ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ એક પ્રદેશ અધિક હોય છે. જ્યારે એક ત્રિપ્રદેશાવગાઢ છે અને બીજો એકપ્રદેશાવગાઢ છે ત્યારે એકપ્રદેશાવગાઢ સ્કન્ધ ત્રિપ્રદેશાવગાઢની અપેક્ષાએ બે પ્રદેશ ન્યૂન છે, અને ત્રિપ્રદેશાવગાઢ તેની અપેક્ષાએ બે પ્રદેશ અધિક છે. એ પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિ કરવા વડે ચતુઃપ્રદેશાદિ સ્કન્ધને વિષે હાનિ અથવા વૃદ્ધિ યાવત્ દસપ્રદેશવાળા સ્કંધ સુધી કહેવી. તે દસ પ્રદેશના સ્કન્ધને વિષે આ પ્રમાણે કહેવું–‘જો ન્યૂન હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, યાવત્–નવ પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો એક પ્રદેશ અધિક બે પ્રદેશ અધિક યાવત્–નવ પ્રદેશ અધિક હોય. એ બધો વિચાર પૂર્વે કહ્યા પ્રમાણે સ્વયં કરવો. સંખ્યાતપ્રદેશિક સૂત્રમાં સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ ‘અવગાહનારૂપે દ્વિસ્થાનપતિત હોય છે.' અને તે દ્વિસ્થાનક સંખ્યાતભાગ અને સંખ્યાતગુણ વડે જાણવા. અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધમાં ‘અવગાહનારૂપે ચતુઃચાર સ્થાનકો હોય છે.’ અને તે ચાર સ્થાનકો અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વડે જાણવા. અનન્તપ્રદેશિક સ્કન્ધને વિષે પણ અવગાહનારૂપે ચાર સ્થાનકો જાણવા. કારણ કે તેને અનન્ત પ્રદેશની અવગાહનાનો અસંભવ હોવાથી અનન્તભાગ અને અનન્તગુણ વૃદ્ધિ કે હાનિનો અસંભવ છે. ।।૨૫૨૭૦ના एगसमयठिइयाणं पुच्छा। गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणद्वेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! एगसमयठिइए पोग्गले एगसमयठिइयस्स पोग्गलस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाएर छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिते, ठितीए तुल्ले, वण्णाइअट्ठफासेहिं छट्ठाणवडिए । एवं जाव दससमयठिईए। संखेज्जसमयठिइयाणं एवं चेव, णवरं ठिईए दुट्ठाणवडिए । असंखेज्जसमयठिइयाणं एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए । सू० - २६ ।। २७१ ।। (મૂ) એક સમયસ્થિતિવાળા પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અન્ન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! એક સમયસ્થિતિવાળા પુદ્ગલ એક સમયસ્થિતિવાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, અને વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે યાવત્ દસસમયસ્થિતિવાળા પુદ્ગલના સંબંધમાં જાણવું. સંખ્યાતસમયસ્થિતિવાળાના સંબંધમાં એમજ જાણવું. પરંતુ તે સ્થિતિ વડે દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિવાળ પુદ્ગલોના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. ૨૬૨૭૧૫ एकगुणकालगाणं पुच्छा। गोयमा ! अणंता पज्जवा पन्नत्ता से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा ! एकगुणकाल् पोगले एकगुणकालगस्स पोग्गलस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाएर छट्टाणवडिए, ओगाहणट्टयाए चउडाणवडि, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न-गंध-रस- फासपज्जवेहिं छट्टाणवडिए, अट्टहें फासेहिं छट्ठाणवडिए। एवं जाव दसगुणकालए। संखेज्जगुणकालए वि एवं चेव, नवरं सट्टाणे दुट्ठाणवडिए । . वं असंखिज्जगुणकालए वि, नवरं सद्वाणे चठट्ठाणवडिए । एवं अनंतगुणकालए वि, नवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जहा कालवन्नस्स वत्तव्वया भणिया तहा सेसाण वि वन्न-गंध-रस- फासाणं वत्तव्वया भाणियव्वा राव અનંતમુળજીવો સૂ૦-૨૭।।૨૭૨।। (મૂળ) એકગુણકાળા પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા। હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા સુંથી કહો છો? હે ગૌતમ! એકગુણકાળા પુદ્ગલ એકગુણકાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છથાન પતિત, અવગાહનારૂપે અને સ્થિતિ રૂપે ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણ પર્યાય વડે તુલ્ય, અને બાકીના વર્ણ, ગં રસ અને સ્પર્શ પર્યાય વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે દસગુણ કાળા પુદ્ગલોના સંધમાં 215 Page #363 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा જાણવું. સંખ્યાતગુણ કાળા પુદ્ગલોના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન–સંખ્યાતગુણકાળાવણને આશ્રયી -દ્વિસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતગુણ કાળા વર્ણને આશ્રયી જાણવું. પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત હોય છે. એમ અનન્તગુણ કાળાપુદ્ગલોના સંબંધમાં જાણવુંપરન્તુ સ્વસ્થાન–અનન્તગુણ કાળા વર્ણને આશ્રયી છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળા વર્ણની વક્તવ્યતા કહી છે તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પણ વક્તવ્યતા યાવત્ અનન્તગુણ રુક્ષ યુગલો સુધી કહેવી. ર૭ર૭૨ (210) 'एगपएसोगाढाणं पोग्गलाणं भंते!' मगवन्! में प्रशाद पुड्सलोना डेटा पयो छ? त्या सूत्रछ. અહીં એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યરૂપે તલ્ય છે અને પ્રદેશરૂપે છસ્થાન પતિત હોય છે. કારણ કે અમુક એક પ્રદેશને આશ્રયી રહેલ પરમાણુ આદિ પણ દ્રવ્ય છે, અને આ બીજા એક પ્રદેશને આશ્રયી રહેલ ઢિપ્રદેશાદિક સ્કન્ધ પણ દ્રવ્ય છે. માટે દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે. પ્રદેશાર્થરૂપે પસ્થાન પતિત છે. કેમકે અનન્તપ્રદેશિક સ્કન્ધની પણ એક આકાશ પ્રદેશને વિષે અવગાહનાનો સંભવ છે. બાકી બધું સુગમ છે. એ પ્રમાણે સ્થિતિ અને ભાવને આશ્રયી સૂત્રનો ઉપયોગ પૂર્વક વિચાર કરવો. ર૭ાર૭૨ા. जहन्नोगाहणगाणं भंते! दुपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोगाहणए दुपएलिए खंधेजहन्नोगाहण[ग]स्स दुपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं छटाणवडिए, सेसवन्न-गंध-रसपज्जवेहिं छट्ठाणवडिए, सीय-उसिण-णिद्ध-लुक्ख-फासपज्जवेहिं छट्ठाणवडिए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-"जहन्नोगाहणाणं दुपएसियाणं पोग्गलाणं अणंता पज्जवा पन्नत्ता'। उक्कोसोगाहणए वि एवं चेव। अज़हन्नमणुक्कोसोगाहणओ नत्थिा जहन्नोगाहणयाणं भंते! तिपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहा दुपएसिए जहन्नोगाहणए, उक्कोसोगाहणए वि एवं चेव, एवं अजहन्नमणुक्कोसोगाहणए वि। जहन्नोगाहणयाणं भंते! चउपएसियाणं पुच्छा। गोयमा! जहा जहन्नोगाहणए दुपएसिए तहा जहन्नोगाहणए चउप्पएसिए, एवंजहा उक्कोसोगाहणए दुपएसिए तहा उक्कोसोगाहणए चउप्पएसिए वि।एवं अजहन्नमणुक्कोसोगाहणए विचउप्पएसिए, णवरं ओगाहणट्ठयाए सियहीणे सिये तुल्ले,सियमन्महिए। जइ हीणे पएसहीणे, अह अब्महिए पएसअन्महिए। एवं जाव दसपएसिए णेयव्वं, णवरं अजहन्नुक्कोसोगाहणए पएसपरिवुड्डीकायव्वा जावदसंपएसियस्ससत्त पएसा परिवुड्डिज्जति।जहन्नोगाहणगाणं भंते!संखेज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणढेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोगाहणए संखेज्जपएसिए जहन्नोगाहणगस्ससंखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए दुवाणवडिए,ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चट्ठाणवडिए, वण्णाइ-चउफासपज्जवेहि य छट्ठाणवडिए। एवं उक्कोसोगाहणए वि। अजहन्नमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरंसट्ठाणे दुट्ठाणवडिए। जहन्नोगाहणगाणं भंते! असंखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा!जहन्नोगाहणए असंखिज्जपरसिएखंधेजहन्नोगाहणगस्स असंखिज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउवाणवडिए, वण्णाइ-उवरिल्लफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसोगाहणए वि। अजहन्नमणुक्कोसोगाहणए वि एवं चेव, नवरं सहाणे चउहाणवडिए। जहन्नोगाहणगाणं भंते! अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा!जहन्नोगाहणए अणंतपएसिए खंधेजहन्नोगाहण[गास्स १. जहण्णोगाहणगाणं (भ...) 286 Page #364 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ अणतपएसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्टाणवडिए, ओगाहणट्टयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लचउफासेहिं छट्ठाणवडिए । उक्कोसोगाहणए वि एवं चेव, नवरं ठिईए वि तुल्ले | अजहन्नमणुक्कोसोगाहणगाणं भंते! अणंतपरसियाणं पुच्छा। गोयमा ! अनंता पज्जवा पन्नत्ता । से केणद्वेणं भंते! एवं वुच्चइ ? गोयमा ! अजहन्नमणुक्कोसोगाहणए अनंतपएसिए खंधे अजहन्नमणुक्कोसोगाहणगस्स अणंतपरसियस्स खंधस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइअट्ठफासेहिं छट्ठाणवडिए । सू० - २८ ।। २७३ ।। (મૂળ) જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જાન્યઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કંધ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, કાળાવર્ણપર્યાય વડે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક પુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. મધ્યમઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કેન્ધ નથી. જઘન્યઅવગાહનાવાળા ત્રિપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જેમ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કંધના સંબંધમાં કહ્યું તેમ જાણવું. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. એ પ્રમાણે મધ્યમઅવગાહનાવાળાના સંબંધમાં પણ જાણવું. જઘન્યઅવગાહનાવાળા ચતુઃપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! જેમ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિકના સંબંધમાં કહ્યું તેમ જઘન્યઅવગાહનાવાળા ચતુઃપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પણ કહેવું. જેમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ કહ્યો તેમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ કહેવો. એમ મધ્યમઅવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ જાણવો. પરન્તુ અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે યાવત્– દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ મધ્યમ અવગાહના સંબંધી પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવદ્-દસ પ્રદેશિકને સાત પ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્યઅવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા, હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે દ્વિસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ચાર સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન–મધ્યમ અવગાહનાને આશ્રયી દ્વિસ્થાનપતિત છે. જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે ચતુઃસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિ તથા ઉપ૨ના ચાર સ્પર્શી વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન–મધ્યમ અવગાહનાને આશ્રયી ચતુઃસ્થાન પતિત છે. જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો 287 Page #365 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો અનન્તપ્રદેશિક અન્ય જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સ્કન્ધ પણ એમજ જાણવો. પરન્તુ સ્થિતિ વડે તુલ્ય છે. મધ્યમઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મધ્યમઅવગાહના-વાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ મધ્યમઅવગાહનાવાળા અનન્ત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. //ર૮ર૭૩/l (ટી) “નહોદા અંતે કુસિયાન' જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશિક સ્કન્ધોના કેટલા પર્યાયો હોય છે? ઇત્યાદિ. ઢિપ્રદેશિક સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ છે અને ઉત્કૃષ્ટ દ્વિપદેશરૂપ છે. અહીં વચ્ચે અત્તર નહિ હોવાથી મધ્યમ અવગાહના નથી. એ માટે કહ્યું છે- મનહનમણુલોસોહાગો નOિ' મધ્યમઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ નથી. ત્રિપ્રદેશિક સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ, મધ્યમ અવગાહના ઢિપ્રદેશકરૂપ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રિપ્રદેશરૂપ છે. ચતુઃપ્રાદેશિક સ્કન્ધની જઘન્ય એક પ્રદેશ, ઉત્કૃષ્ટ ચાર પ્રદેશરૂપ અને મધ્યમ અવગાહના ઢિપ્રદેશ અને ત્રિપ્રદેશરૂપ એમ બે પ્રકારની છે. જયારે એમ છે ત્યારે મધ્યમઅવગાહનાવાળો ચત પ્રદેશિક સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા ચતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ જો જન હોય તો અવગાહનામાં એક પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે પચ્ચપ્રદેશિકાદિ સ્કન્ધોમાં મધ્યમ અવગાહનાને આશ્રયી પ્રદેશની વૃદ્ધિ કરવા વડે વૃદ્ધિ અને હાનિ ત્યાં સુધી કહેવી યાવત્ દશપ્રદેશિક સ્કન્ધમાં સાત પ્રદેશની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે કહેવી-અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમઅવગાહનાવાળો દસપ્રદેશિક અન્ય મધ્યમઅવગાહનાવાળા દસપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, વાવ-સાત પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, વાવ–સાત પ્રદેશ અધિક હોય. બાકીનું સૂત્ર સુગમ હોવાથી સ્વયં ઉપયોગ રાખી વિચારવું. પરંતુ અનન્તપ્રદેશિક સ્કન્ધની ઉત્કૃષ્ટ અવગાહનાના વિચારમાં તે ‘સ્થિતિ વડે તલ્ય છે.' ઉત્કૃષ્ટઅવગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ તે કહેવાય કે જે સમસ્ત લોકવ્યાપી હોય. તે અચિત્ત મહાસ્કન્ધ કે કેવલિસ મુદ્દઘાતની અવસ્થામાં કર્મસ્કન્ધ જાણવો. તે બન્નેનો પણ દંડ, કપાટ, મંથાન અને અન્તર પૂરવારૂપ ચાર સમયનો કાળ છે, માટે તુલ્ય કાળ છે. બાકીના સૂત્રો સુગમ હોવાથી પદની સમાપ્તિ પર્યન્ત પૂર્વે કહેલી ભાવનાને અનુસાર સ્વયમેવ ઉપયોગપૂર્વક વિચારવાં. પરંતુ જઘન્ય પ્રદેશવાળા સ્કલ્પો ઢિપ્રદેશિક અને ઉત્કૃષ્ટપ્રદેશવાળા અન્યો સર્વોત્કૃષ્ટ અનન્તપ્રદેશવાળા જાણવા. IRટાર૭૩ આચાર્યશ્રીઅલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકામાં વિશેષપદનો અનુવાદ સમાપ્ત. जहन्नठिइयाणं भंते! परमाणुपुग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा। जहन्नठिइए परमाणुपोग्गले जहन्नठिइयस्स परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले,ठिईए तुल्ले, वण्णाइदुफासेहि यछट्ठाणवडिए। एवं उक्कोसठिइएवि। अजहन्नमणुक्कोसठिइए विएवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए। जहन्नठिइयाणंदुपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नठिइए दुपएसिए जहन्नठिइयस्स दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे पएसहीणे, अह अब्महिए पएसअब्भहिए। ठिईए तुल्ले, वण्णाइचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए • 288 Page #366 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ विएवं चेव, नवरंठिईए चउट्ठाणवडिए। एवं जाव दसपएसिए, नवरं पएसपरिवुड्डी कायव्वा। ओगाहणट्ठयाए तिसु वि गमएसु जाव दसपएसिए, एवं पएसा परिवडिज्जति[णव पएसा वज्जिति]। जहन्नठिइयाणं भंते! संखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नठिइए संखिज्जपएसिए खंधे जहन्नठिइयस्स संखिज्जपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए दुट्ठाणवडिए, ओगाहणट्ठयाए दुट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णाइचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए। जहन्नठिइयाणं असंखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नठिइए असंखिज्जपएसिए खंधे जहन्नठिइयस्स असंखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णाइउवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए। जहन्नठिइयाणं अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नठिइए अणंतपएसिए जहन्नठिइयस्स अणंतपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए,ठिईए तुल्ले,वण्णाइअट्ठफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए । सू०-२९।।२७४।। (મૂ૦) જઘન્યસ્થિતિવાળા પરમાણુપુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો પરમાણુપુદ્ગલ જઘન્યસ્થિતિવાળા પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે. વદિ અને બે સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટસ્થિતિવાળા પરમાણુના સંબંધમાં પણ જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યસ્થિતિવાળા ઢિપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો દ્વિપ્રદેશિક અન્ય જઘન્યસ્થિતિવાળા ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશનૂન હોય અને અધિક હોય તો પ્રદેશ અધિક અવગાહના હોય. સ્થિતિ વડે તુલ્ય, વર્ણાદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમ સમજવું. પરન્ત સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે યાવત્દશપ્રાદેશિક સુધી જાણવું. પરન્ત પ્રદેશની વૃદ્ધિ કરવી. અવગાહના વડે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એ ત્રણે પાઠમાં વાવ-દશપ્રદેશિકને પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્યસ્થિતિવાળા સંખ્યાત-પ્રાદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે ક્રિસ્થાન પતિત છે, અવગાહનારૂપે ક્રિસ્થાન પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિવાળાં અસંખ્યાતપ્રાદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનંત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે, સ્થિતિ વડે તુલ્ય છે, વર્ણાદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત 289 Page #367 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યસ્થિતિવાળા અનંતપ્રદેશિક અન્યોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો અનંતપ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ જાણવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન पतित छ. ॥२८॥२७४॥ जहन्नगुणकालयाणं भंते! परमाणुपुग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणकालए परमाणुपुग्गले जहन्नगुणकालगस्स परमाणुपुग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसा वण्णा नत्थि। गंध-रस-दुफासपज्जवेहिं य छट्ठाणवडिए। एवं उक्कोसगुणकालए वि। एवमजहन्नमणुक्कोसगुणकालए विणवरंसट्ठाणे छट्ठाणवडिए। जहन्नुगणकालयाणं भंते! दुपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणकालए दुपएसिएजहन्नगुणकालयस्स दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे पएसहीणे, अह अब्महिए पएसअन्महिए। ठिईए चउट्ठाणवडिए,कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसवण्णाइ-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं जाव दसपएसिए, नवरं पएसपरिवड्डी ओगाहणा[ए] तहेव। जहन्नगुणकालयाणं भंते! संखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा!जहन्नुगणकालए संखिज्जपएसिए जहन्नगुणकालगस्ससंखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले,पएसट्टयाए दुट्ठाणवडिए,ओगाहणट्ठयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णाइ-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसगुणकालए वि। [एवं] अजहन्नमणुक्कोसगुणकालए वि, एवं चेव। नवरं सट्टाणे छट्ठाणवडिए। जहन्नगुणकालयाणं भंते! असंखिज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नुगणकालए असंखिज्जपएसिए जहन्नगुणकालगस्स असंखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णाइ-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसगुणकालए वि अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए।जहन्नगुणकालयाणं भंते! अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा। जहन्नगुणकालए अणंतपएसिए जहन्नगुणकालयस्स अणंतपएसियस्स दव्वट्ठयाए तुल्ले,पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्नादि-अट्ठफासेहि य छट्ठाणवडिए। एवं ठक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं नील-लोहियहालिद्द-सुकिल्ल-सुब्मिगंध-दुब्मिगंध-तित्त-कडुय-कसाय-अंबिल-महुररसपज्जवेहि यवत्तव्वया भाणियव्वा, नवरं परमाणुपोग्गलस्स सुब्मिगंधस्स दुब्मिगंधो न भण्णइ, दुब्मिगंधस्स सुब्भिगंधो न भण्णइ, तित्तस्स .290 Page #368 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ अवसेसा न भण्णंति, एवं कडुयादीण वि,[अवासेसंतंचेवाजहन्नगुणकक्खडाणं अणंतपएसियाणं [खंधाणं] पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणकक्खडे अणंतपएसिए जहन्नगुणकक्खडस्सअणंतपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रसेहिं छटाणवडिए,कक्खडफासपज्जवेहिं तुल्ले,अवसेसेहिं सत्तफासपज्जवेहिं, छट्ठाणवडिए। एवं उक्कोसगुणकक्खडे वि। अजहन्नमणुक्कोसगुणकक्खडे विएवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं मउय-गरुय-लहुए-वि भाणियव्वे। जहन्नगुणसीयाणं भंते! परमाणुपोग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणसीये परमाणुपोग्गले जहन्नगुणसीतस्स परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले,ओगाहणट्ठयाए तुल्ले,ठिईए चउट्ठाणवडिए, वन्न-गंधरसेहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहि य तुल्ले, उसिणफासो न भण्णति, निद्ध-लुक्खफासपज्जवेहि य छट्ठाणवडिए। एवं उक्कोसगुणसीए वि। अजहन्नमणुक्कोसगुणसीते वि एवं चेव, नवरं सहाणे छट्ठाणवडिए। जहन्नगुणसीताणंदुपदेसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणसीते दुपएसिए जहन्नगुणसीतस्स दुपदेसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइहीणे पएसहीणे,अह अब्महिए पएसअब्महिए। ठिईए चउहाणवडिए, वन्न-गंध-रस-पज्जवेहिं छट्ठाणवडिए,सीयफासपज्जवेहिं तुल्ले,उसिण-निद्ध-लुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसगुणसीते वि। अजहन्नमणुक्कोसगुणसीते वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए। एवं जाव दसपएसिए, णवरं ओगाहणट्ठयाए पएसपरिवड्डी कायव्वा, जाव दसपएसियस्स नव पएसा वडिजति। जहन्नगुणसीयाणं संखेज्जपएसियाणं [भंते!] पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणसीते संखिज्जपएसिए जहन्नगुणसीतस्स संखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए दुट्ठाणवडिए, ओगाहणट्ठयाए दुट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादीहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिंतुल्ले,उसिण-निद्ध-लुक्खेहिं छटाणवडिए। एवं उक्कोसगुणसीते वि।अजहन्नमणुक्कोसगुणसीते वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए। जहन्नगुणसीयाणं असंखेज्जपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नुगुणसीते असंखिज्जपएसिए जहन्नगुणसीतस्स असंखिज्जपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए चउट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउद्वाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइपज्जवेहिं छट्ठाणवडिए,सीयफासपज्जवेहिं तुल्ले, उसिण-निद्ध-लुक्खफासपज्जवेहि छट्ठाणवडिए। एवं उक्कोसगुणसीते वि। अजहन्नमणुक्कोसगुणसीते वि एवं चेव, नवरं सहाणे छट्ठाणवडिए। जहन्नगुणसीताणं अणंतपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नगुणसीते अणंतपएसिए जहन्नगुणसीतस्स अणंतपएसियस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइपज्जवेहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं तुल्ले, अवसेसेहिं सत्तफासपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसगुणसीते वि। अजहन्नमणुक्कोसगुणसीते वि एवं चेव, नवरं सहाणे छट्ठाणवडिए। एवं उसिणे-निद्धे-लुक्खे जहा सीते। परमाणुपोग्गलस्स तहेव पडिवक्खो, सव्वेसिं न भण्णइ त्ति भाणियव्वं ।।सू०-३०।।२७५।। . 291 Page #369 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा (મૂળ) જઘન્યકાળાવવાળા પરમાણુપુદ્ગલના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! - એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્ય કાળા વર્ણવાળો પુદ્ગલપરમાણુ જઘન્યકાળા વર્ણવાળા પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ષો નથી. ગંધ, રસ અને બે સ્પર્શપર્યાય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવવાળા પરમાણુના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાલાવર્ણવાળા ઢિપ્રદેશિક અન્યના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળોવર્ણવાળો ઢિપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળા વર્ણવાળા ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય અને બાકીના વદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય છે. એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનમધ્યમકાળાવર્ણને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે યાવતુ-દશપ્રદેશિક સુધી જાણવું. પરન્તુ અવગાહનામાં તે પ્રમાણે જ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્યકાળાવર્ણવાળા સંખ્યાત પ્રદેશિક અન્યોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળા સંખ્યાતપ્રદેશિક અન્ય જઘન્યકાળા વર્ણવાળા સંખ્યાત પ્રદેશિક અન્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે દ્વિસ્થાને પતિત છે, સ્થિતિ વડે ચત સ્થાન પતિત, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે અને બાકીના વર્ણાદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી ષસ્થાન પતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાતપ્રદેશિક કન્વેના સંબંધમાં અચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયિો છે. હે ભગવન! એમ શા હેતથી કહો છો કે જઘન્યૂકાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના અનન્ત પર્યાયો છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો અસંખ્યાતપ્રદેશિક અન્ય જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન .. પતિત છે, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. અને બાકીના વદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્ત સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાળા-વર્ણવાળા અનંતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો અનંતપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળાવર્ણવાળા અનંતપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા માટે પણ સમજવું. મધ્યમકાળાવર્ણવાળાના સંબંધમાં પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત છે. એ પ્રમાણે નીલ (લીલા) રાતા, પીળા, ધોળા, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત (કડવા), કટુ (તીખા) કષાય (તરા), અમ્બ (ખાટા) અને મધુરરસપર્યાય વડે વક્તવ્યતા કહેવી. પરન્તુ સુરભિગંધવાળા પરમાણુપુદ્ગલને દુરભિગંધ ન કહેવો અને દુરભિગંધવાળાને સુરભિગંધ ન કહેવો. તિક્તને બાકીના રસ ન કહેવાં. એ પ્રમાણે કટુકાદિના સંબંધમાં પણ સમજવું. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. જઘન્યકર્કશગુણવાળા અનંતપ્રદેશિક સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યાં છે, હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકર્કશગુણવાળો 292 Page #370 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ અનન્તપ્રાદેશિક સ્કન્ધ જઘન્યકર્કશગુણવાળા અનન્તપ્રદેશિક અન્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છર્યાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ અને રસ વડે છસ્થાન પતિત છે. કર્કશસ્પર્શપર્યાય વડે તુલ્ય છે અને બાકીના સાત સ્પર્શપર્યાય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકર્કશગુણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકર્મશગુણવાળાના સંબંધમાં એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છસ્થાન પતિત હોય છે. એમ મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શના સંબંધમાં પણ કહેવું. જઘન્ય શીતગુણવાળા પરમાણુપુદ્ગલના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો પરમાણુ જઘન્યશીતગુણવાળા પરમાણુની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, ગંધ અને રસ વડે છસ્થાન પતિત છે, શીત સ્પર્શ વડે તુલ્ય છે. ઉષ્ણ સ્પર્શ હોતો નથી. સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શપયય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતસ્પર્શવાળાના સંબંધમાં જાણવું. મધ્યમશીતગુણવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણવાળા ક્રિપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતથી કહો છો? હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા ઢિપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ અને રસપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. શીત સ્પર્શ વડે તુલ્ય હોય છે. ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમશીતગુણવાળાના સંબંધમાં પણ એમજ સમજવું, પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એમ યાંવ-દશપ્રાદેશિક સ્કન્ધ સુધી જાણવુંપરન્તુ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવત્ દશપ્રદેશિકને નવ પ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્યશીતગુણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા િહે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા સંખ્યાતપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ક્રિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વણદિ વડે સ્થાન પતિત છે, શીતસ્પર્શપર્યાય વડે તુલ્ય છે, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમશીતગુણવાળાના સંબંધમાં એમજ સમજવું પરંતુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણવાળા અસંખ્યાતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો અસંખ્યાતપ્રાદેશિક સ્કન્ધ જઘન્ય-શીતગુણવાળો અસંખ્યાતપ્રાદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ પર્યાય વડે છસ્થાન પતિત છે. શીતસ્પર્શપર્યાય વડે તુલ્ય છે અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમ-શીતગુણવાળાના સંબંધમાં પણ એમજ સમજવું પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણવાળા અનંતપ્રદેશિક પુદ્ગલોના સંબંધમાં પૃચ્છા હે ગીતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો અનંતપ્રદેશિક અન્ય જઘન્યશીતગુણવાળા અનંતપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે. અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત હોય છે. વણદિપર્યાય વડે છસ્થાન પતિત છે, શીતસ્પર્શ વડે તુલ્ય છે, બાકીના સાત સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતસ્પર્શવાળાના સંબંધમાં જાણવું. મધ્યમશીતસ્પર્શવાળાના સંબંધમાં પણ એમ સમજવું, 293 Page #371 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं अजीव पज्जवा પરન્ત-સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે જેમ શીતસ્પર્શના સંબંધમાં કહ્યું તેમ ઉષ્ણ, સ્નિગ્ધ , અને રુક્ષ સ્પર્શના સંબંધમાં જાણવું. પરમાણુપુગલના સંબંધમાં તેમજ સમજવું. પરન્તુ સર્વ પરમાણુઓને પ્રતિપક્ષ qeleasi. ॥30॥२७॥ जहन्नपएसियाणं भंते! खंधाणंपुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नपएसिए खंधे जहन्नपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइ हीणे पएसहीणे, अह अब्महिए पएसअब्महिए। ठिईए चउहाणवडिए। वन्नगंध-रस-उवरिल्लचउफासपज्जवेहिं छट्ठाणवडिए। उक्कोसपपएसियाणं भंते। खंधाणंपुच्छा।गोयमा! अणंता। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! उक्कोसपएसिए खंधे उक्कोसपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले,ओगाहणट्ठयाए चउट्ठाणवडिए,ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-अट्ठफासपज्जवेहि य छटाणवडिए। अजहन्नमणुक्कोसपएसियाणं भंते! खंधाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता०।से केणटेणं० गोयमा! अजहन्नमणुक्कोसपएसिए खंधे अजहन्नमणुक्कोसपएसियस्सखंधस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णाइ-अट्ठफासपज्जवेहि य छटाणवडिए ।।सू०३१।।२७६॥ (મૂળ) જઘન્યપ્રદેશવાળા અશ્વોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમી જઘન્યપ્રદેશવાળો સ્કન્ધ જઘન્યપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ અને ઉપરના ચાર સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! ઉત્કૃષ્ટપ્રદેશવાળો અન્ય ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વણાદિ વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. મધ્યમપ્રદેશપરિમાણવાળા અન્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મધ્યમપ્રદેશવાળો સ્કન્ધ મધ્યમપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે સ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે અને વણાદિ અને આઠ સ્પર્શપયો વડે છસ્થાન પતિત છે. ૩૧૨૭૬/l जहन्नोगाहणगाणं भंते! पोग्गलाणं पुच्छा। गोयमा! अणंता।से केणद्वेणं०? गोयमा। जहन्नोगाहणए पोग्गले जहन्नोगाहणगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए तुल्ले। ठिईए चट्ठाणवडिए, वण्णाइ-उवरिल्लफासेहि य छट्ठाणवडिए। उक्कोसोगाहणएवि एवं चेव, नवरं ठिईए तुल्ले। अजहन्नमणुक्कोसोगाहणगाणं भंते! पोग्गलाणं पुच्छा। गोयमा। अणंता०। सेकेणद्वेणं०? गोयमा। अजहन्नमणुक्कोसोगाहणए पोग्गले अजहन्नमणुक्कोसोगाहणगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्टयाए छटाणवडिए, ओगाहणट्ठयाए चउवाणवडिए, ठिईए चउठाणवडिए, वण्णाइ-अट्ठफासपज्जवेहिय छटाणवडिए। सू०-३२।।२७७।। (મૂળ) જઘન્યઅવગાહનાવાળા પગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયપો કહ્યા છે. હે ભગવન્! એમ - શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળું પુદ્ગલદ્રવ્ય જઘન્યઅવગાહનાવાળા પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. .294 Page #372 -------------------------------------------------------------------------- ________________ पंचमं विसेसपयं अजीव पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ વણિિદ અને આઠ સ્પર્શ પયય વડે સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરંતુ સ્થિતિ વડે તુલ્ય છે. હે ભગવન્! અજઘન્ય અનુકુષ્ટ અવગાહનાવાળા પુગલોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અજઘન્ય અનુત્કૃષ્ટઅવગાહનાવાળો પુદ્ગલ અન્ય અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા પુલ સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છસ્થાન પતિત છે, અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વદિ અને આઠ સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. ll૩૨/ર૭૭ll जहन्नठिइयाणं भंते! पोग्गलाणं पुच्छा। गोयमा! अणंता०। से केणटेणं०? गोयमा! जहन्नठिइए पोग्गले जहन्नठिइयस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णाइ-अट्ठफासपज्जवेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, નવર્જિવિ વડાપડિઇ તૂ૦-૨૩ાાર૭૮ના (મૂળ) જઘન્યસ્થિતિવાળા પુગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વદિ અને આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા પુગલોના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાને પતિત હોય છે. /૩૩૨૭૮ जहन्नगुणकालयाणं भंते। पोग्गलाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता०। से केणद्वेणं०? गोयमा! जहन्नगुणकालए पोग्गलेजहन्नगुणकालयस्स पोग्गलस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छहाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन-गंध-रस-फासपज्जवेहि य छट्ठाणवडिए, से तेणडेणं गोयमा! एवं वुच्चइ-'जहन्नगुणकालयाणं पोग्गलाणं अणंता पज़्जवा पन्नत्ता'। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए। एवं जहा कालवन्नपज्जवाणं वत्तव्वया भणिया तहा सेसाण वि वन्न-गंध-रस-फासाणं वत्तव्वया भाणियव्वा जाव अजहन्नमणुक्कोसलुक्खे सट्ठाणे छट्ठाणवडिए।सेत्तं रूविअजीवपज्जवा।सेत्तं अजीवपज्जवा।।सू०-३४॥२७९।। पन्नवणाए भगवईए पञ्चमं विसेसपयं समत्तं ५। ' (મૂળ) જઘન્યકાળા વર્ણવાળા યુગલોના સંબંધમાં પૃચ્છાહે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય જઘન્યકાળાવર્ણવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે, કાળા વર્ણપર્યાયો વડે તુલ્ય છે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે સ્થાન પતિત છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે જઘન્યકાળોવર્ણવાળા પુદ્ગલ દ્રવ્યના અનન્ત પર્યાયો છે.” એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળાવર્ણ પર્યાયોની વક્તવ્યતા કહી તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા કહેવી, વાવ-મધ્યમક્ષ પુદ્ગલદ્રવ્ય સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એમ રૂપી અજીવપર્યયો કહ્યા. એમ અજીવપયયો કહ્યા./૩૪ર૭૯ પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં પાંચમું વિશેષપદ સમાપ્ત. 295 Page #373 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापमा सूत्र भाग १ छटुं वक्कतिपयं पढमं बारसदारं || કુંવëતિવર્ય || 'बारसा 'चठवीसाई 'सअंतरं "एगसमय 'कत्तो य । 'उव्वट्टण "परभवियाउयं च अद्वैव आगरिसा ।।१।। છટકું ભુતકાન્તિ પદ. (મૂ૦) ૧ બાર મુહૂર્ત અને ર ચોવીશ મુહૂર્તનો ઉપરાત અને ઉદ્વર્તના–મરણને આશ્રયી વિરહકાળ, ૩ સાન્તર–સાન્તર ઉત્પન્ન થાય કે નિરંતર ઉત્પન્ન થાય?૪ એક સમય–એક સમયમાં કેટલા ઉપજે અને મરણ પામે, પ ક્યાંથી આવીને ઉપજે? ૬ ઉદ્વર્તના–મરણપામીને ક્યાં ઉત્પન્ન થાય? ૭ પરભવિકાયુષ્ય-પરભવનું આયુષ્ય ક્યારે બંધાય? ૮ અને આયુષ્યના બંધ સંબંધે આઠ આકષા–એ આઠ દ્વાર આ છઠ્ઠા પદમાં કહેવાના છે. (ટી૦) પાંચમા પદની વ્યાખ્યા કરી, હવે છઠ્ઠા પદનો પ્રારંભ થાય છે. તેનો આ પ્રમાણે સંબધ છે–પૂર્વના પદમાં ઔદારિક, ક્ષયોપથમિક અને ક્ષાયિક ભાવને આશ્રયી પર્યાયોના પરિમાણનો નિર્ણય કર્યો, અને આ પદમાં ઔદારિક અને ક્ષાયોપથમિક ભાવ સંબન્ધમાં પ્રાણીઓના ઉપપાતવિરહાદિનો વિચાર કરાય છે. તેમાં પ્રારંભમાં આ અધિકારોના સંગ્રહરૂપ આ દ્વાર ગાથા છે. વારસ પડવા ઇત્યાદિ. પ્રથમ પ્રત્યેક ગતિઓમાં સામાન્યતઃ ઉપપાતવિરહ અને ઉદ્વર્તનાવિરહનો કાળ બાર મહર્ત પ્રમાણ કહેવાનો છે. ૨ ત્યાર પછી ગતિઓમાં વિશેષતઃ નૈરયિકાદિ પ્રત્યેક ભેદોને આશ્રયી પ્રારંભમાં ઉપપાતવિરહ અને ઉદ્વર્તનાવિરહનો કાળ ચોવીશ મુહૂર્ત પ્રમાણ કહેવાનો છે. ૩ તે પછી નરયિકોને સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે–એ કહેવાનું છે. ૪ ત્યાર બાદ એક સમયે નરયિકાદિ પ્રત્યેક કેટલા ઉત્પન્ન થાય છે અને કેટલા મરણ પામે છે તે વિચારવાનું છે. એ પછી નારકાદિ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે–એનો વિચાર કરવાનો છે. ૬ પછી નરયિકાદિ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે એ કહેવાનું છે. ત્યાર બાદ અનુભવાતા વર્તમાન ભવના આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે એ કહેવાનું છે અને ૮ ઉત્કૃષ્ટથી કેટલા આકર્ષો વડે આયુષ્યનો બન્ધ કરે છે એ વિચારમાં આઠ આકર્ષ કહેવાના છે. એ સંગ્રહણીગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. Tી હિમં વરરસલર || निरयगई णं भंते! केवइयं कालं विरहिया उववारणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगई णं भंते! केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा!जहनेणं एगसमयं, उक्कोसेणंबारस मुहुत्ता। मणुयगई णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। देवगई णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगसमयं, उक्कोसेणं बारस मुहुत्ता। सिद्धगई णं भंते! केवइयं कालं विरहिया सिझणयाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, ૩ોનાં છમ્માતા સૂ૦-al૨૮૦|| પ્રથમ વાર, (૧૦) હે ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી નારક જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત કહી છે. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે? હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત કહી છે. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત છે. દેવગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત હોય છે. હે ભગવન્! સિદ્ધિગતિ કેટલા કાળ - સુધી જીવોની સિદ્ધિ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. I/૧ર૮૦ 1. વારમાં પસવ્વીસા માં પાઠાન્તર (મ.વિ.) 2. તા ૩વવાનું પuwત્તા પાઠાન્તર 296 Page #374 -------------------------------------------------------------------------- ________________ छटुं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) એ પૂર્વોક્ત દ્વારોનું અનુક્રમે વિવરણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ ગતિસંબન્ધ કહે છે-નિયા નું તે વયં વાસં ૩વવા વિરહિયા પત્તા' ઇત્યાદિ. હે ભદન્ત–ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી ઉપપાત-ઉત્પત્તિ વડે રહિત હોય છે? નરકગતિ એ નરકગતિનામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો જીવનો ઔદારિક ભાવ છે અને તે એક ભાવ સાતે નરક પૃથિવીવ્યાપી છે, તેથી એકવચન છે અને સાતે નરકમૃથિવીઓને ગ્રહણ કરવાની છે. “ભદન્ત' એ પરમગુરુનું સંબોધન છે, એટલે પરમકલ્યાણના યોગવાળા હે પ્રભો! નરકગતિ કેટલા કાળ સુધી અન્યગતિના જીવોના નારકપણે ઉત્પન્ન થવારૂપ ઉપપાત વડે શૂન્ય-રહિત આપે તથા અન્ય ઋષભાદિ તીર્થકરોએ કહેલી છે? એટલે નરકગતિમાં નારકપણે કેટલા કાળસુધી ઉત્પન્ન ન થાય? એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર આપે છ– “હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી નરકગતિ ઉપપાતશૂન્ય કહેલી છે. અહીં મૂઢ પૂર્વપક્ષી શંકા કરે છે–આગળ એક પણ નરકમૃથિવીમાં ઉપપાતવિરહ કાળ બાર મુહૂર્તનો કહેવાનો નથી, અને ચોવીશ મુહૂતદિ પ્રમાણ કાળ તો આગળ કહેવાનો છે, તો બધી પૃથિવીના સમુદાયને વિષે બાર મુહૂર્ત પ્રમાણ કાળ કેમ ઘટે? કારણ કે “પ્રત્યેકની અંદર ન હોય તો સમુદાયની અંદર પણ ન હોય –એવો ન્યાય છે. તે અયુક્ત છે. કારણ કે અહીં વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે. જો કે રત્નપ્રભાદિ એક એક પૃથિવીના નામનો નિર્દેશ કરી ચોવીશ મુહૂતદિપ્રમાણ ઉપપાતવિરહ કહેવાનો છે, તો પણ જ્યારે બધી સાતે પૃથિવીઓની અપેક્ષાએ ઉપપાતવિરહ કાળનો વિચાર થાય ત્યારે તો બાર મુહૂર્તનોજ ઉપપાતવિરહ કાળ હોય છે. બાર મુહૂર્ત પછી કોઈ પણ એક પૃથિવીમાં અવશ્ય ઉત્પન્ન થાય છે, કારણ કે કેવલજ્ઞાનીએ તે પ્રમાણે જાણેલું છે. “જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાં પણ ન હોય, તે ન્યાય કારણકાર્યના ધર્મના વિચારમાં ઘટે છે, બીજે ઘટતો નથી, માટે અહીં દોષ નથી. જેમ નરકગતિ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી ઉપપાત વડે રહિત છે એમ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ જાણવી. સિદ્ધિગતિ ઉત્કૃષ્ટથી છ માસ સુધી ઉપપાતરહિત હોય છે. એ પ્રમાણે ઉદ્વર્તન પણ જાણવી. પરન્તુ સિદ્ધો મરણ પામતા નથી, કારણ કે તેઓ શાશ્વત હોવાથી સાદિ અનન્ત કાળ સુધી સિદ્ધિ ઉદ્વર્તનારહિત હોય છે. ll૧/૨૮૦ निरयगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा। जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं बारस मुहुत्ता। मणुयगई णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता।देवगईणं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगसमय, ૩ોસે વારસ મુદત્તાવાર સૂ૦-૨૨૮// (મૂળ) હે ભગવન્! નરકગતિ કેટલા કાળસુધી ઉદ્વર્તના–મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત હોય છે. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! દેવગતિ કેટલા કાળ સુથી ઉદ્વર્તના–મરણ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી હોય છે. //ર ૨૮૧. | વિચંડવી કુંવાર || रयणप्पभापुढविनेरइया णं भंते! कंवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणंचउव्वीसंमुहुत्ता। सक्करप्पभापुढविनेरइया णं भंते। केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं सत्त राईदियाणि। वालुयप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया – 297 Page #375 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छद्रं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं उववारणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं अद्धमासं। पंकप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं मासं। धूमप्पभापुढविनेरइया णं भंते! केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणंएगंसमयं, उक्कोसेणं दो मासा। तमापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चत्तारि मासा। अहेसत्तमापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, ૩ોતે છ માસા ટૂ-રારા દ્વિતીય દ્વાર, (૧૦) હે ભગવન! રત્નપ્રભાપૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહુર્ત સુધી હોય છે. હે ભગવન્! શર્કરા પ્રભાકૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત રાત્રિદિવસ. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નિરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અર્ધ માસ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક માસ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી બે માસ. હે ભગવન! તમપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાર માસ. હે ભગવન્! અધસમમા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ.lહાર૮૨ - असुरकुमारा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। नागकुमारा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगसमयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। एवं सुवन्नकुमाराणं विज्जुकुमाराणं अग्गिकुमाराणं दीवकुमाराणं उदहिकुमाराणं दिसिकुमाराणं वाउकुमाराणं थणियकुमाराण य पत्तेयं पत्तेयं जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता Iકૂ૦-૪૨૮an', (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! નાગકુમાર કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સુવર્ણકુમારો, વિઘુકુમારો, અગ્નિકુમારો, દ્વીપકુમારો, દિક્કુમારો, ઉદધિકુમારો, વાયુકુમારો અને સ્વનિતકુમારો પ્રત્યેક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત સુધી ઉત્પત્તિ રહિત હોય છે. ૪ર૮૩ पुढविकाइया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! अणुसमयमविरहियं उववारणं पन्नत्ता। एवं आउकाइयाण वि तेउकाइयाण वि वाउकाइयाण वि वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया કવવાપપપનના સૂ૦-૧/૨૮૪|| (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! પ્રતિસમય ઉત્પત્તિથી અવિરહિત છે. છે એટલે પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અકાયિકો, તેજસ્કાયિકો, વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો પણ પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. પી/ર૮૪ll. 298 Page #376 -------------------------------------------------------------------------- ________________ छद्रं वक्कंतिय पयं बीडयं चउवीसाइं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ बेइंदिया णं भंते। केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। एवं तेइंदिय चउरिदिया' ।।सू०-६।।२८५।। (૧૦) હે ભગવન્! બેઈન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી - અત્તમુહૂર્ત. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. //૬/ર૮૫l_ समुच्छिमपंचिंदियतिरिक्खजोणिया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं भंते। केवइयंकालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।।सू०-७।।२८६।। (મૂ૦) હે ભગવન્! સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે गीतम! ४धन्यथा समय मन उष्टया मार मुहूत.19।।२८६।। संमुच्छिमणुस्सा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। गब्भवक्कंतियमणुस्साणं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।।सू०-८।।२८७।। (મૂ૦) હે ભગવની સંમૂર્ણિમ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત છો હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત.I૮૨૮૭ll वाणमंतराणं पुच्छा। गोयमा। जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहत्ता। जोइसियाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सोहम्मे कप्पे देवा णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। ईसाणे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सणंकुमारे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं णव राइंदियाई वीसाइ मुहुत्ताई।' माहिंदे कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं बारस राईदियाई दस मुहुत्ताई। बंभलोए देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं अद्धतेवीशं राइंदियाई। लंतगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं पणतालीसं राईदियाई। महासुक्कदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं असीई राइंदियाई।सहस्सारे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणंराइंदियसयं।आणयदेवाणंपुच्छा। गोयमा!जहन्नेणं एगसमयं, उक्कोसेणंसंखेज्जा मासा। पागयदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा मासा। आरणदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखिज्जा वासा। अच्चुयदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखिज्जा वासा।हिडिमगेविज्जाणंपुच्छा।गोयमा।जहन्नेणंएगंसमयं, उक्कोसेणंसंखिज्जाई वाससयाई। मज्झिमगेविज्जाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समय, उक्कोसेणं संखिज्जाई वाससहस्साई। उवरिमगेविज्जाणं पुच्छा! गोयमा! जहन्नेणं एगसमयं, उक्कोसेणं संखिज्जाई वाससयसहस्साई। विजय-वेजयंत-जयंत-अपराजितदेवाणं पुच्छा। गोयमा। जहन्नेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं। सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं पलिओवमस्स संखिज्जइभागं ।।सू०-९।।२८८।। १. चउरिंदिय-समुच्छिमपंचेंदिय तिरिक्खजोणियाण य जहण्णेणं एगं इति पाठान्तर २. वीसा य मुहुत्ता (म.वि.) 299 Page #377 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं (મૂ૦) વ્યત્તરો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત જ્યોતિષિક દેવો સંબધે - પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. ઈશાન કલ્યમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. સનસ્કુમાર કલ્પમાં દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી નવ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત. મહેન્દ્ર કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર રાત્રિદિવસ અને દસ મુહૂર્ત. બ્રહ્મલોકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાડીબાવીશ રાત્રિદિવસ. લાંતકમાં દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પીસતાળીશ રાત્રિદિવસ. મહાશુકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક દિવસ અને ઉત્કૃષ્ટથી શી રાત્રિદિવસ. સહસારમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સો રાત્રિદિવસ. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. પ્રાણત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. આરણ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વરસ. અચુત દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વરસ. નીચેના રૈવેયક દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સેંકડો વરસ. મધ્યમ ગ્રેવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વરસ. ઉપરના રૈવેયક દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા લાખ વરસ. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. સવર્થસિદ્ધ દેવો સંબજો પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ.Iell૨૮૮ सिद्धा णं भंते! केवइयं कालं विरहिया सिज्झणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं छम्मास्सा તૂ૦-૨૦ગાર૮ (મૂ૦) હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી સિદ્ધિ વડે વિરહિત છે-કેટલા કાળ સુધી થતા નથી? હે ગૌતમ! જઘન્ય એક : ' સમય અને ઉત્કૃષ્ટ છ માસ./૧૦ર૮૯ll रयणप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा? जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसंमुहुत्ता। एवं सिद्धवज्जा उव्वट्टणा वि भाणियव्वा जाव अणुत्तरोववाइयत्ति, नवरंजोइसियવેપતુ 'જય'તિ હિતાવો વાયબ્રો ર ા IFસૂ૦-૨૧ર૧૦ના (મૂ૦) રત્નપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉદ્વર્તના–મરણ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધ સિવાય બાકીના જીવોની ઉદ્વર્તના પણ યાવત્ અનુત્તરૌપપાતિક સુધી કહેવી. યાવત–જયોતિષિક અને વૈમાનિકોને ઉદ્વર્તનાના સ્થાને અવન સંબન્ધ પાઠ કહેવો. (ટી૦) હવે ચોવીશ મુહુર્ત સંબધે બીજું દ્વાર કહે છે “યાહૂમાપુનેચા નું બર્તિ વવ વાd વિરદિયા ૩વવાનું પુનત્તા'? રત્નપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉપપાત શૂન્ય હોય છે-ઈત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે, પરન્તુ અહીં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ સંબન્ધ સંગ્રહણી ગાથાઓ છે, તેનો અર્થ આ પ્રમાણે છે–૧ ચોવીશ મુહૂર્ત, ૨ સાત દિવસ, ૩ પક્ષ, ૪ એક માસ, ૫ બે માસ, ૬ ચાર માસ અને ૭ છ માસ, એમ સાત નરકમૃથિવીમાં અનુક્રમે ઉપપાત વિરહકાળ છે. અસુરકુમારાદિ ભવનપતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો ઉપપાતવિરહકાળ છે. પૃથિવીકાયિકાદિમાં ઉપપાતવિરહાકાળ • 300 Page #378 -------------------------------------------------------------------------- ________________ छटुं वक्कंतिय पयं तइयं सअंतरं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ નથી. વિકલેન્દ્રિયોમાં અન્તર્મુહૂર્તનો ઉપપાતવિરહકાળ હોય છે. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનો પણ એજ પ્રમાણે અન્તર્મુહૂર્તનો ઉપપાતવિરહકાળ છે, અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપપાતવિરહકાળ બાર મુહૂર્તનો છે. સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોનો અનુક્રમે ચોવીશ અને બાર મુહૂર્તનો છે. એટલે સંમૂર્ચ્છિમ મનુષ્યોનો ચોવીશ મુહૂર્તનો અને ગર્ભજ મનુષ્યોનો બાર મુહૂર્તનો છે. વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન કલ્પમાં પ્રત્યેકને ચોવીશ મુહુર્તો, સનત્કુમાર કલ્પમાં નવ દિવસ અને વીશ મુહૂર્ત, માહેન્દ્રમાં બાર દિવસ અને દસ મુહૂર્ત, બ્રહ્મલોકમાં સાડી બાવીશ દિવસ, લાન્તકમાં પીસતાળીશ દિવસ, મહાશુક્રમાં એંશી દિવસ, સહસ્રારમાં સો દિવસ, ત્યાર પછી આનત અને પ્રાણત એ બે દેવલોકમાં સંખ્યાતા માસ અને આરણ અચ્યુત એ ઉ૫૨ના બે દેવલોકમાં સંખ્યાતા વરસ. નીચેના ત્રણ, મધ્યમ ત્રણ અને ઉપરના ત્રણ ત્રૈવેયકમાં અનુક્રમે સંખ્યાતા એ સેંકડો, સંખ્યાતા હજા૨ અને સંખ્યાતા લાખ વર્ષનો ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવો. વિજયાદિ ચાર અનુત્તરમાં અસંખ્ય કાળ તથા સર્વાર્થ સિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉપપાતવિરહ જાણવો. બીજું દ્વાર સમાપ્ત. II૨થી૧૧॥૨૦॥ ||તલ્ડ્સ સમંતરવાર || नेरइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति । तिरिक्खजोणिया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। मणुस्सा णं भंते । किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति निरंतरं पि उववज्जति । देवा णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा। संतरं पि उववज्जंति, निरंतरं पि વવતિ IIસૢ૦-૧૨/૫૨૬૬|| તૃતીય દ્વાર. (મૂળ) હે ભગવન્! નૈયિકો સાન્તર (અન્તર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર (અત્તર રહિત) ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તિર્યંચયોનિકો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉપજે છે અને નિરન્તર પણ ઉપજે છે. હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉપજે છે અને નિરંતર પણ ઉપજે છે. હે ભગવન્! દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! દેવો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.।।૧૨।૨૯૧ रयणप्पभापुढविनेरइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। एवं जाव अहेसत्तमाए संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्र्ज्जति । सू०-१३।। २९२।। (મૂળ) હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. ૧૩૨૯૨॥ असुरकुमाराणं देवा णं भंते! किं संतरं ठववज्जंति, निरंतर उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। एवं जाव थणियकुमारा संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति । सू० - १४ ।। २९३ ।। (મૂળ) હે ભગવન્! અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો પણ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.।।૧૪।૨૯૩૫) पुढविकाइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! नो संतरं उववज्जति, निरंतरं . उववज्जति । एवं जाव वणस्सइकाइया नो संतरं उववज्जंति, निरंतरं उववज्जति । बेइंदिया णं भंते! किं संतरं 301 Page #379 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुंवक्कंतिय पयं चउत्थं एग समय दारं उववज्जंति, निरंतरं उववज्जति? गोयमा! संतरं पि उववज्जति, निरंतरं पि उववज्जंति। एवं जाव પરિયતિવિરહનોથા -૧iાર૬૪ (મૂ9) હે ભગવન્! પૃથિવીકાયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતું–વનસ્પતિકાયિકો સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. હે ભગવન! બેઈન્દ્રિયો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ–પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું. //પાર૯૪ मणुस्साणं भंते! किंसंतरंउववज्जति,निरंतरं उववज्जति? गोयमा!संतरंपिउववज्जति, निरंतरंपिउववज्जति। एवं वाणमंतरा जोइसिया सोहम्म-ईसाण-सणंकुमार-माहिंद-बंभलोय-लंतग-महासुक्क-सहस्सार-आणयपाणय-आरण-च्चय-हिद्विमगेविज्जग-मज्झिम-गेविज्जग-उवरिमगेविज्जग-विजय-वेजयंत-जयंत-अपराजितसव्वट्ठसिद्धदेवा य संतरं पि उववज्जति निरंतरं पि उववज्जति । सू०-१६।।२९५।। (સૂ) હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ, અત, નીચેના ત્રણ રૈવેયક, મધ્યમ ત્રણ સૈવેયક, ઉપરના ત્રણ સૈવેયક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવો સાન્તર પણ ઉપજે છે અને નિરંતર પણ ઉપજે છે./૧૬/ર૯૫ll सिद्धा णं भंते! किं संतरं सिझंति, निरंतरं सिझंति? गोयमा। संतरं पि सिझंति, निरंतरं पि सिझंति ।।सू० શારદા (મૂ૦). હે ભગવન સિદ્ધો સાન્તર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે? હે ગૌતમ! સાત્તર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે./૧૭ll૨૯૬/l नेरइया णं भंते! किं संतरं उव्वदृति निरंतरं उव्वद॒ति? गोयमा! संतरं पि उव्वटुंति, निरंतरं पि उव्वदृति। एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा पि सिद्धवज्जा भाणियव्वा जाव वेमाणिया, नवरं जोइसिय-वेमाणिएसु “વય'તિ મહત્તાનો વાયવ્યો વારં સૂ૦-૧૮નારના (મૂ૦) હે ભગવન્! નરયિકો સાન્તર ઉદ્વર્તે છે મરણ પામે છે કે નિરંતર ઉદ્વર્તે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરતર પણ ઉદ્વર્તે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્ધતના પણ સિદ્ધ સિવાય યાવત્ વૈમાનિકો સુધી કહેવી. પરન્ત જ્યોતિષિક અને વૈમાનિકોને વિષે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો.I/૧૮ર૯૭. (ર૦) હવે ત્રીજું દ્વાર કહે છે – હે ભગવન્! નરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ સૂત્ર - પૂર્વોક્ત સૂત્રાર્થના અનુસાર ભાવાર્થ પ્રસિદ્ધ હોવાથી પાઠસિદ્ધ જાણવું. ત્રીજું દ્વાર સમાપ્ત. ITUા રસમલારંવડત્ય | नेरइया णं भंते! एंगसमरणं केवइया उववज्जंति? गोयमा! जहन्नेणं एको वा दो वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति, एवं जाव अहेसत्तमाए ।।सू०-१९।।२९८।। ચતુર્થ દ્વારા (સૂ) હે ભગવન્! નરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ અધસતમ પૃથિવી સુધી જાણવું. 302 Page #380 -------------------------------------------------------------------------- ________________ छड़े वक्कंतिय पयं चउत्थं एग समय दारं श्री प्रज्ञापना सूत्र भाग १ असुरकुमारा णं भंते! एगसमएणं केवइया उववज्जति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा। एवं नागकुमारा जाव थणियकुमारा वि भाणियव्वा ।।सू०-२०।।२९९।। । (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નાગકુમારો યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. ૨વા૨૯૯ll पुढविकाइया णं भंते! एगसमएणं केवइया उववज्जंति? गोयमा! अणुसमयं अविरहियं असंखेज्जा उववज्जति, एवं जाव वाउकाइया। वणस्सइकाइया णं भंते! एगसमएणं केवइया उववज्जति? गोयमा। सट्टाणुववायं पडुच्च अणुसमयं अविरहिया अणंता उववज्जति, परद्वाणुववायं पडुच्च अणुसमयं अविरहिया असंखेज्जा उववज्जंति। बेईदिया णं भंते! केवइया एगसमएणं उववज्जति? गोयमा! जहन्नेणं एगो वा दो वा तिन्नि वा, उक्कोसेणंसंखेज्जा वा असंखेज्जा वा। एवं तेइंदिया चरिंदिया संमुच्छिमपंचिंदियतिरिक्खजोणिया गब्मवक्कंतियपंचिंदियतिरिक्खजोणियासंमुच्छिममणुस्सा वाणमंतर-जोइसिय-सोहम्मीसाण-संणकुमार-माहिंद-बंभलोय-लंतग-महासुक्कसहस्सारकप्पदेवा एतेजहा नेरइया।गब्मवक्कंतियमणूसआणय-पाणय-आरण-अच्चुअ-गेवेज्जग-अणुत्तरोववाइया य एते जहन्नेणं इक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखिज्जा उववज्जति, न असंखेज्जा उववज्जति ।।सू०-२१।।३००।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ વાયુકાયિક સુધી જાણવું. હે ભગવન્! વનસ્પતિકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્વસ્થાન સંબંધમાં ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે અને પરસ્થાન સંબંધે ઉપપાતને આશ્રયી નિરન્તર અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઈન્દ્રિયો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, સંમૂર્ણિમ મનુષ્યો, વ્યત્તર, જયોતિષિક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક અને સહસાર કલ્પના દેવો નરયિકોની પેઠે જાણવા. ગર્ભજ મનુષ્યો, આનત, પ્રાણત, આરણ, અચુત, રૈવેયક અને અનુત્તરપિપાતિક દેવો જઘન્યથી એક, બે કે ત્રણ भने 6वृष्टथी संध्याता 6पन थाय छ, ५९! मसंध्यात! Gत्पन यता नथी.॥२१॥300॥ सिद्धा णं भंते! एगसमएणं केवइया सिझंति?, गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं अट्ठसयं सू०-२२।।३०१।। (મૂ૦) હે ભગવન્! સિદ્ધો એક સમયે કેટલા સિદ્ધ થાય છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે.૨૨૩૦૧/l नेरइया णं भंते! एगसमएणं केवइया उव्वदृति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उव्वद्वृति, एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणावि सिद्धवज्जा भाणियव्वा जाव अणुत्तरोववाइया, णवरंजोइसिय-वेमाणियाणं चयणेणं अहिलावो कायव्यो ।४ दारं। ।।सू०-२३।।३०२।। (મૂ૦) હે ભગવન્! નરયિકો એક સમયે કેટલા ઉદ્વર્તે છે-મરણ પામે છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્વર્તના પણ સિદ્ધ સિવાય થાવત–અનુત્તરપિપાતિક સુધી કહેવી. પરતુ જ્યોતિર્ષિક અને વૈમાનિકોને વન વડે પાઠ કહેવો.૨૩/૩૦ર// 303 Page #381 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं (ટી૦) હવે ચોથું દ્વાર કહે છ–હે ભગવન્! નરયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ સૂત્રપાઠમાત્રથી સિદ્ધ છે, પરન્તુ વનસ્પતિસૂત્રમાં સદાપુવવાય ૫કુષ્ય ગણુસમયવિરહિયા કાંતા'–સ્વસ્થાન સંબન્ધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે. સજાતીય પોતાના પૂર્વના વનસ્પતિરૂપ ભવથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે સ્વસ્થાન સંબન્ધી ઉપપાત કહેવાય છે. તેને આશ્રયી પ્રતિસમય અવિરહિતપણે સર્વદા અનન્તા ઉત્પન્ન થાય છે, કારણ કે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉત્પન્ન થાય છે, અને મરણ પામે છે. “પઠ્ઠાવવા પડ્ડન મધુસમયમવિહિયા મહેનના'–પરસ્થાન સંબન્ધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરન્તર અસંખ્યાતા ઉપજે છે. વિજાતીય પૃથિવ્યાદિ પરભવથી આવી વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે પરસ્થાન સંબધે ઉપપાત કહેવાય છે, તેને આશ્રયી પ્રતિસમય અસંખ્યાતા જીવો નિરન્તર ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટપણે પણ સંખ્યાતા જ હોય છે પણ અસંખ્યાતા નથી હોતા. તેથી તેના સૂત્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે તેમ કહેવું. આનતાદિ દેવલોકમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, પણ તિર્યંચો ઉત્પન્ન થતા નથી, અને મનુષ્યો સંખ્યાતા જ છે માટે આનતાદિ દેવ સંબન્ધ સૂત્રોમાં સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. સિદ્ધિગતિમાં ઉત્કૃષ્ટથી એક સમયે એકસો આઠ સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉદ્વર્તના સૂત્ર પણ જાણવું. પરન્તુ જ્યોતિષિક અને વૈમાનિકને અવનનો પાઠ કહેવો, કારણ કે જ્યોતિષિક અને વૈમાનિકોના સ્વભાવથી થતાં ઉદ્વર્તન-મરણને ચ્યવન કહેવાય છે. કારણ કે તેવા પ્રકારની અનાદિ કાળની પ્રસિદ્ધિ છે. તેથી તેના સૂત્રમાં અવનનો પાઠ કહેવો. તે આ પ્રમાણે–“નોલિયા બત! સમયે જો જેવફા વયંતિ? જોયા! નહi વા તો વા'-ઇત્યાદિ. હે ભગવન્! જ્યોતિષિકો એક સમયે કેટલા વે? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા આવે છે. ચતુર્થ દ્વાર સમાપ્ત. - पंचमं कत्तोदारं नेरइयाणं भंते! कतोहितो उववज्जति? किं नेरइएहितो उववज्जति?तिरिक्खजोणिएहिंतो उववज्जति?मणुस्सेहितो उववज्जति? देवेहितो उववज्जति? गोयमा! नेरइया नो नेरइएहितो उववज्जति, तिरिखजोणिएहितो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जति, नो देवेहितो उववज्जति।जइतिरिखजोणिएहितो उववज्जति किंएगिदियतिरिक्खजोणिएहितो उववज्जति? बेईदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? तेईदियतिरिक्खजोणिएहितो उववज्जति? चउरिदियतिरिक्खजोणिएहितो उववज्जति? पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा नो एगिदिय०, नो बेईदिय०,नो तेइंदिय०, नो चठरिदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति। जइ पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं जलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, थलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, खहयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? गोयमा! जलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति, थलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जंति, खहयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति ।।सू०-२४।।३०३।। પાંચમુ દ્વાર. (મૂળ) હે ભગવન્! નરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી આવી ઉત્પન્ન થાય, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી ઉત્પન્ન થાય છે, દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, બેઇન્દ્રિય તિર્યંચયોનિકોથી : આવી ઉત્પન્ન થાય, તેઈન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, ચઉરિન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય • 304. Page #382 -------------------------------------------------------------------------- ________________ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ તિર્યંચયનિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય કે ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જલચર, સ્થલર અને ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય..ર૪૩૦૩. जइजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति किंसमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गब्भवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा! संमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति, गब्भवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति। जइ संमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति किं पज्जत्तयसमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जन्ति? अपज्जत्तयसंमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा! पज्जत्तयसंमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतोउववज्जन्ति, नो अपज्जत्तगसंमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववनंति। जइ गब्मवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववति किं पज्जत्तगगब्मवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणिरहिंतो उववज्जति? अपज्जत्तयगब्भवक्कंतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? गोयमा! पज्जत्तयगब्भवतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति, नो अपज्जत्तयगब्मवक्तंतियजलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति ।।सू०-२५॥३०४॥ (મૂ૦) જો જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિયચોથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂચ્છિમ અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સંમૂછિમ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમી પર્યાપ્ત સંમૂછિમ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચરથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન ન થાય. ર પી૩૦૪ll , जइ थलयरपंचिंदियतिरिक्खजोणिरहितो उववज्जति, किंचठप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? परिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा! चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति, परिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति। जइ चउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं समुच्छिमेहिंतो उववज्जति? गब्भवक्कंतिएहिंतो उववज्जति? गोयमा! संमुच्छिमचठप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिरहितो वि उववज्जंति, गब्भवक्तंतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिरहितो वि उववज्जति।जइसमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति किं पज्जत्तगसंमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? अपज्जत्तगसमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिरहितो उववज्जति? गोयमा! पज्जत्तसमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति, नो अपज्जत्तगसमुच्छिमचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति।जइगब्भवक्कंतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजन्ति किं संखेज्जवासाउअगमवक्कंतियचउप्पय 305 Page #383 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छट्टं वक्कति पयं पंचमं कत्तोदारं थलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति ? असंखेज्जवासाउयगब्भवक्कतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति ? गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जन्ति, नो असंखेज्जवासाउएहिंतो उववज्जन्ति। जइ संखेज्जवासाउयगब्भवक्कतियचउप्पयथलयरपंचिदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति किं पज्जत्तगसंखेज्जवासाउयगब्भवक्कतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति ? अपज्जत्तगसंखेज्जवासाउयगब्भवक्कतियचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति ? गोयमा ! पज्जतेहिंतो उववज्जन्ति, नो अपज्जत्तसंखेज्जवासाउएहिंतो उववज्जन्ति । जइ परिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं उरपरिसप्पथलयरपंचिदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? गोयमा ! दोहिंतोवि उववज्जन्ति । जइ उरपरिसप्पथलयरपंचिंन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं समुच्छिमउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? गब्भवक्कंतियउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? गोयमा! समुच्छिमेहिंतो वि उववज्जन्ति, गब्भवक्कंतिएहिंतो वि उववज्जन्ति । जइ समुच्छिमउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति, अपज्जत्तगेहिन्तो उववज्जन्ति ? गोयमा ! पज्जत्तगसंमुच्छिमेहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तगसंमुच्छिमउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति । जइ गब्भवक्कतियठरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति, अपज्जत्तएहिन्तो उववज्जन्ति ? गोयमा! पज्जत्तगगब्भवक्कंतिएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तगगब्मवक्कतियउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोहिन्तो उववज्जन्ति । जइ भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं संमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? गब्भवक्कतियभुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति ? गोयमा ! दोहिन्तोवि उववज्जन्ति । जइ संमुच्छिम भुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पज्जत्तयसंमुच्छिमभुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति, अपज्जत्तयसंमुच्छिमभुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिएहिंतो उववज्जन्ति ? गोयमा ! 'पंज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जन्ति । जइ गब्भवक्कतिय भुयपरिसप्पथलयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति ? अपज्जत्तएहिन्तो उववज्जन्ति ? गोयमा ! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जन्ति । सू० - २६ ।। ३०५ ।। (મૂળ) જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે પરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય અને પરિસર્પ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય. જો ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હૈ ગૌતમ! પર્યાપ્તા સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચથી આવી ઉત્પન્ન થાય તો સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાત વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય, 306 Page #384 -------------------------------------------------------------------------- ________________ छट्टं वक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ પણ અસંખ્ય વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાષ્ઠાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું ઉપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે ભુજપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂર્છિમ અને ગર્ભજ બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજઉપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય પણ અર્પયામાથી આવી ઉત્પન્ન ન થાય. જો ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો સંમૂર્છિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ભૂજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાષ્ઠાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય.II૨૬૩૦૫॥ जइ खहयररपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं संमुच्छिमखहयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गब्भवक्कंतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा । दोहिन्तोवि उववज्जंति। जइ संमुच्छिमखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति ? अपज्जत्तएहिन्तो उववज्जन्ति? गोयमा! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जंति । जइ पज्जत्तगगब्भवक्कंतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जंति किं संखेज्जवासाउएहिन्तो उववज्जंति? असंखेज्जवासाउएहिन्तो उववज्जंति? गोयमा! संखिज्जवासाउएहिन्तो उववज्जंति, नो असंखिज्जवासाउएहिन्तो उववज्जंति। जइ संखिज्जवासाउयगब्भवक्कतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जंति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति ? अपज्जत्तएहिन्तो उववज्जन्ति ? गोयमा ! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जन्ति સૂ॰-૨૭||૩૦૬|| (મૂ0) જો ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ કે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યામાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ 307 Page #385 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं અપયાથી આવી ઉત્પન્ન ન થાય.૨૭/૩૦૬/ जइ मणुस्सेहिन्तो उववज्जन्ति किंसंमुच्छिममणुस्सेहिन्तो उववज्जन्ति? गब्भवक्कन्तियमणुस्सेहिन्तो उववज्जन्ति? गोयमा! नो संमुच्छिममणुस्सेहिन्तो उववज्जन्ति, गब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति। जइ गब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं कम्मभूमगगब्भवतंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? अकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? अंतरदीवगगब्मवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति? गोयमा! कम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति, नो अकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति, नो अंतरदीवगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति। जइ कम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति, असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति? गोयमा! संखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कन्तियमणूसेहिन्तो उववज्जन्ति, नो असंखिज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति।जइसंखेज्जवासाउकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जन्ति किं पज्जत्तेहिन्तो उववज्जन्ति, अपज्जत्तेहिन्तो उववमन्ति? गोयमा! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तरहिन्तो उववज्जन्ति। एवं जहा ओहिया उववाइया तहा रयणप्पभापुढविनेरइया वि उववाएयव्वा । सू०-२८॥३०७।।। (મૂળ) જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય, પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળા કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે જેમ સામાન્ય નરયિકોનો ઉપપાત કહ્યો તેમ રત્નપ્રભાકૃથિવીના નૈરયિકોનો પણ ઉપપાત કહેવો.ર૮૩૦૭ll सक्करप्पभापुढविनेरइयाणं पुच्छा। गोयमा! एते वि जहा ओहिया तहेवोववाएयव्वा, नवरं समुच्छिमेहिन्तो पडिसेहोकायव्वो। वालुयप्पभापुढविनेरइयाणं भंते! कतोहिन्तो उववज्जन्ति? गोयमा।जहा सक्करप्पभापुढविनेरइया, नवरं भुयपरिसप्पेहिन्तो विपडिसेहोकायव्वो। पंकप्पभापुढविनेरइयाणंपुच्छा।गोयमा!जहावालुयप्पभापुढविनेरइया, नवरंखहयरेहिन्तो वि पडिसेहो कायव्वो। धूमप्पभापुढविनेरइयाणंपुच्छा। गोयमा!जहा पंकप्पभापुढविनेरइया, नवरं चउप्परहिन्तो वि पडिसेहो कायव्यो। तमापुढविनेरइया णं भंते! कओहिन्तो उववज्जन्ति? गोयमा! जहा धूमप्पभापुढविनेरइया, नवरं थलयरेहिन्तो वि पडिसेहो कायव्वो। इमेणं अभिलावेणं जइ पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति? किं जलयरपंचिंदिएहिंतो उववज्जति? थलयरपंचिंदिएहिंतो उववज्जति? खहयर पंचेंदिरहितो उववज्जति? गोयमा! जलयरपंचिन्दिएहिन्तो उववज्जन्ति, नो थलयरेहिन्तो, नो खहयरेहिन्तो उववज्जन्ति ।।सू०-२९।।३०८॥ 308 Page #386 -------------------------------------------------------------------------- ________________ छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) શર્કરાપ્રભા પૃથિવીના નરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ સામાન્ય નરયિકોનો ઉપધાત કહ્યો તેમ ઉપપાત કહેવો. પરંતુ સંમૂર્છાિમનો નિષેધ કરવો. એટલે કે સંમૂર્છાિમમાંથી આવી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરત ભુજપરિ સર્પોનો પ્રતિષેધ કરવો અર્થાત્ ભુજપરિસર્ષોથી આવી અહીં ઉપજતા નથી. પwભાગૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! વાલુકાપ્રભાપૃથિવીના નૈરયિકો પેઠે જાણવા. પરંતુ ખેચરોથી આવી ઉત્પન્ન થતા નથી. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પંકપ્રભાકૃથિવીના નરયિકો સંબંધે કહ્યું તેમ કહેવું, પરંતુ ચતુષ્પદોનો પ્રતિષેધ કરવો, એટલે ત્યાંથી આવી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! તમે:પ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ સ્થલચરોથી આવી ઉત્પન્ન થતા નથી. તેમ આ અભિલાપ વડે પ્રતિષેધ કરવો- “જો પંચેન્દ્રિયતિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિયોથી, સ્થલચર પંચેન્દ્રિયોથી કે ખેચર પંચેન્દ્રિયથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્થલચર અને ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થતા નથી. //ર૯ll૩૦૮ जइ मणुस्सेहिन्तो उववज्जन्ति किंकम्मभूमिएहिन्तो उववज्जन्ति? अकम्मभूमिएहिन्तो उववज्जन्ति? अंतरदीवरहिन्तो उववज्जन्ति? गोयमा कम्मभूमिएहिन्तो उववज्जन्ति, नो अकम्मभूमिएहिन्तो उववज्जन्ति, नो अंतरदीवरहिन्तो उववज्जन्तिाजइ कम्मभूमिएहिन्तो उववज्जन्ति किंसंखेज्जावासाउएहिन्तो उववज्जति? असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति? गोयमा! संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति, नो असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति। जइ संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति किं पज्जत्तरहिन्तो उववजन्ति? अपज्जत्तरहिन्तो उववजन्ति? गोयमा! पज्जत्तरहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तरहिन्तो उववज्जन्ति।जइ पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिएहिन्तो उववज्जन्ति किं इत्थिरहिन्तो उववज्जंति? पुरिसेहिन्तो उववज्जन्ति? नपुंसरहिन्तो उववज्जन्ति? गोयमा! इत्थीहिन्तो वि उववज्जन्ति, पुरिसेहिन्तो वि उववज्जन्ति, नपुंसरहिन्तो वि उववज्जन्ति। अहेसत्तमापुढविनेरइया णं भते! कतोहिन्तो उववज्जन्ति? गोयमा! एवं चेव, नवरं इत्थीहिन्तो[वि] पडिसेहो कायव्वो। “अस्सन्नी खलु पढमंदोच्चंपि सिरीसिवा तइय पक्खी। सीहा जन्ति चउत्थिं उरगा पुण पंचमिं पुढविं। छढिंच इत्थियाओ मच्छा મyયાય સમિં પુપિસોપામુવવાનો વોલ્વો નદવી" Iટૂ૦-૨૦ રૂ૦૧II , (મૂળ) જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અન્તર્કંપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય તો શું પયાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્ત્રીઓ, પુરુષો કે નપુસંકોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અધઃસપ્તમી નરકમૃથિવીના નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન થાય? હે ગૌતમ! એમજ જાણવું. પરંતુ સ્ત્રીનો પ્રતિષેધ કરવો. એટલે સ્ત્રીથી આવી ઉત્પન્ન થતા નથી. અસંશી પ્રથમ નરક પયત, સરીસૃપ-ભુજપરિસર્પ બીજી સુધી, પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહ ચોથી નરક સુધી, ઉર પરિસર્યો '309 Page #387 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને સભ્યો તથા મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. આ નરકમૃથિવીઓનો Gge 6५पात वो.” ॥30॥30॥ (200) वे पांयमा वार संबन्ध छ–'नेरइया णं भंते! कओहिंतो उववजंति'- मगवन्! नरयियाथी भावी ઉત્પન્ન થાય-ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. પણ તેનો સંક્ષેપથી આ અર્થ છે–સામાન્ય રીતે નૈરયિકોની ઉત્પત્તિના વિચારમાં અને રત્નપ્રભા નરકના નૈરયિકોની ઉત્પત્તિના વિચારમાં દેવ, નારક, પૃથિવ્યાદિ પાંચ સ્થાવર વિકસેન્દ્રિયત્રિક અને અસંખ્ય વરસના આયુષ્યવાળા ચતુષ્પદ અને ખેચરોનો, અને બીજા પણ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્છાિમ મનુષ્યો, ગર્ભજ છતાં પણ અકર્મભૂમિના, અન્તરદ્વીપના, કર્મભૂમિના છતાં અસંખ્યાતા વરસના આયુષ્યવાળા, અને સંખ્યાતા વરસના આયુષ્યવાળા છતાં અપર્યાપ્તાઓનો પ્રતિષેધ સમજવો અને બાકીનાનું વિધાન જાણવું. એટલે બાકીના બધા નેરયિકોમાં ઉત્પન્ન થાય છે. શર્કરાપભામાં સંમૂર્સ્કિમોનો પણ પ્રતિષેધ જાણવો. એટલે સંમૂર્છાિમ મનુષ્ય અને તિર્યંચો શર્કરાપભામાં ઉત્પન્ન થતા નથી. વાલુકાપ્રભામાં ભુજપરિસર્પોનો, પંકપ્રભામાં ખેચરોનો, ધૂમપ્રભામાં ચતુષ્પદોનો, તમપ્રભામાં ઉર પરિસર્પોનો અને સાતમી નરક પૃથિવીમાં સ્ત્રીઓનો પણ પ્રતિષેધ સમજવો. ૩૦૩૦૯ असुरकुमारा णं भंते! कतोहिंतो उववज्जन्ति? गोयमा! नो नेरइएहिंतो उववज्जन्ति तिरिक्खजोणिएहितो उववज्जन्ति, मणुस्सेहिंतो उववज्जन्ति, नो देवेहिंतो उववज्जन्ति। एवं जेहिंतो नेरइयाणं उववाओ तेहिंतो असुरकुमाराण वि भाणियव्वो, नवरं असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवगमणुस्सतिरिक्खजोणिएहिन्तो वि उववज्जन्ति, सेसं तं चेव। एवं जाव थणियकुमारा भाणियव्वा ।।सू०-३१।।३१०।। (મૂળ) હે ભગવન્! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે જ્યાંથી આવી નરયિકોનો ઉપપાત થાય છે ત્યાંથી આવી અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો. પરંતુ અસંખ્યાત વરસના આયુષ્યવાળા અકર્મભૂમિના કે અન્તર્લીપના મનુષ્યો અને તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત– સ્વનિતકુમાર સુધી કહેવું. ૩૧ ૩૧ ll पुढविकाइया णं भंते! कतोहिन्तो उववज्जन्ति? किं नेरइएहिन्तो जाव देवेहिन्तो उववज्जन्ति? गोयमा! नो नेरइरहिन्तो उववज्जन्ति,तिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति मणुस्सेहिन्तो उववज्जन्ति, देवेहिन्तो वि उववज्जन्ति। जइ तिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं एगिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति, जाव पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति? गोयमा! एगिन्दियतिरिक्खजोणिएहिन्तो वि जाव पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो वि उववज्जन्ति। जइ एगिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पुढविकाइएहिन्तो, जाव वणस्सइकाइएहिन्तो उववज्जन्ति? गोयमा! पुढविकाइएहिन्तो विजाव वणस्सइकाइएहिन्तो वि उववज्जन्ति। जइ पुढविकाइरहिन्तो उववज्जन्ति किंसुहुमपुढविकाइएहिन्तो उववज्जन्ति, बायरपुढविकाइरहिन्तो उववजन्ति? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति। जइ सुहमपुढविकाइएहिन्तो उववज्जन्ति किं पज्जत्तसुहुम-पुढविकाइएहिन्तो उववज्जन्ति, अपज्जत्तसुहुमपुढविकाइएहिन्तो उववज्जन्ति? गोयमा। दोहिन्तो वि उववज्जन्ति। जइ बायरपुढविकाइएहिन्तो उववज्जन्ति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति? अपज्जत्तरहिन्तो उववज्जन्ति? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति, एवं जाव वणस्सइकाइया चउक्कएणं भेदेण उववाएयव्वा ।।सू०-३२।।३११।। (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી આવી ઉત્પન્ન થાય કે યાવ-દેવોથી પણ આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન ન થાય, પણ તિર્યો, મનુષ્યો કે દેવોથી આવી ઉત્પન્ન .310 Page #388 -------------------------------------------------------------------------- ________________ छटुंवक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ થાય. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય કે યાવ–પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિય તિયચોથી આવી ઉત્પન્ન થાય, યાવતુ પંચેન્દ્રિય તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે થાવત–વનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પૃથિવીકાયિકોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવતું– વનસ્પતિકાયિકોથી પણ આવી ઉત્પન્ન થાય. જો પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમી બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે વાવ–વનસ્પતિકાયિકો સુધી (સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ) ચાર ભેદો વડે ઉપપાત કહેવો. /૩૨/૩૧૧// जइ बेइंदियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किं पज्जत्तबेइंदिरहिन्तो उववज्जन्ति? अपज्जत्तबेइंदिएहिन्तो उववज्जन्ति? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति। एवं तेइंदिय-चउरिन्दिरहिन्तो वि उववज्जन्ति। जइ पंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति किंजलयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जन्ति?एवंजेहिन्तो नेरइयाणं उववाओ भणिओ तेहिन्तो एतेसि पि भाणियव्वो, नवरं पज्जत्तग-अपज्जत्तगेहिन्तो वि उववज्जन्ति, તેલંતં વેવ ટૂ-રૂણારૂા. (૧૦) જો બેઈન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા બેઈન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત બેઈન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય?–ઇત્યાદિ જેથી નરયિકોનો ઉપપાત કહ્યો છે તેથી એ પૃથિવીકાયિકોનો પણ ઉપપાત કહેવો. પરત એટલી વિશેષતા છે કે પર્યાપ્તા અને અપર્યાપા બન્નેથી આવી ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. //૩૩૩૧૨/. जइ मणुस्सेहिन्तो उववज्जति किंसंमुच्छिममणुस्सेहिन्तो उववज्जति? गब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जति? गोयमा! दोहिन्तोवि उववज्जति।जइगब्मवक्कंतियमणुस्सेहिन्तो उववज्जति किंकम्मभूमगगब्मवक्कंतियमणुस्सेहिन्तो उववज्जति? अकम्मभूमगगब्भवक्कंतियमणुस्सेहिन्तो उववज्जति? सेसंजहा नेरइयाणं, नवरं अपज्जत्तएहिंतोवि ૩વવનંતિ તૂ૦-રૂપારણા (મૂળ) જો મનષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું મૂર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ બાકી બધું નરયિકો સંબન્ધ કહ્યું તેમ કહેવું. પરન્તુ અપર્યાપાથી પણ ઉત્પન્ન થાય છે. ૩૪૩૧all जइ देवेहिन्तो[वि] उववज्जति किं भवणवासि-वाणमंतर-जोइसिय-वेमाणिएहिन्तो उववज्जति? गोयमा! भवणवासिदेवेहिन्तो वि उववज्जति,जाव वेमाणियदेवेहिन्तो वि उववज्जति।जइ भवणवासिदेवेहिन्तो उववज्जति किं असुरकुमारदेवेहितो, जाव थणियकुमारेहिंतो उववज्जति? गोयमा! असुरकुमारदेवेहिंतो वि उववज्जति, '311 Page #389 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं जाव थणियकुमारदेवेहितो वि उववज्जति।जइ वाणमंतरदेवेहिन्तो उववज्जति किं पिसाएहिंतोजाव गंधव्वेहितो उववज्जति? गोयमा। पिसाएहितो वि, जाव गंधव्वेहितो वि उववज्जति। जइ जोइसियदेवेहिंतो उववज्जति किं चंदविमाणेहिंतो उववज्जति, जाव ताराविमाणेहिंतो उववज्जति? गोयमा। चंदविमाणजोइसियदेवेहितो विजाव ताराविमाणजोइसियदेवेहितो वि उववज्जति। जइ वेमाणियदेवेहिंतो उववज्जति किं कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति? कप्पातीतगवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा! कप्पोवगवेमाणियदेवेहितो उववज्जंति, नो कप्पातीयवेमाणियदेवेहिंतो उववज्जंति। जइ कप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति किं सोहम्मेहंतो, जाव अच्चुएहिन्तो उववज्जति? गोयमा।सोहम्मीसाणेहिंतो उववज्जंति, नोसणंकुमारजाव अच्चुएहिंतो उववज्जति। एवं आउक्काइया वि एवं तेउ-वाउकाइया वि, नवरं देववज्जेहिंतो उववज्जति।वणस्सइकाइयाजहा पुढविकाइया। बेइंदिया तेइंदिया चरिंदिया एते जहा तेउ-वाऊ देववज्जेहिंतो भाणियव्वा ।।सू०-३५।।३१४।। (મૂળ) જો દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી, વ્યત્તર, જ્યોતિષિક, કે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ભવનવાસી દેવોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવત–વૈમાનિક દેવોથી પણ ઉત્પન્ન થાય. જો ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવત્ સ્વનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અસુરકુમાર દેવોથી આવી ઉત્પન્ન થાય, યાવત–સ્વનિતકુમાર દેવાથી પણ આવી ઉત્પન્ન થાય. જો વ્યન્તર દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ–ગાંધર્વોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પિશાચોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવત–ગાંધર્વોથી પણ આવી ઉત્પન્ન થાય. જો જ્યોતિર્ષિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ચન્દ્રવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય કે યાવત તારાવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચન્દ્રવિમાનના જ્યોતિષિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય, વાવ-તારાવિમાનના જ્યોતિષિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. જો વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું કલ્યોપાને વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! કલ્યોપપન્ન વૈમાનિક દેવાથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન ન થાય. જો કલ્પપપન વૈમાનિક દેવાથી આંવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મથી આવી ઉત્પન્ન થાય કે યાવતું—અય્યતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ!.સૌધર્મ અને ઈશાનથી આવી ઉત્પન્ન થાય, પણ સનસ્કુમાર, યાવત્—અય્યતથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે અકાયિકો પણ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો પણ એમજ જાણવા. પરન્તુ તેઓ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકો પેઠે જાણવા. બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૩પ/૩૧૪ll. पंचिंदियतिरिक्खजोणियाणं भंते!कओहिंतो उववज्जति? किं नेरइएहिंतो उववज्जति?जाव, देवेहितो उववज्जन्ति? गोयमा। नेरइएहितो वि, तिरिक्खजोणिएहितो वि, मणुस्सेहितो वि, देवेहितो वि उववजन्ति। जइ नेरएहितो उववज्जति किं रयणप्पभापुढविनेरइएहितो जाव अहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जति? गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि उववज्जंति, जाव अहेसत्तमापुढविनेरइएहितो वि. उववज्जति। जइ तिरिक्खजोणिएहितो उववज्जति किं एगिदिएहितो उववज्जंति?जाव पंचिंदिएहिंतो उववज्जति? गोयमा। एगिदिएहितो वि उववज्जन्ति, जाव पंचिंदिएहितो वि उववज्जति। जइ एगिदिएहिंतो उववज्जति किं पुढविकाइएहिंतो उववज्जन्ति? एवं जहा पुढविकाइयाणंउववाओ भणिओतहेव एएसिपि भाणियव्वो, नवरंदेवेहितोजावसहस्सारकप्पोवगवेमाणियदेवेहितो . 312 Page #390 -------------------------------------------------------------------------- ________________ छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ वि उववज्जति, नो आणयकप्पोवगवेमाणियदेवेहितो जाव अच्चुएहितो वि उववज्जति ।।सू०-३६।।३१५।। (મૂ0) હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી યાવતુ–દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નરયિકોથી, તિર્યચોથી, મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી યાવતુ-અધઃસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી, યાવતુ-અધઃસસમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે યાવત–પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવતુ–પંચેન્દ્રિયોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય–ઈત્યાદિ. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરન્તુ વિશેષ એ છે કે તેમાં દેવોથી આવી ઉત્પન્ન થાય છે, યાવત્ સહસાર કલ્પપપત્ર વૈમાનિક દેવાથી આવી ઉત્પન્ન થાય છે, પણ આનત કલ્પપપન દેવાથી યાવત્ અય્યત કલ્પપપત્ર દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. ૩૭/૩૧પ/ मणुस्सा णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहिंतो उववज्जति, जाव देवेहिंतो उववज्जति? गोयमा! नेरइएहितो विउववज्जति,जाव देवेहितो वि उववज्जति।जइ नेरइएहितो उववज्जति किं रयणप्पभापुढविनेरइएहितो उववज्जति, किंसक्करप्पभापुढविनेरइएहिंतो उववज्जति,किंवालुयप्पभापुढविनेरइएहितो०, किं पंकप्पभानेरइएहितो०, किं धूमप्पभानेरइएहितो०, किं तमप्पभानेरइएहितो०, किं अहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जंति? गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि, जाव तमापुढविनेरइएहितो वि उववज्जंति, नो अहेसत्तमापुढविनेरइएहितो उववज्जति। जइ तिरिक्खजोणिएहितो उववज्जति किं एगिदियतिरिक्खजोणिएहितो उववज्जंति-एवं जेहिंतो पंचिंदियतिरिक्खजोणियाणं उववाओ भणिओ तेहिंतो मणुस्साण वि निरवसेसो भाणियव्वो, नवरं अहेसत्तमापुढविनेरइएहितो तेउ-वाउकाइएहितो ण उववज्जति। सव्वदेवेहितो वि उववज्जावेयव्वा जाव कप्पातीतवेमाणिय-सव्वट्ठसिद्धदेवेहितो वि उववज्जावेयव्वा ।।सू०-३७।।३१६।।। (મૂ૦) હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નરયિકોથી, યાવત્ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નિરયિકોથી, યાવત્ દેવાથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી, શર્કરા પ્રભા પૃથિવીના નરયિકોથી યાવત્ અધસમમ પૃથિવીના નરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી, યાવત્ તમાકૃથિવીના નરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરન્તુ અધસતમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ જે જીવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરન્તુ અધસતમ નરકમૃથિવીના નરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી. તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો, વાવ-કલ્યાતીત વૈમાનિક સર્વાર્થસિદ્ધ દેવોથી પણ ઉપપાત કહેવો.//ર૭l૩૧૬/ वाणमंतरदेवा णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहितो? तिरिक्खजोणिएहितो? मणुस्सेहितो? देवेहिन्तो उववज्जति? गोयमा! जेहिन्तो असुरकुमारा उववज्जन्ति तेहिन्तो वाणमन्तरा उववज्जावेयव्वा। सू०-३८||३१७।। (મૂ૦) હે ભગવન! વ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નરયિકો, તિર્યંચો, મનુષ્યો કે દેવાથી આવી.ઉત્પન્ન થાય? હે ગૌતમ! જ્યાંથી આવી અસુરકુમારો ઉત્પન્ન થાય છે ત્યાંથી આવી વ્યન્તરો ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૩૮૩૧૭ll 313 Page #391 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छद्रं वक्कंतिय पयं पंचमं कत्तोदारं जोइसिया देवा णं भंते! कओहिंतो उववज्जन्ति? गोयमा! एवं चेव, नवरं समुच्छिमअसंखिज्जवासाउयखहयर पंचिंदियतिरिक्खजोणियवज्जेहिंतो], अंतरदीवमणुस्सवज्जेहिंतो उववज्जावेयव्वा ।।सू०-३९।।३१८॥ (મૂળ) હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! એમજ જાણવું. પરન્તુ સંમૂર્છાિમ (તિર્યંચ પંચેન્દ્રિય) અને અસંખ્યાતા વરસના આયુષ્યવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અન્તરદ્વીપના મનુષ્યો સિવાય બીજા જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૩૯૩૧૮. वेमाणिया णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहितो? किं तिरिक्खजोणिएहितो? किं मणुस्सेहितो? किं देवेहितो उववज्जन्ति? गोयमाणो णेरइएहितो उववज्जति,पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति,मणुस्सेहितो उववज्जंति, णो देवेहिंतो उववज्जति।एवंसोहम्मीसाणगदेवा वि भाणियव्वा। एवंसणंकुमारदेवा वि भाणियव्वा, नवरं असंखेज्जवासाउयअकम्मभूमगवज्जेहिंतो उववज्जति। एवंजावसहस्सारकप्पोवगवेमाणियदेवा भाणियव्वा। आणयदेवा णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहितो, किं पंचिंदियतिरिक्खजोणियेहितो? मणुस्सेहितो, देवेहितो उववज्जंति? गोयमा! णो णेरइएहिंतो उववज्जति, नो तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहितो उववज्जति, णो देवेहिंतो उववज्जति। जइ मणुस्सेहिन्तो उववज्जति किं संमुच्छिममणुस्सेहितो, गब्मवक्कंतियमणुस्सेहिंतो उववज्जति? गोयमा! गब्भवतंतियमणुस्सेहितो,नोसंमुच्छिममणुस्सेहिंतो उववज्जति। जइ गब्मवक्कंतियमणुस्सेहिंतो उववज्जति किंकम्मभूमगेहितो,अकम्मभूमगेहितो, अंतरदीवगेहिंतो उववज्जति? गोयमा। नो अकम्मभूमगेहितो,णो अंतरदीवगेहिंतो उववज्जति,कम्मभूमगगब्मवक्कंतियमणुस्सेहिंतो उववज्जति। जइकम्मभूमगगब्मवक्कंतियमणूसेहितो उववज्जंति किंसंखेज्जावासाठएहितो,असंखेज्जावासाउएहितो उववज्जति? गोयमा! संखेज्जावासाउएहितो, नो असंखिज्जावासाउएहिंतो उववज्जति। जइ संखिज्जवासाउयकम्मभूमगगब्मवक्कंतियमणूसेहिंतो उववज्जति किं पज्जत्तएहितो उववज्जति अपज्जत्तरहिंतो उववज्जति? गोयमा! पज्जत्तएहितो उववज्जति, नो अपज्जत्तरहिंतो उववज्जति। जइ पज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगब्भवतंतियमणुस्सेहितो उववज्जति किंसम्मद्दिट्ठिपज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगेहिन्तो उववज्जति,मिच्छद्दिट्ठिपज्जत्तगेहिंतो उववज्जति, सम्मामिच्छद्दिट्ठिपज्जत्तरोहितो उववज्जति? गोयमा!सम्मद्दिट्ठिपज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणूसेहिंतो उववज्जति,मिच्छद्दिट्ठिपज्जत्तगेहितो वि उववज्जन्ति,णो सम्मामिच्छद्दिट्ठिपज्जत्तएहिन्तो उववज्जन्ति। जइसम्मद्दिछिपज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगब्भवतंतियमणूसेहिन्तो उववज्जति किं संजतसम्मद्दिविहिन्तो, असंजतसम्मद्दिछिपज्जत्तएहिन्तो, संजयासंजयसम्मद्दिछिपज्जत्तसंखेज्जवासाउएहिन्तो उववज्जति? गोयमा! तीहितोवि उववज्जति। एवं जाव अच्चुगो कप्पो। एवं [चेव] गेविज्जगदेवावि, नवरं असंजतसंजतासंजतेहिन्तो वि एते पडिसेहेयव्वा। एवं जहेव गेविज्जगदेवा तहेव अणुत्तरोववाइया वि, णवरं इमं नाणत्तं संजया चेव। जइ सम्मद्दिद्विसंजतपज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणूसेहिन्तो उववज्जति किं पमत्तसंजयसम्मद्दिद्विपज्जत्तएहिन्तो,अपमत्तसंजयसम्महिट्ठिपज्जत्तरहिन्तो उववज्जति? गोयमा। अपमत्तसंजयपज्जत्तएहिन्तो उववज्जन्ति, नो पमत्तसंजयपज्जत्तरहिन्तो उववज्जति।जइ अपमत्तसंजएहिन्तो उववज्जन्ति किंइडिपत्तअपमत्तसंजएहिन्तो, अणिविपत्तअपमत्तसंजएहिन्तो०? गोयमा! दोहिन्तो वि उववज्जन्ति ।५ दारं। ।। सू०-४०।।३१९।। (૧૦) હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નરયિકો, તિર્યો, મનુષ્યો અને દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. 314 Page #392 -------------------------------------------------------------------------- ________________ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं श्री प्रज्ञापना सूत्र भाग १ દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનકુમાર દેવો સંબંધે પણ એમજ કહેવું, પરન્તુ અસંખ્યાત વરસના આયુષ્યવાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્—સહસ્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોથી, પંચેન્દ્રિય તિર્યંચોથી, મનુષ્યોથી કે દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકોથી, તિર્યંચોથી કે દેવોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ મનુષ્યોથી કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સંમૂર્છિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અકર્મભૂમિના કે અંતરદ્વીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળા કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સમ્યગ્દષ્ટિથી આવી ઉત્પન્ન થાય, સમ્યગમિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય કે મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સમ્યગ્દષ્ટિથી કે મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય, પણ સમ્યગ્મિથ્યાદૃષ્ટિથી આવી ઉત્પન્ન ન થાય. જો સય્યદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સભ્યદૃષ્ટિથી કે સંયતાસંયત સમ્યગ્દષ્ટિથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ત્રણેથી આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે અચ્યુત કલ્પ સુધી જાણવું. ત્રૈવેયક દેવો પણ એમજ જાણવા. પરંતુ સમ્યગ્દષ્ટિ અસંયત અને સંયતાસંયતનો 'પ્રતિષેધ કરવો. જેમ પ્રૈવેયક દેવો કહ્યા તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ સમજવા. પરંતુ એટલો વિશેષ છે કે અહીં સંયતો જ આવી ઉપજે છે. જો સય્યદૃષ્ટિ સંયત પર્યામા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પ્રમત્ત સંયતથી કે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય, પરંતુ પ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન ન થાય. જો અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય તો શું ઋદ્ધિપ્રાપ્ત (લબ્ધિપ્રાપ્ત) સંયતથી આવી ઉત્પન્ન થાય કે ઋદ્ધિ અપ્રાપ્ત (લબ્ધિને નહિ પ્રાપ્ત થયેલા) સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય, પંચમ દ્વાર સમાપ્ત. Ilxoll૩૧૯૫ (ટી૦) ભવનવાસી દેવોના ઉપપાતના વિચારમાં દેવો, નારકો, પૃથિવ્યાદિ પાંચ સ્થાવર, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો પ્રતિષેધ જાણવો. બાકીનાનું વિધાન સમજવું. પૃથિવી, અર્ અને વનસ્પતિને વિષે સકલ નૈરયિકો અને સનત્કુમારાદિ દેવોનો, તેજસ્ વાયુ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયોમાં સર્વ નારકો અને સર્વ દેવોનો, તિર્યંચ પંચેન્દ્રિયોમાં આનત દેવોનો, મનુષ્યોમાં સાતમી નરકપૃથિવીના નાક, તેજસ્ અને વાયુનો, ૧. નૈવેયકમાં સભ્યષ્ટિ અસંયત—અવિરતિ અને સંયતાસંયત—દેશવિરતિનો પ્રતિષેધ કર્યો, એટલે તેમાં મિથ્યાષ્ટિ દ્રવ્યસંયત અને સભ્યષ્ટિ સંયત આવીને ઉપજે છે, અને અનુત્તરૌપપાતિકમાં કેવળ સંયત જ ઉત્પન્ન થાય છે, ત્યાં મિથ્યાષ્ટિ દ્રવ્યસંયત ઉત્પન્ન થતા નથી, પણ કેવળ અપ્રમત્ત ભાવસંયત આવીને ઉત્પન્ન થાય છે. 315 Page #393 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छट्टं वक्कंतिय पयं छट्टं उवट्टणा दारं વ્યન્તરોમાં દેવ, નાક, પૃથિવ્યાદિ પાંચ, વિકલેન્દ્રિયત્રિક, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો, જ્યોતિષિકોમાં સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વરસના આયુષ્યવાળા પક્ષી, અને અન્તર દ્વીપના મનુષ્યોનો પણ પ્રતિષેધ સમજવો. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવલોકને વિષે પણ જાણવું. સનકુમારથી માંડી સહસ્રાર દેવલોક સુધી અકર્મભૂમિના માણસોનો પણ પ્રતિષેધ જાણવો. આનતાદિને વિષે તિર્યંચ પંચેન્દ્રિયોનો અને વિજયાદિને વિષે મિથ્યાદૃષ્ટિ मनुष्योनो पए। प्रतिषेध भएावो. पंथभद्वार समाप्त ॥४०॥२१८॥ ॥ छ्टुं उव्वट्टणादारं || नेरइया णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छन्ति, कहिं उववज्जंति ? किं नेरइएसु उववज्जन्ति ? तिरिक्खजोणिएसु उववज्जन्ति ? मणुस्सेसु उववज्जन्ति ? देवेसु उववज्जन्ति ? गोयमा ! नो नेरइएसु उववज्जन्ति, तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु उववज्जन्ति, नो देवेसु उववज्जन्ति । जइ तिरिक्खजोणिएसु उववज्जंति किं एगिदिए उववज्जन्ति, जाव पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जन्ति ? गोयमा ! णो एगिंदिएसु, जाव नो चउरिदिएसु उववज्जन्ति, पंचिंदिएसु उववज्जंति । एवं जेहिन्तो उववाओ भणिओ तेसु उव्वट्टणावि भाणियव्वा, नवरं संमुच्छिमेसु न उववज्जन्ति । एवं सव्वपुढवीसु भाणियव्वं, नवरं अहेसत्तमाओ मणुस्सेसु ण उववज्जन्ति ।। सू० - ४१ ।। ३२० ।। . छद्वार (भू०) हे भगवन्! नैरयिङो उद्दवर्तना डरी-भरा पाभी तुरत ज्यां भय-डयां उत्पन्न थाय ? शुं नैरयिडोभां तिर्ययोभा, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં ઉત્પન્ન ન થાય, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને દેવોમાં ઉત્પન્ન ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન ન થાય, યાવત—ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન ન થાય— ઇત્યાદિ જ્યાંથી આવી નારકોનો ઉપપાત કહ્યો છે તેને વિષે ઉર્તના પણ કહેવી. પરન્તુ સંમૂર્છિમોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સર્વ નરકપૃથિવીઓમાં કહેવું. પણ સાતમી નરકપૃથિવીથી નીકળી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. ॥४१॥३२०॥ • असुरकुमारा णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छन्ति ? कहिं उववज्जन्ति ? किं नेरइएसु, जाव देवेसु उववज्जन्ति ? गोयमा ! नो नेरइएसु उववज्जन्ति, तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु उववज्जन्ति, गो देवेसु उववज्जन्ति । जइ तिरिक्खजोणिएसु उववज्जन्ति किं एगिन्दिएसु उववज्जंति, जाव पंचिन्दियतिरिक्खजोणिएसु उववज्जन्ति? गोयमा! एगिन्दियतिरिक्खजोणिएसु उववज्जन्ति, नो बेइंदिएसु, जाव नो चठरिदिएसु उववज्जन्ति, पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जन्ति । जइ एगिन्दिएसु उववज्जन्ति किं पुढविकाइयएगिन्दिएसु, जाव . वणस्सइकाइयएगिन्दिएसु उववज्जन्ति ? गोयमा ! पुढविकाइयएगिन्दिएसुवि, आठकाइयएगिन्दिएसु वि उववज्जन्ति, नो तेठकाइएसु, नो वाउकाइएसु उववज्जन्ति, वणस्सइकाइएसु ठववज्जन्ति । जइ पुढविकाइएसु उववज्जन्ति किं सुहुमपुढविकाइएसु उववज्जन्ति ? बायरपुढविकाइएसु उववज्जंति ? गोयमा ! बायरपुढविकाइएसु उववज्जंति, नो सुहुमपुढविकाइएसु उववज्जंति । जइ बायरपुढविकाइएसु उववज्जति किं पज्जत्तगबायरपुढविकाइएसु उववज्जंति? अपज्जत्तबायरपुढविकाइएसु उववज्जति ? गोयमा ! पज्जत्तएसु उववज्जंति, नो अपज्जत्तएसु उववज्जंति। एवं आठ-वणस्सइसु वि भाणियव्वं । पंचिन्दियतिरिक्खजोणिय - मणूसेसु य जहा नेरइयाणं 316 Page #394 -------------------------------------------------------------------------- ________________ छठें वक्कतिय पयं छठें उवट्टणा दारं श्री प्रज्ञापना सूत्र भाग १ उव्वट्टणा संमुच्छिमवज्जा तहा भाणियव्वा। एवं जाव थणियकुमारा ।।सू०-४२।।३२१।। (મૂળ) હે ભગવન્! અસુરકુમારો ઉદ્વર્તના કરી ક્યાં જાય ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં, યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોમાં ઉપજતા નથી, તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અને દેવામાં ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય કે યાવતુ–પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. પરન્ત બેઇન્દ્રિયો, યાવતુચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, અને પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે. જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો શું પ્રથિવીકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત–વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પૃથિવીકાયિક એકેન્દ્રિયોમાં અને અકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, પણ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. જો પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય કે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પણ સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન ન થાય. જો બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય કે અપર્યાપ્યા બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તામાં ઉત્પન્ન થાય, પણ અપયામાં ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિકોયિકને પણ કહેવું પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિષે જેમ નરયિકોની સંમૂર્છાિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારોની પણ કહેવી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. ll૪૨ ૩૨ ૧// पुढविकाइयाणं भंते! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति?कहिं उववज्जति? किं नेरइएसुजाव देवेसु०? गोयमा! नो नेरइएसु, तिरिक्खजोणियमणूसेसु उववज्जंति, नो देवेसु उववज्जंति, एवं जहा एतेसिं चेव उववाओ तहा उव्वट्टणा विदेववज्जा भाणियव्वा। एवं आठ-वणस्सइ-बेइंदिय-तेइंदिय-चठरिन्दिया वि। एवं तेउ० वाउ०, नवरं मणुस्सवज्जेसु उववज्जन्ति। पंचिन्दियतिरिक्खजोणिया णं भंते। अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जन्ति? गोयमा! नेरइएसुजाव देवेसु उववज्जन्ति। जइ नेरइएसु उववज्जन्ति किं रयणप्पभापुढविनेरइएसु उववज्जन्ति, जाव अहेसत्तमापुढविनेरइएसु उववज्जन्ति? गोयमा! रयणप्पभापुढविनेरइएसु वि उववज्जन्ति, जाव अहेसत्तमापुढविनेरइएसु वि उववज्जन्ति। जइ तिरिक्खजोणिएसु उववज्जन्ति किं एगिन्दिरसु, जाव पंचिन्दिएसु उववज्जन्ति? गोयमा! एगिन्दिएसु, जाव पंचिन्दिएसु उववज्जन्ति। एवं जहा एतेसिं चेव उववाओ उव्वट्टणा वि तहेव भाणियव्वा, नवरं असंखेज्जवासाउएसु वि एते उववज्जति। जइ मणुस्सेसु उववज्जन्ति किं संमुच्छिममणुस्सेसु उववज्जन्ति? गन्नवक्कंतियमणूसेसु उववज्जन्ति? गोयमा! दोसु वि। एवं जहा उववाओ तहेव उव्वट्टणा वि भाणियव्वा, नवरं अकम्मभूमग-अंतरदीवग-गब्मवक्कंतियमणूसेसु असंखेज्जवासाउएसु वि एते उववज्जति त्ति भाणियव्वं। जइ देवेसु उववज्जन्ति किं भवणवईसु उववज्जन्ति? जाव किं वेमाणिएसु उववज्जन्ति? गोयमा! सव्वेसु चेव उववज्जति। जइ भवणवईसु किं असुरकुमारेसु उववजन्ति? जाव थणियकुमारेसु उववज्जन्ति? गोयमा। सव्वेसु चेव उववज्जन्ति। एवं वाणमंतर-जोइसिय-वेमाणिएसु निरंतरं उववज्जन्ति जाव सहस्सारो कप्पो त्ति ।।सू०-४३।।३२२।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકો ઉદ્વર્તન કરી–મરણ પામી તુરત ક્યાં જાય–ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં કે થાવત્ દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોમાં ઉત્પન્ન ન થાય, તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, અને દેવોમાં ઉત્પન્ન ન થાય. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ દેવ સિવાય કહેવી. એ પ્રમાણે અકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. તેજસ્કાય અને વાયુકાય માટે એમજ જાણવું. પરન્તુ મનુષ્યો સિવાય બીજાને વિષે ઉત્પન્ન થાય. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મરીને તુરત ક્યાં જાય : 317 Page #395 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छ8 वक्कतिय पयं छड़ें उवट्टणा दारं ક્યાં ઉત્પન્ને થાય? હે ગૌતમ! નરયિકોમાં ઉત્પન્ન થાય, યાવત દેવોમાં ઉત્પન્ન થાય. જો નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો શું . રત્નપ્રભામાં ઉત્પન્ન થાય કે યાવત્ સાતમી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય, થાવત્ સાતમી નરકમૃથિવીમાં પણ ઉત્પન્ન થાય. જો તિયચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં કે યાવતુ–પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, યાવત-પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય ઈત્યાદિ જેમ એનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ એઓ અસંખ્યાત વરસના આયુષ્યવાળા તિચોમાં પણ ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ અકર્મભૂમિના અને અત્તર દ્વીપના અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જો દેવામાં ઉત્પન્ન થાય તો શું ભવનપતિમાં ઉત્પન્ન થાય કે યાવતું વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બધામાં ઉત્પન્ન થાય. જો ભવનપતિમાં ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોમાં ઉત્પન્ન થાય કે યાવતુ–સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બધામાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં સહસ્ત્રારકલ્પ સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. //૪૩૩૨૨ मणुस्सा णं भंते! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जति? किं नेरइएसु उववज्जंति जाव देवेसु उववज्जति? गोयमानेरइएसु वि उववज्जन्ति, जाव देवेसु वि उववज्जति। एवं निरंतरं सव्वेसु ठाणेसु पुच्छा। गोयमा! सव्वेसु ठाणेसु उववज्जन्ति, न कहिं च पडिसेहो कायव्वो, जाव सव्वट्टगसिद्धदेवेसु वि उववज्जन्ति, अत्थेगतिया सिझंति, बुझंति, मुच्चंति, परिनिव्वायंति, सव्वदुक्खाणं अंतं करेंति। वाणमंतर-जोइसियवेमाणिय सोहम्मीसाणा य जहा असुरकुमारा, नवरं जोइसियाण य वेमाणियाण य चयंतीति अभिलावो कायव्वो। सणंकुमारदेवाणं पुच्छा। गोयमा! जहा असुरकुमारा, नवरं एगिदिएसु ण उववज्जति। एवं जाव सहस्सारगदेवा। आणय-जाव अणुत्तरोववाइया देवा एवं चेव, नवरं नो तिरिक्खजोणिएसु उववज्जन्ति, मणुस्सेसु पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणूसेसु उववज्जन्ति ।६ दारं। ।। सू०-४४ ।।३२३।। (મૂળ) હે ભગવન્! મનુષ્યો મરણ પામી તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં ઉત્પન્ન થાય, યાવત્ દેવામાં • ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોમાં પણ ઉત્પન્ન થાય, યાવત્ દેવોમાં પણ ઉત્પન્ન થાય. એમ નિરંતર બધા સ્થાનકો સંબન્ધ પૃચ્છા કરવી. હે ગૌતમ! બધા સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ સ્થાનનો પ્રતિષેધ ન કરવો. વાવ–સર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. કોઈક તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અત્ત કરે છે. વ્યત્તર, જ્યોતિષિક, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરંતુ જ્યોતિષિક અને વૈમાનિકો ‘વે છે” એવો પાઠ કહેવો. સનસ્કુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા, પરંતુ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સહસાર દેવો સુધી જાણવા. આનત, યાવત્ અનુત્તરૌપપાતિક દેવો સંબંધે એમજ જાણવું, પરંતુ તેઓ તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાં પણ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. છઠ્ઠું દ્વાર સમાપ્ત. //૪૪૩૨૩ (20) “હે ભગવન્! નૈરયિકો ઉદ્વર્તન-મરણ પામી ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે –ઇત્યાદિ પાઠસિદ્ધ છે. પરંતુ અહીં પણ સંક્ષેપમાં આ અર્થ કહેવાનો છે–વૈરયિકો સ્વભાવથી મરણ પામી સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સાતમી નરક પૃથિવીના નારકો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ 318 Page #396 -------------------------------------------------------------------------- ________________ छ8 वक्कंतिय पयं सत्तमं परभवियाउयं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે. અસુરકુમારાદિ ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવો બાદર પર્યાપ્ત પૃથિવી, અપે, પ્રત્યેક વનસ્પતિ, ગર્ભજ સંખ્યાતા વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પૃથિવી, અપ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં તથા તેજસ્ ને વાયુ તિર્યંચ ગતિમાં ઉપજે છે. તિર્યંચ પંચેન્દ્રિયો નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ વૈમાનિકમાં સહસાર પર્વત ઉત્પન્ન થાય છે. મનુષ્યોનો સર્વ સ્થાનોમાં, સનસ્કુમારથી માંડી સહસ્ત્રાર સુધીના દેવોની સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પાદ થાય છે. તથા આનતાદિ દેવોનો ગર્ભ સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોમાં જ. ઉપપાત થાય છે. છક્ક દ્વાર સમાપ્ત. I૪૪૩૨all ||सत्तमं परभवियाउयं दारं ।। नेरइया णं भंते! कतिभागावसेसाउया परभवियाउयं पकरेंति? गोयमा! नियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। एवं असुरकुमारा वि,एवंजाव थणियकुमारा। पुढविकाइया णं भंते! कतिभागावसेसाउया परभावियाउयं पकरेंति? गोयमा! पुढविकाइया दुविहा पन्नत्ता, तं जहा-सोवक्कमाउया य निरुवक्कमाउया या तत्थ णं जे ते निरुवक्कमाउया ते नियमा तिभागावसेसाउया परभावियाउयं पकरेंति। तत्थ णं जे ते सोवक्कमाउया ते सिय तिभागावसेसाउया परभवियाठयं पकरेंति, सिय तिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति। आउ-तेउ-वाउ-वणप्फइकाइयाणं बेइंदिय-तेइंदियचउरिन्दियाण वि एवं चेव ।।सू०-४५।।३२४।। सात द्वार. (મૂળ) હે ભગવન! નરયિકો આયુષ્યનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? હે ગૌતમ! છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. એ પ્રમાણે અસુરકુમારો, યાવત્ સ્વનિતકુમારો જાણવા. હે ભગવન્! પૃથિવીકાયિકો આયુષ્યનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? હે ગૌતમ! પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—સોપક્રમઆયુષ્યવાળા અને નિરુપક્રમઆયુષ્યવાળા. તેમાં જે નિરુપક્રમઆયુષ્યવાળા છે તેઓ અવશ્ય વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેમાં જે સોપક્રમઆયુષ્યવાળા છે તેઓ કદાચ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. કદાચ આયુષ્ય ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (નવમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. કદાચ આયુષ્યના ત્રીજા ભાગમાં ત્રીજો ભાગ (સત્યાવીશમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અ તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પાઉ૨૪ll, पंचेन्दियतिरिक्खजोणियाणं भंते! कतिभागावसेसाउया परभवियाउयंपकरेंति? गोयमा! पंचिन्दियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता, तं जहा-संखेज्जावासाउया य असंखेज्जावासाउया या तत्थ णंजे ते असंखेज्जवासाउया ते नियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णंजे ते संखिज्जवासाउया ते दुविहा पन्नत्ता, तंजहासोवक्कमाउया य निरुवक्कमाउया या तत्थ गंजे ते निरुवक्कमाउया ते नियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णं जे ते सोवक्कमाउया ते णं सिय तिभागे परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागे परभावियाउयं पकरेंति,सिय तिभागतिभागतिभागावसेसाउया परभावियाउयं पकरेंति। एवं मणूसा वि। वाणमंतरजोइसिय-वेमाणिया जहा नेरइया। ७ दारं। ।।सू०-४६।।३२५।। - 319 Page #397 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छद्रं वक्कतियपयं अट्ठमं आगरिसदारं (મૂળ) હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે? હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે—સંખ્યાતા વરસના આયુષ્યવાળા અને અસંખ્યાતા વરસના આયુષ્યવાળા, તેમાં જે અસંખ્યાત વરસના આયુષ્યવાળો છે તે પોતાનું છમાસનું આયુષ્ય બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. અને જે સંખ્યાતા વરસના આયુષ્યવાળા છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે– સોપક્રમઆયુષ્યવાળા અને નિરુપક્રમઆયુષ્યવાળા. તેમાં જે નિરુપક્રમઆયુષ્યવાળા છે તે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. અને જે સોપક્રમઆયુષ્યવાળા છે, તેઓ કદાચ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, કદાચ ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (નવમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને કદાચ ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (સત્યાવીશમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. વ્યારો, જ્યોતિષ્ઠો અને વૈમાનિકો નરયિકો પ્રમાણે જાણવા. સાતમું દ્વાર સમાપ્ત. //૪૬/૩૨૫/ (20) હવે સાતમું દ્વાર કહે છે. તેનો પૂર્વના દ્વારની સાથે આ સંબન્ધ છે-જે જીવોનો નારકાદિ ગતિઓમાં વિવિધ પ્રકારનો ઉપપાત કહ્યો છે, તે જીવોએ પૂર્વ ભવે આયુષ્ય બાંધેલું છે અને પછીથી તેનો ઉપપાત થયેલો છે, કારણ કે આયુષ્યનો બંધ થયા. સિવાય ઉપપાત થતો નથી. તેમાં કેટલું પૂર્વ ભવનું આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે’ એ પ્રમાણે સંશયને પ્રાપ્ત થયેલા ભગવાન્ ગૌતમ પૂછે –“હે ભગવન્! નૈરયિકો આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? ઇત્યાદિ પાઠસિદ્ધ છે. સાતમું દ્વાર સમાપ્ત. I૪૬/૩૨પા * || સંગારિરરર ||. कइविहे णं भंते! आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विहे आउयबंधे पन्नत्ते, तं जहा--१ जातिनामनिहत्ताउए, २ गतिनामनिहत्ताउए, ३ ठितीणामनिहत्ताउए, ४ ओगाहणानामनिहत्ताउए, ५ पएसनामनिहत्ताउए, ६ अणुभावनामनिहत्ताउए। नेरइयाणं भंते! कइविहे आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विहे आउयबंधे पन्नत्ते, तं जहा–जातिनामनिहत्ताउए, गतिणामनिहत्ताउए, ठितीणामनिहत्ताउए, ओगाहणाणामनिहत्ताउए, पदेसणामनिहत्ताउए, अणुभावणामनिहत्ताउए, एवं जाव वेमाणियाणं ।।सू०-४७।।३२६।। આઠમું દ્વાર, (૧) હે ભગવન્! આયુષ્યનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! છ પ્રકારનો આયુષ્યનો બંધ કહેલો છે. તે આ પ્રમાણ–૧ જાતિનામનિધત્તાયુષ, ૨ ગતિનામનિધત્તાયુષ, ૩ સ્થિતિના નિધત્તાયુષ, ૪ અવગાહનાનામનિધત્તાયુષ, ૫ પ્રદેશનામનિધત્તાયુષ અને ૬ અનુભાવનામનિધત્તાયુષ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો આયુષ્યબંધ કહ્યો છે? હે ગૌતમ! છ પ્રકારનો આયુષ્યબંધ કહ્યો છે. તે આ પ્રમાણ–૧ જાતિનામનિધત્તાયુષ, યાવત્ ૬ અનુભાવનામનિધત્તાયુષ. એ પ્રમાણે યાવત્—વૈમાનિકો સુધી જાણવું. ll૪૭ll૩૨૬/l (ટી) એ પ્રમાણે વર્તમાન ભવના આયુષ્યનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે તેનું પ્રતિપાદન કર્યું, હવે જે પ્રકારે આયુષ્યનો બંધ કરે તે પ્રકાર નરયિકાદિ દંડકના ક્રમથી પ્રતિપાદન કરે છે તેવામાં ! વિદે માઝયવંધે પત્ત'? હે ભગવર્નરયિકોને કેટલા પ્રકારનો આયુષ્યનો બંધ કહેલો છે-ઇત્યાદિ. જાતિનાહિતાણ' ૧ જાતિનામનિધત્તાયુષ, જાતિ એકેન્દ્રિયજાત્યાદિ, તેના પાંચ પ્રકાર છે, અને તે જ નામ-નામકર્મની ઉત્તરપ્રકૃતિવિશેષરુપ તે જાતિનામ, તેની સાથે નિધત્ત-નિષેક ને પ્રાપ્ત થયેલ જે આયુષ્ય-એટલે જાતિનામકર્મ વિશિષ્ટ આયુષ્યનો બન્ધ તે જાતિનામનિધત્તાયુષ, નિષેક‘કર્મપુલોને ભોગવવા માટે રચના, તે આ પ્રકારે છે– - 320 Page #398 -------------------------------------------------------------------------- ________________ छट्टं वक्कंतिय पयं अट्ठमं आगरिसदारं श्री प्रज्ञापना सूत्र भाग १ "मोत्तूण सगमबाहं पढमाइ ठिईए बहुतरं दव्वं । सेसे विसेसहीणं जावुक्कोसंति उक्कोसा।। " ( कर्मप्रकृतिप्रदेशबन्ध गा.८२) “પોતાનો અબાધાકાળ છોડીને પ્રથમ સ્થિતિમાં ઘણાં પુદ્ગલદ્રવ્યો હોય છે, અને પછીની સ્થિતિમાં વિશેષ ન્યૂન ન્યૂન પુદ્ગલો હોય છે, યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં–છેલ્લા સમયની સ્થિતિમાં સૌથી ન્યૂન પુદ્ગલો હોય છે.” તાત્પર્ય એ છે કે બધા ય કર્મ બંધાતા હોય છે ત્યારે પોતપોતાનો અબાધાકાળ છોડીને બાકીના સ્થિતિકાળમાં નિષેક-દલિકરચના થાય છે, તેમાં પ્રથમ સમયે એટલે અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં ઘણા દલિકો હોય છે, બીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ત્રીજા સમયે વિશેષહીન દલિકો હોય છે, તેથી ચોથા સમયે વિશેષહીન દલિકો હોય છે. એમ અનુક્રમે વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ–છેલ્લા સમયની સ્થિતિમાં વિશેષહીન દલિકો હોય છે. ૨ ‘નામનિધત્તાકÇ' નરકગત્યાદિના ભેદથી ગતિ ચાર પ્રકા૨ે છે, તે ગતિનામની સાથે નિધત્ત-નિષેક-દલિકરચનાને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે ગતિનામનિધત્તાયુષ્ય, ૩ ‘વિજ્ઞનામનિહત્તાઽપ્' સ્થિતિ–તે ભવમાં સ્થિતિ થવી–ઉદયમાં આવવું, એટલે જે નામ કર્મ જે ભવમાં ઉદયમાં આવે તે ગતિ, જાતિ અને પાંચ શરીરાદિ સિવાય સ્થિતિનામ કર્મ જાણવું. ગત્યાદિને વર્જન કરવાનું કારણ એ છે કે તેઓનું ‘ગતિનામનિધત્તાયુષ્ય' ઇત્યાદિ સ્વપદોવડે ગ્રહણ કહેલું છે. તે સ્થિતિનામની સાથે નિધત્ત-નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે સ્થિતિનામનિધત્તાયુષ્ય. ૪ . ‘ઓહળળાનિહત્તાનÇ' ‘અવાહતે યસ્યાં' જેને વિષે જીવ રહે તે અવગાહના–ઔદારિકાદિ શરી૨ જાણવાં, તેનું કારણભૂત જે ઔદારિકાદિશ૨ી૨નામકર્મ તે અવગાહનાનામ, તેની સાથે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે અવગાહનાનામનિધત્તાયુષ્ય. ૫ ‘પલેક્ષળાનામનિહત્તાનÇ' પ્રદેશ—કર્મપરમાણુઓ, તે પ્રદેશો સ્તિબુક સંક્રમથી પણ અનુભવાતા હોય તે ગ્રહણ કરવા, તે પ્રધાન જેમાં છે એવું નામકર્મ તે પ્રદેશનામ. તાત્પર્ય એ છે કે જે ભવમાં જે પ્રદેશથી ભોગવાય તે પ્રદેશનામ. આથી વિપાકોદયને નહિ પ્રાપ્ત થયેલું પણ નામકર્મ ગ્રહણ કરવું. તે પ્રદેશનામની સાથે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે પ્રદેશનામનિધત્તાયુષ્ય. ૬ . ‘અનુભાવનામનિહત્તાતÇ' જે ભવમાં જે તીવ્ર વિપાકવાળું નામકર્મ વેદાય, જેમકે નાકાયુષ્યનાં ઉદયમાં અશુભ વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, ઉપઘાત, અનાદેય, દુઃસ્વર, અયશઃકીર્તિ વગેરે નામકર્મ, તેની સાથે જે નિષેકને પ્રાપ્ત થયેલું આયુષ્ય તે અનુભાવનામનિધત્તાયુષ્ય. (પ્ર0)—શા માટે જાત્યાદિનામકર્મ આયુષ્યના વિશેષણ તરીકે આપવામાં આવેલાં છે? (60)—આયુષ્યકર્મની પ્રધાનતા બતાવવા માટે છે. તે આ પ્રમાણે—નારકાદિના આયુષ્યનો ઉદય થયા પછી જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે, તે સિવાય થતો નથી, માટે આયુષ્યની પ્રધાનતા છે. II૪૭।૩૨૬॥ जीवा णं भंते! जातिनामनिहत्ताउयं कतिहिं आगरिसेहिं पगरेंति ? गोयमा ! जहन्नेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं अट्ठहिं। नेरइया ण भंते! जातिनामनिहत्ताउयं कतिहिं आगरिसेहिं पगरेंति ? गोयमा ! जहन्नेणं एक्केण वा दोहिं वा, तीहिं वा, उक्कोसेणं अट्ठहिं । एवं जाव वेमाणिया । एवं गतिनामनिहत्ताउए वि, ठितीणामनिहत्ताउए वि, ઓળાહળાનામનિહત્તાકવિ, પ્લેસનામનિદત્તા વિ, અનુભાવનામનિહત્તાકવિ IIR૦-૪૮।।૩૨૭ના (મૂળ) હે ભગવન્! જીવો જાતિનામનિધત્તાયુષ્ય કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ! જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી આઠ આકર્ષવડે. એ પ્રમાણે યાવ—વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે ગતિનામનિધત્તાયુષ્ય, સ્થિતિનામનિધત્તાયુષ્ય, અવગાહનાનામનિધત્તાયુષ્ય, પ્રદેશનામનિધત્તાયુષ્ય અને અનુભાવનામનિધત્તાયુષ્ય સંબંધે પણ જાણવું. હે ભગવન્! નૈરયિકો જાતિનામનિધત્તાયુષ્યને કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બાંધે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ ગતિનામનિધત્તાયુષ્ય, સ્થિતિનામનિધત્તાયુષ્ય, અવગાહનાનામનિદ્ધાત્તાયુષ્ય, પ્રદેશનામનિધતાયુષ્ય અને અનુભાવનામનિધત્તાયુષ્ય સંબંધે પણ જાણવું. II૪૮૩૨૭॥ 321 Page #399 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कति पयं अट्ठमं आगरिसदारं सिणं ते! जीवाणं जातिनामनिहत्ताउयं जहन्नेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं अट्ठहिं आगरिसेहिं . पकरेमाणाणं कतरे कतरेहिन्तो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा जातिणामनिहत्ताउयं अट्ठहिं आगरिसेहिं पकरेमाणा, सत्तहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, छहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, एवं पंचहिं संखिज्जगुणा, चउहिं संखिज्जगुणा, तीहिं संखिज्जगुणा, दोहिं संखिज्जगुणा, एगेणं आगरिसेणं पगरेमाणा संखेज्जगुणा । एवं एतेणं अभिलावेणं जाव अणुभागनामनिहत्ताउयं, एवं एते छप्पिय अप्पाबहुदंडगा जीवादीया भाणियव्वा ।। सू० - ४९ ।। ३२८ ।। इति बन्नवणाए भगवईए वक्कतियपयं छट्टं समत्तं ६ । (મૂળ) હે ભગવન્! જાતિનામનિધત્તાયુષ્યને જઘન્યથી એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટથી આઠ આકર્ષ વડે બાંધતા એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! જાતિનામનિધત્તાયુષ્યને આઠ આકર્ષ વડે બાંધતા જીવો સૌથી થોડા છે, તેથી સાત આકર્ષ વડે બાંધતા જીવો સંખ્યાતગુણા છે. તેથી છ આકર્ષવડે બાંધતા જીવો સંખ્યાતગુણા છે. એ પ્રમાણે પાંચ આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેથી ચાર આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેનાથી ત્રણ આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા, તેથી બે આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા અને તેથી એક આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે આ અભિલાપ—પાઠ વડે યાવત્–અનુભાગનામનિધત્તાયુષ્ય જાણવું. એ પ્રમાણે જીવાદિ છ અલ્પબહુત્વના દંડકો કહેવા. II૪૯૩૨૮॥ પ્રજ્ઞાપના સૂત્રમાં છટ્ઠ વ્યુત્ક્રાન્તિ પદ સમાપ્ત. (ટી૦) હવે જાત્યાદિનામકર્મવિશિષ્ટ આયુષ્ય કેટલા આકર્ષી વડે બાંધે છે? એ પ્રમાણે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે— “નીવાળ અંતે! જ્ઞાતિનામનિહત્તાયું ષિ આèિહિં પદ્મરતિ"? ‘હે ભગવન્! જીવો કેટલા આકર્ષ વડે જાતિનામનિધત્તાયુષ બાંધેઇત્યાદિ. 'આકર્ષ એટલે તેવા પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું. જેમ ગાય પાણી પીતી પીતી ભયવડે આડુંઅવળું જોતી પાણી પીએ છે. એ પ્રમાણે જીવ પણ જ્યારે તીવ્ર આયુષ્યબન્ધના અધ્યવસાય વડે જાતિનામવિશિષ્ટ આયુષ્ય કે બીજું ગત્યાદિવિશિષ્ટ આયુષ્ય બાંધે છે ત્યારે એક આકર્ષ વડે, મન્દ હોય તો બે કે ત્રણ આકર્ષ વડે મન્દતર હોય તો ચાર કે પાંચ આકર્ષવડે અને મદન્તમ હોય તો છ, સાત કે આઠ આકર્ષવડે બાંધે છે. અહીં જાત્યાદિ કર્મના આકર્ષનો નિયમ આયુષ્યની સાથે ` બંધાતા હોય ત્યારે સમજવો. બાકીના કાળને વિષે નિયમ નથી. કારણ કે કેટલીક પ્રકૃતિઓ ધ્રુવબન્ધિની હોવાથી અને બીજી પ્રકૃતિઓ પરાવર્તમાન (વિરોધિની) હોવાથી ઘણા કાળ સુધી બન્યનો સંભવ હોવાને લીધે તેમાં આકર્ષનું નિયતપણું હોતું નથી. પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં છઠ્ઠું વ્યુત્ક્રાન્તિ પદ સમાપ્ત. II૪૯૩૨૮॥ ૧. કર્મબંધને યોગ્ય પ્રયત્નવિશેષરૂપ અધ્યવસાયની ધારાને આકર્ષ કહે છે, જ્યારે આયુષ્યકર્મના બંધને યોગ્ય અધ્યવસાયની ધારા તીવ્ર હોય છે ત્યારે તે એક ધારા વડે અન્તર્મુહૂર્ત પર્યંત આયુષ્યનો બંધ થાય છે. જ્યારે મન્દ ધારા હોય છે ત્યારે વચ્ચે અન્તર પડી જાય છે એટલે અન્તર્મુહૂર્તની વચ્ચેના કાળમાં આયુષ્યનો બન્ધ થતો અટકી જાય છે, એટલે વચ્ચે ખાંચો પડી જાય છે ત્યારે બે આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે. જ્યારે તેથી પણ અધ્યવસાયની મન્દ ધારા હોય છે, ત્યારે વચ્ચે વચ્ચે બે વાર આયુષ્યનો બન્ધ થતો નથી એટલે ત્રણ આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે, જેમ જેમ અધ્યવસાયધારાની મન્દતા તેમ તેમ વધારે આકર્ષ ક૨વા પડે છે. એમ વધારેમાં વધારે આઠ આકર્ષ વડે આયુષ્યનો બન્ધ થાય છે. જેમ ગાય પાણી પીતી હોય ત્યારે પાણી પીતા પીતા વચ્ચે ભયથી આડું અવળું જોતી પાણી પીતી બંધ પડી જાય છે તેમ આયુષ્યકર્મનો બન્ધ વચ્ચે અટકી જાય છે અને ત્યારે આકર્ષ વડે પુનઃ આયુષ્યનો બન્ધ થાય છે. આ આકર્ષનો નિયમ આયુષ્યકર્મમાં અને આયુષ્યકર્મની સાથે બંધાતાં જાત્યાદિ નામને લાગુ પડે છે. જે પ્રકૃતિઓ ધ્રુવબન્ધિની છે તેથી અથવા તો પરાવર્તમાન પ્રકૃતિઓ હોય છે કે જેનો બન્ધ લાંબા કાળ સુધી ચાલુ છે, જેમકે જ્ઞાનાવરણીયાદિ ધ્રુવબન્ધીની પ્રકૃતિઓ છે, અથવા તો દેવગત્યાદિ પરાવર્તમાન પ્રકૃતિઓ છે અને તેનો ઘણા કાળ સુધી બન્ધ થયા કરે છે, ત્યાં આકર્ષનો નિયમ નથી. 322 Page #400 -------------------------------------------------------------------------- ________________ सत्तमं उस्सासपयं नेरइयाणं-भवणवासीणं उस्सासविरहकालो श्री प्रज्ञापना सूत्र भाग १ |રસત્તમં રરરસવયં || नेरइयाणं उस्सासविरहकालो नेरइया णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! सततं संतयामेव आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा ।।सू०-१।।३२९।। સાતમું ઉચ્છવાસ પદ. (મૂળ) હે ભગવન્! નરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! સતત અને નિરંતર ઉચ્છવાસ લે અને મૂકે. l/૧/૩૨૯ો. (ટી.) છઠ્ઠા પદની વ્યાખ્યા કરી, હવે સાતમા પદનો આરંભ કરાય છે. તેનો સંબધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં જીવોના ઉપપાતવિરહાદિ કહ્યા અને આ પદમાં નારકાદિપણે ઉત્પન્ન થયેલા અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વડે પર્યાપ્તા નારકાદિ જીવોના યથાસંભવ ઉચ્છવાસ-નિઃશ્વાસ ક્રિયાના વિરહકાળ અને અવિરહકાળનું પરિમાણ કહેવાનું છે, આ સંબન્ધ વડે પ્રાપ્ત થયેલા આ પદનું આ પ્રથમ સૂત્ર છે–રિયામાં તે'! ઇત્યાદિ. હે ભગવન્! નારકો ‘વિશે વાસ' વિયાજોનકેટલા કાળે અહીં '' વાક્યાલફ્રારમાં વપરાય છે. પ્રાકૃત શૈલીથી પંચમી અથવા તૃતીયા વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે. તેથી કેટલા કાળ પછી અથવા કેટલા કાળે ‘નાગમતિ' આનન્તિ-શ્વાસ લે છે, તેમાં “અર્ધાતુ પ્રાણન-શ્વાસ લેવાના અર્થમાં છે અને મકાન અલાક્ષણિક-નિયમ વિરુદ્ધ આવેલો છે, એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ જાણી લેવું. તેવી રીતે પગતિ વા' પ્રાણત્તિ વા–અહીં વા શબ્દ સમુચ્ચયાર્થક છે. એ બન્ને પદોના અર્થ અનુક્રમે સ્પષ્ટ કરે છે. “સતિ વા નીતિ વા' “માણમંતિ' માનક્તિ એટલે “સતિ' ઉચ્છવસત્તિ શ્વાસ લે છે અને “પતિ' પ્રાતિ એટલે નિયતિ' નિ:શ્વસન્તિ-શ્વાસ મૂકે છે. અથવા “માનમતિ પ્રગતિ' અહીં નમ્ ધાતુ નમવાના અર્થમાં છે, અને ધાતુના અનેક અર્થો થતા હોવાથી તેનો શ્વસન ક્રિયા રૂપે અર્થ થવામાં વિરોધ નથી. બીજા આધ્યાર્યો આ પ્રમાણે કહે છે–'માનિ પગતિ' એ વડે આન્તર ઉચ્છવાસ અને નિઃશ્વાસ ક્રિયા ગ્રહણ કરવી અને સસંતિ નીસાંતિ' એ વડે બાહ્ય ઉચ્છવાસ અને નિઃશ્વાસ ક્રિયા ગ્રહણ કરવી. એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાન ઉત્તર આપે છે-હેગૌતમ! નરયિકો સતત સંતયામેવ બાળમંતિ વા' સતત-નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. કારણ કે નરયિકો અત્યન્ત દુઃખી હોય છે અને દુ:ખીને નિરંતર ઉચ્છવાસ-નિઃશ્વાસ હોય છે. એ પ્રમાણે લોકમાં દેખાય છે. તે સતતપણું પ્રાય-ઘણા અંશે પણ હોય એ માટે બીજું વિશેષણ આપે છે-“સંતરામેવ'સતતમેવ-નિરંતર જ લે અને મૂકે છે, એક પણ સમયનું અત્તર પડતું નથી. અહીં દીર્ઘપણું પ્રાકૃત હોવાથી થયેલ છે. ઉત્તર આપવામાં “બાળતિ' ઇત્યાદિનું પુનઃ ઉચ્ચારણ શિષ્યના વચનનો આદર બતાવવા માટે છે, કારણ કે ગુરુઓ જો શિષ્યના વચનનો આદર કરે તો તેઓ સંતુષ્ટ થાય છે, અને વારંવાર પ્રશ્ન, શ્રવણ અને અર્થના નિર્ણયાદિમાં પ્રયત્નશીલ થાય છે. અને તેઓનું વચન લોકમાં માન્ય થાય છે, એ પ્રમાણે ઘણા ભવ્ય જીવોનો ઉપકાર અને તીર્થની અભિવૃદ્ધિ થાય છે. ll૧ ૩૨૯ ||भवणवासीणं उरसासविरहकालो || असुरकुमारा णं भते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं, सत्तण्हं थोवाणं उक्कोसेणं सातिरेगस्स पक्खस्स वा आणमंति वा जाव नीससंति वा।। नागकुमारा णं भंते! केवइकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं मुहत्तपुहुत्तस्स, एवं जाव थणियकुमाराणं ।।सू०-२।।३३०॥ (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી સાત સ્તોકે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક પખવાડીએ ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! નાગકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જાન્યથી સાત સ્તોકે અને ઉત્કૃષ્ટથી મુહૂર્તપૃથક્વે-બેથી નવ મુહૂર્ત ઉચ્છવાસ લે અને મૂકે. એ પ્રમાણે યાવત– - 323 Page #401 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ सत्तमं उस्सासपयं एगिदियाणं-वाणमंतराणं-जोइसियाणं-वेमाणियाणं उस्सास विरहकालो स्तनितकुमारी सुधा . ॥२॥330॥ (210) मसुरभारनसूत्रमा उक्कोसेणं सातिरेगस्स पक्खस्स' उत्कृष्टया 62वास-नि:श्वास 83 84 में ५५वाडी હોય છે એમ કહ્યું છે. અહીં દેવોમાં જેઓની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેઓને તેટલા પખવાડીઆ જેટલો ઉચ્છવાસनि:सयानो वि२४ा छोय छे. असुरशुभाशेनी उत्कृष्ट स्थिति माघि में सागरोपमनी छ. १२५॥ 'चरमबलिसारमहियं' यभरनी में सागरोयम अने मदीन्द्रनी ६ मषि में सागरोपमनी स्थिति छ-मे शानुं क्यनछ. માટે તેઓ કઈક અધિક એક પખવાડીઆ પછી શ્વાસ લે છે અને મૂકે છે. . |एगिंदियाणं-वाणमंतराणं उरसास विरहकालो || पुढविकाइयाणं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा! वेमायाए आणमंति वा जाव नीससंति वा। एवं जाव मणूसा। वाणमंतरा जहा नागकुमारा ।।सू०-३।।३३१।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! અનિયતપણે ઉચ્છવાસ લે અને મૂકે. એ પ્રમાણે યાવતુ–મનુષ્યો સુધી જાણવું. વ્યત્તરો નાગકુમારોની પેઠે જાણવા. /aIl૩૩૧ (210) पृथिवीयिनी सूत्रमा तमो वेभायाभे विभात्रया-विषम अनियमितपणे वास-नि:श्वास से छ. अर्थात् તેઓની ઉચ્છવાસ-નિઃશ્વાસ ક્રિયાનો વિરહકાળ અનિયત હોય છે. દેવોમાં જે જેટલા મોટા આયુષ્યવાળો હોય છે તે તેટલો સુખી હોય છે, અને સુખીને ઉત્તરોત્તર ઉચ્છવાસ-નિઃશ્વાસ ક્રિયાનો ઘણો વિરહાકાળ હોય છે, કારણ કે ઉચ્છવાસ-નિઃશ્વાસક્રિયા દુઃખરૂપ છે. તે માટે જેમ આયુષ્યમાં સાગરોપમની વૃદ્ધિ થાય તેમ તેમ ઉચ્છવાસ-નિઃશ્વાસ ક્રિયાના વિરહકાળના પ્રમાણમાં ५९ ५५वामानी वृद्धि थाय छे. ॥3॥33१॥ ||जोइसियाणं उरसास विरहकालो ।। जोइसियाणं भंते। केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा। जहन्नेणं मुहत्तपुहुत्तस्स, उक्कोसेण वि मुहत्तपुहुत्तस्स जाव नीससंति वा ।।सू०-४॥३३२।। (મૂળ) હે ભગવન્! જ્યોતિષિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી મુહૂર્તપૃથર્વ અને ઉત્કૃષ્ટથી પણ મુહૂર્તપૃથક્વે યાવત્-ઉચ્છવાસ લે અને મૂકે. ll૪ll૩૩ર/ || वेमाणियाणं उरसास विरहकालो || वेमाणियाणं भंते! केवतिकालस्स आणमंति वाजावनीससंति वा? गोयमा।जहन्नेणंमुहत्तपुहुत्तस्स, उक्कोसेण तेत्तीसाए पक्खाणंजाव नीससंति वा ।।सू०-५॥३३३॥ (મૂ૦) હે ભગવન્! વૈમાનિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી મુહૂતપૃથક્વે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ ५५वाडीययावत-श्वास भू. 14/1333॥ सोहम्मदेवा णं भंते! केवइकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा! जहन्नेणं मुहत्तपुहुत्तस्स, उक्कोसेण दोण्हं पक्खाणंजाव नीससंति वा। ईसाणगदेवा णं भंते! केवइकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा! जहन्नेणं सातिरेगस्स मुहुत्त हुत्तस्स, उक्कोसेणं सातिरेगाणं दोण्हं पक्खाणं जाव नीससंति वा। सणंकुमारदेवा णं. भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा। जहन्नेणं दोण्हं पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं सत्तण्हं पक्खाणं जाव नीससंति वा। माहिंदगदेवा णं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा! साइरेगाणं दोण्हं पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं साइरेगाणं सत्तण्हं पक्खाणं जाव नीससंति वा। बंभलोगदेवा णं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा!जहन्नेणं सत्तण्हं पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणंदसण्हं पक्खाणंजाव नीससंति वा। लंतगदेवा 324 Page #402 -------------------------------------------------------------------------- ________________ सत्तमं उस्सासपयं वेमाणियाणं उस्सास विरहकालो श्री प्रज्ञापना सूत्र भाग १ णं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं दसण्हं पक्खाणं जाव नीससंति वा, ठक्कोसेणं चउदसण्हं पक्खाणं जाव नीससंति वा । महासुक्कदेवा णं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं चउदसण्हं पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं सत्तरसण्हं पक्खाणं जाव नीससंति वा । सहस्सारगदेवा णं भंते! केवतिकालस्स आणमंति वा जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं सत्तरसहं पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं अट्ठारसण्हं पक्खाणं जाव नीससंति वा । आणयदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं अट्ठारसण्हं पक्खाणं, उक्कोसेणं एगूणवीसाए पक्खाणं जाव नीससंति वा। पाणयदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं एगूणवीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं वीसाए पक्खाणं जाव नीससंति वा । आरणदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं वीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं एगवीसाए पक्खाणं जाव नीससंति वा । अच्चुयदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं एगवीसाए पक्खाणं जावनीसति वा, उक्कोसेणं बावीसाए पक्खाणं जाव नीससंति वा । सू० - ६ ।। ३३४ ।। (મૂળ) હે ભગવન્! સૌધર્મ દેવો કેટલા કાળે ઉચ્છ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી મુહૂર્તમૃથક્ત્વ અને ઉત્કૃષ્ટથી બે પખવાડીએ યાવત્——ઉચ્છ્વાસ લે અને મૂકે. હે ભગવન્! ઈશાનદેવો કેટલા કાળે ઉચ્છ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી કંઇક અધિક મુહૂર્તપૃથÒ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક બે પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! સનત્ક્રુમાર દેવો કેટલા કાળે ઉચ્છ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી બે પખવાડીએ અને ઉત્કૃષ્ટથી સાત પખવાડીએ યાવત્ ઉચ્છ્વાસ લે અને મૂકે. હે ભગવન્! માહેન્દ્ર દેવો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી કંઇક અધિક બે પખવાડીએ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક સાત પખવાડીએ ઉચ્છ્વાસ લે અને મૂકે. હે ભગવન્! બ્રહ્મલોકદેવો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે. હે ગૌતમ! જયન્યથી સાત પખવાડીએ અને ઉત્કૃષ્ટથી દસ પખવાડીએ ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! લાંતક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી દસ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી ચઉદ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! મહાશુક્રદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી ચૌદ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી સત્તર પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! સહસ્રારકલ્પના દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જધન્યથી સત્તર પખવાડીએ અને ઉત્કૃષ્ટથી અઢાર પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! આનતદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી અઢાર પખવાડીએ અને ઉત્કૃષ્ટથી ઓગણીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! પ્રાણતદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જાન્યથી ઓગણીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી વીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! આરણદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી વીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી એકવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! અચ્યુત દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી એકવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી બાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ।।૬।।૩૩૪ हिट्टिमहिट्ठिमगेविज्जगदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं बावीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं तेवीसाए पक्खाणं जाव नीससंति वा । हिट्टिममज्झिमगेविज्जगदेवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा । जहन्नेणं तेवीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं चवीसाए पक्खाणं जाव नीससंति वा । हिट्ठिमठवरिमगेविज्जगाणं देवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा! जहन्नेणं चठवीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं पणुवीसाए पक्खाणं जाव नीससंति वा। मज्झिमहिट्ठिमगेविज्जगा णं भंते! देवा णं केवइकालस्स जाव नीससंति वा? गोयमा ! जहन्नेणं पणुवीसाए 325 Page #403 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ सत्तमं उस्सासपयं वेमाणियाणं उस्सास विरहकालो पक्खाणं जाब नीससंति वा, उक्कोसेणं छव्वीसाए पक्खाणंजाव नीससंति वा। मज्मिमज्झिमगेविज्जगाणं भंते! देवा णं केवइकालस्स जाव नीससंति वा? गोयमा! जहन्नेणं छव्वीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं सत्तावीसाए पक्खाणं जाव नीससंति वा। मज्झिमउवरिमगेविज्जगा णं भंते! देवा णं केवइकालस्स जाव नीससंति वा? गोयमा! जहन्नेणंसत्तावीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं अट्ठावीसाए पक्खाणंजाव नीससंति वा। उवरिमहेट्ठिमगेविज्जगा णं भंते! देवा णं केवइकालस्स जाव नीससंति वा? गोयमा! जहन्नेणं अट्ठावीसाए पक्खाणं जावनीससंति वा, उक्कोसेणंएगूणतीसाए पक्खाणंजावनीससंतिवा। उवरिममज्झिमगेविज्जगा णं भंते! देवा णं केवइकालस्सजाव नीससंति वा? गोयमा। जहन्नेणं एगुणतीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं तीसाए पक्खाणं जाव नीससंति वा उवरिमउवरिमगेवेज्जगा णं भंते! देवा णं केवतिकालस्स जाव नीससंति वा? गोयमा! जहण्णेणं तीसाए पक्खाणं जाव नीससंति वा, उक्कोसेणं एक्कतीसाए पक्खाणं जाव નીતિ વા ટૂ-ગારરૂપી. (મૂળ) હે ભગવન! નીચેની ત્રિકના નીચેના ગ્રેવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગોતમ! જઘન્યથી બાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી તેવીસ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવેયકદેવો કેટલા પખવાડીએ શ્વાસ લે અને મૂકે? હે ગોતમ! જઘન્યથી તેવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી ચોવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે.હે ભગવન્! નીચેની ત્રિકના ઉપરના રૈવેયકદેવો કેટલા પખવાડીએ શ્વાસ લે અને મૂકે? હે ગોતમ! જઘન્યથી ચોવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી પચીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકની નીચેના રૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી પચીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી છવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકની મધ્યના નૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્ય છવીસ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી સત્યાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકની ઉપરના રૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી સત્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી અઠયાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકની નીચેના વેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી અઠ્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના મધ્યમ શૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી ત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી ત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટથી એકત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. Iol૩૩૫ विजय-विजयंत-जयंत-अपराजितविमाणेसु णं देवा णं भंते! केवतिकालस्स जाव नीससंति वा? गोयमा? जहन्नेणं एक्कतीसाए पक्खाणंजाव नीससंति वा, उक्कोसेणंतेत्तीसेणं पक्खाणंजावनीससंति वा।सव्वट्ठगसिद्धदेवा गंभंते! केवतिकालस्सजाव नीससंति वा? गोयमा! अजहन्नमणुक्कोसेणं तेत्तीसाए पक्खाणंजाव नीससंति वा IFસૂ૦-૮પારદા ___ इति पन्नवणाए भगवईए सत्तमं ऊसासपयं समत्तं ७। (મૂળ) વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્ય એકત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે સર્વાર્થસિદ્ધ દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. 'ટાઉ૩૬ll પ્રજ્ઞાપના ભગવતીમાં સાતમું ઉચ્છવાસ પદ સમાપ્ત / 326 Page #404 -------------------------------------------------------------------------- ________________ अट्ठमं सन्नापयं नेरयाईणं सण्णाओ श्री प्रज्ञापना सूत्र भाग १ || અઠ્ઠમ સનાવયં || વડ નં મંતે! સન્નાઓ પત્નત્તાઓ? શોથમા! વસ સન્નાઓ પત્નત્તાઓ, તં નહા--આહારસના, યસનો, મેહુલના, પાિહતન્ના, જોહતન્ના, માગસના, માયાતના, લોહસના, તોયસના, ઓષસના IR॰-||૩૩૭|| આઠમું સંજ્ઞા પદ. (મૂળ) હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, તે આ પ્રમાણે—૧ આહારસંશા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા, ૫ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા, ૮ લોભસંજ્ઞા, ૯ લોકસંજ્ઞા અને ૧૦ ઓઘસંજ્ઞા. ।।૧।।૩૩૭/૧ (ટી) એ પ્રમાણે સાતમા પદની વ્યાખ્યા કરી, હવે આઠમા પદનો પ્રારંભ કરાય છે, તેનો સંબન્ધ આ પ્રમાણે છે—પૂર્વના પદમાં જીવોની ઉચ્છ્વાસપર્યાપ્તિનામકર્મ અને યોગને આશ્રિત ઉચ્છ્વાસક્રિયા તેનો વિરહકાળ અને અવિરહકાળના પ્રમાણ વડે કહી, હવે વેદનીય અને મોહનીય ઉદયને આશ્રિત તથા જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમજન્ય આત્મપરિણામને આશ્રયી પ્રશ્નસૂત્ર કહે છે—રૂં ાં મંતે! સન્નાઓ પન્નત્તાઓ'?–હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? ‘સંજ્ઞાનં સંજ્ઞા' એટલે` આભોગ, ઉપયોગ, અથવા ‘સંશાયતે અનયા’ જે વડે ‘આ જીવ છે' એમ ઓળખાય તે સંજ્ઞા. આ બન્ને વ્યુત્પત્તિમાં વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમને આશ્રિત વિચિત્ર આહારાદિ પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા કહેવાય છે. તે સંજ્ઞા ઉપાધિના (વિશેષણના) ભેદથી દસ પ્રકારની છે, તે પ્રકારે ભગવાન્ ઉત્ત૨ આપે છે—‘હે ગૌતમ! સંજ્ઞા દસ પ્રકારની કહી છે.' તેના દસ પ્રકાર નામના ઉચ્ચારપૂર્વક જણાવે છે– ‘આહારસન્ના' ઇત્યાદિ. તેમા ૧ ક્ષુધા વેદનીયના ઉદયથી જે કવલાદિ આહારને માટે તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા તે આહારસંશા, કારણ કે તે આહારસંશા ઇચ્છારૂપ હોવાથી આભોગ-ઉપયોગરૂપ છે. અથવા ‘સંજ્ઞાયતેનયા' જે વડે જીવ ઓળખાય, આહાર ગ્રહણ કરવાની ક્રિયા વડે જીવ ઓળખાય છે માટે તે સંજ્ઞા કહેવાય છે. આ પ્રમાણે બધે સ્થળે વિચાર કરવો. ૨ ભયમોહનીયના ઉદયથી ભયભીત થયેલા પ્રાણીની દૃષ્ટિ અને મુખના વિકાર, તથા રોમાંચ થવારૂપ જે ક્રિયા તે ભયસંજ્ઞા. ૩ પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રીદર્શન, વદનની પ્રસન્નતા, ઉરુનું સ્તંભન અને કંપ પ્રમુખ જે ક્રિયા તે મૈથુનસંશા. ૪. લોભના ઉદયથી સંસારના પ્રધાન કારણભૂત રાગપૂર્વક સચેતન અને અચેતન દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયા તે પરિગ્રહસંજ્ઞા. ૫ ક્રોધવેદનીયના ઉદયથી ક્રોધના આવેશગર્ભિત પુરુષના મુખ, નેત્ર, અને હોઠના સ્ફુરણ-કંપ વગેરેની ક્રિયા તે ક્રોધસંજ્ઞા. ૬ માનના ઉદયથી અહંકારરૂપ ગર્વાદિનો પરિણામ તે માનસંજ્ઞા, ૭ માયાવેદનીય વડે અશુભ સંક્લેશથી અસત્ય ભાષણાદિરૂપ ક્રિયા તે માયાસંજ્ઞા, લોભવેદનીયના ઉદયથી લાલચવડે સચેતન અને અચેતન દ્રવ્યની ઇચ્છા તે લોભસંજ્ઞા. ૯ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી શબ્દ-રૂપાદિ અર્થવિષયક સામાન્ય અવબોધની ક્રિયા તે ઓઘસંજ્ઞા. ૯ અને તેના વિશેષ અવબોધની ક્રિયા તે લોકસંજ્ઞા. એ રીતે દર્શનોપયોગ એ ઓઘસંજ્ઞા અને જ્ઞાનોપયોગ એ લોકસંજ્ઞા કહેવાય છે. આ સંબન્ધે બીજા આચાર્યો કહે છે— “સામાન્ય પ્રકૃત્તિ તે ઓઘસંજ્ઞા. જેમ વેલનું વાડ ઉપર ચઢવું વગેરે. લોકની જે ત્યાજ્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા.” એ પ્રમાણે આ સંજ્ઞાઓનો સ્પષ્ટરૂપે સુખપૂર્વક બોધ થવાને માટે પંચેન્દ્રિયોને આશ્રયી વ્યાખ્યા કરી. એકેન્દ્રિયોને આ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે જાણવી.।।૧।।૩૩૭।। ।। નેરયાń સબ્જાનો || નેવાળ મંતા ઋતિ સન્નાઓ પત્નત્તાઓ? ગોયમા! વૃત્ત સનાઓ પન્નત્તાઓ, તં નહી--સાહારના, નાવ ઓષતના અણુમારાં મંતે! ડ્ સનાબો પન્નત્તાલો? ગોયમા! વસ સન્નાો પન્નત્તાઓ, તે નહા आहारसन्ना,जाव ओघसन्ना, एवं जाव थणियकुमाराणं । एवं पुढविकाइयाणं जाव वेमाणियावसाणाणं णेयव्वं IR॰-૨||૩૩૮।। 327 Page #405 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ अट्ठमं सन्नापयं नेरयाइणं सण्णावियारो (મૂળ) હે ભગવન્! નરયિકોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, તે આ પ્રમાણે–આહારસંશા, થાવત– સંજ્ઞા. હે ભગવન્! અસુરકુમારોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે. તે આ પ્રમાણ–આહાર સંજ્ઞા, યાવત–ઓઘસંજ્ઞા. એ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું. એમ પૃથિવીકાયિકોથી આરંભી વિમાનિકો પર્યન્ત જાણવું. અર ૩૩૮ || નેરળ રસUાવિચારો || नेरइयाणं भंते! किं आहारसन्नोवउत्ता, भयसन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता, परिग्गहसन्नोवउत्ता? गोयमा! ओसन्न कारणं पडुच्च भयसन्नोवउत्ता,संतइभावं पडुच्च आहारसन्नोवउत्ता वि,जाव परिग्गहसन्नोवउत्ता वि। एएसि णं भंते! नेरइयाणं आहारसन्नोवउत्ताणं भयसन्नोवउत्ताणं मेहुणसन्नोवउत्ताणं परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा नेरइया मेहुणसन्नोवउत्ता, आहारसन्नोवउत्ता संखिज्जगुणा, परिग्गहसन्नोवउत्ता संखिज्जगुणा, भयसन्नोवउत्ता संखिज्जगुणा Iટૂ-રારૂરૂ II (મૂળ) હે ભગવન્! નરયિકો આહારસંશાના ઉપયોગવાળા, ભયસંજ્ઞાના ઉપયોગવાળા, મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા કે પરીગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય? ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા અને સંતતિભાવઆંતરિક અનુભવને આશ્રયી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા, યાવત–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તે ભગવન્! આહાસંજ્ઞાના ઉપયોગવાળા, ભયસંજ્ઞાના ઉપયોગવાળા, મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ નરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો મિથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી આહારસંશાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. Ima૩૩૯ll (20) નરયિકના સૂત્રમાં મોન્ન વર્ગ પડુન્દ મનોવત્તા' તેમાં ઓસન્નશબ્દ બાહુલ્યવાચી છે. કારણશબ્દ વડે "બાહ્ય કારણ લેવું. તેથી તેનો આ પ્રમાણે અર્થ થાય છે–બાહ્ય કારણને આશ્રયી નરયિકો બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તે આ પ્રમાણે—તેઓની ચોતરફ ઘણા ભયને ઉત્પન્ન કરનારા પરમાધાર્મિક, લોહની કવલ્લી (શસવિશેષ), શક્તિ, ભાલા વગેરે હોય છે. “સંતભાવં પડુન્ન' અહીં આન્તર અનુભવભાવને સંતતિભાવ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે બાહ્ય કારણ સાપેક્ષ ન હોય, પણ આન્તરિક અનુભવ સાપેક્ષ હોય તે સતતપણે હોવાથી સંતતિભાવને આશ્રયી કહેવાય છે. તેથી આન્તરિક અનુભવની અપેક્ષાએ નરયિકો આહારસંશાના ઉપયોગવાળા પણ હોય છે, વાવ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા, પણ હોય છે. અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા નરયિકો મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. કારણ કે તેઓ ચક્ષુના નિમિષમાત્ર કાળ પણ સુખી નથી, પરંતુ નિરંતર અતિપ્રબલ દુખાગ્નિથી સંતપ્ત શરીરવાળા હોય છે. કહ્યું છે કે "अच्छिनिमीलणमेत्तं नत्थि सुहं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं अहोनिसं पच्चमाणाणं" ॥ નરકમાં રાત્રિદિવસ પમાન-દુઃખ પામતાં નરયિકોને આંખનું નિમીલન થાય તેટલો કાળ પણ સુખ નથી. માત્ર દુઃખ જ પ્રતિબદ્ધ-લાગેલું છે. માટે મૈથુનની ઇચ્છા તેઓને હોતી નથી. પણ જો કોઈ કાળે કોઈને થાય તોપણ તે થોડા કાળની હોય છે. માટે પ્રશ્ન સમયે મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા થોડા હોય છે. તેથી સંખ્યાતગુણા આહારસંશાના ઉપયોગવાળા હોય છે, કારણ કે તે ઘણા દુઃખી પ્રાણીઓને ઘણા કાળ સુધી આહારની ઈચ્છા થતી હોવાથી પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા આહારસંશાના ઉપયોગવાળાનો સમ્ભવ છે. તેથી સહયાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા છે. આહારની ઇચ્છા શરીરને માટે હોય છે અને પરિગ્રહની ઇચ્છા તો શરીર અને તે સિવાય બીજી શસાદિ વસ્તુને વિષે હોય છે, અને ઘણા કાળ સુધી અવસ્થિત હોય છે, તે માટે પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા પ્રાપ્ત થાય છે. માટે પૂર્વ કરતાં સહયાતગુણા છે. તેથી ભયસંજ્ઞાના , 328 Page #406 -------------------------------------------------------------------------- ________________ अट्ठमं सन्नापयं तिरिक्खजोणियाणं-मणुस्साणं सण्णावियारो श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપયોગવાળા સહયાતગુણા છે, કારણ કે નરકમાં નરયિકોને ચારે તરફ મરણાન્ત ભય હોય છે. માટે પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. ૩૩૩૯ll | | તિરિવરવનોળિયા રસાવિયરો ||. तिरिक्खजोणिया णं भंते! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता? गोयमा! ओसन्न कारणं पडुच्च आहारसन्नोवउत्ता, संतइभावं पडुच्च आहारसन्नोवठत्ता वि जाव परिग्गहसन्नोवउत्ता वि। एएसि णं भंते! तिरिक्खजोणियाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तिरिक्खजोणिया परिग्गहसन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता संखिज्जगुणा, भयसन्नोवउत्ता संखिज्जगुणा, आहारसन्नोवउत्ता संखिज्जगुणा ।।सू०-४॥३४०।। (મૂ૦) હે ભગવન્! તિર્યંચયોનિકો શું આહાર સંજ્ઞાના ઉપયોગવાળા, યાવતુ–પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? હે ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી પ્રાયઃ આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવ–આંતરિક અનુભવને આશ્રયી આહારજ્ઞાના ઉપયોગવાળા, યાવતુ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન! આહારસંશાના ઉપયોગવાળા, વાવ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ તિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમી તિર્યંચો સાથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી મેથનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળાં સંખ્યાતગુણા છે અને તેથી આહારસંશાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. ૪૩૪ol. (ટી.) તિર્યંચ પંચેન્દ્રિયો પણ ખાદ્ય પદાર્થને જોવા વગેરે બાહ્ય કારણને આશ્રયી બહુધા આહારસંશાના ઉપયોગવાળા હોય છે, પણ બાકીની સંજ્ઞાના ઉપયોગવાળા નથી. કારણ કે આ બાબત પ્રત્યક્ષથી જ જણાય છે. અન્તરના અનુભવરૂપ સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે અને યાવત્ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા છે, કારણ કે પરિગ્રહસંજ્ઞાનો કાળ થોડો હોવાથી પ્રશ્ન સમયે થોડા જ પ્રાપ્ત થાય છે. તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે મૈથુનસંજ્ઞાના ઉપયોગનો તેથી ઘણો કાળ છે. તેથી પણ ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે તેને સમાનજાતિવાળા કે વિજાતીય તરફથી ભયનો સંભવ છે અને ભયનો ઉપયોગકાળ ઘણો વધારે છે, માટે પ્રશ્ન સમયે ભયસંજ્ઞાના ઉપયોગવાળા અતિ ઘણા હોય છે. તેથી સંખ્યાતગુણા આહાર સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે પ્રાયઃ બધાને નિરંતર આહારનો સંભવ છે. In૩૪૦ || મથુરની રસવિચારો .. मणुस्साणंभंते! किं आहारसन्नोवउत्ता,जाव परिग्गहसन्नोवउत्ता? गोयमा। ओसन्नंकारणंपडुच्च मेहुणसन्नोवउत्ता, संततिभावंपडुच्च अहारसन्नोवउत्तावि,जाव परिग्रहसन्नोवउत्तावि। एसिणं भंते! मणुस्साणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा मणूसा भयसन्नोवठत्ता, आहारसन्नोवउत्ता संखिज्जगुणा, परिग्गहसन्नोवउत्ता संखिज्जगुणा, મેહુલનોવડા હિન્દ્રા તૂ૦-૧૨૪ (મૂળ) હે ભગવન્! મનુષ્યો આહારસંશાના ઉપયોગવાળા હોય છે કે વાવ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? છે ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહારસંશાના ઉપયોગવાળા પણ હોય છે, યાવતુ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, હે ભગવન! આહારસંશાના ઉપયોગવાળા, યાવત્ –પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ! સૌથી થોડા મનુષ્યો ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળાં સંખ્યાતગુણા 329 Page #407 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ अमं सन्नापयं देवाणं सण्णावियारो છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા હોય છે. ૫૩૪૧॥ (ટી૦) મનુષ્યો પણ બાહ્ય કારણને આશ્રયી બહુધા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, અને બાકીની સંજ્ઞાના ઉપયોગવાળા થોડા હોય છે. અન્તરના અનુભવભાવરૂપ સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, યાવત્– પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબહુત્વના વિચારમાં સૌથી થોડા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે થોડા જીવોને અને થોડા કાળ સુધી ભયસંજ્ઞાનો સમ્ભવ છે. તેથી આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા સચાતગુણા હોય છે. કારણ કે આહા૨સંજ્ઞાનો ઉપયોગ ઘણા કાળ સુધી હોય છે. એજ રીતે પરિગ્રહસંજ્ઞાનો ઘણો કાળ હોવાથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સયાતગુણા છે. તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સ“ચાતગુણા છે, કારણ કે મૈથુનસંશા અતિ ઘણા કાળ સુધી હોવાથી પ્રશ્ન સમયે તેઓ અતિ ઘણા પ્રાપ્ત થાય છે. ।।૫।।૩૪૧॥ || લેવાનું સપ્નાવિયારો || देवा णं भंते! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता ? गोयमा ! ओसन्नं कारणं पडुच्च परिग्गहसन्नोवउत्ता, संततिभावं पडुच्च आहारसन्नोवउत्ता वि, जाव परिग्गहसन्नोवउत्ता वि । एएसि णं भंते! देवाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा देवा आहारसन्नोवउत्ता, भयसन्नोवउत्ता संखिज्जगुणा, मेहुणसन्नोवउत्ता संखेज्जगुणा ાિહતન્નોવત્તા સંોબ્નનુળા મૂદ્દારૂ૪૨।। इति पन्नवणार भगवईए अट्ठमं सन्नापदं समत्तं । (મૂળ) હે ભગવન્! દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા, યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? હે ગૌતમ! પ્રાયઃ બાહ્ય કારણને આશ્રયી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા અને યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞાના ઉપયોગવાળા, યાવત્— પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા દેવોમાં કોણ કોનાથી યાવત્—અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી સંખ્યાતગુણા ભયસંજ્ઞાના ઉપયોગવાળા, તેથી સંખ્યાતગુણા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને તેથી સંખ્યાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. ૬૩૪૨॥ પ્રજ્ઞાપના ભગવતીમાં આઠમું સંજ્ઞાપદ સમાપ્ત. (ટી૦) બાહ્ય કારણને આશ્રયી દેવો ઘણા ભાગે પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે પરિગ્રહસંજ્ઞાના ઉપયોગમાં કારણભૂત મણિ, સુવર્ણ અને રત્નાદિ હમેશાં તેઓની પાસે હોય છે. અને ઉક્ત સ્વરૂપ સંતતિભાવને આશ્રયી તેઓ આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, યાવત્—પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબહુત્વના વિચા૨માં સૌથી થોડા આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. કારણ કે આહારની ઇચ્છાનો વિરહકાળ અત્યન્ત ઘણો હોવાથી અને આહા૨સંજ્ઞાનો ઉપયોગકાળ અત્યન્ત થોડો હોવાથી પ્રશ્ન સમયે તેઓ સૌથી થોડા પ્રાપ્ત થાય છે. તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સૌંચાતગુણા છે, કારણ કે ભયસંજ્ઞા ઘણા જીવોને અને ઘણા કાળ સુધી હોય છે, તેથી પણ મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સૌંચાતગુણા છે, જીવોની અપેક્ષાએ બહુ જીવો કયા છે તે કહેવાનું હતું અને તેઓનો તે પ્રકારે વિચાર કર્યો છે. ।।૬।।૩૪૨|| શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકાના અનુવાદમાં આઠમું સંજ્ઞાપદ સમાપ્ત. 330 Page #408 -------------------------------------------------------------------------- ________________ नवमं जोणिपयं नेरइयाइसु सीयाइजोणीओ श्री प्रज्ञापना सूत्र भाग १ || नवमं जोणिपयं || कतिविहा णं भंते जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता। तं जहा–सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी ।।सू०-१॥३४३।। નવમું યોનિપદ. (भू०) भगवन! योनि 241 रनी ही छ? गौतम! योनि । प्रजनी छ.तसा प्रभाग-१ शीतयोनि, २ 6योनि मने शीतोयोनि. ॥१॥३४॥ || नेरइयाइसुसीयाइजोणीओ || नेरइयाणं भंते! किं सिताजोणी, उसिणाजोणी,सीतोसिणाजोणी? गोयमा! सीता विजोणी, उसिणा विजोणी, णो सीतोसिणा जोणी। असुरकुमाराणं भंते! किं सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा! नो सीता जोणी, नो उसिणा जोणी,सीतोसिणा जोणी, एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! किं सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा। सिता वि जोणी, उसिणा विजोणी, सीतोसिंणा वि जोणी। एवं आउ-वाउ-वणस्सइ-बेईदिय-तेइंदिय-चउरिदियाण वि पत्तेयं भाणियव्वं तेउक्काइयाणंणो सीता, उसिणा, णो सीतोसिणा। पंचिंदियतिरिक्खजोणियाणं भंते! किं सीताजोणी, उसिणाजोणी,सीतोसिणाजोणी? गोयमा! सीता वि जोणी, उसिणा वि जोणी, सीतोसिणा वि जोणी। समुच्छिमपंचिंदियतिरिक्खजोणियाण वि एवं चेव। गब्भवतंतियपंचिंदियतिरिक्खजोणियाणं भंते! किंसीताजोणी, उसिणाजोणी,सीतोसिणाजोणी? गोयमा! णो सीता जोणी, नो उसिणा जोणी, सीतोसिणा जोणी। मणुस्साणं भंते! किं सिता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा। सीया वि जोणी, उसिणा वि जोणी, सीतोसिणा वि जोणी। संमुच्छिममणुस्साणं भंते! किं सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा! तिविहा वि जोणी। गब्भवक्कंतियमणुस्साणं भंते! किं सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा! णो सीता, णो उसिणा, सीतोसिणा। वाणमंतरदेवाणं भंते! किं सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी? गोयमा! णो सीता, णो उसिणा, सीतोसिणा जोणी। जोइसियवेमाणियाण वि एवं चेव ।।सू०-२॥३४४।। (મૂ૦) હે ભગવન્! શું નરયિકોને શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીતયોનિ અને ઉષ્ણયોનિ હોય છે, પણ શીતોષ્ણયોનિ હોતી નથી. હે ભગવનું અસુરકુમારોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીતયોનિ કે ઉષ્ણયોનિ નથી, પણ શીતોષ્ણયોનિ હોય છે, એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણયોનિ હોય છે. એ પ્રમાણે અકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રત્યેકને કહેવું. તેજસ્કાયિકોને શીત અને શીતોષ્ણયોનિ નથી, પરંતુ ઉષ્ણુયોનિ છે. હે ભગવન! પંચેન્દ્રિય તિર્યંચોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણુયોનિ છે? હે ગૌતમ! શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણયોનિ છે. સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચોને પણ એમજ જાણવું. હે ભગવન્! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો ને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! શીતયોનિ નથી, ઉષ્ણયોનિ નથી, પણ શીતોષ્ણયોનિ હોય છે. હું ભગવન્! મનુષ્યોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણયોનિ છે. હે ભગવન્! સંમૂચ્છિમ મનુષ્યોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિં હોય છે? હે 331 Page #409 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना- सूत्र भाग १ नवमं जोणिपयं नेरइयाइसु सीयाइजोणीओ ગૌતમ! તેઓને ત્રણે પ્રકારની યોનિ હોય છે. હે ભગવન્! ગર્ભજ મનુષ્યોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીત અને ઉષ્ણયોનિ નથી પણ શીતોષ્ણયોનિ હોય છે. હે ભગવન્! વાનવ્યન્તર દેવોને શું શીતયોનિ, ઉષ્ણયોનિ કે શીતોષ્ણયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને શીત અને ઉષ્ણયોનિ નથી, પણ શીતોષ્ણુયોનિ હોય છે. જ્યોતિષિક અને વૈમાનિકોને પણ એમજ જાણવું. ૨૩૪૪॥ (ટી) એ પ્રમાણે આઠમા પદની વ્યાખ્યા કરી, હવે નવમા પદનો પ્રારંભ કરાય છે. તેનો આ પ્રમાણે સમ્બન્ધ છે—પૂર્વના પદમાં પ્રાણીઓના સંશારૂપ પરિણામો કહ્યા, અને આ પદમાં તેઓની યોનિઓ કહેવાય છે, તેનું આ પ્રથમ સૂત્ર છે—‘વિહા ખં ભંતે! ખોળી પન્નત્તા'? હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે’? ઇત્યાદિ. તેમાં યોનિ શબ્દનો અર્થ શો છે? તે કહે છે– યોનિ શબ્દમાં ‘યુ’ ધાતુ મિશ્ર થવાના અર્થમાં છે. ‘યુવન્તિ માં’—જેમાં તૈજસકાર્યણશ૨ી૨વાળા જીવો ઔદારિકાદિ શરીરયોગ્ય પુદ્ગલ સ્કન્ધના સમુદાયની સાથે મિશ્ર થાય તે યોનિ–'ઉત્પત્તિસ્થાન. અહીં ઔણાદિ ‘નિ’ પ્રત્યય લાગેલો છે. હવે ભગવાન્ ઉત્તર આપે છે–ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણ—શીત, ઉષ્ણ, શીતોષ્ણ, તેમાં શીતસ્પર્શના પરિણામવાળી શીતયોનિ, ઉષ્ણસ્પર્શના પરિણામવાળી ઉષ્ણયોનિ અને શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શના પરિણામવાળી શીતોષ્ણ યોનિ કહેવાય છે. તેમાં નૈયિકોને બે પ્રકારની યોનિ હોય છે–શીત અને ઉષ્ણ યોનિ. પણ તેઓને શીતોષ્ણ યોનિ હોતી નથી. કઈ નરક પૃથિવીમાં કઈ યોનિ હોય છે? તે કહે છે–રત્નપ્રભા, શર્કરાપ્રભા, અને વાલુકાપ્રભામાં જે નૈયિકોના ઉપજવાના ક્ષેત્રો છે તે બધાં શીતસ્પર્શના પરિણામવાળાં છે, અને ઉપજવાના ક્ષેત્ર સિવાયનું બાકી બધું એ ત્રણે નકપૃથિવીમાં ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના શીતયોનિવાળા નૈરયિકો ઉષ્ણ વેદના અનુભવે છે. પદ્મપ્રભામાં ઘણાં ઉપપાત ક્ષેત્રો શીતસ્પર્શના પરિણામવાળાં છે અને થોડાં ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે. જે પ્રસ્તટોમાં (પાથડામાં) અને જે નરકાવાસોમાં શીતસ્પર્શના પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં ઉપપાતક્ષેત્ર સિવાય બધું ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે. જે પ્રસ્તટોમાં અને જે નરકાવાસોમાં ઉષ્ણસ્પર્શના પાિમવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં તે સિવાય બધું શીતસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના ઘણા શીતયોનિવાળા નૈરયિકો ઉષ્ણ વેદના અનુભવે છે અને થોડા ઉષ્ણયોનિવાળા શીતવેદના અનુભવે છે. ધૂમપ્રભામાં ઘણા ઉપપાત ક્ષેત્રો ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે અને થોડાં શીતસ્પર્શના પરિણામવાળાં છે. જે પ્રસ્તટોમાં અને જે નરકાવાસોમાં ઉષ્ણસ્પર્શનાં પરિણામવાળાં ઉપપાત ક્ષેત્રો છે તેઓમાં તે સિવાય બધું શીતસ્પર્શના પરિણામવાળું છે, જેઓમાં શીતસ્પર્શના પરિણામવાળાં ઉપપાતક્ષેત્રો છે તેમાં બધું ઉષ્ણસ્પર્શના પરિણામવાળું છે, તેથી ત્યાંના ઘણા ઉષ્ણયોનિવાળા નારકો શીતવેદના અનુભવે છે, અને થોડા શીતયોનિવાળા નારકો ઉષ્ણવેદના અનુભવ કરે છે. તમઃપ્રભામાં અને તમઃતમઃપ્રભામાં બધાં ઉપપાતક્ષેત્રો ઉષ્ણસ્પર્શના પરિણામવાળાં છે અને તે સિવાય બાકી બધું શીતસ્પર્શના પરિણામવાળું છે. તેથી ત્યાંના ઉષ્ણયોનિવાળા નારકો શીતવેદના અનુભવે છે. ભવનવાસી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્યો, વ્યન્તર, જ્યોતિષિક, અને વૈમાનિકોના ઉપપાતક્ષેત્રો શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શવાળાં છે, તેથી તેઓની યોનિ ઉભય સ્વભાવવાળી છે, પણ કેવળ શીત કે ઉષ્ણ નથી. અપ્લાયિક સિવાય બધા એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયો અને સંમૂર્ણિમ મનુષ્યોના ઉપપાતસ્થાનો શીતસ્પર્શવાળાં, ઉષ્ણસ્પર્શવાળા અને ઉભયસ્પર્શવાળાં પણ હોય છે, માટે તેઓની ત્રણે પ્રકારની યોનિ હોય છે, તેજસ્કાયિકો ૧. તે યોનિ દરેક જીવનિકાયને વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શના ભેદથી અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે—પૃથિવી, પાણી, અગ્નિ, અને વાયુ પ્રત્યેકની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ, અનન્તકાયની ચૌદ લાખ, બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રત્યેકની બબ્બે લાખ, દેવ ના૨ક અને તિર્યંચ પંચેન્દ્રિયની ચાર ચાર લાખ અને મનુષ્યોની ચૌદ લાખ યોનિ હોય છે. સર્વ મળીને ચોરાશી લાખ યોનિ થાય છે. યદ્યપિ વ્યક્તિભેદની અપેક્ષાએ અનન્ત જીવો હોવાથી અનન્ત યોનિ થાય, તો પણ સમાન વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શીવાળી ઘણી યોનિ છતાં પણ સામાન્યપણે જાતિરૂપે એક યોનિ તરીકે ગણાય છે, માટે ચોરાશી લાખ જ યોનિ થાય છે, કહ્યું છે કેसमवण्णाइसमेया बहवोवि हु जोणिभेअलक्खा उ। सामन्ना घेप्पंति ह एक्कजोणीए गहणेणं " | 44 સમાનવર્ણાદિસહિત ઘણા લાખ યોનિના ભેદો થાય છે તો પણ સામાન્યપણે એક યોનિના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. 332 Page #410 -------------------------------------------------------------------------- ________________ नवमं जोणिपयं नेरइयाइसु सचित्ताइजोणीओ श्री प्रज्ञापना सूत्र भाग १ ઉષ્ણયોનિ વાળા અને અપ્લાયિકો શીતયોનિ વાળા પ્રત્યક્ષ જણાય છે. રા૩૪૪ एएसिणं भंते! सीतजोणियाणं उसिणजोणियाणं सीतोसिणजोणियाणं अजोणियाण य कयरे कयरेहितो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सीतोसिणजोणिया, उसिणजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, सीतजोणिया अणंतगुणा ।।सू०-३।।३४५॥ . (મૂ૦) હે ભગવન્! શીતયોનિ વાળા, ઉષ્ણુયોનિ વાળા, શીતોષ્ણયોનિ વાળા અને યોનિરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શીતોષ્ણયોનિ વાળા હોય છે, તેથી ઉષ્ણયોનિવાળાં અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી શીતયોનિ વાળા અનન્તગુણા છે. //ર ૩૪પ ' (ટી.) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા શિતોણરૂપ ઉભયયોનિ વાળા જીવો હોય છે, કારણ કે ભવનવાસી, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોની ઉભયરૂપ યોનિ છે. તેથી સંખ્યાતગુણા ઉષ્ણુયોનિ વાળા છે, કારણ કે સૂક્ષ્મ અને બાદર બન્ને પ્રકારના તેજસ્કાયિકો, ઘણા નરયિકો અને કેટલાક પૃથિવી, પાણી વાયુ અને પ્રત્યેક વનસ્પતિ ઉષ્ણયોનિ વાળા છે. તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેથી શીતયોનિવાળા અનંતગુણા છે. કારણ કે બધા અનંતકાયિકો શીતયોનિ વાળા છે. અને તેઓ સિદ્ધોથી અનંતગુણા છે. રિ ૩૪પી || નેરડ્રાફર સરિત્તારૂનોળાનો || कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा–'सचित्ता, 'अचिता, 'मीसिया Iટૂ-જીરૂદ્દા (મૂ૦) હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! યોનિ ત્રણ પ્રકારે કહી છે. આ પ્રમાણ– સચિત્ત, અચિત્ત અને મિશ્ર યોનિ. //૪/૩૪૬/l (ટી) હવે બીજા પ્રકારે યોનિનું પ્રતિપાદન કરે છે– હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની છે”? સચિત્ત-જીવપ્રદેશના સંબંધવાળી, અચિત્ત-સર્વથા જીવરહિત, અને મિશ્ર-અંશતઃ જીવપ્રદેશ સહિત અને અંશતઃ જીવપ્રદેશરહિત-એમ ત્રણ પ્રકારે છે. તેમાં નરયિકોનું જે ઉપપાતક્ષેત્ર છે તે કોઈ પણ જીવે શરીરરૂપે ગ્રહણ કરેલું નથી માટે તેઓની અચિત્ત યોનિ છે. યદ્યપિ સૂક્ષ્મ એકેન્દ્રિયો સકલ લોકવ્યાપી છે તો પણ તેના આત્મપ્રદેશો સાથે ઉપપાતસ્થાનના પગલો પરસ્પર અભેદાત્મક સંબંધવાળા નથી, એટલે તે જીવોએ ઉપપાતસ્થાનના પુદ્ગલો શરીરરૂપે ગ્રહણ કરેલા નથી, માટે તેઓની અચિત્ત યોનિ છે. એ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિઓની, તથા વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોની અચિત્ત યોનિ જાણવી. પૃથિવીકાયિકથી માંડી સંમૂર્છાિમ મનુષ્ય પર્યન્ત જીવોનું ઉપપાતક્ષેત્ર અન્ય જીવોએ ગ્રહણ કરેલું હોય છે, ક્વચિત્ ગ્રહણ કરેલું હોતું નથી અને અંશતઃ ગ્રહણ કરેલું અને અંશતઃ નહિ ગ્રહણ કરેલું ઉભય સ્વભાવવાળું પણ હોય છે માટે તેઓની ત્રણ પ્રકારની યોનિ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની જ્યાં ઉત્પત્તિ થાય છે ત્યાં અચેતન પણ શુક્ર અને શોણિતના પુલો હોય છે માટે તેઓની મિશ્ર યોનિ હોય છે. જાપ૩૪૬ll. नेरइयाणं भंते! किं सचित्ता जोणि, अचित्ता जोणी, मीसीया जोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसियाजोणी। असुरकुमाराणं भंते! किंसचित्ताजोणी, अचित्ता जोणी,मीसियाजोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसिया जोणी, एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! किं सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी? गोयमा! सचित्ता जोणी वि, अचित्ता जोणी वि, मीसिया वि जोणी, एवं जाव चरिदियाणं।संमुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणंसंमुच्छिममणुस्साण य एवं चेव।गब्मवक्कंतियपंचिंदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतिमणुस्साण य नो सचित्ता, नो अचित्ता, मीसियाजोणी। वाणमंतर-जोइसिय-वेमाणियाणं - 333 Page #411 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ नवमं जोणिपयं नेरइयाइसु संवुडाइजोणीओ जहा असुरकुमाराणं ।।सू०-५।।३४७।। (મૂળ) હે ભગવન્! નરયિકોને શું સચિત્તયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ છે. હે ભગવન્! અસુરકુમારોને શું સચિત્તયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને શું સચિત્ત, અચિત્ત કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે યોનિ હોય છે. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંપૂર્ણિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સચિત્ત અને અચિત્ત યોનિ નથી, પણ મિશ્રયોનિ હોય છે. વાવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. //પ૩૪૭ll. (ટી૦) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા જીવો મિશ્રયોનિ વાળા છે, કારણ કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની જ મિશ્ર યોનિ છે. તેથી અચિત્તયોનિવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે નારકો, દેવો અને કેટલાક, પૃથિવી, અપ, તેજસુ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની અચિત્ત યોનિ છે. તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. કારણ કે નિગોદના જીવોની સચિત્ત યોનિ છે અને તેઓ સિદ્ધાં કરતાં પણ અનન્તગુણા છે. પી૩૪૭ एएसिणं भंते! जीवाणं सचित्तजोणीणं अचित्तजोणीणं मीसजोणीणं अजोणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवाजीवा मीसजोणिया, अचित्तजोणिया असंखेज्जगुणा, अजोणिया अणंतगुणा, सचित्तज़ोणिया अणंतगुणा ।।सू०-६।।३४८।। ' (૧) હે ભગવન્! સચિત્તયોનિ વાળા, અચિત્તયોનિ વાળા, મિશ્રયોનિ વાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમી સૌથી થોડા જીવો મિશ્રયોનિવાળા હોય છે, તેથી અચિત્તયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. /6/૩૪૮ ' TIPરાફર સંપુરૂનોળો | कइविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा। तिविहा जोणी पन्नत्ता? तं जहा-संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी ।।सू०-७।।३४९।। (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે—સંવૃતયોનિ, - વિવૃત યોનિ અને સંવૃતવિવૃતયોનિ. //૭/૩૪૯ll (20) હવે ફરી પણ પ્રકારાન્તરથી યોનિનું પ્રતિપાદન કરે છે– હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? તેમાં નારકોની સંવૃત યોનિ છે, કારણ કે નારકોની ઉત્પત્તિના સ્થાનરૂપ નરકનિષ્ફટો બંધ કરેલા ગવાક્ષ જેવા છે, તેમાં ઉત્પન્ન થયેલા નરયિકો વૃદ્ધિ પામતાં તેઓની અંદરથી બાહર પડે છે. શીત ઉપપાતસ્થાનોથી ઉષ્ણ ક્ષેત્રમાં અને ઉષ્ણ ઉપપાત સ્થાનોથી શીત ક્ષેત્રમાં પડે છે. ભવનપતિ, વન્તર, જ્યોતિષિક, અને વૈમાનિકોની પણ સંવૃત યોનિ હોય છે, કારણ કે તેઓ દેવદૂષ્ય વસ્ત્રથી ઢંકાયેલ દેવશધ્યામાં ઉત્પન્ન થાય છે. “રેવતળિsiાંતિ દેવદૂતંતરિપ બંધુતસંહે ઝરૂખાને સરાહના વવશ્વ"| દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશયામાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીરની અવગાહના વડે ઉત્પન્ન થાય છે–એવું શાસ્ત્ર વચન છે. એકેન્દ્રિયો પણ સંવૃતયોનિ વાળા છે કારણ કે તેઓની યોનિ સ્પષ્ટ જણાતી નથી. બેઈન્દ્રિયથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવો, સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની વિવૃત યોનિ હોય છે. કારણ કે તેઓનું ઉત્પત્તિસ્થાન જલાશયાદિ સ્પષ્ટ જણાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની સંવૃતવિવૃત યોનિ છે. કારણ કે - 334. Page #412 -------------------------------------------------------------------------- ________________ नवमं जोणिपयं मणुस्सेसु तिविहा जोणी श्री प्रज्ञापना सूत्र भाग १ ગર્ભ સંવૃત અને વિવૃતરૂપ છે. ગર્ભ અંદરથી જણાતો નથી, અને બહારથી ઉદરની વૃદ્ધિ થવા વગેરે કારણોથી જણાય છે. Iકા૩૪૯૫. नेरइयाणं भंते! किं संवुडा जोणी, वियडा जोणी,संवुडवियडा जोणी? गोयमा! संवुडाजोणी, नो वियडाजोणी, नोसंवुडवियडाजोणी। एवंजाव वणस्सइकाइयाणं। बेइंदियाणं पुच्छा। गोयमा! नो संवुडाजोणी, वियडाजोणी, नो संवुडवियडाजोणी। एवं जाव चउरिदियाणं।संमुच्छिमपंचिंयितिरिक्खजोणियाणंसमुच्छिममणुस्साण य एवं चेव। गब्भवक्कंतियपंचिंदियतिरिक्खजोणियाणं गब्मवक्कंतियमणुस्साण य नो संवुडा जोणी, नो वियडा जोगी, संवुडवियडा जोणी। वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा नेरइयाणं ।।सू०-८।।३५०।।। (મૂ4) હે ભગવન્! નરયિકોને શું સંવૃતયોનિ, વિવૃતયોનિ કે સંવૃતવિવૃતયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સંવૃતયોનિ હોય છે, પણ વિવૃતયોનિ અને સંવૃતવિવૃતયોનિ હોતી નથી. એ પ્રમાણે વાવ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને સંવૃત કે સંવૃતવિવૃતયોનિ હોતી નથી, પણ વિવૃતયોનિ હોય છે. એમ થાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂર્છાિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સંવૃત અને વિવૃતયોનિ નથી, પણ સંવૃતવિવૃતયોનિ હોય છે. વાનવ્યત્તર જ્યોતિષિક અને વૈમાનિકોને નરયિકો પેઠે જાણવું. ૮૩૫oll एएसि णं भंते! जीवाणं संवुडजोणियाणं वियडजोणियाणं संवुडवियडजोणियाणं अजोणियाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा संवुडवियडजोणिया, . वियडजोणिया असंखिज्जगुणा, अजोणिया अणंतगुणा, संवुडजोणिया अणंतगुणा ।।सू०-९।।३५१।। (મૂળ) હે ભગવન્! સંવૃયોનિ વાળા, વિવૃતયોનિ વાળા, સંવૃતવિવૃતયોનિ વાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી : અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાવિક છે? હે ભગવન્! સૌથી થોડા જીવો સંવૃતવિવૃતયોનિવાળા છે, તેથી વિવૃતયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સંવૃતયોનિ વાળા અનન્તગુણા છે. llll૩૫૧// (20) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા સંવૃતવિવૃતયોનિ વાળા છે, કારણ કે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સંવૃત-વિવૃતયોનિ હોય છે. તેથી વિવૃતયોનિ વાળા અસંખ્યાતગુણા છે, કારણ કે બેઇન્દ્રિયથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવો, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોની વિવૃત યોનિ છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે, કારણ કે સિદ્ધ અનન્તગુણા છે. તેથી સંવૃતયોનિવાળા અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિની સંવૃત યોનિ છે, અને તેઓ સિદ્ધોથી પણ અનન્તગુણા છે. ll૩૫૧ ||મપુર રસુનિવિદા નોખી || कइविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा–कुम्मुण्णया, संखावत्ता, वंसीपत्ता। कुम्मुण्णया पंजोणी उत्तमपुरिसमाऊणं।कुम्मुण्णयाएणंजोणिए उत्तमपुरिसा गब्मे वक्कमंति,तंजहा–अरहंता, चक्कवट्टी, वलदेवा, वासुदेवा। संखावत्ता णं जोणी इत्थीरयणस्स, संखावत्ताए णं जोणीए बहवे जीवा य पोग्गला य वक्कमंति विउक्कमति चयंति उवचयंति, नो चेव णं णिप्फज्जंति। वंसीपत्ता णं जोणी पिहुजणस्स, वंसीपत्ताए णंजोणीए पिहुजणे गब्मे वक्कमति ।।सू०-१०।।३५२।। इति पन्नवणाए भगवईए नवमं जोणीपदं समत्तं ९ । (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહેલી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે. તે આ પ્રમાણે-કૂત્રતા, શંખાવત અને વંશીપત્રા, કૂર્મોનતા યોનિ ઉત્તમ પુરુષોની હોય છે. કૂમળતા યોનિના ગર્ભમાં ઉત્તમ પુરુષો ઉત્પન્ન 335 Page #413 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ नवमं जोणिपयं मणुस्सेसु तिविहा जोणी થાય છે તે આ પ્રમાણે—અરિહંતો, ચક્રવર્તી, બલદેવો અને વાસુદેવો. શંખાવર્તાયોનિ સ્ત્રીરત્નને હોય છે. શંખાવત યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે અને ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, ચય પામે છે અને ઉપચય પામે છે, પરન્તુ નિષ્પન્ન થતા નથી. વંશીપત્રા યોનિ સામાન્ય મનુષ્યોની હોય છે. વંશીપત્રા યોનિમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. 7/૧૦૩૫ર/ પ્રજ્ઞાપના ભગવતીમાં નવમું યોનિપદ સમાપ્ત. (ટી૦) હવે મનુષ્યયોનિના વિશેષ-ભેદનુ પ્રતિપાદન કરે છે– હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની છે ઇત્યાદિ. કાચબાની પીઠ જેવી ઊંચી હોય તે કૂર્મોન્નતા, શંખની પેઠે આવર્તવાળી તે શંખાવર્તા અને સંયુક્ત બે વાંસના પાંદડાના આકારવાળી વંશીપત્રા યોનિ કહેવાય છે, બાકી બધું સુગમ છે. પરન્ત શંખાવર્ત યોનિમાં ઘણા જીવો અને જીવની સાથે સંબંધવાળા પુગલો આવે છે અને ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, સામાન્યતઃ ચય-વૃદ્ધિ પામે છે અને વિશેષતઃ ઉપચયને પ્રાપ્ત થાય છે. પરન્તુ “અતિ પ્રબલ કામાગ્નિના પરિતાપવડે નાશ થવાથી ગર્ભની નિષ્પત્તિ થતી નથી એવો વૃદ્ધાચાર્યોનો પ્રવાદ છે. ૧૦૩પરા પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં નવમું પદ સમાપ્ત. X X X વિવૃત X જીવોની યોનિઓ. જીવભેદ • ઉષ્ણ શીતોષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત વિવૃત સંવૃત-વિવૃત ૧. નારક શીત ઉષ્ણ x x અચિત x સંવૃત x x ૨. ભવનપતિ x x શીતોષ્ણ x અચિત્ત x સંવૃત x ૩. પૃથ્વી, અપ, વાયુ, વનસ્પતિ શીત ઉષ્ણ શીતોષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x ૪. તેજ x ઉષ્ણ x સચિત્ત અચિત્ત મિશ્ર સંવૃત x x ૫. લીઝિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય શીત ઉષ્ણ શીતોષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર x નિવૃત ૬, પંચેન્દ્રિય તિર્યંચ - સંમૂર્શિમ તિર્યંચ - ઉષ્ણ શીતોષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર * ગર્ભજ તિર્યચ. ' x x શીતોષ્ણ x x મિશ્ર x x સંવત-વિવૃત ૭. મનુષ્ય સંમૂર્છાિમ મનુષ્ય શીત ઉષ્ણ શીતોષ્ણ સચિત્ત અચિત્ત મિશ્ર x વિવૃત x ગર્ભજ મનુષ્ય x x શીતોષ્ણ x x મિશ્ર x x સંવૃત-વિવૃત ૮. વાણમંતર x x શીતોષ્ણ x અચિત્ત x સંવૃત x x ૯. જ્યોતિષ્ક x x શીતોષ્ણ x અચિત્ત x સંવૃત x x ૧૦. વૈમાનિક x x શીતોષ્ણ x અચિત્ત X સંવૃત x x (૧૧, સિદ્ધ x x x x x x x x x ૧. તેજસ્કાય સિવાયના એકેન્દ્રિયોની યોનિ જણાવતાં સૂત્રો (૭૪૨-૪૩)ની ટીકાનો પાઠ નિયામયિોાવનાં ત્રિવિધા યોનિઃ આવો પાઠ છપાયો છે (પ્રજ્ઞાપના ટીકા, પત્ર ૨૨૫ ૧, ૨૨૬ અ.) પણ ટીકાની સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં અહીં પ્રક્રિયા //મનિાયવર્નાનાં.... ત્રિવિધા યોનિઃ આવો મૂળ સૂત્રને સંવાદી પાઠ છે. š * * * * * 336 Page #414 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं लोगालोगाणं चरिमाचरिमविभागो श्री प्रज्ञापना सूत्र भाग १ || વનમં ઘરનાઘરમવયં || રુતિ ાં ભંતે! પુજવીઓ પન્નત્તાઓ? ગોયમા! બક્ર પુજવીઓ પન્નત્તાઓ, તં નહા—સ્થળખમાં, તાપમાં, વાજીયમ્પમાં, 'પંખમાં, ધૂમપ્પમાં, તમળમાં, તમતમમાં, સીપન્મારા સૢ૦-૨||૩|| દસમું ચરમાચરમ પદ. (મૂળ) હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! આઠ પૃથિવીઓ કહી છે. તે આ પ્રમાણે—૧ રત્નપ્રભા, ૨ શર્કરા પ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ તમઃતમઃપ્રભા, ૮ ઈષત્પ્રાક્ભારા. ||૧૨૫૩૫૩॥ (ટી) એ પ્રમાણે નવમા પદની વ્યાખ્યા કરી, હવે દસમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે—અહીં પૂર્વના પદમાં પ્રાણીઓની યોનિઓનું પ્રતિપાદન કર્યું અને આ પદમાં પ્રાણીઓના ઉપપાતનુ ક્ષેત્ર રત્નપ્રભાદિ છે, તે ચરમ અને અચરમ વિભાગ વડે બતાવાય છે. તેમાં આ આદિ સૂત્ર છે-‘રુતિ નં અંતે પુઢવીઓ પન્નત્તાઓ'—હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે–ઇત્યાદિ પાઠ સુગમ છે. પરંતુ ઈષત્વમ્ભારા એ પીસતાળીશ લાખ યોજન લાંબી અને પહોળી શુદ્ધ સ્ફટિકના જેવી સિદ્ધશિલા પૃથિવી છે. ।।૧।।૩૫૩॥ || નોનાનોનાનું પરિમારિવિમાનો || રૂમા ાં મંત। વાપ્પમા પુજવીવિ પરમા,અત્તરમા, ચૅરમાડું, અત્તરમાડું, ઘરમંતપવેલા, અત્તરમંતરેલા?ોયમા इमा णं रयणप्पभा पुढवी नो चरमा, नो अचरमा, नो चरमातिं नो अचरमातिं नो चरमंतपदेसा, नो अचरमंतपदेसा, नियमाऽचरमं चरमाणि य, चरमंतपदेसा य अचरमंतपदेसा य, एवं जाव अहेसत्तमा पुढवी, सोहम्मादी जाव अणुत्तरविमाणाणं एवं चेव, ईसीपब्भारा वि एवं चेव, लोगे वि एवं चेव, एवं अलोगे वि IR॰-૨||રૂ ૪|| (મૂળ) હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ (પર્વતવર્તી) છે ૧, અચરર્મ (મધ્યવર્તી) છે. ૨ (બહુવચન વિશિષ્ટ) ચરમ છે ૩, અચરમ ૪, ચરમાન્તપ્રદેશરૂપ છે ૫, કે અચરમાન્તપ્રદેશરૂપ છે ૬? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, અચરર્મ નથી, બહુવચનાન્ત ચરમ અને અચરમ નથી, ચરમાન્તપ્રદેશરૂપ નથી, તેમ અચરમાન્તપ્રદેશરૂપ પણ નથી, પણ અવશ્ય અચરમ, અને બહુવચનાન્ત ચરમરૂપ છે, તથા ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવત્ નીચેની સાતમી નરક પૃથિવી સુધી જાણવું. સૌધર્મથી માંડી યાવત્–અનુત્તર વિમાન સુધી તથા ઈષત્પ્રાક્ભારા પૃથિવી સંબંધે પણ એ પ્રમાણેજ સમજવું. અને લોક અને અલોક સંબંધે પણ એમજ જાણવું. ॥૨॥૩૫૪॥ (ટી૦) ‘રૂમા ાં અંતે! રયળળમા પુવી ર્જાિ ઘરમાં, અત્તરમા'—હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ છે કે અચરમ છે–ઇત્યાદિ પ્રશ્ન છે. તેમાં ચરમ અને અચરમની પરિભાષા આ પ્રમાણે છે–ચરમ એટલે પર્યંતવર્તી, છેલ્લે રહેલું, તે ચરમપણું બીજાની અપેક્ષાએ હોય છે તેથી તે સાપેક્ષ છે. જેમકે પૂર્વના શરીરની અપેક્ષાએ ચરમ શરીર કહેવાય છે. ચરમપર્યંતવર્તી ન હોય, પણ મધ્યવર્તી હોય તે અચરમ. તે પણ ચરમની અપેક્ષાએ હોવાથી સાપેક્ષ છે. જેમકે તેવા પ્રકારના અન્ય શરીરની અપેક્ષાએ મધ્યશ૨ી૨ અચરમશરીર કહેવાય છે. એ પ્રમાણે ચરમ અને અચરમ સમ્બન્ધુ એકવચનાન્ત પ્રશ્ન કર્યો, હવે બહુવચનાન્ત પ્રશ્ન કરે છે. ‘પરમારૂં અત્તરમાડ્' એટલે બહુવચનાન્ત ચરમ છે અચરમ છે? આ ચાર પ્રશ્નસૂત્રો તેવા પ્રકારના એકત્વપરિણામવાળા દ્રવ્ય સમ્બન્ધ કર્યા, હવે પ્રદેશોને આશ્રયી બે પ્રશ્ન કરે છે—‘ઘરમંતપણ્ણા ય અત્તરમંતર્પણ્ણા ર્'ચરમરૂપ અને અન્ને રહેલા હોવાથી અન્તવર્તી ખંડો ચરમાન્તો કહેવાય છે, તેમાં રહેલા પ્રદેશો તે ચ૨માન્તપ્રદેશો કહેવાય છે. કોઇની પણ અપેક્ષાએ અન્તે નહિ રહેતા હોવાથી અચરમરૂપ-મધ્યવર્તી ખંડ અચરમાન્ત કહેવાય છે. તેમાં રહેલા પ્રદેશો તે અચરમાન્તપ્રદેશો કહેવાય છે. એ પ્રમાણે ગૌતમ સ્વામીએ છ પ્રશ્નો કર્યા. હવે ભગવાન તેનો ઉત્તર આપે છે—‘હે ગૌતમ! તે 337 Page #415 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं लोगालोगाणं चरिमाचरिमविभागो રત્નપ્રભા પથિવ ચરમ નથી, કેમકે ચરમપણે બીજી વસ્તુની અપેક્ષાએ છે, અને અહીં અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ નથી, કારણ કે અહીં માત્ર અન્ય વસ્તુની અપેક્ષા સિવાય કેવળ રત્નપ્રભાનો જ પ્રશ્ન કર્યો છે. આ જ કારણથી અચરમ પણ નથી. તે આ પ્રમાણે-અચરમપણે પણ અન્ય વસ્તુની અપેક્ષાએ છે, અહીં અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ વિવલિત નથી, ભાવાર્થ એ છે કે-આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, તેમ મધ્યવર્તી પણ નથી, કારણ કે ચરમપણું અને અચરમપણે અન્ય વસ્તુની અપેક્ષાએ હોય છે અને અપેક્ષા રાખવા યોગ્ય અન્યની વિવક્ષા કરી નથી. આ કારણથી વરમાળ'—બહુવચનાન્ત ચરમ પણ નથી, કેમકે અપેક્ષા રાખવા યોગ્ય અન્ય વસ્તુ વિવક્ષિત નહિ હોવાથી તેવા પ્રકારના વ્યવહારનો જ અસમ્ભવ છે, તેથી બહુવચનાન્ત ચરમપણાનો પણ અસમ્ભવ છે. તે આ પ્રમાણે--જ્યારે તે રત્નપ્રભાના ચરમપણાનો વ્યવહાર જ ઉપર કહેલી યુક્તિથી ઘટતો નથી ત્યારે તે સમ્બન્ધ બહુવચનાન્ત ચરમપણું શી રીતે ઘટે? એ પ્રમાણે બહુવચનાન્ત અચરમભાનો પણ પ્રતિષેધ કરવો. કારણ કે ઉપર કહેલી યુક્તિથી અચરમપણાના વ્યવહારનો પણ અસમ્ભવ છે. તેમજ તે ચરમાન્તપ્રદેશરૂપ-પ્રાન્ત ભાગમાં રહેલા પ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ-મધ્યભાગમાં રહેલા પ્રદેશરૂપ પણ નથી. કારણ કે પૂર્વોક્ત યુક્તિવડે ચરમપણાનો અને અચરમપણાનો અભાવ હોવાથી તેના પ્રદેશની કલ્પનાનો પણ અસંભવ છે. જો એમ છે તો તે રત્નપ્રભા કેવા સ્વરૂપવાળી છે? તેના ઉત્તરમાં કહે છે-તે અવશ્ય અચરમ-એકવચનાન્ત અચરમ અને “ચરમાણિ–બહુવચનાન્ત ચરમરૂપ છે. તેનો ભાવાર્થ આ છે-જો આ રત્નપ્રભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછિએ તો પૂર્વોક્ત ભવોમાંથી એક પણ ભગવડે તેનો વ્યવહાર થતો નથી, પણ જો તે અસહયાતપ્રદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે તેની વિવક્ષા કરીએ તો તે પૂર્વે કહેલા ઉત્તરનો વિષય થાય છે. તે આ પ્રમાણે-રત્નપ્રભા પૃથિવી આ પ્રકારે રહેલી છે અને એ પ્રમાણે રહેલી રત્નપ્રભાના પ્રાન્ત ભાગને વિષે રહેલા જે લોકાન્તનિષ્ફટરૂપખંડો છે તે પ્રત્યેક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે માટે તે ચરમાણિ’ બહુવચનાત્ત ચરમરૂપ છે. અને જે પ્રાન્ત ભાગના ખંડો સિવાયના મધ્ય ભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે. તે તથા - વિધ એકરૂપ પરિણામવાળો હોવાથી તેની એકરૂપે વિવક્ષા કરી છે, માટે તે ‘અવર' એકવચનાત્ત અચરમરૂપ છે. આ રત્નપ્રભા મધ્યવર્તી ખંડ અને પ્રાન્તભાગમાં રહેલા ખંડો એ ઉભયના સમુદાયરૂપ છે. જો એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપે વિચાર કરતાં ‘વર' એકવચનાન્ત અચરમરૂપ અને “વરમાળ' બહુવચનાન્ત ચરમરૂપ એમ અખંડ એક ઉત્તરના વિષયરૂપે રત્નપ્રભાનું પ્રતિપાદન કર્યું. હવે જ્યારે પ્રદેશરૂપે વિચાર કરીએ ત્યારે તેનો આ પ્રમાણે ઉત્તર છે–પરમાત્તપ્રદેશ8 અરમાન્તપ્રદેશાઇ'–બહુવચનાન્ત ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાત્તપ્રદેશરૂપ છે. તે આ પ્રમાણે--લોકાન્તનિષ્ફટરૂપ બહારના ખંડોમાં જે પ્રદેશો રહેલા છે તે ચરમાનપદેશો અને મધ્યવર્તી એક ખંડમાં જે પ્રદેશો રહેલા છે તે અચરમાન્તપ્રદેશો છે. અન્ય આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે-“માળિ' તથાવિધ પ્રવિષ્ટ–અન્દર ગયેલાથી ઇતર-પ્રાન્ત ભાગના એક પ્રદેશની શ્રેણિના સમુદાયરૂપે બહુવચન વિશિષ્ટ ચરમ ખંડો અને તેનો મધ્વર્તી ભાગ તે અચરમ ખંડ કહેવાય છે, તે પણ નિર્દોષ હોવાથી યોગ્ય છે. યથોક્ત સ્વરૂપ પ્રાન્ત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલા પ્રદેશો ‘વરમીનપ્રવેશ:' ચરમાન્તપ્રદેશો અને તેના મધ્ય ભાગમાં રહેલા અરમાનપ્રવેશ:' અચરમાન્તપ્રદેશો કહેવાય છે. એકાન્ત દુર્નયનો નિરોધ કરવામાં પ્રધાન આ ઉત્તરસૂત્ર વડે રત્નપ્રભાદિક વસ્તુ અવયવ અને અવયવીરૂપી છે, અને તે અવયવ અને અવયવીનો કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદ છે એમ જણાવ્યું. તે અવયવ અને અવયવી સ્વરૂપ વસ્તુ માનવામાં જે પ્રકારે બીજાએ આપેલા દૂષણોનો અવકાશ નથી તે પ્રકારે ધર્મસંગ્રહણીની ટીકામાં બાહ્ય વસ્તુનું સ્થાપન કરવાના પ્રસંગે પ્રતિપાદન કર્યું છે, તે ત્યાંથી જાણી લેવું. ‘એ પ્રમાણે યાવત્ નીચેની સાતમી નરકમૃથિવી સુધી જાણવું' ઇત્યાદિ. જેમ રત્નપ્રભા પૃથિવીનું સ્વરૂપ પ્રશ્ન અને ઉત્તર વડે કહ્યું તેમ શર્કરાપ્રભાદિ પૃથિવીઓ સૌધમદિ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષ~ાશ્મારા પૃથિવી અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ પણ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવો. તે ૧. ધર્મસંગ્રહણી સટીક. આ. સ. ગા. ૬૩૭ ૫. ૨૩૯-૨ 338 Page #416 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं श्री प्रज्ञापना सूत्र भाग १ આ પ્રમાણે- હે ભગવન્! શર્કરાખભા પૃથિવી શું ચરમ, અચરમ, બ. વ. ચરમ, બ. વ. અચરમ છે? ઇત્યાદિ પાઠ કહેવો. એ પ્રમાણે અલોક સંબંધે સૂત્રપાઠ પણ કહેવો. તે આ પ્રમાણે- “હે ભગવન્ અલોક શું ચરમ છે કે અચરમ છે' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર અને તેવી રીતે ઉત્તરસૂત્ર કહે છે-હે ગૌતમ! તે અચરમ, બ. વ. ચરમ, અરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. તેમાં જે ખંડો લોકનિષ્ફટમાં રહેલા છે તે બ. વ. ચરમ, બાકીનું બધું અચરમ જાણવું. ચરમખંડમાં રહેલા અરમાન પ્રદેશો અને અચરમખંડમાં રહેલા અચરમાન્તપ્રદેશો જાણવા. ll ll૩૫૪ો. || ચરિમારિયાળ ગપ્પdહુર્ત || इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए अचरमस्स य चरमाण य अचरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाएकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे डमीसे रयणप्पभाए पढवीए दव्वद्रयाए एगे अचरमे,चरमाई असंखिज्जगणाई. अचरमंच चरमाणि य दो वि विसेसाहिआई, पएसट्टयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरमान्तपदेसा, अचरमंतपदेसा असंखेज्जगुणा, चरमंतपदेसा य अचरमंतपदेसा य दो वि विसेसाहिआ, दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाई असंखेज्जगुणाई, अचरिमं च चरमाणि य दो वि विसेसाहिआई, [पएसट्टयाए] चरमंतपएसा असंखेज्जगुणा, अचरमंतपएसा असंखिज्जगुणा, चरमंतपएसा य अचरमंतपएसा य दो वि विसेसाहिआ। एवं जाव अहेसत्तमाए, सोहम्मस्म जाव लोगस्स एवं चेव। Iટૂ૦-રાધll. (મૂ૦) હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણો છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળીને વિશેષાવિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે—સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગણા છે, તેથી અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગણી છે. તેથી ચરમાત્તપ્રદેશ અને અચરમાન્તપ્રદેશ અને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતુ–નીચેની સાતમી નરકમૃથિવી સુધી જાણવું. સૌધર્મચાવતું–લોક સંબંધ પણ એમજ સમજવું. ૩૩પપી. (ટી.) હવે આ રત્નપ્રભાદિ પ્રત્યેકને વિષે ચરમ અને અચરમાદિ સંબધે અલ્પબહુત કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે“મીસે સ્થળખબાર પુત્રવીર અરમ ય વરમાળ ચ'—આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમખંડો-ઇત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી અલ્પ દ્રવ્યાર્થરૂપે આ રત્નપ્રભા પૃથિવીનો અચરમખંડ છે. શાથી? કારણ કે તે એક છે. અહીં હેતુના અર્થમાં પ્રથમ વિભક્તિ છે. “નિમિત્ત વIRહેતુષ સર્વાસા વિષનાં પ્રાયો દર્શન” કારણ કે નિમિત્ત, કારણ અને હેતમાં સર્વ વિભક્તિઓ થાય છે. તેથી તેનો આ અર્થ છે-જેથી તથાવિધ એક સ્કન્ધના પરિણામ વડે પરિણત છે માટે તે એક છે અને તેથી સૌથી અલ્પ છે. તેથી જે ચરમ ખંડો છે તે અસંખ્યાતગુણા છે. કારણ કે તે અસંખ્યાતા છે. હવે અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી ચરમખંડોની તુલ્ય છે કે વિશેષાધિક છે? એ શંકાના ઉત્તરમાં કહે છે કે અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે, કારણ કે જે અચરમખંડ ચરમ દ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમ ખંડોથી એક સંખ્યા વડે અધિક થવાથી 339 Page #417 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं સમુદાય વિશેષાધિક થાય છે. પ્રદેશાર્થરૂપે વિચાર કરતાં સૌથી થોડા ચરમાન્તપ્રદેશો છે, કારણ કે ચરમખંડો મધ્યમ ખંડના કરતાં ઘણા સૂક્ષ્મ છે, તેથી તેઓ અસંખ્યાતગુણા છતાં તેઓના જે પ્રદેશો છે તે મધ્ય ખંડના પ્રદેશો કરતાં બહુ થોડા છે. તે માટે અચરમપ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે અચરમ ખડ઼ એક છે, તો પણ ચરમખણ્ડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસક્યાતગુણા છે. અચરમાન્તપ્રદેશો કરતાં ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્નેનો સમુદાય વિશેષાધિક છે. કારણ કે અહીંચરમાત્તપ્રદેશો અચરમાન્તપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. તેથી અચરમાન્તપ્રદેશોમાં ચરમાન્તપ્રદેશોનો પ્રક્ષેપ કરીએ એટલે તેઓ અચરમાનપ્રદેશોથી વિશેષાધિક જ થાય. દ્રવ્યાર્થપ્રદેશાર્થના વિચારમાં ગરમં વમળ ય વિ વિસાદિયા, વરમાન્તિક્ષા સંન્ગા ' ચરમખંડો કરતાં અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. એટલે અચરમ ખંડ ચરમ ખંડોના સમુદાયથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે અહીં જે અચરમ ખંડ છે તે અસંખ્યાત પ્રદેશાવગાઢ છતાં પણ દ્રવ્યાર્થપણે એક છે, ચરમ ખંડોમાં તો પ્રત્યેકના અસંખ્યાતા પ્રદેશો છે, માટે ચરમ અને અચરમ દ્રવ્યના સમુદાયથી ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી બન્ને ચરમ અને અચરમ ખંડના પ્રદેશો મળી અસંખ્યાતગુણા છે-ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. ૩૩૫પી. अलोगस्स णं भंते! अचरमस्स य चरमाण य चरमान्तपदेसाण य अचरमन्तपदेसाण य दव्वट्ठयाए परसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे अलोगस्स दव्वट्ठयाए एगे अचरमे, चरमाई असंखिज्जगुणाई, अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, पएसट्ठयाए सव्वत्थोवा अलोगस्सचरमन्तपदेसा,अचरमन्तपएसा अणन्तगुणा, चरमन्तपदेसाय अचरमन्तपदेसा य दो वि विसेसाहिया; दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवे अलोगस्स एगे अचरमे, चरमाई असंखेज्जगुणाई, अचरमं च चरमाणि य दोवि विसेसाहियाई, चरमन्तपएसा असंखेज्जगुणा, अचरमन्तपएसा अणन्तगुणा, चरमन्तपएसा ગવરમન્તપતા ય વોવિવિલેસહિયા -૪પારદા (મૂળ) હે ભગવન્! અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્ય-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક છે? હે ગૌતમી સૌથી થોડા અલોકનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળીને વિશેષાધિક . ' છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણ સૌથી થોડો અલોકનો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાવિક છે, તેથી ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે. તેથી ચરમાત્તપ્રદેશ અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે. ll૪૩૫૬IL. (ટીઓ) અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના અરમાન્તપ્રદેશો છે, કારણ કે લોકના નિષ્ફટોને વિષે જ તેઓનો અન્ત હોય છે. તેથી અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે અલોક અનન્ત છે. તેથી સમુદિત ચરમાન્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે. કારણ કે ચરમાન્તપ્રદેશો અચરમાન્તપ્રદેશોની અપેક્ષાએ અનન્તમા ભાગ જેટલા છે. તેથી તેઓનો અચરમાન્તપ્રદેશ રાશિમાં પ્રક્ષેપ કરીએ એટલે તેઓ અચરમાન્ત પ્રદેશોથી વિશેષાધિક જ થાય છે.૪૩૫૬ો. लोगालोगस्स णं भंते! अचरमस्स यचरमाण य चरमन्तपएसाण य अचरमन्तपएसाण य दव्वट्ठयाए पएसठ्ठयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा, तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे लोगालोगस्स दव्वट्ठयाए एगमेगे अचरमे, लोगस्स चरमाइं असंखेज्जगुणाई, अलोगस्सचरमाई विसेसाहियाई, 340 Page #418 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं चरिमाचरिमपयाणं अप्पबहुत्तं श्री प्रज्ञापना सूत्र भाग १ लोगस्स य अलोगस्स य अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, परसट्ठयाते सव्वत्थोवा लोगस्स चरमन्तपदेसा, अलोगस्स चरमन्तपदेसा विसेसाहिआ, लोगस्स अचरमन्तपएसा असंखेज्जगुणा, अलोगस्स अचरमन्तपएसा अणन्तगुणा, लोगस्स य अलोगस्स य चरमन्तपदेसा य अचरमन्तपदेसा दो वि विसेसाहिया। दव्वट्ठपएसट्टयाए सव्वत्थोवे लोगालोगस्स दव्वट्ठयाए एगमेगे अचरमे, लोगस्स चरमाई असंखेज्जगुणाई, अलोगस्स चरमाई विसेसाहियाई, लोगस्स य अलोगस्स य अचरमं च चरमाणि य दो वि विसेसाहियाई, लोगस्स चरमन्तपदेसा असंखेज्जगुणा, अलोगस्स य चरमन्तपएसा विसेसाहिया, लोगस्स अचरमन्तपएसा असंखेज्जगुणा,अलोगस्स अचरमंतपएसा,अणंतगुणा, लोगस्सय अलोगस्सयचरमन्तपएसाय अचरमन्तपएसा य दो वि विसेसाहिया, सव्वदव्वा विसेसाहिया, सव्वपएसा अणंतगुणा, सव्वपज्जवा अणंतगुणा Iટૂ૦-૧/રૂા . (મૂળ) હે ભગવન્! લોક અને અલોકમાં અચરમ ખંડ. ચરમ ખંડો, ચમાત્તપ્રદેશો અને અચાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમે! સૌથી થોડા લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકનો અને અલોકનો અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડા લોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાત્તપ્રદેશ અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપ–સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકના અને અલોકના અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી લોકના ચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાત્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાન્તપ્રદેશ અને અચરમાત્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે, તેથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે તેથી સર્વ પ્રદેશ અનન્તગુણા છે અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. //પ૩પ૭ll (ટી) હવે લોક અલોકના સમુદાય વિષે પ્રશ્નસૂત્ર કહે છે તો તો . જે અંતે! નવરમ ય રમાન – ભગવન્! લોક અને અલોકના અચરમખંડ, ચરમખંડો ઇત્યાદિ સંબંધે પ્રશ્નસૂત્ર સુગમ છે. હવે તેનો ઉત્તર આપે છ– હે ગૌતમ! ઇત્યાદિ. લોકનો અને અલોકનો એક એક અચરમ-મધ્યવર્તી ખંડ છે તે એક હોવાથી સૌથી અલ્પ છે. તેથી લોકના ચરમખંડ દ્રવ્યો અસંખ્યાતગુણા છે. કારણ કે તે અસંખ્યાતા છે. તેથી અલોકના ચરમખંડો વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે અહીં યદ્યપિ લોકના ચરમખંડો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે, તો પણ પૂર્વે બતાવેલ પૃથિવીનો સ્થાપનાની કલ્પનાથી એક એક ચાર દિશાએ અને એક એક ચાર વિદિશામાં એમ આઠ કલ્પવા. અલોકના ચરમખંડો તેની સ્થાપનાની કલ્પનાથી એક એક ચાર દિશામાં અને બબ્બે ચાર વિદિશામાં એમ બાર કલ્પવા. બાર આઠથી બમણા નથી, એમ ત્રણગુણા નથી, પરંતુ વિશેષાધિક છે. તે અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે, તે આ પ્રમાણેલોકના ચરમખંડો પૂર્વે કહેલી કલ્પનાથી આઠ અને એક અચરમખંડ બન્ને મળી નવ થાય છે, અલોકના ચરમખંડો બાર અને એક અચરમખંડ મળીને તેર થાય છે. લોક અને અલોક બન્નેના એકઠા કરવાથી બાવીશ થાય છે અને તે બારથી બમણા નથી. ત્રણગણા નથી, પરંતુ વિશેષાધિક છે. માટે અલોકના ચરમખંડોથી સમુદિત લોકાલોકના ચરાચરમ ખંડો વિશેષાધિક છે. 341 Page #419 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाईणं चरिमाचरिमाइ विभागो પ્રદેશાર્થપણાના વિચારમાં સૌથી થોડા લોકના ચરમાન્તપ્રદેશો છે, કારણ કે આઠ ખંડના જ પ્રદેશો હોય છે. તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી પણ લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અતિશય ઘણું હોવાથી તેના પ્રદેશો પણ અતિશય ઘણા છે. તેથી પણ અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે ક્ષેત્ર અનન્તગુણ છે. તેથી પણ લોકના ચરમાન્તપ્રદેશો, અચરમાન્તપ્રદેશો, અલોકના ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો મળી વિશેષાધિક છે, કારણ કે અહીં અલોકના અચરમાન્તપ્રદેશરાશિમાં લોકના ચરાચરમા પ્રદેશો અને અલોકના ચરમાન્તપ્રદેશો નાંખીએ અને તેઓ બધા મળીને પણ અસંખ્યાતા થાય, અને તે અનન્તરાશિની અપેક્ષાએ અત્યન્ત થોડા છે, માટે તેને નાંખવા છતાં પણ અલોકના અચરમાન્તપ્રદેશોથી વિશેષાધિક જ થાય. એને અનુસાર દ્રવ્યાર્થ–પ્રદેશાર્થના વિચારનું સૂત્ર સ્વયં વિચારવું. પણ લોકાલોકના ચરમાગરમ ખંડોથી લોકના ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે લોકના ચરમખંડો આઠ કલ્પેલા છે. અને એક એક ખંડમાં અસંખ્યાતા પ્રદેશો છે. લોકાલોકના ચરાચરમખંડો મળી બાવીશ કલ્પેલા છે, માટે લોકાલોકના ચરાચરમ ખંડોથી લોકના ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. બાકીના પદની ભાવના પૂર્વની પેઠે જાણવી. તેથી “સબૂડ્યા વિનાહિયારું સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. એટલે લોકાલોકના ચરાચરમાન્તપ્રદેશો કરતાં સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. કારણ કે અનન્તાનન્ત જીવો, તથા પરમાણુથી માંડી અનન્ત પરમાણુ સુધીના પ્રત્યેક અનન્ત સ્કલ્પો ભિન્ન ભિન્ન દ્રવ્યરૂપ છે. તેથી સર્વ પ્રદેશો અનન્તગુણા છે, અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. કારણ કે દરેક પ્રદેશે સ્વપર્યાયો અને પરપર્યાયો અનન્ત છે. એ માટે ચરમ અને અચરમના ભેદથી રત્નપ્રભાદિનો વિચાર કર્યો. પા૩િ૫૭ll. || પરમાણુ કાર્નચરિમારિભાવિમા II. परमाणुपोग्गलेणं भंते! किं चरिमे.१, अचरिमे २, अवत्तव्वए ३? चरमाई ४,अचरमाई५,अवत्तव्वयाई?६, उदाहु चरिमे य अचरिमे य,७ उदाहु चरमे य अचरमाईच ८, उदाहु चरमाईच अचरमे य९, उदाहु चरमाईच अचरमाई च १०? पढमा चउभंगी। उदाहु चरिमे य अवत्तव्वए य ११, उदाहु चरमे य अवत्तव्वयाई च १२, उदाहु चरमाइंच अवत्तव्वए य १३, उदाहु चरमाइं च अवत्तव्वयाई च १४? बीया चउभंगी। उदाहु अचरिमे य अवत्तव्वर य १५, उदाहु अचरमे य अवत्तव्वयाई च १६, उदाहु अचरमाइंच अवत्तव्वए य १७, उदाहु अचरमाई च अवत्तव्वयाईच १८? तइया चउभंगी। उदाहु चरमे य अचरमे य अवत्तव्वए य १९, उदाहु चरमे य अचरमे य अवत्तव्वयाइंच २०, उदाहु चरमे य अचरमाइंच अवत्तव्वए य २१, उदाहु चरमे य अचरमाइंच अवत्तव्वयाई च २२, उदाहु चरमाइंच अचरमे य अवत्तव्वए य २३, उदाहु चरमाइं च अचरमे य अवत्तव्वयाई च २४, उदाहु चरमाई च अचरमाई च अवत्तव्वए य, २५, उदाहु चरमाई च अचरमाइं च अवत्तव्वयाई च २६? एवं एते छव्वीसं भंगा। गोयमा! परमाणुपोग्गले नो चरमे, नो अचरमे, नियमा अवत्तव्वए। सेसा २३ भंगा पडिसेहेयव्वा ।।सू०-६।।३५८॥ (0) હે ભગવન! પરમાણુપુદ્ગલ શું 'એ.વ. ચરમ, ૧, એ.વ. અચરમ ૨, એ.વ. અવક્તવ્ય ૩, “બ.વ. ચરમ ૪, બ.વ. અચરમ ૫, અને બ.વ. અવક્તવ્ય છે ૬? અથવા એ.વ. ચરમ અને એ.વ. અચરમ ૭, અથવા એ.વ. ચરમ અને બ.વ. અચરમ ૮, અથવા બ.વ. ચરમ અને એ.વ. અચરમ ૯ અથવા બ.વ. ચરમ અને બ.વ. અચરમ છે ૧૦? પ્રથમ ચાર ભાંગા થૈયા. અથવા એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૧, અથવા એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૨, અથવા બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૩, અથવા બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૪, છે? બીજી ચતભંગી. અથવા એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૫, અથવા એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૬, અથવા બ.વ. ' અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૭, અથવા બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય છે ૧૮? ત્રીજી ચૌભંગી અથવા ૧. એક વચન; ૨. બહુ વચન 342 Page #420 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाईणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૯, અથવા એ.વ. ચરમ, એ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૦, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૧, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૨, અથવા બ.વ. ચરમ, એ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૩, અથવા બ.વ. ચરમ, એ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૪, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૫, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય છે ૨૬? એ છવ્વીશ ભાંગા થાય છે. હે ગૌતમ! પરમાણુ યુદ્ગલ ચરમ નથી, અચરમ નથી પણ અવશ્ય અવક્તવ્ય છે. બાકીના ૨૩ ભાંગાઓનો પ્રતિષેધ કરવો. {/૬/૩૫૮ (20) હવે પરમાણુ આદિનો વિચાર કરે છે–પરમાણુ પાને જે મંત!–હે ભગવન્! પરમાણુપુદ્ગલ-ઇત્યાદિ આ પ્રશ્નસૂત્રમાં છવ્વીશ ભાંગા છે. તે આ પ્રમાણ–ચરમ, અચરમ અને અવક્તવ્ય એ ત્રણ પદો છે. તેમાં એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય છે. જેમકે-૧ ચરમ, ૨ અચરમ, ૩ અવક્તવ્ય. અને બહુવચનના પણ ત્રણ ભાંગા થાય છે. જેમકે-૧ બ.વ. ચરમ, ૨ બ.વ. અચરમ, ૩ બ.વ. અવક્તવ્ય. બધા મળીને એક સંયોગના છ ભાંગાઓ થયા. હવે ચરમ, અચરમ અને અવક્તવ્ય પદના ત્રણ દ્વિકસંયોગો થાય છે. જેમકે-૧ ચરમ અને અચરમ પદનો પ્રથમ ચરમ અને અવક્તવ્ય પદનો બીજો, અચરમ અને અવક્તવ્ય પદનો ત્રીજો. અને તેમાંના એક એક દ્રિકસંયોગના ચાર ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમ દ્વિકસંયોગના આ પ્રમાણે ભાંગાઓ થાય છે–૧ એ.વ. ચરમ અને એ.વ. અચરમ, ૨ એ.વ. ચરમ અને બ.વ. અચરમ, ૩ બ.વ. ચરમ અને એ.વ. અચરમ, ૪ બ.વ. ચરમ અને બ.વ. અચરમ. એ પ્રમાણે ચરમ અને અવક્તવ્ય પદના ચાર ભાંગા અને અચરમ અને અવક્તવ્ય પદના પણ ચાર ભાંગા કરવા. સર્વ મળી બ્રિકસંયોગના બાર ભાંગાઓ થાય છે. ત્રિકસંયોગના એકવચન અને બહુવચનને આશ્રયી આઠ ભાંગાઓ થાય છે. સર્વ મળીને છવીશ ભાંગાઓ થાય છે. અહીં ભગવાન ઉત્તર આપે છે–પરમાણુપોને નો રમે, નો ગવરમે, નિયમ કાવ્ય ' ઇત્યાદિ. પરમાણુ-પુદ્ગલ ચરમ નથી. કારણ કે ચરમપણે બીજાની અપેક્ષાએ હોય છે, પરંતુ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી, વળી પરમાણુ સાંશઅવયવવાળો નથી, જેથી અવયવની અપેક્ષાએ તેનું ચરમપણે કલ્પી શકાય. માટે પરમાણુ અવયવરહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી કારણ કે તે અવયવરહિત હોવાથી તેનું મધ્યપણું નથી, પરંતુ અવક્તવ્ય છે, કારણ કે ચરમ કે અચરમ વ્યવહારનું કારણ નહિ હોવાથી ચરમશબ્દથી કે અચરમશબ્દથી તેનો વ્યવહાર થવો અશક્ય છે. જે શબ્દવડે કહી શકાય તે વક્તવ્ય, પણ જે ચરમશબ્દ કે અચરમ શબ્દવડે પોતપોતાના પ્રવૃત્તિનિમિત્ત રહિત હોવાથી કહી ન શકાય તે અવક્તવ્ય કહેવાય છે. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. કારણ કે પરમાણુમાં તેઓનો અસંભવ છે. એ સંબંધે કહેવામાં આવશે કે પરમાણુ િવ તો'–પરમાણમાં ત્રીજો ભાંગો હોય છે. એનો અર્થ એ છે કે પરમાણુના વિચારમાં ત્રીજો ભાગો ગ્રાહ્ય છે, બાકીના ભાંગાઓ અવયવરહિત હોવાથી પ્રતિષધયોગ્ય છે. //૬/૩૫૮ . दुपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! दुपएसिए खंधेसिय चरमे, नो अचरमे, सिय अवत्तव्वए। सेसा २३ भंगा પડિલેહેયબ્બા ફૂ૦-૭પારધsil (મૂળ) હે ભગવન્! ઢિપ્રદેશિક સ્કન્ધ સંબજો પ્રશ્ન. હે ગૌતમ! ઢિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ. વ. ચરમ હોય ૧, એ. વ. અચરમ ન હોય ૨, કદાચ એ. વ. અવક્તવ્ય હોય ૩. બાકીના ૨૩ ભાંગાઓનો પ્રતિષેધ કરવો.૭/૩૫૯ (ટી.) કુપસિણ મત'–હે ભગવન્! દ્વિપદેશિક સ્કન્ધ-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. હવે ઉત્તર કહે છે–‘સિય વરને, નો અવર, સિય મવલ્વ' કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય-ઇત્યાદિ. ઢિપ્રદેશિક અન્ય કદાચિત્ ચરમ હોય, કેવી રીતે હોય? ઉત્તર-જ્યારે ક્રિપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશોમાં રહેલા હોય છે, સ્થાપના-૦૦ ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, અને બીજો પણ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે “કદાચિત્ ચરમ હોય. અચરમ હોતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અચરમપણું હોતું નથી. જ્યારે દ્ધિપ્રદેશિક 343 Page #421 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो અન્ય એક આકાશપ્રદેશમાં રહે છે ત્યારે તે તથાવિધ એકત્વ પરિણામવડે પરિણત થયેલો હોવાથી પરમાણુની પેઠે ચરમ અને અચરમના વ્યવહારના કારણનો અભાવ હોવાને લીધે તેનો ચરમ શબ્દ વડે કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે. તે સિવાય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવામાં આવશે કે “પઢો તફગો ય હોડ લુવાલે' પહેલો અને ત્રીજો ભાંગો ઢિપ્રદેશિકમાં હોય છે. તેનો અર્થ આ છે–દ્ધિપ્રદેશિક સ્કન્ધમાં પહેલો ભાંગો ‘ચરમ” અને ત્રીજો ભાંગો “અવક્તવ્ય હોય છે, અને બાકીના ૨૩ ભાંગાઓ અસંભવિત હોવાથી નિષેધ કરવા યોગ્ય છે, અને તેનો અસંભવ સુપ્રસિદ્ધ છે. કા૩૫૯ तिपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! तिपएसिए खंधे सिय चरमे १, नो अचरमे २, सिय अव्वत्तव्वर ३, नो चरमाई ४, नो अचरमाई ५, नो अवत्तव्वयाई ६, नो चरमे य अचरमे य ७, नो चरमे य अचरमाई ८, सिए चरमाई च अचरमे य ९, नो चरमाइं च अचरमाई च १०, सिय चरमे य अवत्तव्वए य ११. सेसा १५ भंगा पडिसेहेयव्वा Iકૂ૦-૮૩૬૦ની (મૂળ) હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! ત્રિપ્રદેશિક અન્ય કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, એ.વ. ચરમ અને એ.વ, અચરમ ન હોય ૭, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, બ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. (ટી) “તિપસ માં અંતે – હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તર–જોય! સિય રામે-ગૌતમ! કદાચ ચરમ હોય-ઇત્યાદિ. ત્રિપ્રદેશિક સ્કન્ધ જ્યારે સમશ્રેણિએ રહેલા બે આકાશ પ્રદેશમાં અવગાઢરહેલો હોય છે. સ્થાપના-૦િ૦| ત્યારે તે ચરમ હોય છે. તેના ચરમપણાનો વિચાર દ્વિપદેશિક સ્કન્ધની પેઠે જાણવો. અચરમપણાનો પ્રતિષેધ પૂર્વની પેઠે જાણવો. ‘થાત્ વવતવ્ય:' કદાચ અવક્તવ્ય હોય. જ્યારે તે ત્રિપ્રદેશિક અન્ય એક આકાશપ્રદેશિકમાં રહે છે ત્યારે પરમાણુની પેઠે ચરમ કે અચરમના વ્યવહારનું કારણ નહિ હોવાથી ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાને લીધે અવક્તવ્ય છે. ચોથાથી માંડી આઠમા સુધીના ભાંગાઓ પ્રતિષેધ કરવા યોગ્ય છે. કારણ કે તેઓનો અસંભવ છે, અને તે અસંભવ પ્રસિદ્ધ હોવાથી સ્વયં વિચારીને કહેવો. નવમો ભાંગો ગ્રહણ કરવો, તે ‘સિવ રમાડું કવરને ' કદાચિત્ બ. વ. ચરમ હોય અને એ. વ. અચરમ હોય. પ્રાકૃત ભાષામાં બે સંખ્યા હોય ત્યાં પણ બહુવચન વપરાય છે. તેથી તેનો આ અર્થ થાય છે–સ્યા–કદાચિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. જ્યારે ત્રિપ્રદેશિક અન્ય સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં રહે છે, સ્થાપના-૦૦૦ ત્યારે આદિનો અને અનન્તનો એક એક પરમાણુ અને હોવાથી રરમી'—બે પરમાણુઓ ચરમ છે, અને વચ્ચેનો પરમાણુ મધ્યમાં રહેલો હોવાથી અચરમ છે. દસમો ભાંગો પ્રતિષેધ કરવા યોગ્ય છે. કારણ કે સ્કન્ધ ત્રિપ્રદેશિક હોવાથી ચરમ અને અચરમ શબ્દમાં બહુવચનના કારણનો અસંભવ છે. અગિયારમો ભાંગો ગ્રહણ કરવા યોગ્ય છે. તે કહે છે 'સિય રમે ય મવશ્વ યુ'—કદાચ ચરમ અને અવક્તવ્ય ભંગ ' હોય. તેમાં જ્યારે ત્રિપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિએ આ પ્રમાણે રહેલો હોય છે, સ્થાપના ૦૦° ત્યારે બે પરમાણુ સમશ્રેણિએ રહેલા હોવાથી ક્રિપ્રદેશાવગાઢ ક્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમવ્યપદેશનું કારણ હોવાથી ‘વરમઃ' ચરમ છે અને એક પરમાણુ વિશ્રેણિમાં રહેલો છે, તેથી તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યપદેશ-વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવક્તવ્ય છે. બાકીના બધા ભાંગાઓનો પ્રતિષેધ કરવો. તે સંબધે હમણાંજ કહેવામાં આવશે કે “પઢો તો નવમો વારસનો ય તિષપણે' ત્રિપ્રદેશિક સ્કન્ધમાં પહેલો, ત્રિજો, નવમો અને અગિયારમો ભાંગો હોય છે. એટલે પ્રથમ ભંગ “ચરમ' ત્રીજો 344 Page #422 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ ‘અવક્તવ્ય’ નવમો ‘વરમૌ = અત્તરમT' બે પરમાણુઓ ચરમ અને એક અચરમ અને અગિયા૨મો ‘ચ૨મ અને અવક્તવ્ય' એ ભાંગાઓ ઘટે છે. બાકીના ભંગો ઘટતા નથી. II૮૩૬૦।। चउपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा ! चउपएसिए णं खंधे सिय चरमे १, नो अचरमे २, सिय अवत्तव्वर ३, नो चरमाई ४, नो अचरमाई ५, नो अवत्तव्वयाई ६, नो चरमे य अचरमे य ७, नो चरमे य अचरमाई च ८, सिय चरमाई अचरिमेय ९, सिय चरमाई च अचरमाई च १०, सिय चरमे य अवत्तव्वए य ११, सिय चरमे य अवत्तव्वयाई च १२, नो चरमाई च अवत्तव्वए य १३, नो चरमाई च अवत्तव्वयाईं च १४, नो अचरमे य अवत्तव्वर १५, नो अचरमेय अवत्तव्वयाई च १६, नो अचरमाई च अवत्तव्वए य १७, नो अचरमाईं च अवत्तव्वयाई च १८, * नो चरमे य अचरिमेय अवत्तव्वए य १९, नो चरिमे य अचरिमे य अवत्तव्वयाई च २०, नो चरमे य अचरमाई च अवत्तव्वर य २१, नो चरमे य अचरमाई च अवत्तव्वयाई च २२, सिय चरमाई च अचरिमे य अवत्तव्वए य २३ । सेसा ३ भंगा पडिसेहेयव्वा ।। सू० - ९ ।। ३६१ ।। (મૂળ) હે ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! ચતુઃપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, એ.વ. ચરમ અને એ.વ. અચરમ ન હોય ૭, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૨, બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૩, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૪, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૫, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૬, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૭, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૮, એ.વ. ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય ૧૯, એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૦, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૨૧, ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૨, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ, એ.વ. અવક્તવ્ય હોય ૨૩. બાકીના ૩ ભાંગાઓનો પ્રતિષેધ કરવો. ll૯૩૬૧ ન (ટી૦) ‘વડપત્તિવ્ ાં મંતે! સંથે'હે ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કન્ધ' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું હવે ઉત્તર કહે છે– ‘હે ગૌતમ! કદાચ ચરમ હોય' ઇત્યાદિ. અહીં પહેલો, ત્રીજો, નવમો, દસમો, અગિયારમો, બા૨મો અને ત્રેવીશમો એ સાત ભાંગા ગ્રહણ કરવા અને બાકીનાનો પ્રતિષેધ કરવો. તેમાં પહેલો આ ભાંગો છે—‘સ્યાન્તરમ' ઇતિ–કદાચિત્ ચરમ હોય. જ્યા૨ે ચતુઃપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહેલો હોય, સ્થાપના—૦૦૪૦૦] ત્યારે ચરમ ભાંગો હોય છે. અને તે ચરમપણાનો વિચાર સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં અવગાઢ દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે જાણવો. ત્રીજો ભાંગો—‘સ્થાવવાવ્યઃ' ઇતિ-કદાચિત્ અવક્તવ્ય હોય. તે આ પ્રમાણે—જ્યારે તેજ ચતુષ્પદેશિક સ્કન્ધ એક આકાશપ્રદેશમાં રહે છે, સ્થાપના—૧૦૦૦૦ ત્યારે પરમાણુની પેઠે અવક્તવ્ય છે. નવમો ભાંગો—‘સ્વાત્ ઘરમાં વાત્તરમૠ' બે પરમાણુઓ ચરમ અને એક અચ૨મ હોય. તે આ પ્રમાણે–જ્યારે તેજ ચતુષ્પદેશિક સ્કન્ધ ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે, સ્થાપના ન્ગ્વિન ત્યા૨ે પ્રશ્ન અને અન્તિમ પ્રદેશમાં અવગાઢ ‘ઘરમૌ’ બે પરમાણુઓ ચરમ અને મધ્ય પ્રદેશમાં અવગાઢ પરમાણુ અચરમ હોય છે. દસમો ભાંગો—‘યાદ્ વરમો ૬ અત્તરમો 7'—બે પરમાણુઓ ચરમ હોય અને બે અચ૨મ હોય. તેમાં જ્યા૨ે ચતુષ્પદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે. સ્થાપના– ૦૦૦૦ ત્યારે આદિના અને અન્તના બે પ્રદેશમાં રહેલા ‘વરમો’—બે ૫૨માણુઓ ચમ અને મધ્યના બે આકાશ પ્રદેશમાં રહેલા ‘અત્તરમૌ· “બે પરમાણુઓ 345 Page #423 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ [6] दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो અચરમ હોય છે. અગિયા૨મો ભાંગો—‘સ્થાત્ પરમશ્ર અવવક્તવ્યશ'-કદાચિત્ ચરમ અને અવક્તવ્ય હોય. તે આ પ્રમાણેજ્યારે ચતુષ્પદેશિક સ્કન્ધ ત્રણ આકાશપ્રદેશોમાં સમશ્રેણિ અને વિશ્રેણિ વડે આ પ્રમાણે રહે છે, સ્થાપના−૦૦% ત્યારે સમશ્રેણિમાં રહેલા બે આકાશપ્રદેશમાં અવગાઢ ત્રણ પરમાણુઓ બે આકાશપ્રદેશમાં રહેલા દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમ હોય છે, અને એક વિશ્રેણિમાં રહેલો ૫૨માણુ ચ૨મ અને અચરમ શબ્દ વડે વ્યપદેશ કરવાને અશક્ય હોવાથી પરમાણુની પેઠે અવક્તવ્ય છે. બારમો ભાંગો—‘વરમગ્ન અવત્તી ૬' એક ચરમ અને બે અવક્તવ્ય હોય. તે આ પ્રમાણે—જ્યારે તે ચતુષ્પદેશિક સ્કન્ધ ચાર આકાશપ્રદેશમાં આવી રીતે રહે છે–સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, અને વિશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, સ્થાપના—ન ત્યારે સમશ્રેણિએ રહેલા બે પરમાણુ બે આકાશપ્રદેશમાં રહેલા દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમ અને વિશ્રેણિમાં રહેલા બે પરમાણુ કેવળ પરમાણુની પેઠે ચરમ અને અચરમ શબ્દ વડે વ્યપદેશ કરવાને અયોગ્ય હોવાથી અવક્તવ્ય છે. ત્રેવીશમો ભાંગો—‘સ્વાત્ પરમૌત્ર અશ્વરમગ્ન અવòવ્યથ'બે ચરમ, એક, અચ૨મ અને એક અવક્તવ્ય. કેવી રીતે છે? આ પ્રમાણે છે—જ્યા૨ે ચતુષ્પદેશિક સ્કન્ધ ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–સમશ્રેણિ રહેલા ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ ૫૨માણુઓ, અને વિશ્રેણિ રહેલા એક આકાશપ્રદેશમાં એક પરમાણુ. સ્થાપના—ool ત્યા૨ે સમશ્રેણિ રહેલા ત્રણ પરમાણુમાં પ્રથમ અને અન્તિમ પરમાણુ અન્તે રહેલા હોવાથી ‘પરમૌ’—બે પરમાણુઓ ચરમ, મધ્યમ પરમાણુ અચરમ અને વિશ્રેણિમાં રહેલો એક પરમાણુ અવક્તવ્ય હોય છે. એ સંબન્ધ કહેવામાં આવશે કે— “पढमो तइओ नवमो दसमो. इक्करसो य बारसमो । भङ्गा चउपएसे तेवीसमो य बोद्धव्वो" ચતુષ્પદેશિક સ્કન્ધમાં પહેલો, ત્રીજો, નવમો, દસમો, અગિયારમો, બારમો અને ત્રેવીશમો—એ સાત ભાંગા જાણવા. ૯૦૩૬૧॥ पंचपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा ! पंचपएसिए खंधे सिय चरमे १, सिय नो अचरमे २, सिय अवत्तव्वए રૂ, જો પરમારૂં ૪, જો અન્નમારૂં, નો અવત્તવ્યયાર્ં ૬, સિય પરમે ય અશ્વમે ય છ, નો પરમે ય અમારૂં ૨૮, सिय चरमाई च अचरिमे य ९, सिय चरमाई च अचरमाई च १०, सिय चरमे य अवत्तव्वर य ११, सिय चरमे य अवत्तव्वयाई च १२, सिय चरमाई च अवत्तव्वए य १३, नो चरमाई च अवत्तव्वयाई च १४, नो अचरमे य अवत्तव्वए य १५, नो अचरमे य अवत्तव्वयाई च १६, नो अचरमाई चं अवत्तव्वए य १७, नो अचरमाई च अवत्तव्वयाई च १८, नो चरमे य अचरमे य अवत्तव्वए य १९, नो चरमे य अचरमे य अवत्तव्वयाई च २०, नो चरमे य अचरमाई च अवत्तव्वए य २१, नो चरमे य अचरमाई च अवत्तव्वयाई च २२, सिय चरमाई च अचरमे य अवत्तव्वए य २३, सिय चरमाई च अचरमे य अवत्तव्वयाई च २४, सिय चरमाई च अचरमाई च अवत्तव्वए य ર, નો પરમાડું ન ગવર્માર્ં = અવત્તવ્પયાડું ૨ ર૬ IR॰-૧૦||રૂERTI ' (મૂ0) હે ભગવન્! પંચપ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! પંચપ્રદેશિક ર્સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૭, એં.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૨, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૩, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૪, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન 346 Page #424 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ હોય ૧૫, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૬, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય.૧૭, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૮, એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૯, એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૦, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૨૧, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૨, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૩, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, ૨૪, કદાચ બાવા ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૫. બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૬. //holl૩૬૨/l (ટી૦) પંચપએસિએ ણં ભંતે'! હે ભગવન્! પંચપ્રદેશિક સ્કન્ધ ઈત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. ઉત્તર કહે છે- ગૌતમ! ‘ણિય વરને' કદાચિત્ ચરમ હોય ઇત્યાદિ. અહીં પહેલો, ત્રીજો, સાતમો, નવમો, દસમ, અગિયારમો, બારમો, તેરમો, ત્રેવીસમો, ચોવીશમો અને પચીશમા–એ અગિયાર ભાંગાઓ ગ્રહણ કરવા. અને બાકીનાનો પ્રતિષેધ કરવો. એ સંબન્ધ કહેશે "पढमो तइमो सत्तमनवदसइक्कारबारतेरसमो । तेवीसचउव्वीसा पणवीसइमो य पंचमए ॥" તેમાં આ પહેલો ભાંગો છ–“સાત્ વરમઃ' કદાચિત્ ચરમ હોય. જ્યારે પંચપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં આ રીતે રહે છે-ત્રણ પરમાણુઓ એક આકાશપ્રદેશમાં અને બે પરમાણુઓ બીજા આકાશપ્રદેશમાં સ્થાપના૦િ૦૦૦૦| ત્યારે બે પ્રદેશમાં રહેલા દ્વિપ્રદેશિક કમ્પની પેઠે છેલ્લો ભાંગો થાય છે. ત્રીજો અવક્તવ્ય ભાંગો છે. તે આ પ્રમાણે જ્યારે તે પંચપ્રદેશિક અન્ય એક આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે. સ્થાપના- ૧૦ ૦ ૦ ત્યારે તે પરમાણની પેઠે અવક્તવ્ય છે. સાતમો ભાંગો—‘મ મરમેશ'—ગરમ અને અચરમ હોય. તે આ પ્રમાણે-જયારે પદપ્રદેશિક સ્કન્ધ પાંચ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે. સ્થાપના-el® ત્યારે પર્યન્તવર્તી ચાર પરમાણુઓ એક અન્ય સંબન્ધી પરિણામવડે પરિણત હોવાથી અને એક વર્ણ, એક ગબ્ધ, એક રસ અને એક સમાન સ્પર્શવાળા હોવાથી એકત્વનો વ્યવહાર થાય છે માટે ચરમ અને મધ્ય પરમાણુ વચ્ચે રહેલો હોવાથી ‘અચર' કહેવાય છે. નવમો ભાંગો– રમી ર સવરમશ'—બે ચરમ અને એક અચરમ તે આ પ્રમાણ તેમાં જ્યારે પંચપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–પ્રથમ આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, અન્તિમ આકાશપ્રદેશમાં બે પરમાણુઓ અને વચ્ચે એક પરમાણુ, સ્થાપના ૦િ૦| | ત્યારે પ્રથમ આકાશપ્રદેશમાં રહેલા બે પરમાણુ ચરમ અને છેલ્લા આકાશપ્રદેશમાં રહેલા બે પરમાણુઓ ચરમ એમ “ચરમો' બે ચરમ અને મધ્ય પરમાણુ વચ્ચે રહેલો હોવાથી અચરમ કહેવાય છે. દસમો ભાંગો– રમી ર ગરમી '—બે ચરમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે પંચપ્રદેશિક સ્કન્ધ સમણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુઓ અને એક આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, સ્થાપના–| | | ત્યારે પ્રથમ પ્રદેશમાં રહેનાર પરમાણુ ચરમ, અને છેલ્લા પ્રદેશમાં રહેનાર બે પરમાણઓ ચરમ એમ બે ચરમ અને બે મધ્યમાં રહેલા હોવાથી બે અચરમ કહેવાય છે. અગિયારમો ભાંગો–રમેશ સવવશ' ચરમ અને અવક્તવ્ય હોય. તે આ પ્રમાણે-જ્યારે પંચપ્રદેશાત્મક સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં આ પ્રમાણે રહે છે–સમશ્રેણિ રહેલા બે આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુ અને એક પરમાણુ વિશ્રેણિમાં હોય છે, સ્થાપના–0િ9|oછું ત્યારે ચાર પરમાણુઓ બે આકાશપ્રદેશમાં રહેલા હોવાથી બે પ્રદેશમાં રહેલા દ્વિપદેશિક સ્કન્ધની પેઠે ચરમ એક વિશ્રેણિમાં રહેલા પરમાણુ અવક્તવ્ય હોય છે. બારમો ભાંગોવરમગ્ર આવવાવ્ય ' ચરમ અને બે અવક્તવ્ય હોય. તેમાં જ્યારે તે પંચપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિ કે વિશ્રેણિમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં આ રીતે રહે છ–સમશ્રેણિ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, એક વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં, અને વિશ્રેણિમાં રહેલા 347 Page #425 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो oણ અન્ય આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, સ્થાપના-ol ત્યારે સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુ બે આકાશપ્રદેશમાં રહેલા ક્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમ અને વિશ્રેણિમાં રહેલા જુદા જુદા એક એક આકાશપ્રદેશમાં અવગાઢ એક અને બે પરમાણુઓ ‘મવક્તવ્યી ' બન્ને અવક્તવ્ય છે. તેરમો ભાંગો–“રરમી ર અવલતવ્યથ' બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તેમાં જ્યારે પંચપ્રદેશાવગાઢ પંચપ્રદેશિક સ્કન્ધ પાંચ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–પરમાણુઓ સમશ્રેણિ રહેલા ઉપરના બે આકાશપ્રદેશમાં રહેલા છે અને તે જ પ્રમાણે નીચેના બે આકાશપ્રદેશમાં બે પરમાણુઓ છે અને મધ્યની સમશ્રેણિમાં એક છેલ્લો પરમાણુ છે, સ્થાપના-શિવે ત્યારે બે ઉપરના પરમાણુઓ બે પ્રદેશમાં રહેલા ઢિપ્રદેશિક સ્કન્ધની પેઠે ચરમ અને નીચેના બે પરમાણુઓ ચરમ બન્ને મળી રરમી બે ચરમ અને એક કેવળ પરમાણુની પેઠે અવક્તવ્ય છે. ત્રેવીસમાં ભાંગો-“વરની ગવરમગ્ર વક્તવ્યશ'-બે ચરમ, અચરમ અને અવક્તવ્ય. તે આ પ્રમાણે છે. જ્યારે પંચપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશમાં પ્રથમ આકાશપ્રદેશને વિષે એક, પરમાણુ, મધ્ય આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, ત્રીજા આકાશપ્રદેશમાં એક પરમાણુ અને વિશ્રેણિમાં રહેલા ચોથા આકાશપ્રદેશમાં એક પરમાણુ છે, સ્થાપના–૦િ૦Iઈ ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના આદિ અને અન્તના આકાશપ્રદેશમાં રહેલા બે પરમાણુઓ ‘વરની બે ચરમ, મધ્યપ્રદેશાવગાઢ બે પરમાણુઓનો સમૂહ મધ્યવર્તી હોવાથી અચરમ અને વિશ્રેણિમાં રહેલો એક પરમાણુ અવક્તવ્ય છે. ચોવીશમો ભાંગોરમૌ ગવરમશ અવતવ્યો ર' બે ચરમ, એક અચરમ અને બે અવક્તવ્ય હોય. તે આ પ્રમાણે જ્યારે પંચપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિથી રહેલા પાંચ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં ત્રણ પરમાણુઓ અને વિશ્રેણિમાં રહેલા પાંચ આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, સ્થાપના–શિથી ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના પ્રથમ અને અન્તિમ પ્રદેશમાં રહેનાર ‘રામ'બેપરમાણુઓ બન્ને ચરમ, મધ્ય અચરમ અને વિશ્રેણિમાં રહેલા બે પરમાણુઓ અવક્તવ્યી' બન્ને અવક્તવ્ય હોય છે. પચીશમો ભાંગો“ત્તાની વરની ૪ અવતંતવ્ય' બે ચરમ, બે અચરમ અને એક અવક્તવ્ય હોય. તે આ પ્રમાણે-જ્યારે પંચપ્રદેશિક અન્ય સમશ્રેણિ અને વિશ્રેણિમાં રહેલા પાંચ આકાશપ્રદેશમાં આ રીતે રહે છે-સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશોમાં ચાર પરમાણુઓ અને વિશ્રેણિમાં રહેલ એક આકાશપ્રદેશમાં એક પરમાણ, સ્થાપના—lorગઈ ત્યારે ચાર આકાશપ્રદેશોમાં આદિના અને અન્તના આકાશપ્રદેશમાં રહેનાર બે પરમાણુ પરી' બન્ને ચરમ, મધ્યવર્તી ‘મરની ' બે અચરમ અને વિશ્રેણિમાં રહેલ એક અવક્તવ્ય હોય છે. ll૧૦૩૬ર// छप्परसिए णं भंते! पुच्छा। गोयमा! छप्पएसिए णं खंधे सिय चरमे १, नो अचरमे २, सिय अवत्तव्वर ३, नो चरमाई ४, नो अचरमाई ५, नो अवत्तव्वयाई ६, सिय चरमे य अचरमे य७,सिय चरमे य अचरमाई च ८,सिय चरमाई च अचरिमे य ९, सिय चरमाईच अचरमाइं च १०, सिय चरमे य अवत्तव्वर य ११, सिय चरमे य अवत्तव्वयाई च १२, सिय चरमाई च अवत्तव्वए अ १३, सिय चरमाई च अवत्तव्वयाई च १४, नो अचरमे य अवत्तव्वए य १५, नो अचरमे य अवत्तव्वयाई च १६, नो अचरमाई च अवत्तव्वए य १७, नो अचरमाई च अवत्तव्वयाई च १८, सिय चरमे य अचरमे य अवत्तव्वर य १९, नो चरमे य अचरमे य अवत्तव्वयाई च २०, नो चरमे य अचरमाई च अवत्तव्वए य २१, नो चरमे य अचरमाई च अवत्तव्वयाई च २२, सिय चरमाईं च अचरमे य अवत्तव्वर य २३, सिय चरमाई च अचरमे य अवत्तव्वयाई च २४, सिय चरमाई च अचरमाई च अवत्तव्वए यः२५, सिय चरमाई च अचरमाइं च अवत्तव्वयाई च २६ ।।सू०-११।।३६३।। 348 Page #426 -------------------------------------------------------------------------- ________________ તો दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) હે ભગવન્! છપ્રદેશિક સ્કંધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! છપ્રદેશિક સ્કંધ કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય છે, એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૮, કદાચ બં.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯ કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૨, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૩, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૪, એવ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૫, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૬, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૭, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૮, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૯, એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૦, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૨૧, એ.વ. ચરમ, બ.વ. અચરમ અન બ.વ. અવક્તવ્ય ન હોય ૨૨, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૩, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, ૨૪, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૫. કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૬. /૧૧/૩૬all (ટીવ) છપ્પસર '!–હે ભગવન્! છ પ્રદેશિક સ્કન્ધ-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. ઉત્તર- હે ગૌતમ! “સિય રા' કદાચિત્ ચરમ હોય ઇત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વીમો, એકવીશમો અને બાવીશમો એમ અગિયાર ભાંગા છોડી દેવા. એ સંબંધે કહેવામાં આવશે "विचउत्थपंचमुटुं पन्नरसोलं सत्तरद्वारं । वीसेक्कवीसं च वज्जेज्ज छट्ठम्मि ॥" “બીજોચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વશમાં, એકવીશમો અને બાવીશમો એ ભાંગાઓ છપ્રદેશવાળા સ્કન્દમાં વર્જવા. બાકીના પ્રથમાદિ ભાંગાઓ ઘટતા હોવાથી ગ્રહણ કરવા. તેમાં જે રીતે બીજા ઇત્યાદિ ભાંગાઓ ઘટતા નથી, અને પ્રથમાદિ ભાંગાઓ ઘટે છે તે રીતે વિચાર કરાય છે. અહીં જ્યારે છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિ રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છ–એક આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુઓ અને બીજામાં ત્રણ પરમાણુઓ, સ્થાપના0િ00]૦૦ળે ત્યારે બે પ્રદેશમાં અવગાઢ ક્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે છેલ્લો ભાંગો ઘટે છે, બીજો અચરમ ભાંગો ઘટતો નથી. કારણ કે બન્ને તરફ ચરમરહિત કેવળને અચરમ ભાંગાનો અસંભવ છે. કેમકે બન્ને બાજુ અન્તના અભાવમાં મધ્ય હોતું નથી એ વિચારવું. ત્રીજો અવક્તવ્ય ભાંગો છે–જ્યારે છપ્રદેશવાળો અન્ય એક આકાશપ્રદેશમાં રહે છે. સ્થાપના-૦િ૦૦૦૦) ત્યારે પરમાણની પેઠે તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવક્તવ્ય છે. ચોથો ભાંગો ‘વરમાળ' બે ચરમ, પાંચમો ગરમાળ' બે અચરમ, છઠ્ઠો ‘વવતવ્યનિ' બે અવક્તવ્ય, પંદરમો ‘મરમશ વવાતવ્ય અચરમ અને અવક્તવ્ય, સોળમો ‘કમળ અથવા વ્યાનિ ૨' એક અચરમ અને બે અવક્તવ્ય, સત્તરમાં અવરમાનિ = અવવાવ્યા' બે અચરમ અને એક અવક્તવ્ય અને અઢારમો ‘અરમાન = સવજીવ્યાનિ '–બે અચરમ અને એક અવક્તવ્ય-એ સાત ભાંગા સામાન્યતઃ સંભવતા જ નથી. કારણ કે તેવા પ્રકારના દ્રવ્યોનો અસંભવ છે. કેમકે જગતમાં એવા પ્રકારના કેવળ ચરમાદિ દ્રવ્યો હોતા નથી. તેઓનો અસંભવ પૂર્વે કહેલ વિચારને અનુસાર સુગમ હોવાથી સ્વયં જાણવો. સાતમો ભાંગો“વમળ ગવરમેશ' ચરમ અને અચરમ રૂપ છે, તે આ પ્રમાણે જ્યારે તે છ પ્રદેશવાળો અન્ય એક આકાશપ્રદેશને ચોતરફ વીટીને રહેલા પાંચ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે, સ્થાપના–osel બે પરમાણુઓ મધ્યપ્રદેશમાં અને બાકીના પ્રદેશમાં એક એક પરમાણુ, ત્યારે તે ચાર પરમાણુઓ એક મધ્ય આકાશપ્રદેશવર્તી પરમાણુના સંબન્ધી પરિણામવડે પરણિત થયેલા 349. Page #427 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो હોવાના લીધે અને એક વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શવાળા હોવાથી એકપણાનો વ્યવહાર થાય છે. અને એકપણાનો વ્યવહાર થવાથી “ચરમ' કહેવાય છે, જે વચ્ચે બે પરમાણુ છે તે એકત્વ પરિણામ વડે પરિણત થયેલા હોવાથી અચરમ' કહેવાય છે. આઠમો ભાંગોવરમશ ગવરમી ૨' ચરમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલા અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં આ પ્રમાણે રહે છે, સ્થાપના-ગગ ત્યારે અન્ને ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુઓ પૂર્વે કહેલી યુક્તિથી મધ્યવર્તી બે પરમાણુના સંબન્ધી પરિણામ વડે પરિણત થયેલા હોવાથી અને એકસમાન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી એક ચરમ અને વચ્ચે બે આકાશપ્રદેશમાં રહેલા બે પરમાણુઓ 'મરમી' બે અચરમરૂપ છે. અન્ય આચાર્યો એમ કહે છે કે પર્યન્તવર્તી ચાર પરમાણુઓને બીજા આકાશપ્રદેશોનું અન્તર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. અને તેના અભાવથી આ આઠમો ભાંગો ઘટી શકતો નથી, તેથી તેનો સૂત્રમાં પ્રતિષેધ કર્યો છે, કારણ કે એ સંબધે આગળ કહેવામાં આવશે કે “વિવાથ-પગ્ન-છઠું" એ પ્રાકૃત શૈલીથી છટ્ટઅઢું” એ બે પદનો નિર્દેશ કર્યો છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે-છઠ્ઠો અને આઠમો ભાંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભાંગો હોય તો આવી રીતે જાણવો–એક પરમાણને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે તે તેવા પ્રકારના એકત્વ પરિણામવડે પરિણત થયેલા હોવાને લીધે ચરમ છે. તેથી અધિક પરમાણુ છતાં પણ તેનો સમશ્રેણિવડે જ સંબધ હોવાથી જુદો નથી, માટે તે અધિક પરમાણુ પણ તે જ ચરમમાં ગણવો. એમ એક થરમ થાય છે. વળી જે અધિકના મધ્યમાં રહેલો છે તે મધ્યવર્તી હોવાથી અને અનેકરૂપે પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પણ પૂર્વોક્ત હેતુથી ‘પરી’ બે અચરમ હોય-એવો ભાંગો થાય છે. અહીં પણ કંઈ વિરોધ નથી. અહીં તત્ત્વ કેવલજ્ઞાની ગમ્ય છે. નવમો ભાંગો‘વરની ૨ - વિરમગ્ન' બે ચરમ અને એક અથરમ હોય. જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિથી રહેલા ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-એક એક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુઓ, સ્થાપના–-oooo[e] ત્યારે આદિના પ્રદેશમાં રહેલા બે પરમાણુ ચરમ અને છેલ્લા પ્રદેશમાં રહેલા બે પરમાણુઓ ચરમ, એમ વરની બે ચરમ અને મધ્ય પ્રદેશવર્તી બે પરમાણુ એક પરમાણુ એક અચરમ કહેવાય છે. દસમો ભાંગો–‘વરી ૨ ગરમી '—બે ચરમ અને બે અચરમ. તે આ પ્રમાણે-જ્યારે તે છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિએ રહેલો ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-પ્રથમ પ્રદેશમાં બે પરમાણ, બીજામાં બે, ત્રીજામાં એક અને ચોથામાં એક, સ્થાપના-]૦ગેવગે ત્યારે પ્રથમ પ્રદેશવર્તી બે પરમાણુઓ ચરમ, છેલ્લા પ્રદેશવર્તી એક - પરમાણુ ચરમ, એમ બે ચરમ, બીજા પ્રદેશમાં રહેલા બે પરમાણુ એક, અચરમ, ત્રીજા પ્રદેશમાં રહેલો એક પરમાણુ અચરમ, એમ બે અચરમ થાય છે. અગિયારમો ભાંગો-વરમશ વક્તવ્યશ' ચરમ અને અવક્તવ્ય. તે આ પ્રમાણે-જ્યારે તેજ છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે–પ્રથમ પ્રદેશમાં બે, અને તેની સમશ્રેણિએ રહેલા બીજા પ્રદેશમાં બે અને વિશ્રેણિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં બે, સ્થાપના- ૦| ત્યારે બે પ્રદેશમાં રહેલા ચાર પરમાણુઓ સમશ્રેણિએ રહેલા વિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશિક સ્કન્ધની પેઠે એક ચરમ અન વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં અવગાઢ બે પરમાણુઓ એક પરમાણુની પેઠે અવક્તવ્ય હોય છે. બારમો ભાગો–પરમથ મવવાવ્ય 'એક ચરમ અને બે અવક્તવ્ય હોય. તેમાં જ્યારે તે છપ્રદેશવાળો સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિથી ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે-બે પરમાણુ પ્રથમ પ્રદેશમાં તેની સમશ્રેણિએ રહેલા બીજા પ્રદેશમાં બે પરમાણુ, એક તેના ઉપર ત્રીજા પ્રદેશમાં અને એક નીચે ૧.યાપિ આ. સમિતિ તરફથી મુદ્રિત અને શાંતિસાગરના ભંડારની પ્રતિમાં ‘વાના પરમાપૂનાં ક્ષેત્રપ્રવેશાત્તરવ્યવહતધત્વપરિણાનો ને પતિ '—એવો પાઠ મળે છે, પરંતુ તેનો અર્થ સત થતો નથી, જો- ક્ષેત્રપ્રદેશાત્તરવ્યવહતવાવેવત્વપરિણામો પતિ' એવો પાઠ . હોય તો અર્થ સત થાય છે. તેથી એ પાઠ કલ્પી ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. . 350 Page #428 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ ple ચોથા પ્રદેશમાં, સ્થાપન—[ ~ ~ ત્યારે ચાર પરમાણુઓ જે બે પ્રદેશમાં રહેલા છે તે પૂર્વની પેઠે એક ‘ચરમ’ અને વિશ્રેણિમાં રહેલા બે પ્રદેશમાં વર્તતા બે પરમાણુઓ ‘અવક્તવ્યો' બે અવક્તવ્ય હોય છે. તેરમો ભાંગો—‘વરમૌન્ન અવક્તવ્યશ'-બે ચરમ અને એક અવક્તવ્ય હોય. જ્યારે તે જ છપ્રદેશવાળો સ્કન્ધ પાંચ આકાશપ્રદેશમાં સમશ્રેણિ અને વિશ્રેણિથી આ પ્રમાણે રહે છે—સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે ૫૨માણુઓ, તેઓની નીચે સમશ્રેણિથી રહેલા બે આકાશ પ્રદેશમાં બે ૫૨માણુઓ, અને બે શ્રેણિના મધ્ય ભાગની સમશ્રેણિમાં રહેલા એક આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, સ્થાપના— જ ત્યારે દ્વિપ્રદેશાવગાઢ બે પરમાણુઓના સ્કન્ધની પેઠે ઉપરના બે પ્રદેશમાં રહેલા બે પરમાણુઓ ચરમ, નીચેના બે પરમાણુઓ ચરમ, એમ બે ચરમ અને એક પ્રદેશમાં અવગાઢ બે પ૨મણુઓ ૫૨માણુની પેઠે એક અવક્તવ્યરૂપ છે. ચૌદમો ભાંગો—‘વરમૌન અવક્તવ્યો 7'-બે ચરમ અને બે અવક્તવ્યરૂપ હોય, તેમાં જ્યારે તે છપ્રદેશિક સ્કન્ધ છ આકાશપ્રદેશમાં સમશ્રેણિ અને વિશ્રેણિથી આ પ્રમાણે રહે છે–સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુઓ, તેની નીચે સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પ૨માણુઓ, બે શ્રેણિના મધ્યભાગની સમશ્રેણિમાં આવેલો એક પ્રદેશમાં રહેલો એક પરમાણુ અને ઉ૫૨ના બે પ્રદેશની વિશ્રેણિમાં રહેલ એક ૫૨માણુ, સ્થાપના— ત્યારે ઉપરના બે પરમાણુઓ એક ચરમ અને નીચેના બે પરમાણુઓ પણ ચ૨મ એમ બે ચરમ અને બે અવક્તવ્ય. ઓગણીશમો ભાંગો—‘નામ અત્તરમગ્ન અવક્તવ્યગ્ન' ચરમ, અચરમ અને અવક્તવ્ય. તે આ પ્રમાણે–જ્યારે તે છપ્રદેશિક સ્કન્ધ એકને ચોતરફ વીંટીને રહેલા અને વિશ્રેણિમાં રહેલા એક અધિક એમ છ આકાશપ્રદેશમાં રહે છે, સ્થાપના- ત્યારે એકને વીંટીને રહેનાર ચાર પરમાણુઓ ૫ર્વોક્ત યુક્તિથી (મધ્યવર્તી એક ૫૨માણુના સંબન્ધી હોવાથી અને એક વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શવાળા હોવાથી)એક ચરમ, મધ્યમાં રહેનાર એક અચરમ ને વિશ્રેણિમાં રહેનાર એક પરમાણુ અવક્તવ્ય. જે વીશમો ભાંગો—‘પરમશ્ચ અત્તરમજી અવક્તવ્યો ૬' એક ચરમ, એક અચરમ અને બે અવક્તવ્યરૂપછે, સ્થાપના [0] [5] તે સાતપ્રદેશવાળા સ્કન્ધને જ ઘટે છે, પણ છપ્રદેશવાળાને ઘટતો નથી. એકવીશમો ભાંગો—‘વરમશ્ર અવરમૌત્ત અવક્તવ્યજ્જ' એક ચરમ બે અચરમ અને એક અવક્તવ્યરૂપ છે. સ્થાપના – તે પણ સાત પ્રદેશવાળા સ્કન્ધને જ ઘટે છે. જે બાવીશમો ભાંગો—‘પરમશ અવરમૌન અવક્તવ્યોન' ol [] ]] . એક ચરમ, બે અચરમ, અને બે અવક્તવ્યરૂપ છે, સ્થાપના—— હાલ તે આઠ પ્રદેશવાળા સ્કન્ધને જ ઘટે છે. માટે વીશ, એકવીશ, અને બાવીશ એ ત્રણ ભાંગાનો નિષેધ કર્યો છે. જે ત્રેવીશમો ભાંગો—‘મૌ = ઞશ્વરમથઞવક્તવ્યશ્ચ'બે ચરમ, એક અચરમ અને એક અવક્તવ્યરૂપ છે, તે આ પ્રમાણે—જ્યારે તે છપ્રદેશિક સ્કન્ધ ચાર આકાશપ્રદેશોમાં આવી રીતે રહે છે. બબ્બે ૫૨માણુ બે આકાશપ્રદેશમાં, એક તેઓની સમશ્રેણિમાં રહેલ ત્રીજા આકાશપ્રદેશમાં અને એક વિશ્રેણિ સ્થિત આકાશપ્રદેશમાં, સ્થાપના—૧૦૦% ત્યારે પ્રથમ આકાશ પ્રદેશમાં રહેલા બેપરમાણુઓ ચરમ, ત્રીજાપ્રદેશમાં અવગાઢ એક પરમાણુ પણ ચરમ એમ બે ચરમ, બીજા પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ અચરમ અને વિશ્રેણિ સ્થિત ૫૨માણુ અવક્તવ્યરૂપ હોય. ચોવીશમો ભાંગો—‘વરમાં ૬ અવામશ્ર અવક્તવ્યૌ ૬'બે ચરમ એક અચરમ અને બે અવક્તવ્ય. જ્યારે તે છપ્રદેશી સ્કન્ધ પાંચ આકાશપ્રદેશમાં સમશ્રેણિ અને વિશ્રેણિથી આ પ્રમાણે રહે છે–સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશમાંના પ્રથમ આકાશપ્રદેશમાં એક, બીજામાં એક, ત્રીજામાં બે અને વિશ્રેણિમાં રહેલા બે પ્રદેશમાં એક એક, સ્થાપના—or ત્યારે આદિ અને અન્તના 351 Page #429 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो પ્રદેશમાં રહેલાં પરમાણુઓ બે ચરમ, મધ્યપ્રદેશમાં રહેલ અચરમ અને વિશ્રેણિના બે આકાશ પ્રદેશમાં રહેલા બે પરમાણુઓ બે અવક્તવ્યરૂપ છે. પચીશમો ભાંગો—‘ત્તરમી ર અનરમ ર સવવ્યશ' બે ચરમ બે અચરમ અને એક અવક્તવ્ય. તે આ પ્રમાણે–જ્યારે છપ્રદેશિક સ્કન્ધ પાંચ આકાશપ્રદેશમાં સમશ્રેણિ અને વિશ્રેણિથી આ પ્રમાણે રહે છે–સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાંના પ્રથમના ત્રણ આકાશપ્રદેશમાં એક એક, ચોથામાં છે અને વિશ્રેણિ રહેલા પાંચમા આકાશપ્રદેશમાં એક પરમાણુ હોય છે, સ્થાપના–ગિઈ ત્યારે પ્રથમ અને અન્તિમ પ્રદેશમાં રહેનાર બે ચરમ, મધ્યના બે પ્રદેશમાં રહેનાર બે અચરમ અને વિશ્રેણિ સ્થિત આકાશપ્રદેશમાં રહેલ એક અવક્તવ્ય હોય છે. છવીશમો ભાંગો–‘વરમી ગરમી ૨' બે ચરમ, બે અચરમ અને બે અવક્તવ્ય. તે આ પ્રમાણે-જ્યારે છપ્રદેશી સ્કન્ધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલા છ આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે, સ્થાપના થયા ત્યારે આદિ અને અન્તના બે પ્રદેશમાં અવગાઢ બે પરમાણુઓ બે ચરમ, મધ્યપ્રદેશમાં અવગાઢ બે પરમાણુઓ બે અચરમ અને વિશ્રેણિ રહેલા બે પ્રદેશમાં અવગાઢ બે પરમાણુઓ બે અવક્તવ્ય હોય છે. /૧૨૩૬૩ सत्तपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! सत्तपएसिए णं खंधे सिय चरिमे १, णो अचरिमे २, सिय अवत्तव्वए ३, णो चरिमाई ४, णो अचरिमाइं ५, णो अवत्तव्वयाई ६, सिय चरमे य अचरमे य ७,सिय चरमे य अचरमाई च८,सिय चरमाइं च अचरमे य९,सिय चरमाइंच अचरमाइंच १०,सिय चरमे य अवत्तव्वए य ११,सिय चरमे य अवत्तव्वयाइं च १२, सिय चरमाई च अवत्तव्वए य १३, सिय चरमाई च अवत्तव्वयाई च १४, णो अचरमे य अवत्तव्वए य १५, णो अचरमे य अवत्तव्वयाई च १६, णो अचरमाई च अवत्तव्वए य १७, नो अचरमाई च अवत्तव्वयाई च १८, सिय चरमे य अचरमे य अवत्तव्वए य १९, सिय चरमे य अचरमे य अवत्तव्वयाई च २०, सिय चरमे य अचरिमाइं च अवत्तव्वए अ २१, णो चरिमे य अचरमाइं च अवत्तव्वयाइं च २२, सिय चरमाइं च अचरमे य अवत्तव्वए य २३, सिय चरमाइं च अचरमे य अवत्तव्वयाई च २४, सिय चरमाइं च अचरमाई च अवत्तव्वए य २५, सिय चरमाइंच अचरमाइं च अवत्तव्वयाई च २६ ।।सू०-१२।।३६४।। (મૂળ) હે ભગવન્! સાતપ્રદેશવાળા સ્કંધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ! સાતપ્રદેશવાળો અંધ કદાચ ચરમ હોય ૧, અચરમ હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૭, એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૨, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૩, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૪, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૫, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૬, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૭, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૮, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૯, કદાચ એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૦, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૧, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૨૨, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૩, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૪, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૫. કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૬. I/૧ર/૩૬૪. 352 Page #430 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી૦) ‘સત્તપસિદ્ ાં મંતે! હંધે'-હે ભગવન્! સાત પ્રદેશ વાળો સ્કન્ધ કદાચ ચ૨મ હોય, અચરમ ન હોય–ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. હવે ઉત્તર કહે છે—‘સત્તપસિદ્ ાં સુંઘે સિય રમે, નો અત્તરને'-હે ગૌતમ! સાતપ્રદેશી સ્કન્ધ કદાચિત્ ચરમ હોય, અચરમ ન હોય–ઇત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવીશમો–એ નવ ભાંગા ત્યાજ્ય છે અને બાકીના ગ્રહણ કરવા યોગ્ય છે. એ સંબન્ધ કહેવામાં આવશે ‘વિશ્વત્થાંન પન્નરસોતં = સત્તરદ્વાર । વન્ગિય બાવીસમ એસા મં ૩ સત્તમર્ ॥' બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદ૨મો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવીશમો—એ ભાંગા વર્જીને બાકીના ભાંગાઓ સાતપ્રદેશવાળા સ્કન્ધને વિષે જાણવા. તેમાં બેથી માંડી અઢાર સુધીના ભાંગાઓના નિષેધનું કારણ પૂર્વે કહેલું છે તે જાણવું, અને તે જ કેવળ આજ ભાંગાઓમાં નહિ પણ બીજા બધા સ્કન્ધોમાં જાણવું. અને જે બાવીશમો ભંગ છે તે આઠ પ્રદેશવાળા સ્કન્ધને વિષે જ ઘટે છે, સાતપ્રદેશવાળા સ્કન્ધને વિષે ઘટતો નથી, એ પૂર્વે કહ્યું છે. તેથી તેનો અહીં પ્રતિષેધ કર્યો છે. બાકીના પ્રથમથી આરંભી છવીશ સુધીના સત્તર છપ્રદેશી સ્કન્ધની પેઠે જાણવા. કેવળ શિષ્યના અનુગ્રહ માટે સ્થાપના માત્ર વડે અહીં બતાવીએ છીએ. પ્રથમ ‘વરમ:' ચરમ ભંગ— []] ત્રીજો ‘અવક્તવ્ય:' અવક્તવ્ય ભંગ—૦િ% સાતમો 'વરમશ્ચાત્તરમન્ન'-ચરમ અને અચરમ ભંગ— ૦િ૦૦૦૦ આઠમો ભંગ ‘વરમાત્તરમૌ જ્ઞ' ચરમ અને બે અચરમ— — નવમો ‘વામી 'વાવરમજી' બે ચ૨મ અને એક અચરમ-[િ[g0 દસમો ભંગ ‘વરમૌ વાત્તરમાં ૬' બે ચરમ અને બે અચરમ—6ooooo] અગિયારમો—‘વરમથાવ બ્યÆ'ચમ અને અવક્તવ્ય બારમો ‘ત્તરમશ્રાવવક્તવ્યૌ ૬' ચમ અને બે અવક્તવ્ય—૦િ૦૦ આ તેરમો ‘પરમાં વાવવતવ્યજી' ૦૦ | ૦ ૦ બે ચ૨મ અને એક અવક્તવ્ય ચૌદમો 'પરમો વાવવક્તવ્યો જ્ઞ'બેચમ અને બે અવક્તવ્ય ઓગણીશમો ‘વર્મા પરમશ્રાવક્તવ્યજ્જ' ચમ, અચરમ અને અવક્તવ્ય- લિલ વીશમો ‘પરમથાવરમચાવવક્તવ્યો ૬' ચરમ, એકવીશમો ‘વરમાવવામાં વાવતવ્યદ્ય'-એક ચરમ, બે અચરમ અને એક અવક્તવ્યઈળ ત્રેવીશમો ‘વરમૌ વાપરમચાવવાશ' બે ચરમ, એક અચરમ અને એક અવક્તવ્ય અચરમ અને બે અવક્તવ્ય [6][] 1] ] ચોવીશમો ‘ઘરમાં વાવરમગ્રાવવક્તવ્યો ૬'–બે ચરમ, એક અચરમ અને બે અવક્તવ્ય- પચીશમો ઘરમાં વાત્તરમાં વાવવક્તવ્યશ્ચ'બે 回 ચરમ બે અચરમ અને એક અવક્તવ્ય અને છવીશમો ભાંગો ઘરમાં વાત્તરમાં વાવવક્તવ્યો . ૬' બે ચરમ બે ၁၆၆ - 回 |0) અચરમ અને બે અવક્તવ્ય કારણ કે અહીં સાતપ્રદેશની સ્કન્ધ એક, બે, ત્રણ યાવત્ સાત આકાશપ્રદેશમાં રહે છે માટે એ પ્રકારના ભાંગાઓ સંભવે છે. ।૧૨।।૩૬૪॥ अट्ठपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा ! अट्ठपएसिए खंधे सिय चरमे १, नो अचरमे २, सिय अवत्तव्वए ३, नो चरमाई ४, नो अचरमाईं ५, नो अवत्तव्वयाई ६, सिय चरिमे य अचरिमे य७, सिय चरिमे य अचरिमाई च ८, सिय चरिमाई च अचरिमे य ९, सिय चरमाई च अचरमाई च १०, सिय चरमे य अवत्तव्वए अ ११, सिय चरमे य 353 ס Page #431 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो अवत्तव्वयाइं च १२, सिय चरमाई च अवत्तव्वए य १३, सिय चरमाई च अवत्तव्वयाई च १४, णो अचरिमे य अव्रत्तव्वए य १५, णो अचरिमे य अवत्तव्वयाई च १६, णो अचरिमाइं च अवत्तव्वए य १७, णो अचरिमाई च अवत्तव्वयाई च १८, सिय चरिमे य अचरिमे य अवत्तव्वए य १९, सिय चरिमे य अचरिमे य अवत्तव्वयाइं च २०, सिय चरिमे य अचरिमाइं च अवत्तव्वए य २१, सिय चरिमे य अचरिमाइं च अवत्तव्वयाई च २२, सिय चरिमाई च अचरिमे य अवत्तव्वए य २३, सिय चरिमाई च अचरिमे य अवत्तव्वयाई च २४, सिय चरिमाइं च अचरिमाई च अवत्तव्वए य २५, सिय चरिमाई च अचरिमाइं च अवत्तव्वयाई च २६. संखेज्जपएसिए असंखेज्जपएसिए अणंतपएसिए खंधे जहेव अट्ठपएसिए तहेव पत्तेयं भाणियव्वं ।।सू०-१३।।३६५।। परमाणुम्मि य तइओ पढमो तइओ य होंति दुपएसे। पढमो तइओ नवमो एक्कारसमो य तिपएसे ॥१॥ पढमो तइओ नवमो दसमो एक्कारसो य बारसमो। भंगा चउप्पएसे तेवीसइमो य बोद्धव्वो ॥२॥ पढमो तइओ सत्तम-नव-दस-इक्कार-बार-तेरसमो। तेवीस-चउव्वीसो पणवीसइमो य पंचमए ॥३॥ बि चउत्थ पंच छटै पनरस सोलं च सत्तरऽद्वारं। वीसेक्कवीस बावीसगं च वज्जेज्ज छटुंमि ॥४॥ बि चउत्थ पंच छटुं पण्णर सोलं च सत्तरऽद्वारं। बावीसइमविहूणा सत्तपदेसंमि खंधम्मि ।।५।। बि चउत्थ पंच छटुं पण्णर सोलं च सत्तरऽद्वारं। एते वज्जिय भंगा सेसा सेसेसु खंधेसु ।। (૧૦) હે ભગવન્! આઠપ્રદેશવાળા સ્કંધ સંબધે પૃચ્છો. હે ગૌતમ! આઠપ્રદેશવાળો અંધ કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય , બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૭, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૨, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૩, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૧૪. એ.વ. અચરમ અને અવક્તવ્ય ન હોય ૧૫, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૬, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય ૧૭, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય ૧૮, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૯, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૦, કદાચ એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૧, કદાચ એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૨, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૩, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૪, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૨૫. કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય ૨૬. જેમ આઠપ્રદેશિક સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રાદેશિક અને અનંતપ્રદેશિક પ્રત્યેક સ્કંધ સંબન્ધ કહેવું. /૧૩/૩૬૫ll “પરમાણુમાં ત્રીજો, દ્ધિપ્રદેશિક સ્કંધમાં પહેલો અને ત્રીજો અને ત્રિપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો અને અગિઆરમાં ભાંગો હોય છે. ૧. ચતુઃપ્રાદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દસમ, અગિઆરમો, બારમો અને ત્રેવીસમો ભાગો જાણવો. ૨. પંચપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, સાતમો, નવમો, દસમ, અગિયારમો, બારમાં, તેરમો, તેવીશમાં, ચોવીશમો અને પચીશમો ભાંગો જાણવો. ૩. છપ્રદેશિક સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, ' પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમાં, વીશમાં, એકવીશમો અને બાવીશમો ભાંગો છોડી દેવો. ૪. સાત પ્રદેશવાળા સ્કંધમાં બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, પંદરમા, સોલમા, સત્તરમા, અઢારમા અને બાવીશમા ભાંગાઓ સિવાય બાકીના 354 Page #432 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाइणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ ભાંગાઓ જાણવા. ૫. બાકીના સ્કંધોને વિષે બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, પંદરમા, સોળમા, સત્તરમા, અને અઢારમા ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. (ટી૦) ‘અટ્ટુપસિદ્ ાં મંતે! સ્તંભે'-હે ભગવન્! આઠપ્રદેશી સ્કન્ધ-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે જાણવું. ઉત્તરસૂત્ર– 'બટ્ટુપસિદ્ અંધે સિય પરમે'આઠપ્રદેશી સ્કન્ધ કદાચ ચરમ હોય ઇત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો અને અઢારમો-એ આઠ ભાંગા ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબન્ધે આગળ કહેવામાં આવશે કે—“વિશ્વત્થપંચ પન્નરસોત્રં સત્તરફ઼ારી પણ વન્દ્રિય મં સેલા સેસેતુ હંસુ”-“બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો. સોળમો, સત્તરમો અને અઢારમો એ ભાંગાઓ છોડીને બાકીના સ્કન્ધોમાં બાકીના ભાંગાઓ જાણવા.” આ ગાથા સુગમ છે. ‘નવાં મેસા સેસેતુ સંધેતુ' પરંતુ બાકીના ભાંગાઓ સાતપ્રદેશી સ્કન્ધથી બીજા આઠપ્રદેશી વગરે બધા સ્કન્ધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનું ઉતરાર્ધ આ પ્રમાણે કહે છ—“ણ્ વન્ગિય મંા તેન પરમવક્રિયા સેસા") એ ભાંગાઓ વર્જીને તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત-એક જ પ્રકારના જાણવા. પ્રથમથી આરંભી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની પેઠે વિચારવા. પરંતુ ‘વરમજી અત્તમૌ હૈં અવવ્યો =' એક ચરમ, બે અચરમ અને બે અવક્તવ્ય-એ પ્રકારનો બાવીશમો ભાંગો સ્થાપના વડે આ પ્રમાણે છે–ત્ (પ્ર૦)દ્ધિપ્રદેશાદિ સંન્ધના ‘અવક્તવ્યો’બે અવક્તવ્યરૂપ છઠ્ઠા ભાંગાનો કેમ નિષેધ કરો છો? કારણ કે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે—જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણિમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય, સ્થાપના—ઈ ત્યારે એક અવક્તવ્ય અને બીજો પણ અવક્તવ્ય—એમ ‘અવક્તવ્યો’ બે અવક્તવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે, ત્રિપ્રદેશિક સ્કન્ધના વિચારમાં એક પ્રદેશમાં એક ૫૨માણુ અને વિશ્રેણિમાં રહેલા બીજા પ્રદેશમાં []] બે, એમ, ચતુઃપ્રદેશિક સ્કન્ધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય, [ ]] (ઉ)—તારી શંકા બરોબર છે, પરંતુ જગતમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. (પ્ર0)—એમ શાથી જાણી શકાય? (ઉ0)—આ ભાંગાઓનો પ્રતિષેધ કરવાથી જ જાણી શકાય છે. જો તેવા પ્રકારના દ્રવ્યો હોત તો આચાર્ય તેનો વિરોધ ન કરત. અથવા તેવા પ્રકારના દ્રવ્યોનો સંભવ હોય તો ભાંગાઓનો જાતિવાચી નિર્દેશ હોવાથી તેઓનો ત્રીજા ભાંગામાં જ અન્તર્ભાવ જાણવો. જેમ આઠપ્રદેશી સ્કન્ધના ભાંગાઓનો પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યું તેમ પ્રત્યેક સંખ્યાતપ્રદેશી અને અસંખ્યાતપ્રદેશી સ્કન્ધના ભાંગાઓ કહેવા. તે આ પ્રમાણે કહે છે—‘સંવે—પતિણ્ અસંઘે પસિદ્'—સંખ્યાતપ્રદેશી અને અસંખ્યાતપ્રદેશી–ઇત્યાદિ પાઠસિદ્ધ છે. પરંતુ બધેય સ્થળે આ વિચાર જાણવો-ઇત્યાદિ આકાશપ્રદેશમાં આઠ પ્રદેશી વગેરે સ્કન્ધો રહી શકે છે. માટે ઉપર કહેલા બધાય ભાંગાઓ ઘટે છે. (પ્ર0)—હે ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી સ્કન્ધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે? (૩૦)—તેવા પ્રકારની શક્તિથી રહી શકે છે. આ વાત અયુક્ત નથી, પણ યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણેઅનન્તાઅનન્ત દ્વિપ્રદેશિક સ્કન્ધો, યાવત્–અનન્તાઅનન્ત સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો, અનન્તાઅનન્ત અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને અનન્તાઅનન્ત અનન્ત પ્રદેશિક સ્કન્ધો છે. અને લોક બધો મળીને પણ અસંખ્યપ્રદેશાત્મક છે. તે બધા સ્કન્ધો લોકમાં જ રહેલા છે, અલોકમાં નથી, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણા પરમાણુઓ, ઘણા દ્વિપ્રદેશિક સ્કન્ધો, યાવત્– ઘણા અનન્તપ્રદેશાત્મક સ્કન્ધો રહેલા છે. અહીં પૂર્વાચાર્યો પ્રદીપનું દૃષ્ટાંત વર્ણવે છે—જેમકે ઘરમાં સળગાવેલા એક દીવાના પ્રકાશના બધા અણુઓ ઘરમાં વ્યાપ્ત થાય છે, તેવી રીતે હજાર પ્રદીપ કર્યા હોય તો તે પ્રત્યેકના પ્રકાશના અણુઓ વ્યાપ્ત થાય છે, વળી દરેક પ્રદીપના પ્રકાશના પરમાણુઓ જુદા નથી એમ નથી, પણ અવશ્ય જુદા છે. કારણ કે ઘ૨માં ૨હેલા પુરુષને દરેક પ્રદીપની છાયા વગેરે દેખાય છે. માટે જેમ સ્થૂલ છતાં પ્રદીપના પ્રકાશના પરમાણુઓ એક જ આકાશના પ્રદેશમાં રહી શકે છે, 355 Page #433 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं संठाणविवक्खाए चरिमाइविभागाइ તેમ પરમાણુ આદિ પણ રહી શકે છે તેમાં કંઈપણ દોષ નથી. કારણ કે આકાશનો અવકાશ આપવાનો સ્વભાવ હોવાથી અને વસ્તઓનો વિચિત્ર પરિણમન સ્વભાવ હોવાથી તેમાં વિરોધ આવતો નથી. હવે પરમાણુ આદિમાં જે ભાંગાઓ ગ્રહણ કરવા યોગ્ય છે તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે–પરમાણુમિ તથ્યો' ઇત્યાદિ પાઠસિદ્ધ છે, કારણ કે તેના અર્થનો પૂર્વે વિચાર કર્યો છે. પરંતુ છપ્રદેશિક સ્કન્ધના વિચારમાં પ્રતિષેધ કરવા યોગ્ય ભાંગાઓ હોવાથી તેઓનો સંગ્રહ કર્યો છે. ||૧૩૩૬પી. || संठाणविवक्रवाए चरिमाइविभागाइ ।। कइ णं भंते! संठाणा पन्नत्ता? गोयमा! पंच संठाणा पन्नत्ता, तं जहा–१परिमंडले, २वट्टे, ३तंसे ४चउरंसे, વાયતે ય -૧૪મારૂદ્દદ્દા. (મૂળ) હે ભગવન્! કેટલા સંસ્થાનો કહ્યા છે? હે ગૌતમ! પાંચ સંસ્થાનો કહ્યાં છે, તે આ પ્રમાણે—૧ પરિમંડલ, ૨ વૃત્ત, ૩ વ્યસ, ૪ ચતુરસ, ૫ આયત. /૧૪/૩૬૬/ (ટી.) “કઈ ભતે! સંથાણા પન્નત્તા'? હે ભગવન્! કેટલાં સંસ્થાનો કહ્યાં છે? ઇત્યાદિ પાઠ સુગમ છે. કારણ કે પરિમંડલાદિક સંસ્થાનોનું સ્વરૂપ પ્રથમ પદમાં જ સવિસ્તર નિરૂપણ કરેલું છે. બાકી બધું પાઠસિદ્ધ છે. પરંતુ મંડજો અંતે! સંવાળે સહેગ્નપસણ સંવેક્નો ' ઇત્યાદિ. હે ભગવન! સંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પ્રદેશોમાં રહેલું છે? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સંખ્યાતા પ્રદેશોમાં રહેલું હોય છે, પરંતુ અસંખ્યાતા કે અનન્તા પ્રદેશોમાં રહેલું હોતું નથી. કારણ કે તેના સંખ્યાતા પ્રદેશો છે, તો અસંખ્યાતા કે અનન્તા પ્રદેશોમાં શી રીતે રહે? અસંખ્યાતપ્રદેશવાળું કે અનન્તપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશોમાં રહે છે, કારણ કે તેમાં વિરોધ નથી, પણ અનન્ત પ્રદેશોમાં રહેતા નથી કારણ કે અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધની અનન્ત પ્રદેશોને વિષે અવગાહનાનો વિરોધ છે. અનન્તપ્રદેશવાળાની પણ અનન્તપ્રદેશને વિષે અવગાહનાનો વિરોધ જ છે. કારણ કે લોક પણ અસંખ્ય પ્રદેશાત્મકજ છે, અને લોક સિવાય બીજે પુદ્ગલોની ગતિનો અસંભવ છે. તેથી પરિમંડલ સંસ્થાન અનન્ત પ્રદેશવાળું છતાં પણ સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશમાં રહે છે પણ અનન્ત પ્રદેશોમાં રહેતું નથી. એ પ્રમાણે વૃત્તાદિ પ્રત્યેક સંસ્થાનનો વિચાર કરવો. સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રાદેશિક અને અનન્તપ્રદેશિક પરિમંડલાદિ સંસ્થાન ચરમ અને અચરમાદિના વિચારમાં ઉત્તરસૂત્રો રત્નપ્રભાની પેઠે જાણવા. અનેક અવયવના અવિભાગની વિવક્ષા અચરમ ખંડ અને ચરમખંડો હોય છે અને પ્રદેશ વિવક્ષામાં ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો હોય છે. II૧૪/૩૬૬ો. परिमंडला णं भंते। संठाणा किं संखेज्जा, असंखेज्जा, अणंता? गोयमा! नो संखिज्जा, नो असंखेज्जा, अणंता। एवं जाव आयता। परिमंडले णं भंते! संठाणे किं संखेज्जपएसिए, असंखेज्जपदेसिए, अणंतपदेसिए? गोयमा! सिय संखेज्जपएसिए, सिय असंखेज्जपएसिए,सिय अणंतपदेसिए। एवंजाव आयते। परिमंडलेणं भंते!संठाणे संखेज्जपएसिए किंसंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,अणंतपएसोगाढे? गोयमा! संखेज्जपएसोगाढे, नो असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडलेणं भंते! संठाणे असंखेज्जपएसिए किंसंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,अणंतपएसोगाढे?गोयमा।सियसंखेज्जपएसोगाढे, सिय असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे अणंतपएसिए किं संज्ज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे, अणंतपएसोगाढे? गोयमा! सिय संखेज्जपएसोगाढे, सिय असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे किंचरमे,अचरमे,चरमाई,अचरमाई,चरमंतपएसा, अचरमंतपएसा? गोयमा! परिमंडलेणं संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे नो चरमे, नो अचरमे, नो चरमाई, नो अचरमाइं, नो चरमंतपएसा, नो 356 Page #434 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं संठाणविवक्खाए चरिमाइविभागाइ श्री प्रज्ञापना सूत्र भाग १ अचरमंत पएसा नियमा अचरमं च चरमाणि य चरमंतपएसा य अचरमंतपएसा य। एवं जाव आयते । परिमंडले णं भंते! संठाणे असंखेज्जपएसिए संखेज्जपएसोगाढे किं चरमे ० पुच्छा । गोयमा ! असंखेज्जपएसिए संखेज्जपएसोगाढे जहा संखेज्जपएसिए। एवं जाव आयते । परिमंडले णं भंते! संठाणे असंखेज्जपएसिए असंखेज्जपएसोगाढे किं चरमे० पुच्छा। गोयमा ! असंखिज्जपंएसिए असंखिज्जपरसोगाढे नो चरमे, जहा संखेज्जपदेसोगाढे, एवं जाव आयते । परिमंडले णं भंते! संठाणे अनंतपएसिए संखिज्जपरसोगाढे किं चरमे ० पुच्छा। गोयमा ! तहेव जाव आयते। अणंतपएसिए असंखेज्जपरसोगाढे जहा संखेज्जपएसोगाढे, एवं जाव आयते ।।सू०-१५।।३६७।। (મૂળ) હે ભગવન્! રિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે? હે ગૌતમ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાનો સુધી જાણવું. હે ભગવન્! પિરમંડલ સંસ્થાન શું સંખ્યાતપ્રદેશવાળું, અસંખ્યાતપ્રદેશવાળું કે અનન્તપ્રદેશવાળું છે? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતપ્રદેશવાળું, કદાચ અસંખ્યાત પ્રદેશવાળું અને કદાચિત્ અનંત પ્રદેશવાળું હોય. એમ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અનન્ત પ્રદેશમાં અવગાઢ—રહેલું હોય? હે ગૌતમ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, પણ અસંખ્યાતા કે અનન્ત પ્રદેશમાં અવગાઢ ન હોય. હે ભગવન્! અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતા પ્રદેશમાં કે કદાચિત્ અસંખ્યાતા પ્રદેશમાં રહેલું હોય, પણ અનન્ત પ્રદેશમાં રહેલુ ન હોય. એ પ્રમાણે યાવત્—આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અનન્ત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, કદાચિત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, પરન્તુ અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એમ માવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતાપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે. બ.વ. ચરમ છે, બ.વ. અચરમ છે, ચરમાન્તપ્રદેશરૂપ છે અને અચરમાન્ત પ્રદેશરૂપ છે? હે ગૌતમ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતાપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન ચરમ નથી, અચરમ નથી, બ.વ. ચરમરૂપ નથી, બ.વ. અચરમરૂપ નથી, ચરમાન્તપ્રદેશરૂપ નથી, અને અચરમાન્તપ્રદેશરૂપ નથી, પણ અવશ્ય એ.વ. અચરમ, બ.વ. ચરમરૂપ, ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશાવગાઢ અને અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું ચરમ છે—ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! સંખ્યાતાપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતાપ્રદેશવાળાની પેઠે જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે—ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! અસંખ્યાતાપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ચરમ નથી—ઇત્યાદિ સંખ્યાતાપ્રદેશાવગાઢની પેઠે જાણવું. એમ યાવત્ આયત સુધી સમજવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે–ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! ઉપર કહ્યા પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. અસંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન સંખ્યાતા પ્રદેશમાં રહેલા પરિમંડલ સંસ્થાનની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી સમજવું. ૧૫૩૬૭॥ परिमंडलस्स णं भंते! संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपसोगाढस्स अचरिमस्स य चरिमाण य चरमंतपदेसाण य अचरमंतपएसाण य दव्वट्टयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स 357 Page #435 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं संठाणविवक्खाए चरिमाइविभागाइ दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाई संखेज्जगुणाई, अचरमं चरमाणि य दोऽवि विसेसाहियाई, पदेसट्ठयाए सव्वत्थोवा परिमंडलस्ससंठाणस्ससंखिज्जपएसियस्ससंखेज्जपएसोगाढस्स चरमंतपएसा, अचरमन्तपएसा संखेज्जगुणा२, चरमन्तपएसा य अचरमन्तपएसा य दोऽवि विसेसाहिया३, दव्वद्रुपएसट्टयाए, सव्वत्थोवे परिमण्डलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरिमेर, चरिमाई संखेज्जगुणाई२, अचरमंच चरमाणि य दो वि विसेसाहियाई३, चरमन्तपएसा संखेज्जगुणा,अचरिमन्तपएसा संखेज्जगुणा५, चरिमन्तपएसा य अचरमन्तपएसा य दो वि विसेसाहियाः। एवं वट्ट-तंस-चउरंस-आयएसु वि નોયવં સૂ૦-૨દા૨૬૮ (મૂ4) હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સંખ્યાતા પ્રદેશમાં રહેલ સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશો સૌથી થોડા છે. તેથી અચરમાત્તપ્રદેશો સંખ્યાતગણી છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે સંખ્યાત પ્રદેશમાં રહેલા સંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમૅખંડ અને ચરમખંડો બન્ને મળીને વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાત્તપ્રદેશ સંખ્યાલગણા છે, તેથી અચરમાત્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે વૃત્ત, વ્યસ, ચરસ, અને આયત સંસ્થાનને વિષે આ પણ યોજના કરવી. /૧૬/૩૬૮ (ટી0) સંખ્યાતા પ્રદેશની અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક પરિસંડલાદિ સંસ્થાનના ચરમ અને અચરમાદિ સંબન્ધી અલ્પબદુત્વ કહે છે—“રિમંડન નું તે'–હે ભગવન્! પરિમંડલ સંસ્થાનના-ઇત્યાદિ પાઠ સુગમ છે. પરંતુ દ્રવ્યાર્થપણાના વિચારમાં ચરમખંડો સંખ્યાતગુણી છે, કારણ કે પરિમંડલ સંસ્થાનના બધા મળીને સંખ્યાના પ્રદેશો છે. અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનું અને અસંખ્યપ્રદેશની અવગાહનાવાળા અનન્તપ્રદેશાત્મક પરિમંડલસંસ્થાનનું પણ અલ્પબદુત્વ રત્નપ્રભાની પેઠે જાણવું. “નવરં સંક્રમે અનન્તપુનઃ પરંતુ “સંક્રમમાં અનન્તગુણા કહેવા’ એટલે ક્ષેત્રના વિચારથી જયારે દ્રવ્યના વિચારનું સંક્રમણ થાય છે ત્યારે ચરમખંડો અનન્તગુણા કહેવા. તે આ પ્રમાણે—સૌથી થોડો એક ચરમખંડ છે અને તેથી ચરમખંડો ક્ષેત્રથી અસંખ્યાતગુણા છે અને દ્રવ્યથી અનન્તગુણા છે. તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે સંસ્થાનોનો પણ ચરમ અને અચરમાદિના વિભાગવડે વિચાર કર્યો. ૧૬૩૬૮ परिमण्डलस्स णं भंते! संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरमस्स चरमाण य चरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा' वा० ४? गोयमा! सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरमे, चरमाइं संखेज्जगुणाई, अचरमं च चरमाणि य दोवि विसेसाहियाई, पदेसट्ठयाते सव्वत्थोवा परिमंडलसंठाणस्स असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स चरमंतपएसार,अचरमन्तपएसा संखिज्जगुणारे, चरमन्तपएसा य अचरमन्तपएसा य दो वि विसेसाहियारे, दव्वट्ठपएसट्टयाए-सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स १. 'अप्पा वा ४' इत्यनेन 'अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा' इत्यवबोद्धव्यम् एवमन्यत्राऽपि 358 Page #436 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं गतिचरमाचरिमाइं श्री प्रज्ञापना सूत्र भाग १ असंखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्ठयाए एगे अचरिमे१, चरमाइं संखेज्जगुणाई, अचरमं च चरमाणि य दो वि विसेसाहियाईरे, चरमन्तपएसा संखेज्जगुणा, अचरमंतपएसा संखेज्जगुणा, चरमन्तपएसा य अचरमंतपएसा य दो वि विसेसाहिया। एवंजाव आयते। परिमंडलस्सणं भंते! संठाणस्स असंखेज्जपएसियस्स असंखेज्जपएसोगाढस्स अचरमस्स यचरमाण य चरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए परसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा० ४? गोयमा! जहा रयण्णप्पभाए अप्पाबहुयं तहेव निरवसेसं નાળિયä, áનાવ ગાયતે Iટૂ-શારદil (મૂળ) હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશ અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થ પણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સંખ્યાતા પ્રદેશમાં રહેલ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાત્તપ્રદેશો સૌથી થોડા છે, તેથી અચરમાત્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી વિશેષાધિક છે, દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાત્ત પ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. l/૧૭૩૬૯ परिमंडलस्सणं भंते! संठाणस्स अणंतपएसियस्स संखेज्जपएसोगाढस्स अचरिमस्स य चरमाण य चरमंतपएसाण य अचरमंतपएसाण य दव्वट्ठयाए पएसठ्ठयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा०४? गोयमा! जहा संखेज्जापएसिअस्स संखेज्जपएसोगाढस्स, नवरंसंकमेण[संकमे] अणंतगुणा, एवंजाव आयए। परिमंडलस्स णं भंते! संठाणस्स अणंतपएसियस्स असंखेज्जपएसोगाढस्स अचरमस्स य४ जहा रयणप्पभाए, नवरं संकमे મviતા, પર્વ નાવ ગાયત ૦િ-૧૮નારૂ૭૦ (મૂળ) હે ભગવન્! અસંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ રત્નપ્રભાનું અલ્પબહુત કહ્યું તેમજ બધું કહેવું. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્તપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતાપ્રાદેશિક પરિમંડલ સંસ્થાન સંબંધ કહ્યું છે તેમ કહેવું. પરંતુ સંક્રમમાં-વ્યાદિના વિચારના સંક્રમમાં અનંતગુણા જાણવા. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડઇત્યાદિ અલ્પબહુત જેમ રત્નપ્રભા સંબન્ધ કહ્યું છે તેમ કહેવું પરનું સંક્રમ—દ્રવ્યાદિના વિચારમાં અનન્તગુણા કહેવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું. ll૧૮૩૭oll | ગતિવરમારિડું || जीवे णं मंते! गतिचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे। नेरइए णं भंते! गतिचरमेणं किं 359 Page #437 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं ठिति-भव-भासा-आणापाणु-आहार-भाव-वण्ण-गंध-रसचरिमाचरिमाई चरिमे, अचरिमे? गोयमा! सिय चरमे, सिय अचरमे, एवं निरंतरंजाव वेमाणिया। नेरइया णं भंते! गतिचरमेणं किं चरिमा अचरिमा? गोयमा! चरिमा वि अचरिमा वि, एवं निरंतरं जाव वेमाणिया। || ठितिचरिमाचरिमाइं ।।। नेरइए णं भंते! ठितीचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे, एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! ठितीचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि, अचरमावि, एवं निरंतरं जाव वेमाणिया। || भवचरमाचरमाई ।। नेरइए णं भंते! भवचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे, एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! भवचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि अचरमावि, एवं निरंतरं जाव वेमाणिया। || भासाचरमाचरमाइं ।। नेरइए णं भंते! भासाचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे सिय अचरमे, एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! भासाचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि अचरमावि, एवं जाव एगिंदियवज्जा निरंतरं जाव वेमाणिया। ||आणापाणुचरमाचरमाइं ।। ... नेरइए णं भंते! आणापाणुचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! आणापाणुचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि अचरमावि। एवं निरंतरंजाव वेमाणिया। || आहारचरमाचरमाई ।। नेरइए णं भंते! आहारचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चर्भ सिय अचरमे। एवं निरंतरंजाव वेमाणिया। नेरइया णं भंते! आहारचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि अचरमावि, एवं निरंतरं जाव वेमाणिया। || भावचरमाचरमाइं ।। नेरइए णं भंते! भावचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे। एवं जाव वेमाणिया। नेरइया णं भंते! भावचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमावि अचरमावि। एवं निरंतरंजाव वेमाणिया। ||वण्णचरमाचरमाइं ।। नेरइए णं भंते! वण्णचरमेणं किं चरमे अचरमे! गोयमा! सिय चरमे, सिय अचरमे। एवं निरंतरंजाव वेमाणिया। नेरइया णं भंते! वण्णचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरिमा वि अचरिमा वि। एवं निरंतरं जाव वेमाणिया। || गंधचरमाचरमाइं ।। नेरइए णं भंते! गंधचरमेणं किं चरमे अचरमे? गोयमा सिय चरमे, सिय अचरमे। एवं निरंतरंजाव वेमाणिया। नेरइया णं भंते! गंधचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमा वि, अचरमा वि। एवं निरंतरं जाव वेमणिया। || रसचरमाचरमाइं ।। नेरइए णं भंते! रसचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! रसचरमेणं किं चरमा, अचरमा? गोयमा! चरमा वि, अचरमा वि। एवं निरंतरं जाव वेमाणिया। 360 Page #438 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं फासचरमाचरिमाई श्री प्रज्ञापना सूत्र भाग १ || Bરસરની રિમડું I. नेरइए णं भंते! फासचरमेणं किं चरमे अचरमे? गोयमा! सिय चरमे, सिय अचरमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! फासचरमेणं किं चरमा अचरमा? गोयमा! चरमा वि, अचरमा वि। एवं निरंतरं जाव वेमाणिया। संगहणिगाहा"गति ठिइ भवे य भासा आणापाणुचरमे य बोद्धव्वा। आहारभावचरमे वण्ण रसे गंध फासे य" Iટૂ-SારકIL. इति पन्नवणाए भगवईए दसमं चरमपदं समत्तं । (મૂળ) હે ભગવન્! જીવ ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ હોય અને કદાચિત્ અચરમ હોય. હે ભગવન્! નરયિક શું ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ હોય અને કદાચિત્ અચરમ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિક સુધી જાણવુ. હે ભગવન્! નરયિકો ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન! નિરયિક ભવચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નરયિકો ભવચરમ વડે ચરમ છે કે અચરમ છે? છે ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે? હૈ ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક શ્વાસોચ્છવાસ ચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી જાણવું હે ભગવન્! નરયિકો શ્વાસોચ્છવાસચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કાદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક આહાર ચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન! નિરયિકો આહારચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નરયિક ભાવચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નરયિકો ભાવચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નરયિકો વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિક ગંધચરમ વડે શું __ 361 Page #439 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ दसमं चरमाचरमपयं फासचरिमाचरिमाइं ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈયિકો ગંધચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈયિક રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરિયકો રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી સમજવું. સંગ્રહણી ગાથાનો અર્થ “ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, આહાર, ભાવ, વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ સંબન્ધ ચરમાદિ જાણવા.” ||૧૯૩૭૧ || પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં દસમું ચરમ પદ સમાપ્ત. (ટી૦) હવે જીવાદિ દંડકને આશ્રયી ચરમ અને અચ૨મના વિભાગ વડે વિચાર કરે છે—‘નીવે ં મંતે! ત્તમે ાં િ વર્મે’–હે ભગવન્! જીવ મતિચરમ વડે શું ચરમ છે?—ઇત્યાદિ. ગતિપર્યાયરુપ ચરમ તે ગતિચરમ, તે વડે વિચાર કરતાં જીવ ચરમ છે કે અચરમ છે? ભગવાન્ કહે છે–હે ગૌતમ! કોઇક ચરમ હોય અને કોઇક અચરમ હોય. તેમાં જે પ્રશ્ન સમયે ગતિપર્યાયમાં અર્થાત્–મનુષ્યગતિ પર્યાયમાં વર્તતો પછીથી કોઇપણ ગતિપર્યાયને પામશે નહિ પણ મુક્ત થશે તે ગતિચરમ અને બાકીના અગતિચ૨મ. ‘નેપ્ ન અંતે ઘરમેળ'–હે ભગવન્! નૈયિક ગતિચરમ વડે ચરમ હોય? ઇત્યાદિ. હે ભગવન્! નૈયિક ગતિચ૨મ વડે એટલે અર્થાત્ નરકગતિરૂપ ચ૨મ પર્યાય વડે ચરમ છે કે અચરમ છે? ભગવાન કહે છે–હે ગૌતમ! કોઇક ચરમ હોય અને કોઇક અચરમ હોય. જે નરકગતિરૂપ પર્યાયથી નીકળી ફરીવાર નરકગતિનો અનુભવ નહિ કરે તે ચરમ બાકીના અચરમ. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નિરંતર વૈમાનિક–વૈમાનિકસૂત્ર પર્યંત કહેવું. બહુવચનદંડકના સૂત્રમાં ઉત્તર-‘પરમા વિઞત્તરમાં વિ'—કેટલાક ચરમ હોય છે અને કેટલાક અચરમ હોય છે. પ્રશ્નસમયે જે કોઇ નૈયિકો હોય તેઓમાં કેટલાક અવશ્ય નરકગતિપર્યાય વડે ચરમ હોય છે અને બીજા અચરમ હોય છે, તેથી અહીં એક જ ઉત્તર હોય છે ‘ચરમ પણ હોય અને અચ૨મ પણ હોય.' એવી રીતે તે તે ગતિને આશ્રયી બધા સ્થાનોમાં વિચાર કરવો. ‘નેપ્ ં મંતે! વિશ્વમેળ’–‘હે ભગવન્ નૈરયિક સ્થિતિચરમવડે ચરમ છે’? ઇત્યાદિ. હે ભગવન્! તે જ નરકોમાં ચરમ-છેલ્લા સમયની સ્થિતિરૂપ ચરમપર્યાય વડે કરતાં નૈયિક ચરમ હોય છે કે અચરમ હોય છે? ભગવાન્ કહે છે—‘મ્યાન્વરમઃ ચાવવામ:'કોઇ ચરમ હોય અને કોઇ અચરમ હોય. તાત્પર્ય એ છે કે જે ફરીથી પણ નરકમાં આવી સ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત કરશે તે અચરમ અને બાકીના ચરમ. એમ નિરંતર યાવત્–વૈમાનિક સુધી જાણવું. બહુવચનના દંડકના વિચારમાં કેટલાક ચરમ હોય અને કેટલાક અચરમ પણ હોય. અહીં જેઓ પ્રશ્નસમયે સ્થિતિના છેલ્લા સમયે વર્તે છે તેનો અહીં વિચાર છે એમ નથી, જો એમ હોય તો ના૨કોમાં ઉર્તના-મરણના વિરહનો સંભવ હોવાથી વળી એકાદિ જીવોની પણ ઉર્તના થતી હોવાથી 'શ્વરમાં વિઅત્તરમા વિ'—કેટલાક ચરમ પણ હોય છે અને કેટલાક અચરમ પણ હોય છે, આ બન્ને સ્થળે પણ અવશ્ય બહુવચન વડે આપેલો ઉત્તર નહિ ઘટી શકે, પરંતુ પ્રશ્નસમયે જે નારકો છે તે અનુક્રમ પોતપોતાની સ્થિતિના ચરમ સમયને 362 Page #440 -------------------------------------------------------------------------- ________________ दसमं चरमाचरमपयं फासचरिमाचरिमाइं श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રાપ્ત થયેલા તે પે તે 'ચરમ કે અચરમ છે-એ વિચારવડે ઉપર કહેલો ઉત્તર ઘટી શકે છે. ભવચરમસૂત્ર ગતિચરમસૂત્રની પેઠે જાણવું. નેરા મંત! માણાવળ' ઇત્યાદિ. “હે ભગવન્! નરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે? ભાષાચરમછેલ્લી ભાષા, તેથી સૂત્રનો આ અર્થ થાય છે-હે ભગવન્! નૈરયિક ચરમભાષા વડે ચરમ છે કે અચરમ છે? બાકી બધું સુગમ છે. બહુવચનસૂત્રમાં પ્રશ્નનો ભાવાર્થ આ પ્રમાણે છે-પ્રશ્નસમયે જે નારકો છે તેઓ કાળક્રમે ચરમભાષાને પ્રાપ્ત થાય છે, તેઓ તે ચરમભાષા વડે ચરમ છે કે અચરમ છે? તેથી ઉત્તરસૂત્ર પણ ઘટે છે. એ પ્રમાણે ઉચ્છવાસ અને આહારસૂત્રનો પણ વિચાર કરવો. ભાવચરમમાં ઔદારિકભાવ લેવો, બાકી બધુ સુગમ છે. શ્રીમદ્દઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં દસમું ચરમપદ સમાપ્ત. ૧. સ્થિતિચરમ સંબધે બહુવચનના દડકમાં કેટલા એક સ્થિતિચરમ વડે ચરમ હોય અને કેટલાક અચરમ પણ હોય. અહીં જે નૈરયિકો સ્વસ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત થયેલા હોય તે ચરમ અને બીજા અચરમ એમ ન સમજવું, જો એમ માનીએ તો ઉત્તરસૂત્રમાં કેટલા એક ‘ારમ:' ચરમ હોય અને કેટલા ‘સત્તરમ:' અચરમ હોય' એ બહુવચન ઘટી શકશે નહિ, કારણ કે નૈરયિકોમાં ઉદ્વર્તનાવિરહનો ઉત્કૃષ્ટ કાળ બાર મુહૂર્તનો કહ્યો છે, એટલે તે દરમ્યાન કોઇ નૈરયિક અવતો નથી, તેમજ કદાચિત્ એકાદિ નૈરયિકની પણ ઉદ્વર્તના હોય છે એટલે પ્રશ્નસમયે જ્યારે એક પણ નૈરયિક સ્થિતિના ચરમ સમયને ન પ્રાપ્ત થયેલો હોય, અથવા એક કે બે નૈરયિક પ્રાપ્ત થયેલા હોય ત્યારે કેટલાક ચરમ હોય અને કેટલાક અચરમ હોય એ ઉત્તર ઘટી શકે નહિ, માટે પ્રશ્નસમયે જે નૈરયિકો છે તેમાં કેટલાક ચરસંસ્થિતિને પ્રાપ્ત થયેલા હોય કે અનુક્રમે થવાના હોય, પણ ફરીથી નરકમાં આવી સ્થિતિના ચરમ સમયનો અનુભવ નહિ કરે તે સ્થિતિચરમ જાણવા અને ફરીથી નરકમાં આવી સ્થિતિના ચરમ સમયનો અનુભવ કરશે તે અચરમ જાણવા–અનુવાદક. , અરિહંત ઈન્દ્રો અને દેવતાઓની સેવાની અપેક્ષા રાખતા જ નથી. તે ઈન્દ્રો તો પોતાના સ્વાર્થ માટે જ અરિહંતની ભક્તિ કરે છે. એમનો સ્વાર્થ અરિહંતની ભક્તિ દ્વારા અરિહંત બનવાનો છે. અરિહંતની પાસે યાચકો આવવાના જ. એમાં બેમત નથી જ, પણ એજ યાચકો મેળવી જાય છે, જે યાચકો એમની પાસે જે હોય છે તે જ માંગે છે. પણ જે યાચકો એમના દ્વારા તજાયલું માગે છે તે તો ખાલી હાથે જ પાછા જાય છે. એમાં આશ્ચર્ય પણ નથી જ. અને શંકાને સ્થાન પણ નથી જ. અરિહંતના શાબ્દિક અર્થને જ જો લેવામાં આવે તો અનર્થ થઈ જાય. કારણ કે શાબ્દિક અર્થ તો અરિ-શત્રુ, હત-હણનાર, શત્રુને હણનાર ને અરિહંત એમ થાય છે. આ જગતમાં પોતાના શત્રુને હણનારા તો અનેક છે. એથી એ સર્વે અરિહંત પદમાં આવી જાય પણ એ અર્થ ઈષ્ટ નથી. તેથી તે શબ્દનો તાત્વિક અર્થ લેવો પડે અને તે અરી=અંતરંગ શત્રુ [રાગ-દ્વેષ હત=હણનાર, રાગ-દ્વેષ રૂપી અંતરંગ શત્રુઓને હણનાર તે અરિહંત એ માટે પ્રત્યેક શબ્દનો તાત્વિક અર્થ જ વિચારવો સમજવો આવશ્યક છે. આત્મગુણ પ્રગટ કરવા અરિહંત એજ સર્વોત્તમ આલંબન છે. માટે એમના આલંબનનો ત્યાગ કરનાર તો સમુદ્રની અધવચ્ચે નૌકાનો ત્યાગ કરનાર વ્યક્તિના જેવો છે. - જયાનંદ - 363 Page #441 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्करसमं भाषापयं ओहारिणी भासापरूवणं L|| વિવરરસનં મારવયં IT. ||| બોરિ મારતાપજીવM II से णूणं भंते! मण्णामीति ओहारिणी भासा? चिंतेमीति ओहारिणी भासा? अह मण्णामीति ओहारिणी भासा? अह चिंतेमीति ओहारिणी भासा? तह मण्णामीति ओहारिणी भासा? तह चिंतेमीति ओहारिणी भासा? हंता गोयमा! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा ।।सू०-१॥३७२।। અગિઆરમું ભાષાપદ (મૂળ) હે ભગવન્! હું એમ અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી–અર્થનો બોધ કરનારી છે, હું એમ ચિન્તન કરું છું વિચારું છું કે ભાષા અવધારિણી છે. હું એમ માનું ભાષા અવધારિણી છે? હું એમ ચિંતન કરું કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે મનન કરું કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે ચિન્તન કરું કે ભાષા અવધારિણી છે? હા ગૌતમ! તું એમ માન કે ભાષા અવધારિણી છે, તું એમ વિચાર કર કે ભાષા અવધારિણી છે. તે તે પ્રકારે મનન કર કે ભાષા અવધારિણી છે, તું તે પ્રકારે ચિન્તન કર કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે મનન અથવા ચિન્તન કર કે ભાષા અવધારિણી છે. 7/૧૩૭૨/. (ટી.) એ પ્રમાણે દસમા પદની વ્યાખ્યા કરી, હવે અગિયારમા પદનો પ્રારંભ કરાય છે, તેનો સંબન્ધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં પ્રાણીઓના રત્નપ્રભાદિ ઉપપાતક્ષેત્ર છે, તેના ચરમ અને અચરમ વિભાગનું પ્રતિપાદન કર્યું. અહીં ભાષાપતિવડે પર્યાપ્તાઓની સત્યાદિ ભાષાઓનો વિભાગ બતાવાય છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—“જે મૂળ મંત! મામતિ મોહારિણી પાસા' હે ભગવન્! હું અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી છે” ઇત્યાદિ. એ શબ્દ અર્થ શબ્દના અર્થમાં છે. અને તે વાક્યના પ્રારંભમાં વપરાય છે. ‘નૂનમ્' અવ્યય ઉપમાન, અવધારણ, તર્ક પ્રશ્ન અને હેતના અર્થમાં વપરાય છે. અહીં અવધારણ અર્થમાં છે. “ભંતે’ ભદન્ત એ આમત્રણ છે. “મન્ય' માનું છું, જાણું છું કે “ઇતિ એ પ્રમાણે ‘અવધારિણી’— વધાર્યક્ત કર્થોડાયા-જે " હે ભગવન્! આપ નિશ્ચિત માનો છો કે ભાષા અવધારિણી–અર્થનો નિશ્ચય કરનારી છે, આપ ચિંતવો છો કે ભાષા અવઘારિણી છે? આપ જે પ્રકારે માનો છો કે ભાષા અવધારિણી છે, આપ જે પ્રકારે ચિંતવો છો કે ભાષા અવધારિણી છે તે પ્રકારે હું માનું છું કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે હું ચિંતવું કે ભાષા અવધારિણી છે? હા, ગૌતમ! હું માનું છું કે ભાષા અવધારિણી છે, હું ચિંતવું કે ભાષા અવધારિણી છે. હું જે પ્રકારે માનું છું કે ભાષા અવધારિણી છે, હું જે પ્રકારે ચિંતવું છું કે ભાષા અવધારિણી છે તે પ્રકારે તુ માન કે ભાષા અવધારિણી છે, તે પ્રકારે તું ચિંતવ કે ભાષા અવધારિણી છે. અહીં મૂળ સૂત્રમાં “મન્નામિ' એવો પાઠ છે, તેથી તેનો પ્રસિદ્ધ અર્થ ‘હું માનું છું' એવો થાય છે, પરન્તુ ટીકાકાર જણાવે છે કે “મન્નાઈમ રૂચાલીનિ ક્રિયાપન પ્રતિશૈલ્યા છાત્ત્વ વા યુwવર્ષેપિ યુને.” “મન્નાઈમ' ઇત્યાદિ ક્રિયાપદો પ્રાકૃતશૈલીથી અને સૂત્રની રચના હોવાથી “પુ' શબ્દના અર્થમાં પણ પ્રયોજાય છે. વળી yહરે ર મચોપર્વે મન્યતેત્તમ વિ" (૧. ૪. ૧૦૬) એવું પાણિનીય સૂત્ર છે. તેનો અર્થ આવો થાય છે–પ્રહાસ-હાસ્ય ' ચમ્યમાન હોય ત્યારે મન્ ધાતુ જેની સમપિવર્તી હોય એવા ધાતુથી મધ્યમ પુરુષ અને ‘ક' ધાતુથી ઉત્તમ પુરુષનો પ્રત્યય લાગે છે, અને તે એકવચનમાં મૂકવામાં આવે છે. જેમકે “મચે થેન વાસ, વાસ, યાતને પિતા'. આવું તું માને કે રથમાં બેસીને હું જઇશ, પણ તું નહિ જઈ શકે, કારણ કે તારો પિતા (રથમાં બેસીને) ગયો. અહીં “કચે' નો અર્થ ‘ત્વ મળ્યસે' તું માને છે એવો થાય છે. જો કે અહીં પ્રહાસ નથી, તો પણ મન્ ધાતુથી મુખદ્ શબ્દના અર્થમાં ઉત્તમ પુરુષનો પ્રયોગ થાય છે એમ માનવાને કારણ છે, - તેથી અહીં રે પ! “મન્નાની 'તિ અથ -ને બન્ન! વં મચલે હે ભગવન્! તમે માનો છો કે 'નમ્' અવશ્ય ભાષા અવધારિણી છે? એ એક પ્રશ્ન છે, અને “મદ મન્નાનીતિ ગવાણિી પાસા' અહીં ‘પદ' યથા–જે પ્રકારે આપ માનો છો કે ભાષા અવધારિણી છે ‘ઇ' તથા તે પ્રકારે હું માનું? એ બીજો પ્રશ્ન છે અને તે બન્નેના ક્રમશઃ ઉત્તરો આપવામાં આવ્યા છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યા કરી છે તેને અનુસરી ઉપર મૂળના અનુવાદનો અર્થ આપ્યો છે. તે સિવાય બીજી રીતે પણ આ સૂત્રનો અર્થ થઇ શકે છે અને તે પણ સત હોવાથી અહીં આપવામાં આવ્યો છે. 364 Page #442 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं ओहारिणी भासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ વડે અર્થનો નિશ્ચય થાય તે અવધારિણી અર્થા–અર્થના અવબોધનું કારણભૂત, ભાષ્યતે–બોધાય તે ભાષા, એટલે ભાષાને યોગ્ય હોવાથી પરિણમન કરેલા અને છોડી દીધેલા ભાષાવર્ગણા દ્રવ્યનો સમુદાય. આ પદનો અર્થ છે. વાક્યનો અર્થ આ પ્રમાણે છે-હે ભગવન્! હું એમ માનું છું કે ભાષા અવશ્ય અવધારિણી-અથવબોધના કારણભૂત છે, આ વિચાર્યા સિવાય એકવાર માનું છું એમ નથી, પણ વિન્તયામિ' યુક્તિદ્વારા ચિંતવું છું વિચારું છું કે ભાષા અવધારિણી છે. એમ ગૌતમ સ્વામી પોતાનો અભિપ્રાય ભગવન્તને નિવેદન કરી પ્રસ્તુત અર્થના નિશ્ચય નિમિત્તે આ પ્રમાણે ભગવન્તને પૂછે છે–‘બર મામતિ બહારની બાસા'–અથશબ્દ પ્રક્રિયા, પ્રશ્ન, અનન્તર્ય–પછી, મંગલ, ઉપન્યાસ-પ્રારંભ, પ્રતિવચન અને સમુચ્ચયના અર્થમાં છે. અહીં પ્રશ્નના અર્થમાં છે. કાકુ (પ્રશ્નાર્થક ધ્વનિ) વડે આ સૂત્રનો પાઠ કહેવો. તેથી આ અર્થ થાય છે. અથ-હે ભગવન્! હું એમ માનું, મનન કરું કે ભાષા અવધારિણી છે? બીજા અભિપ્રાયના નિવેદનને આશ્રયી પ્રશ્ન કરે છે-હું એમ ચિન્તન કરું કે ભાષા અવધારિણી છે? આ મારી માન્યતા નિર્દોષ છે? હવે પ્રશ્ન સમયની પૂર્વે જેમ મનન અને ચિન્તન કર્યું હતું, તેમ અત્યારે પ્રશ્ન સમયે પણ મનન અને ચિન્તન કરુ? અન્ય પ્રકારે નહિ? એ પ્રમાણે ભગવન્તના જ્ઞાનની સાથે સંવાદ-મેળ કરવાની ઇચ્છાવાળા ગૌતમ સ્વામી પૂછે છે–'તદ મન્ના નીતિ મોહારિણી માસા, તદ ઉત્તેતિ મોહારિણી માલા' તથા શબ્દ સમુચ્ચય, નિર્દેશ, અવધારણ, સાદગ્ય અને પ્રશ્નના અર્થમાં છે. અહીં નિર્દેશ અર્થમાં છે. કાકુ-પ્રશ્નાર્થક ધ્વનિવડે આ સૂત્રનો પણ પાઠ કહેવો. તેથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. હે ભગવન્! જેમ પૂર્વે માનતો હતો તેમ અત્યારે પણ હું માનું કે “એ પ્રમાણે અવધારિણી ભાષા છે? એ પ્રશ્નનો અભિપ્રાય છે. તાત્પર્ય એ છે કે હે ભગવન્! મારા અત્યારના મનમાં કંઈપણ વિશેષ નથી, જેમ મેં પૂર્વે ચિન્તવ્યું હતું તથા-તે પ્રકારે અત્યારે ચિત્તવું કે ભાષા અવધારિણી છે? એ બરોબર છે? એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પોતાના અભિપ્રાયના નિર્દેશનરૂપ પ્રશ્ન કર્યો એટલે ભગવાનું કહે છે–'દત્તા જોય! મન્નાનીતિ બહારની માસા'-હત્ત-સંપ્રેષણ, પ્રત્યવધારણ-સ્વીકાર અને વિવાદના અર્થમાં છે. અહીં પ્રત્યવધારેણ અર્થમાં જાણવો. “મન્નામ' ઇત્યાદિ ક્રિયાપદોનો પ્રાકૃત શૈલિથી કે છાન્દસ-સૂત્રની રચનાને લીધે ખ‘તમે' ના અર્થમાં પણ પ્રયોગ થાય છે. તેથી તેનો આ અર્થ છે-હા, ગૌતમ! તું માને છે કે ભાષા અવધારિણી છે એ હું કેવલજ્ઞાન વડે જાણું છું, એ અભિપ્રાય છે. અને તું ચિંતવે છે કે એ પ્રમાણે અવધારણી–અર્થનો અવબોધ કરનારી ભાષા છે, આ પણ હું કેવલજ્ઞાની હોવાથી જાણું છું. ‘મદ મન્નાલિત મોરારી બાસા'—અથ શબ્દ આનન્તર્ય (પછી)ના અર્થમાં છે, એટલે એ વાત મને સંમત હોવાથી હવે પછી તું નિઃશંક માન કે એ પ્રમાણે અવધારિણી ભાષા છે, હવે પછી તે નિઃશંક ચિન્તન કરે છે એ પ્રમાણે અવધારિણી ભાષા છે. “આ તારી માન્યતા યથાર્થ અને નિર્દોષ છે –એ અભિપ્રાય છે. જેમ તે પૂર્વે માનતો હતો ‘તથા–તે પ્રમાણે અવિકલપણે—પરિપૂર્ણપણે માન કે એ પ્રમાણે અવધારિણી ભાષા છે, તાત્પર્ય એ છે કે જેમ તે પૂર્વે મનન કર્યું હતું, અત્યારે પણ મને માન્ય હોવાથી બધું તે પ્રમાણે જ મનન કર, કંઇપણ શા ન કર, તથા સંપૂર્ણપણે ચિન્તન કર કે ‘ભાષા અવધારિણી છે'. ll૧/૩૭૩ ओहारिणी णं भंते! भासा किं सच्चा, मोसा, सच्चामोसा, असच्चामोसा? गोयमा! सिय सच्चा, सिय मोसा, सियसच्चामोसा, सिय असच्चामोसा।सेकेणटेणं भंते! एवं वुच्चति-'ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा.सियसच्चामोसा.सिय असच्चामोसा'? गोयमा! आराहणी सच्चा, विराहणी मोसा, आराहणविराहणी सच्चामोसा, जा णेव आराहणी णेव विराहणी णेवाराहणविराहणी सा असच्चामोसा णामं सा चउत्थी भासा, से तेणद्वेणं गोयमा! एवं वुच्चति-'ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय મળ્યાનોસા' ટૂ-રાર૭રૂા. (મૂળ) હે ભગવન્! અવધારિણી–અર્થનો બોધ કરનારી ભાષા શું સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા છે? હે ગૌતમ! કદાચિત્ સત્ય હોય, કદાચિત્ મૃષા હોય, કદાચિત્ સત્યમૃષા હોય કે કદાચિત્ અસત્યામૃષા હોય. હે ભગવન્! એમ 365 Page #443 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्करसमं भासापयं ओहारिणी भासापरूवणं શા હેતુથી કહો છો કે ‘અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ મૃષા, કદાચિત્ સત્યમૃષા, કે કદાચિત્ અસત્યામૃષા હોય’? હે ગૌતમ! જે આરાધની—સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની સાધક ભાષા તે સત્ય ભાષા, જે વિરાધની—સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની બાધક અસત્ય ભાષા તે મૃષા, જે આરાધની અને વિરાધની બન્ને પ્રકારની તે સત્યમૃષા ભાષા, અને જે આરાધની નથી, વિરાધની નથી, તેમ આરાધની અને વિરાધની ઉભય પ્રકારની નથી તે અસત્યામૃષા નામે ચોથી ભાષા છે, તે માટે હે ગૌતમ! હું એમ કહું છું કે અવધારિણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત્ સત્યમૃષા અને કદાચ અસત્યામૃષા હોય છે. ર૩૭૩|| (ટી) એ પ્રમાણે ‘ભાષા અવધારિણી છે' એમ નિર્ણય કર્યો, હવે આ અવધારિણી ભાષા સત્ય છે, ભૃષા છે ઇત્યાદિ નિર્ણય કરવા માટે પૂછે છે—‘ઓહારિળી ખં મંતે!' અવધારણી—અર્થાવબોધના કારણભૂત ભાષા શું સત્ય, મૃષા, સત્યમૃષા કે અસત્યામૃષા છે? તેમાં ‘સભ્યો હતા સત્યા'—સતને હિતકારક તે સત્ય. સત્—મુનિત્રા, કારણ કે તેઓ ભગવન્તની આશાના સમ્યક્ આરાધાક હોવાથી પરમ શિષ્ટ છે, તેઓને હિતકારક—આ લોક અને પરલોકની આરાધક હોવાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર તે સત્યભાષા. (અહીં સત્ શબ્દનો યુગાદિમાં પાઠ હોવાથી ય પ્રત્યય થયો છે.) અથવા જે જેને હિતકારક હોય તે (હિતકારક) તેને વિષે સાધુ–યોગ્ય હોય છે. સત્ત્ને માટે યોગ્ય ભાષા તે સત્ય. ‘તંત્ર સાૌ' એ વ્યાકરણના સૂત્રથી ય પ્રત્યય થયો છે. અથવા સત્ એટલે મૂળ મહાવ્રતો અને તેના સાધક ઉત્તર ગુણો, તેઓ જ જગતમાં મુક્તિપદના પ્રાપ્ત કરાવનાર હોવાથી સત્—અત્યન્ત શ્રેષ્ઠ છે, તેને હિતકારક તે સત્ય. અથવા સત્~વિદ્યમાન અને તે ભગવન્દે ઉપદેશેલા જીવાદિ પદાર્થો છે, બીજા પદાર્થોની સત્તા માત્ર કલ્પનાજન્ય હોવાથી વાસ્તવિક રીતે તે સત્ નથી: તેને યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરવા વડે હિતકારક અથવા તેમાં સાધુ–યોગ્ય જે ભાષા તે સત્યભાષા. તેથી વિપરીત સ્વરૂપવાળી મૃષાભાષા, સત્ય અને મૃષા ઉભય સ્વભાવવાળી તે સત્યમૃષા અને જે ત્રણે ભાષામાં તેના લક્ષણના અભાવથી જેનો અન્તર્ભાવ થતો નથી અને આમન્ત્રણ, આજ્ઞા કરવી વગેરે જેનો વિષય છે એવી ભાષા અસત્યામૃષા કહેવાય છે. કહ્યું છે કે— ." सच्चा हिया सयामिह सन्तो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभयसहावा ।। अहिगया तीसु वि सद्दो च्चिय केवलो असच्चमुसा ।" સત્ એટલે મુનિઓ, ગુણો, અને પદાર્થો; સત્ત્ને હિતકારક તે સત્ય. તેથી વિપરીત તે મૃષા. ઉભય સ્વભાવવાળી તે મિશ્રિત ભાષા, ત્રણેને વિષે જેનો અધિકાર નથી અને જે શબ્દવ્યવહારરૂપ હોય તે અસત્યામૃષા ભાષા કહેવાય છે. હવે ભગવાન્ ઉત્તર કહે છે—ોયમા! ‘સિય સન્ના' ઇત્યાદિ. હે ગૌતમ! કદાચ સત્ય પણ હોય, કદાચિત્ અસત્ય પણ હોય, કદાચિત્ સત્યમૃષા હોય અને કદાચિત્ અસત્યામૃષા હોય. અહીં આ સંબન્ધે પ્રશ્ન કરે છે—‘સેòળદ્રુળ મંતે!' ‘હે ભગવન્ એમ શા હેતુથી કહો છો’? ઇત્યાદિ પાઠ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છ` ગૌતમ! ‘આરાધની સત્યભાષા છે.’ અહીં વિવાદના વિષયમાં વસ્તુનું સ્થાપન કરવાની બુદ્ધિથી જે સર્વજ્ઞના મતને અનુસરી બોલાય, જેમકે આત્મા છે અને તે સત્ અસત્‚ નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મયુક્ત છે–ઇત્યાદિ યથાવસ્થિત વસ્તુને કહેવાવાળી ‘આરાધ્યતે મોક્ષમાર્ગોનયા' જેનાથી સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનું આરાધન થાય એવી આરાધની ભાષા કહેવાય છે, અને આરાધની હોવાથી તે સત્યભાષા કહેવાય છે. વિરાધની—‘વિરાતે મુક્તિમાર્ગોનયા'−જે વડે મુક્તિમાર્ગની વિરાધના થાય તે, એટલે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પ્રતિકૂલ હોય તે મૃષાભાષા કહેવાય છે. વિવાદના વિષયમાં વસ્તુનું સ્થાપન કરવાના આશયથી સર્વજ્ઞના મતથી પ્રતિકૂલપણે જે બોલાય, જેમકે ‘આત્મા નથી, અથવા તે એકાન્તનિત્ય છે’—ઇત્યાદિ તે અસત્ય ભાષા છે, તથા સત્ય છતાં બીજાને પીડા ઉત્પન્ન કરનારી વિપ૨ીત વસ્તુના કથનથી, પ૨ને પીડાનો હેતુ હોવાથી, કે મુક્તિમાર્ગની વિરાધના કરનાર હોવાથી વિરાધની અને વિરાધકભાવવાળી હોવાથી મૃષાભાષા કહેવાય છે. કોઇ નગર કે પત્તનને ઉદ્દેશી પાંચ બાળકોનો જન્મ થયો હોય ત્યારે એમ કહેવાય કે અહીં દસનો જન્મ થયો છે, તે સ્થૂલવ્યવહારનયના મતથી આરાધની-વિરાધની કહેવાય છે, કારણ કે પાંચ 366 Page #444 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं पण्णवणीभासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ બાળકોનો જન્મ થયો છે તેટલે અંશે યથાર્થપણાનો સંભવ છે માટે આરાધની, “દસ પૂરા નથી એટલા અંશે અયથાર્થપણાનો સંભવ હોવાથી વિરાધની, એ રીતે આરાધની વિરાધની હોવાથી સત્યમૃષા કહેવાય છે. જે તેનું લક્ષણ નહિ હોવાથી આરાધની નથી, તેમ વિપરીત વસ્તુના કથનના અભાવથી અને પરપીડાનો હેતુ નહી હોવાથી વિરાધની પણ નથી, તેમ અમુક અંશે સંવાદયથાર્થપણાના અને વિસંવાદ-અયથાર્થપણાના અભાવથી આરાધની-વિરાધની પણ નથી એવી છે સાધુ પ્રતિક્રમણ કરો, સ્પંડિલનું પ્રત્યુપેક્ષણ કરો' ઇત્યાદિ વ્યવહારસાધક આમત્રણી વગેરે ભેદવાળી અસત્યામૃષા નામે ચોથી ભાષા છે. એ હેતથી હે ગૌતમ! એમ કહું છું, ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. III૩૭૩ || SUMવળી મારાપવM II. अहं भंते। गाओ मिया पसू पक्खी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा?हंता गोयमा! गाओ मिया पसू पक्खी पण्णवणी णं एसा भासा.ण एसा भासा मोसा स०-३||३७४|| (મૂળ) હે ભગવન્! ગો-બળદ, મૃગ, પશુઓ અને પક્ષીઓ' એ ભાષા પ્રજ્ઞાપની–અર્થનું પ્રતિપાદન કરનારી છે? આ ભાષા મૃષા–અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય ગો, મૃગ, પશુઓ અને પક્ષીઓ એ ભાષા પ્રજ્ઞાપની છે, ભાષા અસત્ય નથી. III૩૭૪ો. (ટી) અહીં યથાવસ્થિત વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરનારી ભાષા આરાધની હોવાથી સત્ય છે એમ કહ્યું, તેથી સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ સ્વામી સંશય દૂર કરવા માટે પૂછે છે– સહ અંતે! જો fમયા' ઇત્યાદિ. હે ભગવન્! ગો-પ્રસિદ્ધ છે, મૃગો પણ પ્રસિદ્ધ છે, પશુઓ-બકરાઓ, પક્ષિઓ પણ પ્રસિદ્ધ છે, એ ભાષા પ્રજ્ઞાર્થોડાયા' ઇતિ જે વડે અર્થ જણાવાય તે પ્રજ્ઞાપની-અર્થને પ્રતિપાદન કરનારી યથાર્થ ભાષા છે? એટલે પ્રરૂપણા કરવા યોગ્ય છે? આ ભાષા સત્ય છે? આ ભાષા મૃષા નથી? અહીં પ્રશ્નનો આ ભાવાર્થ છ–ગો’ એવી ભાષા ગોજાતિનું પ્રતિપાદન કરે છે, અને જાતિમાં ત્રણે લિંગવાળા અર્થો અભિધેય-કહેવા યોગ્ય છે. કારણ કે ત્રણે લિંગનો જાતિમાં સંભવ છે. એ પ્રમાણે મૃગ, પશુ અને પક્ષી સંબધે પણ જાણવું. પરંતુ આ શબ્દો ત્રણે લિંગના વાચક નથી, કેમકે તેથી તેવા પ્રકારની પ્રતીતિ થતી નથી, પણ તે શબ્દો પુલિંગ રૂપ અર્થના વાચક છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની-યથાવસ્થિત અર્થની પ્રતિપાદન કરનારી છે કે નહિ? ભગવાન્ ઉત્તર આપે છેદન્તા જોયમા'! ઇત્યાદિ. “હન્ત' શબ્દ અવધારણ અર્થમાં છે. “ૌતમ' એ આમત્રણ અર્થમાં છે. એટલે હે ગૌતમ! અવશ્ય '-ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે. તેના અર્થનું કથન કરવા માટે પ્રરૂપણા કરવા યોગ્ય છે, કારણ કે યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરનારી હોવાથી સત્ય છે. તોપણ જાતિનું પ્રતિપાદન કરનારી આ ભાષા છે. અને જાતિનો ત્રણે લિંગની સાથે સંબન્ધ છે. માટે જાતિના પ્રતિપાદન વડે યથાસંભવ ત્રણે લિંગવાળા વિશેષ અર્થોનું પ્રતિપાદન થાય છે. તેથી યથાવસ્થિત અર્થના પ્રતિપાદનથી આ ભાષા પ્રજ્ઞાપની છે. વળી એમ જે કહેવામાં આવ્યું છે જો' વગેરે શબ્દો પુલિંગ વિશિષ્ટ અર્થના વાચક છે. તેના ઉત્તરમાં શબ્દમાં લિંગની વ્યવસ્થા વ્યાકરણ શાસ્ત્રને આધીન છે. “પુનપુંસકસફોwો પર” “પ્રાયશિશુદિgીંપે સ્ત્રી પ્રાયઃ” ઈત્યાદિ વ્યાકરણના નિયમ છે; તેથી કોઈ શબ્દમાં વ્યાકરણના નિયમથી સ્ત્રીલિંગ, કોઈમાં પુલિંગ અને કોઇમાં નપુંસકલિંગ થાય છે. વાસ્તવિક રીતે તો બધા જાતિવાચક શબ્દ ત્રણે લિંગરૂપ અર્થને તે તે દેશ, કાળ અને પ્રસ્તાવાદિના સામર્થ્યથી કહે છે. માટે તેમાં કોઈપણ પ્રકારને દોષ નથી. આ ભાષા અન્યને પીડા કરનાર નથી, તેમજ છેતરવા વગેરે દુષ્ટ આશયથી કહેલી નથી, માટે અસત્ય નથી, તેથી પ્રજ્ઞાપની છે. ૩૩૭૪ો ૧. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસકલિંગવાળા શબ્દોની સહોક્તિ-સાથે કથન હોય ત્યારે પર–નપુંસકલિંગવાચી શબ્દ શેષ રહે છે અને બીજાનો લોપ થાય છે. ૨. ગ્રામ્ય અને શિશભિન્ન બે ખરીવાળા પ્રાણીઓના સમુદાયનું કથન હોય ત્યાં સ્ત્રીવાચી શબ્દ શેષ રહે છે અને બીજાનો લોપ થાય છે. 367 Page #445 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पण्णवणीभासापरूवणं अह भंते!जाय इत्थीवयू,जा य पुमवयू,जा य णपुंसगवयू पण्णवणी णं एसा भासा,ण एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थीवयू, जा य पुमवयू, जा य नपुंसगवयू पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा Iટૂ-૪પારૂ૭ll. (૧૦) હે ભગવન્! જે સ્ત્રીવાકુ–સ્ત્રીલિંગવાચી, પુંવા–પુરુષલિંગવાચી, નપુંસકવાક–નપુંસકલિંગવાચી, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! સ્ત્રીલિંગવાચક, પુરુષલિંગવાચક અને નપુંસકલિંગવાચક આ ભાષા પ્રજ્ઞાપની ' અર્થનું પ્રતિપાદન કરનારી છે, આ ભાષા અસત્ય નથી. ll૪૩૭૫ll (20) “ગદ અંતે ગાય ત્વિવધૂ' ઇત્યાદિ. ‘અથ' પ્રશ્નના અર્થમાં છે. પરન્ત' એ સંબોધનના અર્થમાં છે. હે ભગવન્! શ્રીવાસ્ત્રીલિંગ પ્રતિપાદન કરનારી ભાષા “ખવાલતા'-ઇત્યાદિ, પુરુષવાકુ-ઘટ, પટ-ઇત્યાદિ પુંલ્લિગપ્રતિપાદક ભાષા, નપુંસાવી-ડય-પતિ, iડ-ઇત્યાદિ નપુંસકલિંગનું પ્રતિપાદન કરનારી ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં સંશયનું કારણ એ છે કે નવા ઘટ અને કુડચ વગેરે શબ્દો અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસક લિંગના વાચક છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું આ લક્ષણ છે–“યોનિ, કોમળતા, અસ્થિરતા, મુગ્ધપણું, કાયરપણું, સ્તનો અને પુરુષસમાગમની ઇચ્છા, એ સાત સ્ત્રીપણાના ચિહ્નો છે. પુરુષચિત, કઠોરપણું, દઢતા, પરાક્રમ, દાઢીમૂછ, ધૃષ્ટતા-નિર્લજ્જતા, અને સ્ત્રીસમાગમની ઈચ્છા–એ સાત ચિહ્નો પુરુષપણાના છે. અનાદિ અને દાઢીમૂછ-ઈત્યાદિ લક્ષણનો સદ્ભાવ અને અભાવ સહિત અને મોહાગ્નિવડે પ્રજ્વલિત એવાને પંડિતો નપુંસક કહે છે”. તેમજ બીજે સ્થળે પણ કહ્યું છે કે “સ્તન કે કેશવાળી સ્ત્રીઓ અને લોમશઃ-રોમયુક્ત પુરુષ કહ્યો છે. જ્યાં બને લક્ષણનો અત્તર-અવકાશ હોય તે નપુંસક કહ્યો છે. આવાં સ્ત્રી-ઇત્યાદિનાં લક્ષણો ખાદિમાં જણાતાં નથી, તે આ પ્રમાણે જો તેનાં એક એક અવયવને જુદાં કરી સારી રીતે તપાસ કરીએ તોપણ તેઓમાં પૂર્વોક્ત સ્ત્રી વગેરેના લક્ષણ જણાતા નથી. તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં એવો સંશય ઉત્પન્ન થાય છે અને તેને દૂર કરવાને માટે પૂછે છે. અહીં ભગવાન! ઉત્તર આપે છે–ત્તા જોયા'! હે ગૌતમ! અવશ્ય ઇત્યાદિ અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. તેનો ભાવાર્થ આ છે–અહીં શબ્દની પ્રવૃત્તિના વિચારમાં પૂર્વોક્ત સ્ત્રી ઇત્યાદિના લક્ષણો સ્ત્રીલિંગાદિ શબ્દનું વાચ્ય નથી, પરંતુ યમુ, મય, અને રૂ' શબ્દની વ્યવસ્થાના કારણભૂત પદાર્થના ધર્મો સ્ત્રીલિંગાદિ શબ્દ વા છે અને તે ગુરુના ઉપદેશ અને પરંપરાથી જાણી શકાય છે. આ કલ્પના માત્ર નથી, કારણ કે વાસ્તવિક રીતે તે તે શબ્દના અભિયરૂપેઅર્થરૂપે તે અભિધેયધર્મોનું પરિણમન થાય છે. અને તે શબ્દોના અભિધેય ધર્મો પરમાર્થથી તાત્ત્વિકરૂપે છે. શાકટાયન પણ કહે છે–“સમિમિતિ શબ્દવ્યવસ્થા હેતુ મધેયધર્મ ૩શાખ્યઃ પુનપુંસવાનિ" ઇતિ—અયમ, ઇયમ્, અને ઈદમ્ એ શબ્દની વ્યવસ્થાનું કારણ ઉપદેશગમ્ય પદાથનો ધર્મ તે સ્ત્રીલિંગ, લિંગ અને નપુંસકલિંગ છે.” આ બાબત સવિસ્તરપણે સ્વપજ્ઞ શબ્દાનુશાસનના વિવરણમાં અમે પ્રતિપાદન કરેલી છે. તેથી શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરવાથી આ ભાષા પ્રજ્ઞાપની છે. વળી તેની ઉત્પત્તિ દુષ્ટ વિવક્ષાથી થયેલી નહિ હોવાથી તેમજ અન્યની પીડાનું કારણ નહીં હોવાથી તે અસત્ય નથી. ૪૩૭પ अह भंते।जा य इत्थिआणवणी,जा य पुमआणवणी,जा य नपुंसगआणवणी पण्णवणी णं एसा भासा,ण एसा मासा मोसा? हंता गोयमा! जा य इथिआणवणी,जा य पुमआणवणी,जा य नपुंसगआणवणी पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा ।।सू०-५।।३७६।। (મૂળ) હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુસંક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુસંકઆજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની છે, અને એ ભાષા * અસત્ય નથી. /પ/૩૭૬/ - 368. Page #446 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं पण्णवणीभासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) “મદ અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની આજ્ઞાથ-આજ્ઞાસંપાને પ્રયુચતે મનયા સા આજ્ઞાપની'સ્ત્રીને આજ્ઞા કરનારી, પુનાજ્ઞાપની–પુરુષને આજ્ઞા કરનારી અને નપુંસવજ્ઞાપની નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં સંશયનું કારણ આ છે–પ્રજ્ઞાપની સત્યભાષા છે અને આ ભાષા આજ્ઞા સંપાદનની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને કહેનારી છે. આજ્ઞા કરાયેલ સ્ત્રી વગેરે તે પ્રકારે કરે અથવા ન કરે, તેથી સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ સ્વામી નિશ્ચયને માટે પૂછે છ–અહીં ભગવાન ઉત્તર આપે છે–‘હત્તા જોયા'! હા ગૌતમ ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે-આજ્ઞાપની ભાષા બે પ્રકારે છે–એક પરલોકનો બાધ નહીં કરનારી અને બીજી પરલોકનો બાધ કરનારી તેમાં સ્વ અને પરના ઉપર ઉપકારની બુદ્ધિથી કપટ સિવાય પારલૌકિક ફળના સાધન માટે સ્વીકારેલા ઐહિક આલંબનના પ્રયોજનવાળી, વિવલિત કાર્યને સિદ્ધ કરવાના સામર્થ્ય યુક્ત વિનીત સ્ત્રી વગેરે શિષ્ય વર્ગને પ્રેરણા કરનારી આજ્ઞાપની ભાષા પરલોકનો બાધ કરનારી હોતી નથી, આજ ભાષા સાધુને પ્રજ્ઞાપની-પ્રરૂપવા લાયક છે. કારણ કે તેથી પરલોકનો બાધ થતો નથી. બીજી ભાષા તેનાથી ઊલટી છે અને તે સ્વપરને સંક્લેશ ઉત્પન્ન કરનાર હોવાથી એસત્ય ભાષા છે. કહ્યું છે કે-“અવિનીતને આજ્ઞા કરનાર ક્લેશ પામે છે, અને તે મૃષા બોલે છે. કારણ કે ઘંટના લોઢાને જાણીને તેની કટસાદડી કરવામાં કોણ પ્રવૃત્તિ કરે? ક્રિયા દ્રવ્યન–યોગ્ય વસ્તુને સંસ્કારયુક્ત કરે છે, પણ અદ્રવ્યને—અયોગ્ય વસ્તુને કરતી નથી એ અભિપ્રાય છે. II૬ll૩૭૬ll अह भंते!जा य इत्थिपण्णवणी,जा य पुमपण्णवणी,जाय नपुंसगपण्णवणी पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थिपण्णवणी,जा य पुमपण्णवणी,जा य नपुंसगपण्णवणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-६।।३७७।। (મૂ૦) હે ભગવન્! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરુષપ્રજ્ઞાપની અને નપુસંધ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરુષપ્રજ્ઞાપની અને નપુસંકપ્રજ્ઞાપની ભાષા છે તે પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય નથી. //૬/૩૭૭ll (ટી.) “દ પં!િ ના ય સ્થિપvyવળી' ઇત્યાદિ. હે ભગવન્! જે સ્ત્રી પ્રજ્ઞાપની' યોનિ, કોમળતા, અસ્થિરતા, મુગ્ધતાઇત્યાદિ સ્ત્રીનાં લક્ષણને જણાવનારી છે, જે “પુરુષપ્રજ્ઞાપની–પુરુષચિહ્ન, કઠોરતા, દૃઢતા–ઇત્યાદિરૂપ પુરુષના લક્ષણને જણાવનારી છે અને જે નપુંસકપ્રજ્ઞાપની—“સ્તનાદિ અને દાઢી મૂછ વગેરેનાં સદ્ભાવ અને અભાવયુક્ત ઇત્યાદિરૂપ નપુંસકના લક્ષણને જણાવનારી છે, આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પ્રશ્નનો એ અભિપ્રાય છે કે સ્ત્રીલિંગાદિ શબ્દો શાબ્દિક વ્યવહારના બળથી સ્ત્રી વગેરેના લક્ષણરહિત અન્ય અર્થમાં બીજે પણ પ્રવૃત્તિ કરે છે. જેમકે ખવા, ઘટ, કુષ્ય વગેરે ખટવાદિ અર્થમાં પ્રવર્તે છે, પરંતુ તેમાં પૂર્વોક્ત સ્ત્રી વગેરેનાં લક્ષણો નથી, એ સંબંધ પૂર્વે કહ્યું છે. માટે અવ્યાપક હોવાથકી “સ્ત્રી વગેરેના લક્ષણને જણાવનારી ભાષા ન કહેવી જોઈએ કે કહેવી જોઇએ? આ પ્રમાણે સંશયને પ્રાપ્ત થયેલા ગૌતમ! સ્વામી પૂછે છે. અહીં ભગવાન ઉત્તર આપે છે–“હંતા જોયા'! હે ગૌતમ! અવશ્ય-ઈત્યાદિ અક્ષરાર્થ પ્રસિદ્ધ છે. તેનો ભાવાર્થ આ છે–અહીં સ્ત્રી વગેરેના લક્ષણ બે પ્રકારના છે–શાબ્દિક વ્યવહારગત અને શાસ્ત્રગતે. તેમાં જ્યારે શાબ્દિક વ્યવહારને અનસરી પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે અવ્યાપક હોવાથી શાસ્ત્રગત સ્ત્રી વગેરેના લક્ષણ એ પ્રમાણે ન કહેવાં જોઇએ, તે લક્ષણોની અવ્યાપકતા તે પ્રકારે પૂર્વે લેશથી બતાવેલી છે. વિસ્તારથી સ્વોપન્નશબ્દાનુશાસનના વિવરણથી જાણવું. માટે આ ભાષા શાબ્દિક વ્યવહારને આશ્રયી પ્રજ્ઞાપની છે. જ્યારે શાસ્ત્રને અનુસરી સ્ત્રી વગેરેનું લક્ષણ પ્રતિપાદન કરવાનું હોય ત્યારે યથાવસ્થિત અર્થના કથનથી આ ભાષા પ્રજ્ઞાપનીજ છે, અસત્ય નથી. ૬૩૭૭l. अह भंते! जा जायीति इत्थिवयू, जातीइ पुमवयू, जातीति णपुंसगवयू पण्णवणी णं एसा भासा, ण एसा भासा 369 Page #447 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पण्णवणीभासापरूवणं मोसा? हता! गोयमा! जातीति इत्थिवयू, जाईति पुमवयू, जातीति णपुंसगवयू पण्णवणी णं एसा भासा, न एसा ખાતા મોસા તૂ –ારૂ૭૮માં (મૂળ) હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવા–સીલિંગવાચક ભાષા, જાતિમાં પુરુષવાકુ–પુંલ્લિંગવાચક ભાષા અને જાતિમાં નપુંસકવા–નપુંસકલિંગવાચક ભાષા, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! અવશ્ય જાતિમાં સ્ત્રીવાક—સ્ત્રીલિંગવાચી, જાતિમાં પુવાકુ–પંલ્લિગવાચી અને જાતિમાં નપુંસકવા–નપુંસકલિંગવાથી એ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા અસત્ય નથી. છા૩૭૮ (ટી૦) ‘મદ અંતે! ના નાતીતિ સ્થિવ' ઇત્યાદિ. હે ભગવન્! રાતી સ્ત્રીવાવ એટલે જાતિમાં સ્ત્રીલિંગવાચી વચન, જેમકે “સત્તા, સત્તા જાતિ છે અને તે સ્ત્રીલિંગવિશિષ્ટ છે. જાતિમાં પુંવાપુરુષવચન, જેમકે ભાવ, ભાવ એ જાતિવાચક છે અને પુંલ્લિંગ છે. અને જાતિમાં નપુંસકવાક-નપુંસકવચન, જેમકે સામાન્ય, સામાન્ય એ જાતિવાચક છે અને નપુંસકલિંગ છે. એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પ્રશ્નનો એ અભિપ્રાય છે કે જાતિ એ સામાન્ય કહેવાય છે અને સામાન્યની સાથે લિંગ અને સંખ્યાનો સંબન્ધ નથી. દ્રવ્યનોજ લિંગ અને સંખ્યાની સાથે સંબન્ધ અન્ય તીર્થિકોએ સ્વીકારેલો છે. (કારણ કે તિજસંડ્યાન્વિત દ્રવ્યમ્'–લિંગ અને સંખ્યાના સંબન્ધવાળું દ્રવ્ય હોય છે.) જો જાતિમાં લિંગ અને સંખ્યાનો યોગ માનીએ તો પણ ઔત્સર્ગિક એકવચન અને નપુંસકલિંગ ઘટે, પણ ત્રણ લિંગનો સંબન્ધ ઘટી શકે નહીં. અને જાતિમાં સત્તા, ભાવ, સામાન્ય વગેરે ] ત્રણે લિંગના વાચક શબ્દો પ્રવર્તે છે એ હમણાંજ કહ્યું છે, તેથી સંશય થાય છે કે જાતિમાં સ્ત્રીલિંગવાચક, પુંલ્લિંગવાચક અને નપુંસકલિંગવાચક ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? હવે ભગવાન્ ઉત્તર આપે છે–“દન્તા જોયા'! હા ગૌતમ! ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે–જાતિ એટલે સામાન્ય, અને તે સામાન્ય બીજાએ કલ્પેલું એક, અવયવ રહિત અને નિષ્ક્રિય નહિ, કારણ કે તે પ્રમાણવડે બાધિત છે, અને તે પ્રમાણની બાધાનો વિચાર જે પ્રકારે છે તે પ્રકારે તત્ત્વાર્થટીકામાં અમે કરેલો છે, માટે ત્યાંથી જાણી લેવો. પરંતુ સમાનપરિણામરૂપ સામાન્ય છે, કારણ કે વસ્તુનોજ જે સમાન પરિણામ તેજ સામાન્ય એવું શાસ્ત્રનું કથન છે, સમાન પરિણામ અનેક ધર્મરૂપ છે અને ધર્મનો અને ધર્મીનો પરસ્પર અભેદ સંબન્ધ છે. કારણ કે તેવા પ્રકારે પ્રમાણ વડે જણાય છે. માટે જાતિનો પણ ત્રણ લિંગની સાથે સંબન્ધ ઘટે છે, તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા અસત્ય નથી. છા૩૭૮ अह भंते! जा जाईति इत्थियाणमणी, जाईति पुमआणवणी, जाईति णपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा? हंता! गोयमा! जातीति इत्थिआणमणी, जातीति पुमआणमणी,जातीति णपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-८||३७९।। (મૂળ) હે ભગવન્! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરુષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને * જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય નથી. ૮I૩૭૯ (20) મા મન્ત! “ગાતી જ્ઞાપની' હે ભગવન્! જાતિને ઉદેશીને સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા, જેમકે “અમુક બ્રાહ્મણી કે ક્ષત્રિયાણી એમ કરે એવી રીતે જાતિને આશ્રયી પુરુષને આજ્ઞા કરનારી કે નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પણ આ સંશયનું કારણ છ–આજ્ઞાપની એટલે આજ્ઞાસંપાદન કરવાની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને પ્રેરણા કરનારી, આજ્ઞા કરાયેલ સ્ત્રી વગેરે તે પ્રમાણે કરે કે નહીં? એ સંશય છે, તો આ ભાષા પ્રજ્ઞાપની છે કે અન્ય છે? અહીં ભગવાન્ ઉત્તર આપે છે–“હન્તા જોયા'! હા ગૌતમ!-ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે–પરલોકનો બાધ નહીં કરનારી આજ્ઞાપની ભાષા તે કહેવાય કે જે સ્વ અને પરના ઉપકારની બુદ્ધિથી વિવક્ષિત કાર્યને કરવાના 370 Page #448 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं मंदकुमाराइंभासासन्नापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ સામર્થ્યવાળા વિનીત સ્ત્રી વગેરે શિષ્યગણને પ્રેરણા કરનારી હોય. જેમકે ‘અમુક બ્રાહ્મણી કે સાધ્વી આજે શુભ નક્ષત્ર છે તેથી અમુક અંગ કે શ્રુતસ્કંધનો પાઠ કરે-ઇત્યાદિ પ્રજ્ઞાપની છે, કેમકે તે નિર્દોષ છે. તેથી અન્ય ભાષા સ્વ અને પારને પીડાજનક હોવાથી અસત્ય છે અને તેથી તે અપ્રજ્ઞાપની છે. ૮૩૭૯ अह भंते। जातीति इत्थिपण्णवणी, जातीति पुमपण्णवणी, जातीति णपुंसगपण्णवणी, पण्णवणी णं एसा भासा, न एसा भासा मोसा? हंता! गोयमा! जातीति इत्थिपण्णवणी, जातीति पुमपण्णवणी, जातीति णपुंसगपण्णवणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-९।।३८०।। (મૂ૦) હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપનીસીના લક્ષણનું પ્રતિપાદન કરનારી, જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે, આ ભાષા અસત્ય નથી. ૩૮૦ (ટી૦) ‘ગ પરન્ત! યા જાતિસ્ત્રી પ્રજ્ઞાપની' હે ભગવન્! જે જાતિને આશ્રયી સ્ત્રીનાં લક્ષણને પ્રતિપાદન કરનારી, જેમકે સ્ત્રી સ્વભાવથી તુચ્છ, બહુઅભિમાનવાળી, ચપળ ઈન્દ્રિયવાળી અને ધીરજ વડે દુર્બળ હોય છે. કહ્યું છે કે– તુચ્છા ||Rવવહુના વર્તિલિયા લુછતા ય fપણ' જે જાતિને આશ્રયી “Úપ્રજ્ઞાપની’ પુરુષનાં લક્ષણને પ્રતિપાદન કરનારી, જેમકે પુરુષ સ્વભાવથી ગંભીર આશયવાળો હોય છે, મોટી આપત્તિમાં પણ કાયર થતો નથી' ઇત્યાદિ, અને જે જાતિને આશ્રયી નપુંસકપ્રશાપની’-નપુંસકના સ્વરૂપને જણાવનારી, જેમ કે નપુંસક સ્વભાવથી કાયર હોય છે અને પ્રબળ મોહાગ્નિની જવાળાના સમૂહ વડે પ્રજવલિત થયેલો હોય છે – ઈત્યાદિ, આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? અહીં પણ આ સંશયનું કારણ છે–સ્ત્રી વગેરે જાતિના ગુણો એવા પ્રકારના છે, પરંતુ ક્યાંઈક કદાચિત્ વ્યભિચાર-નિયમનો અભાવ પણ દેખાય છે. એટલે કેટલીએક વ્યક્તિઓમાં એવા પ્રકારના ગુણો દેખાતા નથી. જેમકે કોઈ કોઈ સ્ત્રી પણ ગંભીર આશયવાળી અને શૈર્યવડે અત્યન્ત બળવાળી હોય છે, કોઈ પુરુષ પણ તુચ્છ પ્રકૃતિવાળો દેખાય છે અને થોડી આપત્તિમાં પણ કાયર થાય છે. કોઈક નપુંસક પણ અલ્પમોહાગ્નિવાળો અને દૃઢસત્ત્વવાળો હોય છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? અહીં ભગવાન કહે છે–હા ગૌતમ'! ઇત્યાદિ અક્ષરાર્થ સુગમ છે, પરંતુ ભાવાર્થ આ છે-અહીં જાતિના ગુણની પ્રરૂપણા બહુલતાને આશ્રયી છે, પરંતુ બધી વ્યક્તિની અપેક્ષાએ નથી. માટે જ જાતિના ગુણોની પ્રરૂપણા કરનાર નિર્મળબુદ્ધિવાળા પ્રાયઃશબ્દનો ઉચ્ચાર કરે છે કે “આ હકીકત પ્રાયઃ સમજવી.' જ્યાં પણ પ્રાયઃ શબ્દનું કથન નથી, ત્યાં પણ પ્રસંગથી જાણી લેવું, તેથી ક્યાંઈક અને કદાચિત જાતિના ગુણોનો વ્યભિચાર (અનિયતપણું) હોય તો પણ દોષના અભાવથી આ ભાષા પ્રજ્ઞાપની જાણવી, પણ અસત્ય ન સમજવી. leli૩૮૦Iી. || मंदकुमाराइंभासासन्नापरूवणं ।। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति बुयमाणा-अहमेसे बुयामीति? गोयमा। नो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते। मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ आहारं आहारेमाणे-अहमेसे आहारमाहारेमित्ति? गोयमा! नो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणाति-अयं मे अम्मा-पियरो? गोयमा! णो इणढे समढे, णण्णत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति-अयं मे अतिराउलो अयं मे अइराउलेत्ति? गोयमा! णो इणढे समठे, णण्णत्थ सणिो । अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति-अयं मे भट्टिदारए, अयं मे भट्टिदारए त्ति? गोयमा। નો રૂમકે, ' પત્ય તળો ટૂ-ગારૂ૮ (0) હે ભગવન્! મંદકુમાર (અત્યન્ત નાનો બાળક) કે મંદકુમારીકા (અત્યન્ત નાની બાલિકા) બોલતી એમ જાણે કે, “હું 3717 Page #449 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना.सूत्र भाग १ एक्कारसमं भासापयं मंदकुमाराइंभासासन्नापरूवणं આ બોલું છું? હે ગૌતમ! સંશી—વિશિષ્ટ મનવાળા સિવાય અન્યત્ર એ અર્થ સમથંન્યથાર્થ નથી. અથાત્ સંશીવિશિષ્ટ મનવાળા સિવાય અન્ય મન્દકુમાર કે મજકુમારિકા એમ જાણતા નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા આહાર કરતા જાણે કે, “હું આ આહાર કરું છું? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા જાણે કે આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે, આ મારા સ્વામિનું ગૃહ છે'? હે ગૌતમ! સંશી સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એ જાણે કે, “આ મારા સ્વામિનો પુત્ર છે, આ મારા સ્વામિનો પુત્ર છે? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થન્યથાર્થ નથી. /hol૩૮૧. अह भंते! उट्टे गोणे खरे घोडए अए एलते जाणति बुयमाणे-अहमेसे बुयामि? गोयमा! णो इणटेसमटे,णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलते जाणति आहारं आहारेमाणे-अहमेसे आहारेमि-अहमेसे आहारेमि त्ति? गोयमा! णो इणढे समढे, जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे गोणे खरे घोडए अए एलए जाणति-अयं मे अम्मा-पियरोरत्ति? गोयमा णो इणटेसमटे,जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलए जाणति-अयं मे अतिराउलेरत्ति? गोयमा! णो इणढे समढे, जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलए जाणति-अयं मे भट्टिदारए २? गोयमा! णो इणद्वे समढे,जाव णण्णत्थ सणिणो सू०-११॥३८२।। (૧૦) હે ભગવન! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે “હું બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવત્ ઘેટો આહાર કરતો એમ જાણે કે, “હું આહાર કરું છું? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો એમ જાણે કે, “આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન! ઊંટ યાવત્ ઘેટો એમ જાણે કે, આ મારા સ્વામિનું ઘર છે” હે ગૌતમ! સંસી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવત્ ઘેટો એમ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે”૨? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. /૧૧૩૮૨/ (ટી૦) અહીં ભાષા સમ્યગૂ ઉપયોગવાળાની અને તે સિવાય બીજાની એમ બે પ્રકારની છે. તેમાં જે પૂર્વાપરનો વિચાર કરવામાં કુશલ આત્મા શ્રુતજ્ઞાન વડે અર્થનો વિચાર કરીને બોલે છે તે સમ્યમ્ ઉપયોગવાળો છે. તે એમ જાણે છે કે “હું આ બોલું છું અને જે કરણ-મન અને ઇન્દ્રિયના સામર્થ્યરહિત હોવાથી કે વાતાદિ દોષથી ઉપઘાત થયેલા ચૈતન્યવાળો હોવાથી પૂર્વાપરના અનુસંધાન-સંબન્ધરહિત જેમ તેમ મન વડે વિકલ્પ કરી કરીને બોલે છે તે સમ્યગૂ ઉપયોગરહિત છે. તે એમ નથી જાણતો કે “હું આ બોલું છું, અને બાળકો વગેરે પણ બોલે છે, તેથી સંશય થાય છે કે “અમે આ બોલીએ છીએ એમ એઓ જાણે છે કે જાણતા નથી, તેથી પૂછે છે–અદ અંતે! મન્દ્રકુમાર 9 વા'-ઇત્યાદિ. હે ભગવન્! મન્દકુમાર-ચત્તો સુઇ રહેનાર બાળક, મજકુમારીકા-ચત્તી સુઈ રહેનારી બાળિકા બોલતો-ભાષા યોગ્ય પગલોને ગ્રહણ કરી ભાષાપણે પરિશ્નાવીને છોડી દેતીએમ જાણે છે કે હું આ બોલું છું? ભગવાન્ ! ઉત્તર આપે છે–હે ગૌતમ! એ અર્થ સમર્થ યુક્ત નથી, જો કે તે બાળક અથવા બાળિકા મનપતિ વડે પર્યાપ્ત છે તોપણ હજુ સુધી તેનું મનરૂપ કરણ અસમર્થ છે, અને મને કરણ અસમર્થ હોવાથી તેનો થયોપશમ પણ મન્દ હોય છે. કારણ કે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મન કરણના સામર્થ્યને આશ્રયી ઉત્પન્ન થાય છે, કેમકે તેવા પ્રકારે લોકમાં દેખાય છે. તેથી મન્દકુમાર કે મન્દકુમારિકા બોલતી એમ નથી જાણતી કે “હું આ બોલું છું'. શું બધાએ જાણતા નથી? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ ઉત્તર કહે છે–પત્ય સળિો' સંજ્ઞીથી અન્યત્ર, સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. અહીં ‘અન્યત્ર' શબ્દ પરિવર્જનના અર્થમાં છે. બીજે સ્થળે પણ પરિવર્જનાર્થક અન્યત્ર શબ્દ જણાય છે. જેમકે“ચત્ર દ્રોળ મMાપ્યાં સર્વે ચોથા: પરક્લસ” ઇતિ. દ્રોણ અને ભીષ્મને વર્જીને બધા યોદ્ધાઓ પરાક્ષુખ થયાએ 372 Page #450 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं एगवयणाइभासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ તેનો અર્થ છે. સંશ-અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્ય રીતે વિશિષ્ટ મનના સામર્થ્યવાળો, તે સિવાય બીજો જાણતો નથી. પરંતુ ઉપર કહેલા સ્વરૂપવાળો સંજ્ઞી જાણે છે. એ પ્રમાણે આહારાદિ સંબન્ધી ચારે સૂત્રોનો વિચાર કરવો. પરંતુ, ‘તિરાડતા' એ દેશીપદ છે અને સ્વામીના ઘરવાચી છે. પતૃતારવ:' ભર્તા-સ્વામી, તેનો દાર-પુત્ર તે ભર્તદારક કહેવાય છે. એ પ્રમાણે ઊંટ વગેરે સંબધે પણ પાંચ સૂત્રો જાણવા. પરંત ઊંટ વગેરે પણ અત્યન્ત બાલ્ય અવસ્થાવાળા લેવા, પણ મોટી ઉંમરના ન લેવા. કારણ કે માટી અવસ્થામાં તેઓને પૂર્વોક્ત જ્ઞાનનો સંભવ છે. ૧૧૩૮રા, || વિચUTIકુમારસાવવM || अह भंते! मणुस्से महिसे आसे हत्थी सीहे वग्धे वगे दीविए अच्छे तरच्छे परस्सरे सियाले विराले सुणए कोलसुणए कोक्कंतिए ससए चित्तए चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा एगवयू? हंता गोयमा! मणुस्से जाव चिल्ललए, जे यावन्ने तहप्पगारा सव्वा सा एगवयू। अह भंते! मणुस्सा जाव चिल्ललगा जे यावन्ने तहप्पगारा सव्वा सा बहुवयू? हंता गोयमा! मणुस्सा जाव चिल्ललगा सव्वा सा बहुवयू ।।सू०-१२।।३८३॥ (મૂળ) હે ભગવન્! મનુષ્ય, મહિષ—પાડો, અશ્વ, હસ્તી, સિંહ, બાઘ, વૃક–નાહાર, દીપડો, રીંછ, તરસ, પરસ્પર–ગડો, શિયાળ, બિલાડો કૂતરો, શિકારી કૂતરો, કોકેતિક–લોકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક અને તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધા એકવચન છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાયના તેવા પ્રકારના તે બધા એકવચન છે. હે ભગવન્! મનુષ્યો યાવત્ ચિલ્લલકો તે સિવાય તેવા પ્રકારના બીજા બધા બહુવચન છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્યો, યાવત્ ચિલ્લલકો અને તે સિવાય તેવા પ્રકારના બધા બહુવચન છે. /૧૨૩૮all (20) હવે એક વચનાદિ ભાષા સંબન્ધી સંશય દૂર કરવાને માટે પૂછે છે– મદ અંતે' ઇત્યાદિ. હે ભગવન્! મનુષ્ય, મહિષ, અશ્વ, હસ્તી સિંહ, વાઘ અને વૃક-નારહ(વરૂ) એ પ્રસિદ્ધ છે. દીપડો એ એક જાતનો ચિત્તો છે. ઋક્ષ-રીંછ, તરસ-એક વાઘની જાત, પરસ્પર-ગેડો, શૃંગાલ-શીયાળ, બિલાડો, શુનક-કૂતરો, કોલશુનક-શીકાર કરવામાં કુશળ કૂતરો, શશક-સસલો પ્રસિદ્ધ છે, 'વો તવ:' લોકડી, ચિત્રક-પ્રસિદ્ધ છે અને ચિલ્લલક એ અરણ્યનો પશુ વિશેષ છે, “ યાવન્ને તપIRI' ઇતિ. તે સિવાય બીજા બધા તેવા પ્રકારના એકવચનાન્ત શબ્દો તે ‘વવા' એકવચનપ્રતિપાદક ભાષા છે? અહીં પ્રશ્નનો આ અભિપ્રાય છે—ધર્મો અને ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનન્તા ધર્મો છે, “મનુષ્ય' ઇત્યાદિ કથનમાં ધર્મ અને ધર્મીના સમુદાયરૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કારણ કે તેવા પ્રકારનો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન અને બહુ અર્થમાં બહુવચન આવે છે. અહીં ઘણા ધમ અભિધેય-કહેવા યોગ્ય છે, તેથી એકવચન કેમ ઘટી શકે? અને લોકમાં એક વચન વડે પણ વ્યવહાર થાય છે. માટે પૂછે છે કે આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે? કાકુ-પ્રશ્નાર્થક ધ્વનિ વડે આ સૂત્ર પાઠ કહેવો, તેથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! અવશ્ય આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે-ઇત્યાદિ. અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ આ છે-શબ્દની પ્રવૃત્તિ વિવલાને અધીન છે અને તે વક્તાની વિવક્ષા પ્રયોજનના વશથી કોઈ સ્થળે, કોઈ સમયે કથંચિત્ ભિન્ન ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમ કે તે એકજ પુરુષ “આ મારો પિતા છે એમ પત્ર વડે વિવક્ષિત હોય ત્યારે તે પિતા કહેવાય છે. અને જ્યારે તેજ પુરુષ “મને આ ભણાવે છે એમ તે પત્રવડે જ વિવક્ષિત હોય ત્યારે ‘ઉપાધ્યાય' કહેવાય છે. તેમાં જ્યારે ધર્મોને ગૌણ કરી ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એક વચન થાય છે અને ધર્મો ધર્મીની અંતર્ગત હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. જેમ કે “તું છે. જ્યારે ધર્મીને ગૌણ કરી પાંડિત્ય, પરોપકારીપણું, મહાદાનનુંદાતાપણું વગેરે ધર્મોની પ્રધાનપણે વિવક્ષા કરાય છે ત્યારે ધર્મો ઘણા હોવાથી એક વ્યક્તિમાં પણ બહુવચન ઘટે છે. જેમકે ‘તમે છો.” તેથી અહીં પણ મનુષ્ય ઇત્યાદિના કથનમાં ધર્મોને ગૌણ કરી, ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરી છે. માટે આ પ્રકારની બધી વાણી એકવચનપ્રતિપાદક છે. “ગદ અંતે મજુસ્સો' ઇત્યાદિ સૂત્રનો 373 Page #451 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना. सूत्र भाग १ एक्कारसमं भासापयं एगवयणाइभासापरूवणं અક્ષરાર્થ પૂર્વની પેઠે જાણવો. અહીં પણ સંશયનું કારણ આ છે—મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે, અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. કારણ કે “ નિત્યં નિવયવમયિં સર્વનું ૨ સામાન્યમ્" એક, નિત્ય, અવયવરહિત, નિષ્ક્રીય અને સર્વવ્યાપક સામાન્ય છે—એવું વચન છે, તેથી અહીં બહુવચન શી રીતે ઘટે? અને બહુવચન વડે પણ વ્યવહા૨ જણાય છે, માટે પ્રશ્ન ક૨ે છે કે—આ બધી બહુવચનપ્રતિપાદક ભાષા છે? અહીં પ્રશ્નાર્થક ધ્વનિ વડે સૂત્રનો પાઠ કહેવાથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. ભગવાન્ ઉત્તર આપે છે—‘હત્તા ગોયમા' ઇત્યાદિ. હે ગૌતમ! અવશ્ય આ બધી બહુવચનપ્રતિકારક ભાષા છે. સૂત્રનો અક્ષરાર્થ સુગમ છે. તેનો ભાવાર્થ આ છે—યદ્યપિ એ બધા જાતિવાચક શબ્દો છે તો પણ જાતિ એ સમાનપરિણામરૂપ છે અને સમાન પરિણામ અસમાન–વિશેષ પરિણામ સિવાય હોતો નથી, જો એમ ન હોય તો વસ્તુમાં એકત્વના પ્રસંગથી સમાનપણું ઘટી ન શકે. તાત્પર્ય એ છે કે વસ્તુમાં અસમાન પરિણામ સિવાય કેવળ સમાન પરિણામ હોય તો તે એક હોવાથી સમાનપણું ઘટી શકશે નહિ. તેથી જ્યારે અસમાન પરિણામથી અભિન્ન એવા સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમ કે ઘડાઓ, પરંતુ જ્યારે તેજ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે બધેય સમાન પરિણામ એક હોવાથી તેના કથનમાં એક વચન ઘટી શકે છે. જેમ કે સર્વ ઘટ પહોળા તળીયાં અને ઉદરાદિ આકારવાળા હોય છે. અહીં પણ ‘મનુષ્યા: ' મનુષ્યો ઇત્યાદિના કથનમાં અસમાન પરિણામથી અભિન્ન સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત છે અને તે અનેક હોવાથી તેમાં બહુવચન ઘટે છે. II૧૩૩૮૩૫ अह भंते! मणुस्सी महिसी वलवा हत्थिणिया सीही वग्घी विगी दीविया अच्छी तरच्छी परस्सरी रासभी सियाली विराली सुणिया कोलसुणिया कोक्कंतिया ससिया चित्तिया चिल्ललिया जा यावण्णा तहप्पगारा सव्वा सा इत्थिक्यू? हंता गोयमा! मणुस्सी जाव चिल्ललिगा जा यावण्णा तहप्पगारा सव्वा सा इत्थिवयू। अह भंते! मणुस्से जाव चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा पुमवयू ? हंता गोयमा ! मणुस्से महिसे जाव चिल्ललए जे यावन्ने तहप्पगारा सव्वा सा पुमवयू । अह भंते! कंसं कंसोयं परिमंडलं सेलं थूभं जालं थालं तारं रुवं अच्छिं पव्वं कुंडं पठमं दुद्धं दहिं णवणीतं आसणं सयणं भवणं विमाणं छत्तं चामरं भिंगारं अंगणं णिरंगणं आभरणं रयणं जे यावन्ने तहप्पगारा सव्वं तं णपुंसगवयू ? हंता गोयमा ! कंसं जाव रयणं जे यावन्ने तहप्पगारा तं सव्वं નપુંસÍવયું IIR॰-૧૩||રૂ૮૪]] (મૂળ) હે ભગવન્! માનુષી—મનુષ્યની સ્ત્રી, મહિષી—ભેંસ, વડવા—ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી(વરૂ), દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાળી, બિલાડી, કૂતરી, શિકારી કૂતરી, કોકતિકા—લોંકડી, સસલી, ચીત્તી, ચિલ્લલિકા અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધા સ્ત્રીવાચી છે? હે ગૌતમ! અવશ્ય માનુષી યાવત્–ચિલ્લલિકા અને તે સિવાય બીજા તેવા પ્રકારના તે બધા સ્ત્રીવાચી છે. હે ભગવન્! મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાય તેવા તે પ્રકારના બીજા બધા પુરુષવાચી છે? હે ગૌતમ! અવશ્ય મનુષ્ય, મહિષ, યાવત્ ચિલ્લલક અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા પુરુષવાચી છે. હે ભગવન્! કંસ, કંસોય, પરિમંડલ, શૈલ, સ્તૂપ, જાલ, સ્થાલ, તાર, રૂપ, અક્ષિપર્વ, કુંડ, પદ્મ, દૂધ; દહિં, નવનીત, અશન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, ભૃગાર, કલશ, અંગણ— આંગણુ, નિરંગણ, આભરણ, રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા નપુંસકવાચી છે? હે ગૌતમ! અવશ્ય કંસ યાવત્ રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા તે સર્વે નપુંસકવાચી છે. ૧૩૫૩૮૪ (ટી0) ‘અહ ભંતે! મનુસ્મી' ઇત્યાદિ. માનુષી ઇત્યાદિ પ્રશ્નમાં સંશયનુ કારણ આ છે—સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. જેમકે આ માટીરૂપ છે, તેથી પુલ્લિંગ છે. આ માટીની પરિણતિ (પરિણામ) છે કે આ ઘટાકારવાળી પરિણતિ (પરિણામ) છે, તેથી 374 Page #452 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं एगवयणाइभासापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ સ્ત્રીલિંગ છે, આ વસ્તુ છે તેથી નપુંસકલિંગ છે, એ પ્રમાણે અનેકરૂપે રહેલી વસ્તુમાં એકલિંગવાચક શબ્દ તેનો પ્રતિપાદક શી રીતે હોય? નરસિંહમાં રહેલો કેવળ સિંહશબ્દ કે નરશબ્દ તેનો પ્રતિપાદક હોતો નથી, અને લોકમાં એક લિંગના પ્રતિપાદકપણા વડે શબ્દનો વ્યવહાર થાય છે, તેથી પૂછે છે કે– બા સા રૂત્વિક' એવા પ્રકારની બધી સ્ત્રીવાફ-સ્ત્રીલિંગવિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે? કાકુવડે પ્રશ્નાર્થક ધ્વનિવડે) સૂત્રનો પાઠ કહેવાથી પ્રશ્નાર્થનો ખ્યાલ આવે છે. ભગવાન્ ઉત્તર આપે છે–દતા મા'! ઇત્યાદિ. હા ગૌતમ!! તે બધા સ્ત્રીલિંગવાચી છે. અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છેયદ્યપિ વિચિત્ર સ્વરૂપવાળી (અનેક લિંગાત્મક) વસ્તુ છે. તોપણ આ શાબ્દિક ન્યાય છે—જે ધર્મ વડે વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું ઇષ્ટ હોય તે ધર્મને પ્રધાન કરીને અને બીજા ધર્મોને ગૌણ કરીને તે ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે. જેમકે એક વ્યક્તિમાં પુરુષત્વ, શાસન્નત્વ, દાતૃત્વ, ભોફ્તત્વ, પિતૃત્વ અને અધ્યાપકત્વ ધર્મ એક સાથે રહેલો છે, તો પણ પુત્ર તે વ્યક્તિને આવતી જોઇને ‘પિતા આવે છે એમ કહે છે, શિષ્ય ‘ઉપાધ્યાય આવે છે” એમ કહે છે. એ પ્રમાણે અહીં પણ જો કે માનુષી વગેરે સર્વ વસ્તુ ત્રિલિંગરૂપ છે. તોપણ યોનિ, મૃદુત્વ અને અસ્થિરતાદિરૂપ સ્ત્રીપણું પ્રતિપાદન કરવું ઈષ્ટ હોવાથી તેને પ્રધાન કરી અને બાકીના બીજા ધર્મોને ગૌણ કરીને તે સ્ત્રીત્વ ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે, માટે તે બધી સ્ત્રીવાફસ્ત્રીલિંગવિશિષ્ટ અર્થની વાચક છે. એ પ્રમાણે કુંવાક્પુંલ્લિંગવિશિષ્ટ અર્થની વાચક, અને નપુંસકલિંગવાનપુંસકલિંગવિશિષ્ટ અર્થની વાચક ભાષાનો વિચાર કરવો. l/૧all૩૮૪ll. अह भंते! पुढवि त्ति इत्थिवयू आउ त्ति पुमवयू धणि त्ति नपुंसगवयू पन्नवणी णं एसा भासा, ण एसा भासा मोसा? हंता गोयमा! पुढवि त्ति इत्थिवयू, आउ त्ति पुमवयू धण्णि त्ति नपुंसगवयू पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा। अह भंते! पुढवि त्ति इत्थिआणमणी, आउ त्ति पुमआणमणी, धण्णे त्ति नपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा? हंता गोयमा! पुढवित्ति इत्थिआणमणी, आउत्ति पुमआणमणी, धण्णे त्ति नपुंसगाणमणी, पण्णवणी णं एसा भासा, ण एसा भासा, मोसा। अह भंते! पुढवीति इत्थिपण्णवणी, आउ त्ति पुमपण्णवणी, धण्णे त्ति णपुंसगपण्णवणी आराहणी णं एसा भासा, ण एसा भासा मोसा? हंता! गोयमा! पुढवीति इत्थिपण्णवणी, आउ त्ति पुमपण्णवणी, धण्णे त्ति नपुंसगपण्णवणी, आराहणी णं एसा भासा, न एसा भासा मोसा। इच्चेवं भंते! इत्थिवयणं वा पुमवयणं वा नपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा? हंता गोयमा! इत्थिवयणं वा पुमवयणं वा णपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ।।सू०-१४।।३८५।। । (મૂળ) હે ભગવન્! પૃથિવી સ્ત્રીવાચી, આઊ (અપ–પાણી) પુરુષવાચી અને ધાન્ય નપુંસકવાચી એ ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય પૃથ્વી સ્ત્રીવાચી, આઊ (અ) પુરુષવાચી અને ધાન્ય એ નપુંસકવાથી એ ભાષા પ્રજ્ઞાપની છે. એ ભાષા મૃષા નથી. હે ભગવન્! પૃથ્વીને ઉદેશી સ્ત્રીઆજ્ઞાપની, આ (પાણી) ને ઉદ્દેશી પુરુષઆજ્ઞાપની અને ધાન્યને ઉદેશી નપુંસકાત્તાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા નથી? હે ગૌતમ! પૃથ્વીને ઉદ્દેશી સ્ત્રીઆજ્ઞાપની, આઊને (પાણીને) ઉદેશી પુરુષઆજ્ઞાપની અને ધાન્યને ઉદેશી નપુંસકઆજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે, એ ભાષા મૃષા નથી. હે ભગવન્! પૃથ્વીને વિષે સ્ત્રીપ્રજ્ઞાપની આઊને (પાણીને) ઉદેશી પુરુષપ્રજ્ઞાપની અને ધાન્યને ઉદેશી નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા આરાધની છે? એ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય પૃથ્વીને ઉદેશી સ્ત્રી પ્રજ્ઞાપની, આ-પાણીને ઉદેશી પુરુષપ્રજ્ઞાપની, અને ધાન્યને ઉદેશીને નપુંસક પ્રજ્ઞાપની એ ભાષા આચધની છે. એ ભાષા અસત્ય નથી. હે ભગવન્! એ પ્રમાણે સ્ત્રીવાચી, પુરુષવાચી અને નપુંસકવાચી બોલતો (સાધુ) જે ભાષા બોલે છે તે ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય સ્ત્રીવાચી, પુરુષવાચી અને 375 Page #453 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासासरूवं નપુંસકવાચી બોલતો (સાધુ) જે ભાષા બોલે છે તે ભાષા અસત્ય નથી. /૧૪૩૮૫ (ટી૦) ૩મદ અંતે! પુઢવી' ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરંતુ આઊ (અ) એ પ્રાકૃતના નિયમથી પુંલ્લિંગ છે, સંસ્કૃતમાં તો તે સ્ત્રીલિંગ જ છે. ‘મદ અંતે! પુત્રવત્તિ રૂOિાળવણી' ઇત્યાદિ. હે ભગવન્! “તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ.” એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદેશી આજ્ઞા કરનારી સ્ત્રીઆજ્ઞાપની, એ પ્રમાણે પુંલ્લિંગમાં વર્તમાન આઊને (અ-પાણીને) ઉદેશી આજ્ઞા કરનારી અને નપુંસકલિંગમાં વર્તમાન ધાન્યને ઉદેશી આજ્ઞા કરનારી નપુંસકાત્તાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા સત્ય નથી? ભગવાન! ઉત્તર આપે છે–દત્તા યમા'! હે ગૌતમ! અવશ્ય એ ભાષા પ્રજ્ઞાપની છે. મદઅંતે' ઇત્યાદિ, હે ભગવન્! પૃથ્વીને વિષે સ્ત્રી પ્રજ્ઞાપની-સ્ત્રીપણાના સ્વરૂપને જણાવનારી, આઊ (પાણી) ને વિષે પુરુષત્વ રૂપને નિરૂપણ કરનારી પુરુષપ્રજ્ઞાપની અને ધાન્યને વિષે નપુંસકપણાના સ્વરૂપને બતાવનારી નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા આરાધની સમ્યગદર્શનાદિ મુક્તિમાર્ગની સાધક છે? આ ભાષા અસત્ય નથી? અર્થાત્ –એ પ્રમાણે બોલનારને અસત્યભાષીપણાનો પ્રસંગ આવતો નથી? ભગવાન્ ઉત્તર આપે છે–એ ભાષા આરાધની છે, એ ભાષા અસત્ય નથી. કારણ કે શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે. અહીં એક એક પદ સંબધે કેટલું પૂછી શકાય? તેથી અતિદેશ (સાદશ્યબોધક વાક્ય) થી પૂછે છે–‘બ્રેવં મંત!' “ઇતિ' ઉપદર્શન અર્થમાં છે અને “એવ” શબ્દ પ્રકાર અર્થમાં છે એટલે ઉપદર્શિત બતાવેલા પ્રકાર વડે જ્યારે બીજા પણ સ્ત્રીલિંગવાચક, પુંલ્લિંગવાચક અને નપુંસકલિંગવાચક ભાષા સાધુ બોલે ત્યારે એમ બોલતાં જે ભાષા બોલાય તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય? તે ભાષા અસત્ય નથી? ભગવાન્ ઉત્તર આપે છે – એ ભાષા પ્રજ્ઞાપની છે', કારણ કે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવાથી તેમાં દોષ નથી. અન્યરૂપે રહેલી વસ્તુમાં અન્યરૂપે બોલવું તે દોષ છે, પરંતુ જે વસ્તુ યથાવસ્થિત છે તેને તે પ્રકારે કહેવામાં શો દોષ છે? એ પ્રમાણે ભાષાના પ્રતિપાદન સંબધે કેટલાક સંદેહો હતા તે દૂર કર્યા. //૧૪૩૮પી || મારનારનવે || भासा णं भंते! किमादिया, किंपवहा, किंसंठिया, किंपज्जवसिया? गोयमा! भासा णंजीवादीया, सरीरप्पभवा, वज्जसंठिया, लोगंतपज्जवसिया पण्णत्ता। भासा कओ य पभवति? कतिहिं व समएहि भासती भासं?। भासा कतिप्पगारा? कति वा भासा अणुमयाओ? सरीरप्पभवा भासा, दोहि य समएहिं भासती भासं। भासा चउप्पगारा, दोण्णि य भासा अणुमताओ સૂ૦-૧/૨૮દ્દા (મૂળ) હે ભગવન્! ભાષાનું મૂળ કારણ શું છે? તે શાથી ઉત્પન્ન થાય છે? તેનો આકાર કોના જેવો છે? તેનો અત્ત ક્યાં થાય છે? હે ગૌતમ! ભાષાનું મૂળ કારણ જીવ છે, ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, વજના જેવો તેનો આકાર છે અને લોકાત્તે તેનો અત્ત થાય છે. ૧ ભાષા ક્યાંથી ઉત્પન્ન થાય છે? ૨ કેટલા સમયે ભાષા બોલે છે? ૩ ભાષા કેટલા પ્રકારની છે? અને ૪ કેટલી ભાષા બોલવા યોગ્ય છે? ૧ શરીરથી ભાષા ઉત્પન્ન થાય છે. ૨ બે સમયે ભાષા બોલે છે. ૩ ભાષા ચાર પ્રકારની છે અને ૪ બે ભાષા બોલવા યોગ્ય છે./૧પ૩૮૬ll (ટી૦) હવે સામાન્યતઃ ભાષાના કારણાદિ સંબધે પ્રશ્ન કરે છે–“ભાષા મં!િ વિમાફિયા' ઇત્યાદિ. હે ભગવન! અવબોધનું કારણભૂત ભાષા “વિમવિશ'-fમ્ ગારિક-મૌર્ત ર ય સા'—જેનું મૂળ કારણ શું છે એવા પ્રકારની છે? આથી તેનું ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે? ‘f pખવા' તેની ઉત્પત્તિ શાથી થાય છે એટલે તેનું મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે? ‘હિં સંસ્થિતા' કયા આકારે રહેલી છે–એટલે કોના જેવું તેનું સંસ્થાન–આકાર છે? “હિં પર્થવસિતા' અને ક્યાં તેનું પર્યવસાન-અન્ત થાય છે? ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! 376 Page #454 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ નીવવિ' ભાષાનું મૂળ કારણ જીવ છે. કારણ કે જીવના તેવા પ્રકારના પ્રયા સિવાય અવબોધના કારણભૂત ભાષાનો અસંભવ છે. એ સંબન્ધ ભગવાન્ ભદ્રબાહુ સ્વામી કહે છે—“તિવિમિ રીમિ નીવપક્ષી હન્તિ નીવસ નેહિ ? હાં તો માત૬ માસો માસી” દારિક, વૈક્રિય અને આહારક-એ ત્રણ પ્રકારના શરીરમાં જીવપ્રદેશો જીવના છે, અને જે જીવપ્રદેશો વડે ગ્રહણ–ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે અને ત્યાર પછી ભાષક-વક્તા બોલે છે'. હવે ‘ભાષા શાથી ઉત્પન્ન થાય છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે–“શરીરમવા' શરીરથી ઉત્પન્ન થાય છે, કારણ કે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરમાંના કોઈ પણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા કેવા સંસ્થાન-આકારવાળી છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે–‘વસંસ્થિતા' વજના જેવા સંસ્થાન-આકારવાળી છે, કારણ કે તેવા પ્રકારના પ્રયત્ન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વ લોકોને વ્યાપ્ત કરે છે, અને લોકની વજના જેવી આકૃતિ છે માટે ભાષા પણ વજના આકાર જેવી છે, તેનું પર્યવસાન (અત્ત) ક્યાં છે? એ પ્રશ્નનો ઉત્તર–‘નોના પર્યવસતા' લોકાત્તે તેનું પર્યવસાન-અન્ત છે, કારણ કે ત્યાર પછી ગતિક્રિયામાં સહાયક ધમસ્તિકાયના અભાવથી ભાષાદ્રવ્યના ગમનનો અસંભવ છે. એ પ્રમાણે મેં અને બીજા તીર્થકરોએ ભાષા કહી છે. હવે ફરીથી પ્રશ્ન કરે છે–“માસા તો ૨૫મવા'? ભાષા કયા યોગથી ઉત્પન્ય થાય છે? કાયયોગથી કે વચન યોગથી? કેટલા સમયે ભાષા બોલે છે? તાત્પર્ય એ છે કે કેટલા સમયે નીકળતા દ્રવ્યના સમૂહરૂપ ભાષા હોય છે? તથા તિબRI' ભાષ્યના કેટલા પ્રકાર છે? અને કેટલી ભાષા સાધુને બોલવાની અનુજ્ઞા છે? અહીં દરેક પ્રશ્નનો ઉત્તર આપે છે–‘શરીરમવા બાવા'શરીરથી ઉત્પન્ન થાય છે. અહીં શરીરના ગ્રહણથી શરીરયોગનું ગ્રહણ કરવું, કારણ કે “ભાષા શરીરમાત્રથી ઉત્પન્ન થાય છે' એ વાતનો પૂર્વેજ નિર્ણય કર્યો છે. અહીં ‘શરીરમવા' એટલે ભાષા શરીર-કાયયોગથી ઉત્પન્ન થાય છે એ અર્થ સમજવો. તે આ પ્રમાણેકાયયોગવડે ભાષાયોગ્ય પગલો ગ્રહણ કરી ભાષાપણે પરિણાવી વચન યોગ વડે બહાર કાઢે છે. તેથી કાયયોગના સામર્થ્યથી ભાષા ઉત્પન્ન થાય છે. એ સંબધે ભગવાન્ ભદ્રબાહુ સ્વામી કહે છે–“fig #ારૂપ નિસર તહ વાફળ નો ઇતિ. કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે. કેટલા સમયે ભાષા બોલે છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે–એ સમયે ભાષા બોલે છે. તે આ પ્રમાણે—પ્રથમ સમયે ભાષાયોગ્ય પગલો ગ્રહણ કરે છે. અને બીજે સમયે ભાષાપણે પરિણાવી છોડી દે છે. ‘ભાષાના કેટલા પ્રકાર છે”—એનો ઉત્તર આ પ્રમાણ—સત્યાદિના ભેદથી ભાષાના ચાર પ્રકાર છે અને તેનો વિચાર પૂર્વે કરેલો છે. “કઈ ભાષા બોલવાની અનુજ્ઞા છે? એનો ઉત્તર–સત્યાદિ બે ભાષા સાધુને બોલવાની અનુજ્ઞા છે—સત્ય અને અસત્યામૃષા, અર્થાત્ જે અસત્ય અને સત્યાસત્ય-મિશ્ર ભાષા છે તે બોલવાની અનુજ્ઞા નથી. કારણ કે તે બન્ને અયથાર્થ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી મોક્ષને પ્રતિકૂલ છે. ૧પ૩૮૬ll | MનિયમિરનામેયરૂવM || कतिविहा णं भंते! भासा पण्णत्ता? गोयमा! दुविहा भासा पन्नत्ता, तं जहा–पज्जत्तिया य अपज्जत्तिया या पज्जत्तिया णं भंते! भासा कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-सच्चा य मोसा य સૂ૦-દારૂ૮ળા. (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારની ભાષા કહેલી છે? હે ગૌતમ! બે પ્રકારની ભાષા કહી છે. તે આ પ્રમાણે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. હે ભગવન્! પર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ બે પ્રકારની છે. તે આ પ્રમાણે સત્ય અને મૃષા. /૧૬/૩૮ll (ટી૦) ભાષા સંબધે ફરીથી પ્રશ્ન કરે છે કેટલા પ્રકારની ભાષા છે? ઉત્તર–પર્યાપ્ત ભાષા અને અપર્યાપ્તા ભાષા. જે પ્રતિનિયતરૂપે-નિશ્ચિતાર્થરૂપે જાણી શકાય તે પર્યાપ્તા-અર્થનો સમ્યક કે અસમ્યક નિર્ણય કરવાના સામર્થ્યયુક્ત. તે સત્ય અને મૃષા બે પ્રકારની છે, કારણ કે બન્ને ભાષા સત્ય કે અસત્ય એમ નિશ્ચિતાર્થરૂપે જાણી શકાય છે. જે ભાષા સત્ય અને અસત્ય '377 Page #455 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं બન્નેની મિશ્રતરૂપ હોવાથી અને સત્ય અને અસત્ય બન્નેના પ્રતિષેધરૂપ હોવાથી પ્રતિનિયતરૂપે-સત્ય કે અસત્ય એમ નિશ્ચિતાર્થરૂપે જાણી શકાતી નથી તે અપર્યાપ્તા–અર્થનો નિર્ણય કરવાના સામર્થ્ય રહિત છે. તે સત્યમૃષા અને અસત્યમૃષા જાણવી. કારણ કે બન્ને ભાષાનો પણ પ્રતિનિયતરૂપે–સત્ય કે અસત્ય એમ વિનિશ્ચય થઈ શકતો નથી. /૧૬૩૮ાા . सच्चा णं भंते! भासा पज्जत्तिया कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता। तं जहा--जणवयसच्चा १, सम्मतसच्चा २,ठवणासच्चा ३, नामसच्चा ४, रूवसच्चा ५, पडुच्चसच्चा ६, ववहारसच्चा ७, भावसच्चा ८, जोगसच्चा ९, ओवम्मसच्चा १०। "जणवय १ संमत २ ठवणा ३ नामे ४ रूवे ५ पडुच्चसच्चे ६ या ववहार ७ भाव जोगे ९ दसमे ओवम्मसच्चे य ૨૦” Iટૂ-ગારૂ૮૮ (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા સત્યભાષા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે–૧ જનપદસત્ય, ર સંમતસત્ય, ૩ સ્થાપનાસત્ય, ૪ નામસત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત્યસત્ય (અપેક્ષાસત્ય), ૭ વ્યવહારસત્ય, ૮ ભાવસત્ય, ૯ યોગસત્ય, ૧૦ ઉપમાસત્ય. /૧૭૩૮૮ (ટી) એ પ્રમાણે પર્યાપ્ત ભાષાના સ્વરૂપનો વિચાર કર્યો, પરન્તુ તેના સત્ય અને મૃષા એ બે ભેદ કહ્યાં છે, તેથી સત્ય ભાષાના ભેદો જાણવા માટે પ્રશ્ન કરે છે–સન્ના જે તે માસી પન્નત્તિયા વિહા પન્ના'? હે ભગવન્! પર્યાપ્તા સત્ય ભાષા કેટલા પ્રકારની છે?—ઇત્યાદિ પાઠ સિદ્ધ છે. હવે ભગવાન્ ઉત્તર આપે છે–'જોયમા'! હે ગૌતમ દસ પ્રકારની છે-૧ બનાવવા ' જનપદસત્યા-તે તે જનપદ-દેશને આશ્રયી ઇષ્ટ અર્થના બોધનું કારણ હોવાને લીધે વ્યવહારનો હેતુ હોવાથી સત્ય તે જનપદસત્ય. જેમ કે કોંકણાદિ દેશમાં પાણીને પીવ' કહે છે-ઇત્યાદિ. ૨ સંમતસત્યા' જે સકલ લોકને સંમત હોવાથી સત્યપણે પ્રસિદ્ધ છે, જેમકે કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસ (રક્ત કમળ) એ બધા સમાન રીતે પંકથકી ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ ગોપાલો અરવિન્દને જ પંકજ માને છે, બાકીનાને માનતા નથી, માટે અરવિંદને પંકજ કહેવું તે સંમતસત્ય. ૩ ‘થાપના સત્યા' તેવા પ્રકારના અંક વગેરે કે સિક્કા વગેરેને જોઇને કહેવાય, જેમ કે એકડાની પાસે બે મીંડાં જોઈને ‘આ સો છે એમ કહેવાય અને ત્રણ મીંડાં જોઈને “આ હજાર છે એમ કહેવાય, માટી વગેરેમાં તેવા પ્રકારની મુદ્રાછાપ જોઇને “આ માબ છે, આ કાષપણ છે એમ કહેવાય તે સ્થાપનાસત્ય. ૪ના સત્યા' નામમાત્રથી સત્ય હોય, જેમ કે કુલની વૃદ્ધિ-અભુદય ન કરતો હોય તો પણ “કુલવર્ધન' કહેવાય છે તે નામસત્ય. ૫ ‘સત્યા' જે રૂપ-વેષમાત્રથી સત્ય હોય, જેમ કે જેણે દંભથી સાધુનો વેષ ધારણ કરેલો હોય તે સાધુ કહેવાય છે તે રૂપસત્યા. ૬ 'પ્રતીત્યસત્યા' પ્રતીત્ય–બીજી વસ્તની અપેક્ષાએ જે સત્ય હોય. જેમ કે અનામિકા આંગળી કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવાય છે તે પ્રતીત્યસત્ય. અહીં એમ ન કહેવું કે એક વસ્તુમાં હ્રસ્વત્વ અને દીર્ઘત્વ વાસ્તવિક રીતે કેમ કહેવાય? કારણ કે તેઓનો પરસ્પર વિરોધ છે. જે હસ્વ હોય તે દીર્ઘ કેમ હોય અને જે દીર્ઘ હોય તે હ્રસ્વ કેમ હોય? તેનો ઉત્તર એ છે કે ભિન્ન નિમિત્ત હોવાથી–જુદી જુદી અપેક્ષાએ હોવાથી ત્યાં પરસ્પર વિરોધનો સંભવ નથી. જો તે એક કનિષ્ઠાને કે મધ્યમાં આંગળીને આશ્રયી લાંબી કે ટૂંકી કહીએ તો વિરોધનો સંભવ છે, કારણ કે એક નિમિત્તની અપેક્ષાએ પરસ્પર વિરુદ્ધ બે કાર્યનો અસંભવ છે, જ્યારે એક આંગળીની અપેક્ષાએ ટુંકી અને બીજીની અપેક્ષાએ લાંબી કહીએ તો સત્ત્વ અને અસત્ત્વની જેમ ભિન્ન નિમિત્ત હોવાથી પરસ્પર વિરોધ નથી. અહીં શંકા કરે છે–જો દીર્ઘત્વ-લંબાઈ અને હ્રસ્વત-ટુંકાઈ વાસ્તવિક હોય તો ઋજુત્વસરલતા અને વક્રતાની જેમ બીજા નિમિત્તની અપેક્ષા વિના કેમ ભાસતા નથી? માટે અન્ય નિમિત્ત સાપેક્ષા હોવાથી હ્રસ્વત્વ ૧. એકજ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસત્ ' છે, અને તે ભિન્ન ભિન્ન નિમિત્તની અપેક્ષાએ હોવાથી તેમાં સત્ત્વ અને અસત્ત્વનો પરસ્પર વિરોધ નથી. 378 Page #456 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं पज्जतियाइभासाभेयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ અને દીર્ઘત્વ એ બન્ને ધર્મો કાલ્પનિક છે', તે અયુક્ત છે. વસ્તુના ધર્મો બે પ્રકારના છે-સહકારી વડે જેનું સ્વરૂપ વ્યક્ત થાય તે અને તે સિવાયના બીજા. તેમાં જે સહકારીથી જેનું સ્વરૂપ વ્યક્ત થાય તેવા ધર્મો છે તે સહકારીના સંબન્ધથી પ્રતીત થાય છે. જેમ જળના સંબન્ધથી પૃથિવીમાં ગબ્ધ વ્યક્ત થાય છે. અને બીજા સહકારી સંબન્ધ સિવાય સ્વયં વ્યક્ત થાય એવા પ્રકારના છે, જેમ કર્પરાદિનો ગંધ. હસ્વત્વ અને દીર્ઘત્વ ધર્મો પણ સહકારીના સંબન્ધથી વ્યક્ત થાય તેવા પ્રકારના છે, તેથી તેઓ સહકારીને આશ્રયી અભિવ્યક્ત થાય છે. ૭ વ્યવહાર સત્યા' વ્યવહાર–એટલે લોકવિવક્ષા, વ્યવહારથી સત્ય તે વ્યવહારસત્ય, જેમ કે પર્વત બળે છે, પાત્ર ઝરે છે, પેટ વિનાની કન્યા છે, ઊન વિનાની ઘેટી છે. લોકો પર્વત ઉપરનું ઘાસ બળતું હોય ત્યારે ઘાસની સાથે પર્વતના અભેદની કલ્પના કરી ‘પર્વત બળે છે એમ કહે છે. પાત્રથી પાણી ઝરતું હોય ત્યારે પાણી અને પાત્રના અભેદની વિરક્ષા કરી પાત્ર ઝરે છે” એમ બોલે છે. સંભોગ હેતુક પેટની વૃદ્ધિના અભાવમાં “અનુદરા કન્યા’–પેટ વિનાની કન્યા કહેવાય છે, અને કાપવા લાયક ઊનના અભાવમાં ‘મનોમિા પડે'—ઊન વિનાની ઘેટી કહેવાય છે. માટે લોકવ્યવહારની અપેક્ષાએ તે પ્રમાણે બોલનાર સાધુની પણ ભાષા વ્યવહારસત્ય છે. ૮ માવસત્યા' ભાવ-વર્ણાદિ, તે વડે સત્ય. જે વણરદિભાવ જેમાં ઉત્કટ–અધિક હોય તે વડે જે સત્યભાષા તે ભાવ-સત્ય, જેમ બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણની અધિકતા હોવાથી ધોળો બગલો કહેવાય છે. ૯ ‘યોગાસત્યા' યોગ-સંબધ, તે વડે સત્ય, જેમ છત્રના સંબન્ધથી વિવક્ષિત શબ્દપ્રયોગના સમયે છત્રનો અભાવ હોય તો પણ છત્રના યોગનો સંભવ હોવાથી “છત્રી અને દંડના સંબન્ધથી ‘દડી' કહેવાય છે તે યોગસત્ય. ૧૦૯૩૫માલયા' જેમ સમુદ્રના જેવું તળાવ છે, આ ઉપમા સત્ય છે. અહીં શિષ્યજન ઉપર ઉપકાર કરવા માટે સંગ્રહણી ગાથા કહે છે–‘નવયસમ્પયdવMા' ઇત્યાદિ. તેના અર્થનો વિચાર કરેલો છે. ૧૭૩૮૮ मोसा णं भंते! भासा पज्जत्तिया कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–कोहणिस्सिया १, माणनिस्सिया २, मायानिस्सिया ३, लोहनिस्सिया ४, पेज्जणिस्सिया ५, दोसनिस्सिया ६, हासणिस्सिया ७, भयणिस्सिया ८, अक्खाइयाणिस्सिया ९. उवघायणिस्सिया १०।। "कोहे माणे माया लोभे पिज्जे तहेव दोसे या हास भए अक्खाइय उवघायणिस्सिया दसमा ।" Iટૂ૦-૨૮૩૮૬il. (મૂ૦) હે ભગવન્! પર્યાપ્ત મૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણ—કોધનિશ્રિત ૧, માનનિશ્રિત ૨, માયા નિશ્ચિત ૩, લોભનિશ્ચિત છે, પ્રેમનિશ્ચિતપ, દ્વેષનિશ્રિત ૬, હાસ્યનિશ્રિત ૭, ભયનિશ્રિત ૮, આખ્યાયિકાનિશ્રિત ૯, અને ઉપઘાતનિશ્રિત ૧૦. /૧૮૩૮૯ll' ' (ટી) મૃષાભાષા દસ પ્રકારની છે, જેમ ૧ ‘જોહનિયા' ઇત્યાદિ. ‘ક્રોનિઃસૃતા'–ક્રોધથી નીકળેલી વાણી, એમ બધે સ્થળે વિચાર કરવો. તેમાં ક્રોધાધીન આત્મા વિપરીત બુદ્ધિથી બીજાને છેતરવાને જે સત્ય કે અસત્ય બોલે તે પણ મૃષા જાણવું કારણ કે તેનો આશય અતિદુષ્ટ છે. જો કે ઘુણાક્ષરન્યાયથી તેમાં સત્યાંશ હોય અથવા કટિબુદ્ધિથી સત્ય બોલે તે પણ આશયના દોષથી દુષ્ટ હોવાથી અસત્ય છે. ૨ “માનનિઃસૃતા' પૂર્વે એશ્વર્યનો અનુભવ ન કર્યો હોય તો પણ પોતાનો ઉત્કૃષ્ટબતાવવા માટે અમે તે સમયે એશ્વર્યનો અનુભવ કર્યો હતો. ઇત્યાદિ કહેનારની માનનિઃસૃત ભાષા કહેવાય છે. ૩ “માયનિઃસૃતા' જે બીજાને છેતરવાના ઇરાદાથી સત્ય કે અસત્ય બોલે તે માયાનિવૃત ભાષા.૪ નો પરિવૃતા' લોભને અધીન થયેલો આત્મા ખોટા તુલા વગેરે કરી “તુલા વગેરે બરોબર પ્રમાણવાળા છે' એમ બોલે તે લોભનિઃસૃત ભાષા. ૫ નિવૃતા' અતિપ્રેમના વશથી હું તારી દાસ છું' ઇત્યાદિ ખુશામત કરનારની પ્રેમનિસૃત ભાષા. ૬ લેનિઃસૃતા' દ્વેષી આત્મા તીર્થંકરાદિ સટુરુષોના પણ અવર્ણવાદ બોલે તે ષનિઃસૃત ભાષા. ૭ હાનિ વૃતા' કેલિ–ગમ્મતને લીધે જૂઠું બોલવું તે હાસ્યનિસૃત ભાષા. ૮ ‘મનિઃસૃતા' ચોર વગેરેના ભયથી અસત્ય બોલવું તે ભયનિવૃત ભાષા. ૯ ‘ગાડ્યાયિન વૃતા' કથાઓમાં અસંભવિત 379. Page #457 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं વાતો કહેવી તેઆખ્યાયિકા નિઃસૃત ભાષા. ૧૦ ‘૩૫ધાતનિઃસૃતા' તું ચોર છો' ઇત્યાદિ ખોટું આળ આપવું તે ઉપઘાતનિઃસૃત ભાષા. અહીં પણ સૂત્રકાર સંગ્રહણી ગાથા કહે છે—‘જોરે માળે' ઇત્યાદિ. તેના અર્થનો વિચાર કરેલો છે. ૧૮૫૩૮૯ अपज्जत्तिया णं भंते! कइविहा भासा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - सच्चामोसा य असच्चामोसा યા સવામોત્તા ાં ભંતે! માતા અપન્નત્તિયા ઋતિવિહા પત્નત્તા? નોયમા! વૃત્તવિહા પન્નત્તા, તં નહીં-૩QV[मिस्सिया १, विगतमिस्सिया २, उप्पण्णविगतमिस्सिया ३, जीवमिस्सिया ४, अजीवमिस्सिया ५, जीवाजीवमिस्सिया ૬, અાંતમિમ્તિયા ૭, પત્તિમિલ્તિયા ૮, અદ્ધામિસ્તિયા ૧, ઞદ્ધદ્ધામિસ્તિયા ૨૦ ||સૢ૦-૧૧||૩૬૦|| (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે—સત્યમૃષા અને અસત્યામૃષા. હે ભગવન્! અપર્યાપ્તા સત્યમૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે—ઉત્પન્નમિશ્રિતા, ૨ વિગતમિશ્રિતા, ૩ ઉત્પન્નવિગતમિશ્રિતા, ૪ જીવમિશ્રિતા, ૫ અજીવમિશ્રિતા, ૬ જીવાજીવમિશ્રિતા, ૭ અનંતમિશ્રિતા, ૮ પ્રત્યેકમિશ્રિતા, ૯ અદ્ધામિશ્રિતા અને ૧૦ અદ્ધાદ્ધામિશ્રિતા. ।।૧૯।।૩૯૦ના (ટી) સત્યમૃષા ભાષા દસ પ્રકારની છે, તે આ પ્રમાણે—‘ઉત્પન્નમિશ્રિતા' સંખ્યા પૂરી કરવા માટે જેમાં નહિ ઉત્પન્ન થયેલાની સાથે ઉત્પન્ન થયેલા મિશ્રિત છે તે ઉત્પન્નમિશ્રિત ભાષા. એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ વિચારવું. જેમ કે કોઇ ગામ કે નગરમાં ઓછા અથવા અધિક બાળકો જનમ્યાં હોય ત્યારે ‘આજે દસ બાળકો જનમ્યાં' ઇત્યાદિ કહેવું તે ઉત્પન્નમિશ્રિતા ૧. ‘વિગતમિશ્રિતા' એ પ્રમાણે મરણના કથનમાં વિગતમિશ્રિતા ૨. જન્મ અને મરણનું નિશ્ચિત પરિમાણના કથનમાં વિસંવાદ–અયથાર્થપણે કથન તે ઉત્પન્નવિગતમિશ્રિતા ૩. ‘નીવમિશ્રિતા ' ઘણા જીવતાં અને ઘણા મરી ગયેલાં શંખ શંખલા વગેરેનો એક ઢગલો જોઇને કોઇ એમ કહે કે ‘અહો! આ મોટો જીવનો ઢગલો છે' ત્યારે જીવમિશ્રિતા ૪. જીવતાને આશ્રયી સત્ય અને મરી ગયેલાને આશ્રયી અસત્ય હોવાથી આ સત્યમૃષા ભાષા છે. તેજ રાશિમાં ‘આટલા જીવતા છે અને આટલા મરી ગયા છે' એમ પરિમાણપૂર્વક નિશ્ચિત કથન કરતાં વિસંવાદ-અયથાર્થપણું હોય ત્યારે જીવાજીવમિશ્રિતા ૬. મૂળા વગેરે અનંતકાયિકોના પક્વ–પીળાં પાંદડાં વડે અથવા કોઇક પ્રત્યેક વનસ્પતિ વડે મિશ્ર જોઇને આ બધું અનંતકાયિક છે’ એમ કહેવું તે ‘અનંતમિશ્રિતા' ૭ પ્રત્યેક વનસ્પતિના સમુદાયનો અનંતકાયિક સાથે કરેલો ઢગલો જોઇને ‘આ બધી પ્રત્યેક વનસ્પતિ છે’ એમ કહેવું તે પ્રત્યેકમિશ્રિતા ૮. અદ્ધાકાળ તે અહીં પ્રસ્તાવને અનુસરી દિવસ કે રાત્રિ રૂપકાળ ગ્રહણ કરવો. તે કાળ વડે મિશ્રિત થયેલ તે અદ્ધામિશ્રિતા. જેમ કે કોઇ મનુષ્ય ત્વરા કરતો દિવસ છતાં એમ કહે છે ઉઠ રાત્રિ ગઇ. અથવા રાત્રિ છતાં એમ કહે ઉઠ સૂર્ય ઉગ્યો. ૯ દિવસ કે રાત્રિનો એક અંશ તે અહ્લાદ્ધા, તે જેમાં મિશ્ર કરાયેલ હોય તે અન્નાદ્ધામિશ્રિતા, જેમ કે પહેલો પહોર છતાં કોઇ મનુષ્ય ઉતાવળ કરતો કોઇને એમ કહે કે ચાલ મધ્યાહ્ન થઇ ગયો. II૧૯।।૩૯૦॥ असच्चामोसा णं भंते! भासा अपज्जत्तिया कइविहा पन्नत्ता ? गोयमा ! दुवालसविहा पन्नत्ता । तं जहा- आमंतणि १, आणमणी २, जायणि ३, तह पुच्छणी य ४, पण्णवणी ५ । पच्चक्खाणी ६ भासा भासा इच्छाणुलोमा ७ य || अणभिग्गहिया भासा ८ भासा य अभिग्गहंमि बोद्धव्वा ९ । संसयकरणी भासा १० वोयड ११ अव्वोयडा चेव {{ ||સૢ૦-૨૦||૩૧।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા અસત્યામૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બાર પ્રકારની છે. તે આ પ્રમાણે−૧ આમન્ત્રણી, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પૃચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઇચ્છાલોમા (ઇચ્છાનુકૂલ), ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા અને ૧૨ અવ્યાકૃતા ભાષા. ૨૦૩૯૧૫ (ટી૦) અસત્યામૃષા ભાષા બાર પ્રકારની છે. તે આ પ્રમાણે—‘આમંતળિ' ઇતિ. ‘હે દેવદત્ત’! ઇત્યાદિ આમન્ત્રણી ભાષા ૧. - આ ભાષા પૂર્વે કહેલી સત્યાદિ ત્રણ ભાષાના લક્ષણથી રહિત હોવાને લીધે સત્ય નથી, અસત્ય નથી તેમ સત્યમૃષા પણ નથી, 380 Page #458 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासगाभासगपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ કેવળ વ્યવહાર માત્રની પ્રવૃત્તિનું કારણ છે, માટે તે અસત્યામૃષા કહેવાય છે. એ પ્રમાણે બધે વિચાર કરવો. આજ્ઞાપની કાર્યમાં બીજાને પ્રેરણા કરવી, જેમ કે ‘આ કર’ ૨. યાચની—કોઇ પણ વસ્તુની ‘તુ આપ’ એમ યાચના કરવી ૩. પૃચ્છની— નહીં જણેલા અથવા સંદિગ્ધ એવા કોઇ પણ અર્થને જાણવા માટે તેના જાણનારને પૂછવું ૪. પ્રજ્ઞાપની—જેણે વિનયની શિક્ષા પ્રાપ્ત કરી છે એવા શિષ્યને ઉપદેશ આપવો, જેમ કે ‘હિંસાથી નિવૃત્ત થયેલાં પ્રાણીઓ ભવાન્તરમાં દીર્ઘાયુષી થાય છે' ઇત્યાદિ. કહ્યું છે કે ‘‘પાળિવહાડ નિયત્તા વંતિ રીહાડયા અોળા યા માર્ં પળત્તા પાવળી વીયરાઓાિ''પ્રાણીના વધથી નિવૃત્ત થયેલા દીર્ઘાયુષી અને નીરોગી થાય છે–ઇત્યાદિ ભાષા વીતરાગે પ્રજ્ઞાપની કહી છે ૫. પ્રત્યાખ્યાની યાચના કરનાર ને નિષેધ કરવો ૬. ઇચ્છાનુલોમા–પરની ઇચ્છાને અનુસરવું, જેમ કોઇ કંઇક કાર્ય કરતો ત્યારે કોઇને પૂછે ત્યારે તે કહે કે ‘તમે કરો મને પણ એ અભીષ્ટ છે’ ૭. ‘અનમિપ્રહા’—જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય ન હોય તે. જેમકે ઘણાં કાર્યો કરવાના હોય ત્યારે કોઇ કોઇને પૂછે કે ‘અત્યારે શું કરું? તે કહે કે ‘અત્યારે તને જે ઠીક લાગે તે ક૨’ ૮. ‘અભિવૃહિતા'-જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય હોય તે. જેમકે ‘અત્યારે આ કરવું અને અત્યારે આ ન કરવું’ ૯. ‘સંશયરળી’ જે ભાષા અનેક અર્થની વાચક હોવાથી બીજાને સંશય ઉત્પન્ન કરે તે. જેમકે ‘સૈન્ધવ લાવ.’ અહીં સૈન્ધવ શબ્દ લવણ, વસ્ત્ર, પુરુષ અને અશ્વનો વાચક છે. ૧૦. વ્યાકૃતા-પ્રગટ અર્થવાળી ૧૧. અને અવ્યાકૃતા—અતિગમ્ભીર શબ્દાર્થવાળી અથવા અસ્પષ્ટ ઉચ્ચારવાળી ૧૨. કારણ કે તેના અર્થનો વિચાર થતો નથી. બાકી બધું યાવત્ ‘રૂ ં મંતે! માસીયા પન્નત્તા' ઇત્યાદિ સુધી સુગમ છે. ૨૦૩૯૧ || માસામાસનપરુવનં || નીવા ાં મતે! વિં માતા, અમાસ ?ોયમા! નીવા માત્તવિ,અમાતાવિા તે જેટ્ટે ં મંતે! વં યુવૃતિ'जीवा भासगा वि अभासगा वि' ? गोयमा ! जीवा दुविहा पन्नत्ता । तं जहा – संसारसमावण्णगा य असंसारसमावण्णगा य। तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, सिद्धा णं अभासगा । तत्थ णं जे ते संसारसमावण्णगा ते णं दुविहा पन्नत्ता, तं जहा- सेलेसिपडिवण्णगा य असेलेसिपडिवण्णगा य। तत्थ णं जे ते सेलेसिपडिवण्णगा ते अभागा । तत्थ णं जे ते असेलेसिपडिवण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा - एगिंदिया य अणेगिंदिया य। तत्थ णं जे ते एगिंदिया ते णं अभासगा । तत्थ णं जे ते अणेगेंदिया ते दुविहा पन्नत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य। तत्थ णं जे ते अपज्जत्तगा ते णं अभासगा । तत्थ णं जे ते पज्जत्तगा ते णं भासगा, से एएणद्वेणं गोयमा ! एवं મુખ્વતિ—'નીવા માસા વિ અમાસનાં વિ'।।સૂ॰-૨રૂ૧૨/૫ (મૂળ) હે ભગવન્! જીવો શું ભાષક છે કે અભાષક છે? હે ગૌતમ! જીવો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે, ‘જીવો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે’? હે ગૌતમ! જીવો બે પ્રકારના છે. તે આ પ્રમાણ—સંસારી અને અસંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે અને સિદ્ધો અભાષક હોય છે. અને તેમાં જે સંસારી જીવો છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે—શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને પ્રાપ્ત નહીં થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થએલા છે, તેઅભાષક છે. શૈલેશીને પ્રાપ્ત નહીં થયેલા જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે—એક ઇન્દ્રિયવાળા અને અનેક ઇન્દ્રિયવાળા. તેમાં જે એકેન્દ્રિય છે તે અભાષક છે. અનેક ઇન્દ્રિયવાળા જીવો બે પ્રકારના છ—પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અભાષક હોય છે અને જે પર્યાપ્તા છે તે ભાષક હોય છે. એ કારણથી હે ગૌતમ! હું એમ કહ્યું છે કે ‘જીવો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે.’ ।।૨૧।।૩૯૨ નૈયા જું મંતે! વિ માતા, અમાસના? ગોયમા! નેરથા માતા વિ, અમાસા વિા તે જેટ્ટેાં મતે) વ મુન્નતિ 'નેડ્યા માસા વિ, અમાસ વિ'? ગોયમા! નેફ્યા તુવિદા પન્નત્તા, તું બહા-પદ્મત્તા ય 381 Page #459 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं सच्चाइभासज्जायपरूवणं अपज्जत्तगा या तत्थ णंजे ते अपज्जत्तगा ते णं अभासगा, तत्थ णंजे ते पज्जत्तगा ते णं भासगा, से एएणडेणं गोयमा! एवं वुच्चति-'नेरइया भासगा वि अभासगा वि'। एवं एगिदियवज्जाणं निरंतरं भाणियव्वं' Iટૂ-૨૨૩૬રા (૧૦) હે ભગવન્! નૈરયિકો ભાષક હોય છે કે અભાષક હોય છે? હે ગૌતમ! નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે? ગૌતમ! નરયિકો બે પ્રકારના છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે પર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્યા છે તે ભાષક છે. તેથી હે ગૌતમ! હું એમ કહું છું કે “નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય બધા જીવોને નિરંતર કહેવું. //ર ૨ ૩૯૭ll - IT રચ્ચીમરાવવM I. कति णं भंते! भासज्जाया पण्णत्ता? गोयमा! चत्तारि भासज्जाया पन्नत्ता, तंजहा-सच्चमेगं भासज्जायं,बितियं मोसं, ततियं सच्चामोसं, चउत्थं असच्चामोस। जीवा णं भंते! किं सच्चं भासं भासंति? मोसं भासं भासंति? सच्चामोसं भासं भासंति? असच्चामोसं भासं भासंति? गोयमा! जीवा सच्चं पि भासं भासंति, मोसंपि भासं भासंति, सच्चामोसं पि भासं भासंति, असच्चामोसं पि भासं भासंति। नेरइया णं भंते! किं सच्चं भासं भासंति, जाव किं असच्चामोसं भासं भासंति? गोयमा! नेरइया णं सच्चं पि भासं भासंति, जाव असच्चामोसं पि भासं भासंति। एवं असुरकुमारा जाव थणियकुमारा। बेइंदिय-तेइंदिय-चरिंदिया य नोसच्चं, नो मोसं, नो सच्चामोसं भासं भासंति, असच्चामोसं भासं भासंति। पंचिंदियतिरिक्खजोणिया णं भंते! किं सच्चं भासं भासंति? जाव किं असच्चामोसं भासं भासंति? गोयमा! पंचिंदियतिरिक्खजोणिया णो सच्चं भासं भासंति, णो मोसं भासं भासंति, णो सच्चामोसं भासं भासंति, एगं असच्चामोसं भासं भासंति, णण्णत्थ सिक्खापुव्वगं उत्तरगुणलद्धिं वा पडुच्च सच्चं पि भासं भासंति, मोसं पि, सच्चामोसं पि, असच्चामोसं पि भासं भासंति। मणुस्सा जाव વેપાવા તે ના નીવા તદા નાયબ્રા તૂ૦-૨૨૩૬૪. (0) હે ભગવન્! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે. તે આ પ્રમાણે–એક સત્યભાષાનો પ્રકાર, બીજો મૃષા, ત્રીજો સત્યમૃષા અને ચોથો અસત્યામૃષા. હે ભગવન્! જીવો શું સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલે છે, સત્યમૃષા ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! સત્ય ભાષા પણ બોલે છે, મૃષા ભાષા પણ બોલે છે, સત્યમૃષા ભાષા પણ બોલે છે અને અસત્યામૃષા ભાષા પણ બોલે છે. હે ભગવન! નરયિકો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! નરયિકો સત્ય ભાષા પણ બોલે છે અને યાવત્ અસત્યામૃષા ભાષા પણ બોલે છે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો જાણવા. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિયો સત્યભાસા, મૃષાભાષા અને સત્યમૃષા ભાષા બોલતા નથી, પણ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! સત્યભાષા, મૃષાભાષા અને સત્યમૃષા ભાષા બોલતા નથી, પણ એક અસત્યામૃષા ભાષા બોલે છે. પરંતુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષા પૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રયી સત્યભાષા પણ બોલે છે, અસત્યભાષા પણ બોલે છે સત્યમૃષા તથા અસત્યામૃષા ભાષા પણ બોલે છે. મનુષ્યો યાવત્ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ જાણવા. //ર૩૩૯૪ 882 Page #460 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासादव्वगहणाइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) હે ભગવન્! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે? આ ભાષાના પ્રકાર પૂર્વે કહેલાં છે તો પણ ફરીથી કહેવાનું કારણ બીજા સૂત્રના સંબધ માટે છે તે બતાવે છે-“હે ભગવન્! જીવો સત્ય ભાષા બોલે છે' ઇત્યાદિ સુગમ છે, પરંતુ બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં સત્યાદિ ત્રણ ભાષાનો પ્રતિષેધ સમજવો, કારણ કે તેઓને સમ્યગુ જ્ઞાન અને બીજાને છેતરવા વગેરેનો ઇરાદો હોતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયો પણ યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદનના અભિપ્રાયથી સમ્યફ (યથાર્થ) બોલતા નથી, તેમ બીજાને છેતરવાની બુદ્ધિથી બોલતા નથી, પરંતુ જ્યારે બોલે છે ત્યારે ગુસ્સે થવા છતાં કે બીજાને મારવાની ઇચ્છાવાળા છતાં એ પ્રમાણે જ બોલે છે માટે તેઓની પણ ભાષા અસત્યામૃષા છે. શું તેઓ બધાની એક અસત્યામૃષા ભાષા છે? ‘નથી' એમ. જણાવે છે. તેઓ શિક્ષાદિ સિવાય સત્યાદિ ભાષા બોલતા નથી, પરંતુ મેના પોપટ વગેરે શિક્ષાપૂર્વક સંસ્કાર વિશેષથી કે તેવા પ્રકારના ક્ષયોપશમની વિશેષતાથી જાતિસ્મરણરૂપ કે વિશિષ્ટ વ્યવહારની કુશળતારૂપ લબ્ધિને આશ્રયી સત્યાદિ ચારે ભાષા जोर छ. ॥२३॥3८४॥ || भासादब्वगहणाइपरूवणं ।। जीवेणं भंते! जाइंदव्वाइं भासत्ताए गिण्हति ताई किं ठियाई गेण्हति? अठियाई गेण्हति? गोयमा! ठियाई गिण्हति, नो अठियाई गिण्हति। जाई भंते! ठियाई गिण्हति ताई किं दव्वतो गिण्हति? खेत्ततो गिण्हति? कालतो गिण्हति? भावतो गिण्हति? गोयमा! दव्वओ विगिण्हति,खेत्तओ वि,कालओ वि, भावओ विगिण्हति।जाइं भंते! दव्वओ गेण्हति ताई कि एगपदेसिताई गिण्हति, दुपदेसियाई गेण्हति जाव अणंतपदेसियाई गेण्हति? गोयमा! नो एगपदेसियाई गेण्हति, जाव नो असंखिज्जपदेसियाई गेण्हति, अणंतपदेसियाई गेण्हति। जाई खेत्तओ गेण्हति ताई किं एगपएसोगाढाई गेण्हति, दुपएसोगाढाई गेण्हति, जाव असंखेज्जपएसोगाढाई गेण्हति? गोयमा! नो एगपएसोगाढाई गेण्हति, जाव नो संखेज्जपएसोगाढाई गेण्हति, असंखेज्जफएसोगाढाई गेण्हति। जाई कालो गेण्हति ताई कि एगसमयठिइयाई गेण्हति, दुसमयठिइयाई गिण्हति, जाव असंखिज्जसमयठिइयाई गेण्हति? गोयमा! एगसमयठितीयाईपि गेण्हति, दुसमयठितीयाइंपि गेण्हति, जाव असंखेज्जसमयठितीयाईपि गेण्हति। जाई भावतो गेण्हति ताई किंवण्णमंताइंगेण्हति, गंधमंताई,रसमंताई,फासमंताई गेण्हति? गोयमा! वण्णमंताई पि जाव फासमंताई पि गेण्हति। जाई भावओ वण्णमंताई पि गेण्हति ताई कि एगवण्णाई गेण्हति, जाव पंचवण्णाई गेण्हति? गोयमा! गहणदव्वाईं पडुच्च एगवण्णाई पि गेण्हति, जाव पंचवण्णाई पि गेण्हति, सव्वग्गहणं पडुच्च णियमा पंचवण्णाई गेण्हति, तंजहा–कालाई नीलाई लोहियाई हालिद्दाई सुकिल्लाई।जाई वण्णतो कालाई गेण्हति ताई किं एगगुणकालाई गेण्हति,जाव अणंतगुणकालाई गिण्हति? गोयमा! एगगुणकालाई पिगिण्हति,जाव अणंतगुणकालाई पिगेण्हति। एवंजाव सुकिल्लाई पि।जाई भावतो गंधमंताई गिण्हति ताई किं एगगंधाई गिण्हति, दुगंधाइंगिण्हति? गोयमा! गहणदव्वाई पडुच्च एगगंधाई पि दुगंधाई पि गिण्हति,सव्वग्गहणं पडुच्च नियमा दुगंधाई गिण्हति। जाई गंधतो सुब्मिगंधाई गिण्हति ताई किं एगगुणसुब्भिगंधाई गिण्हति, जाव अणंतगुणसुब्भिगंधाई पि गिण्हति? गोयमा। एगगुणसुब्मिगंधाई पिजाव अणंतगुणसुब्भिगंधाई पि गेण्हइ। एवं दुब्भिगंधाई पि गेण्हइ। जाई भावतो रसमंताई गेण्हति ताई कि एगरसाई गेण्हति, जाव किं पंचरसाइं गेण्हति? गोयमा। गहणदव्वाई पडुच्च एगरसाई पि गेण्हति जाव पंचरसाई पि गेण्हति, सव्वग्गहणं पडुच्च नियमा पंचरसाई गेण्हति। जाई रसओ तित्तरसाइं गेण्हति ताई कि एगगुणतित्तरसाई गिण्हति, जाव अणंतगुणतित्तरसाई गिण्हति? गोयमा! एगगुणतित्ताई पि गिण्हइ,जाव अणंतगुणतित्ताई पि गिण्हति, एवंजाव महुररसो।जाई भावतो 383 Page #461 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादव्वगहणाइपरूवणं फासमंताई गेण्हति ताई कि एगफासाई गेण्हइ जाव अट्ठफासाई गिण्हति? गोयमा! गहणदव्वाई पडुच्च णो एगफासाई गेण्हति, दुफासाई गिण्हइ,जाव चउफासाई पिगेण्हति, णो पंचफासाई गेण्हति,जाव नो अट्ठफासाई पि गेण्हति, सव्वगहणं पडुच्च नियमा चउफासाई गेण्हति, तं जहा-सीतफासाई गेण्हति, उसिणफासाई, निद्धफासाई, लुक्खफासाई गेण्हति। जाई फासतो सीताई गिण्हति ताई किं एगगुणसीताई गेण्हति, जाव अणंतगुणसीताई गेण्हति? गोयमा! एगगुणसीताई पि गेण्हति, जाव अणंतगुणसीताई पि गेण्हति, एवं उसिणणिद्धलुक्खाई जाव अणंतगुणाई पि गिण्हति ।।सू०-२४।।३९५।। (મૂળ) હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત–સ્થિર રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત-અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે પણ અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું દ્રવ્યથી ગ્રહણ કરે છે, ક્ષેત્રથી ગ્રહણ કરે છે, કાળથી ગ્રહણ કરે છે, કે ભાવથી ગ્રહણ કરે છે? હે ગૌતમ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે છે. હે ભગવન્! જે દ્રવ્યથી ગ્રહણ કરે છે તે એકપ્રદેશવાળાં ગ્રહણ કરે છે, એ પ્રદેશવાળા કે યાવત્ અનન્ત પ્રદેશવાળા ગ્રહણ કરે છે? હે ગૌતમ! એક પ્રદેશવાળાં કે યાવત્ અસંખ્ય પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અનન્ત પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તે શું એકપ્રદેશાવગાઢ-એક પ્રદેશમાં રહેલા બે પ્રદેશમાં રહેલાં કે યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! તે એક પ્રદેશમાં રહેલાં કે યાવત્ સંખ્યાતા પ્રદેશમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે દ્રવ્યો કાળથી ગ્રહણ કરે છે તે શું એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે યાવત્ અસંખ્ય સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે. જે દ્રવ્યો ભાવથી ગ્રહણ કરે છે તે શું વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં કે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! વર્ણવાળા પણ ગ્રહણ કરે છે અને યાવત્ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. જે ભાવથી વર્ણવાળાં ગ્રહણ કરે છે તે શું એક વર્ણવાળાં ગ્રહણ કરે છે કે યાવત્ પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યો-ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકવર્ણવાળાં પણ યાવત્ પાંચવર્ણવાળાં પણ ગ્રહણ કરે છે. સર્વ ગ્રહણયોગ્ય દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચવર્ણવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે-કાળાં, નીલ-લીલાં, લોહિત-રાતાં હારિદ્ર-પીળાં અને શુક્લ-ધોળાં. જે વર્ણથી કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગુણા કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે કે યાવતું અનન્તગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, યાવત્ અનન્તગુણ કાળાં દ્રવ્યો પણ ગ્રહણ કરે છે. એ પ્રમાણે શુક્લ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એક ગંધવાળાં ગ્રહણ કરે છે કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એક ગંધવાળાં કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય બે ગંધવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે તે શું એકગણ સુરભિગંધવાળાં કે થાવત્ અનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, વાવઅનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, એ પ્રમાણે દુરભિગંધવાળાં પણ ગ્રહણ કરે છે. ભાવથી જે રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકરસવાળાં કે યાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકરસવાળાં કે યાવ-પાંચ રસવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચરસવાળાં ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે કે ' યાવત્ અનન્તગુણ તિક્તરસવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ તિક્ત રસવાળાં કે યાવત્ અનન્તગુણ 384. Page #462 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासादव्वगहणाइपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ તિક્તરસવાળાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે યાવત્ મધુરરસ સુધી જાણવું. ભાવથી જે સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકસ્પર્શવાળાં ગ્રહણ કરે છે કે યાવત્ આઠ સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક) દ્રવ્યોને આશ્રયી એક સ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી, પણ બે સ્પર્શવાળાં, યાવતુ ચાર સ્પર્શવાળાં ગ્રહણ કરે છે, પાંચ સ્પર્શવાળાં કે વાવ–આઠસ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વદ્રવ્યોને આશ્રયી અવશ્ય ચાર સ્પર્શવાળાં ગ્રહણ કરે છે. તે આ પ્રમાણ—શીતસ્પર્શવાળાં ઉષ્ણસ્પર્શવાળાં, સ્નિગ્ધસ્પર્શવાળાં અને સક્ષસ્પર્શવાળાં ગ્રહણ કરે છે. જે સ્પર્શથી શીતસ્પર્શવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ શીતસ્પર્શવાળાં કે યાવત્ અનંતગુણ શીત સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ શીતસ્પર્શવાળા કે યાવત્ અનન્તગુણ શીતસ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, અને રુક્ષ દ્રવ્યો સંબંધે જાણવું, વાવ–અનન્તગુણ રુક્ષસ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. //ર૪૩૯૫ો. जाई भंते! जाव अणंतगुणलुक्खाई गेण्हति ताई किं पुट्ठाई गेण्हति, अपुट्ठाई गेण्हति? गोयमा! पुट्ठाई गेण्हति, नो अपुट्ठाई गेण्हति। जाई भंते! पुट्ठाई गेण्हति ताई किं ओगाढाई गेण्हति, अणोगाढाई गेण्हति? गोयमा! ओगाढाई गेण्हति, नो अणोगाढाई गेण्हति। जाई भंते! ओगाढाई गेण्हति ताई किं अणंतरोगाढाई गेण्हति, परंपरोगाढाई गेण्हति? गोयमा! अणंतरोगाढाई गिण्हति, नो परंपरोगाढाई गेण्हति।जाई भंते! अणंतरोगाढाई गेण्हति ताई भंते! किं अणूई गेण्हति, बायराइंगेण्हति? गोयमा! अणूई पिगेण्हति, बायराई पि गेण्हति? जाई भंते! अणूई पि गेण्हति, बायराई पि गेण्हति। ताई कि उड्डं गेण्हति? अहे गेण्हति, तिरियं गेण्हति? गोयमा! उखु पि गेण्हति, अंधे वि गेण्हति, तिरियं पिगेण्हति।जाई भंते! उदपि गेण्हति, अहे विगेण्हति, तिरियं पि गेण्हति ताई किं आदि गेण्हति? मझे गेण्हति? पज्जवसाणे गेण्हति? गोयमा! आदि पि गेण्हति, मझे विगेण्हति, पज्जवसाणे विगेण्हति।जाई भंते! आदि पि गिण्हति, मझे विगेण्हति, पज्जवसाणे वि गिण्हति ताई किं सविसए गिण्हति? अविसएगिण्हति? गोयमा! सविसए गेण्हति, नो अविसए गेण्हति। जाई भते! सविसए गेण्हति ताई किं आणुपुट्विं गेण्हति? अण्णाणुपुव्विं गेण्हति? गोयमा! आणुपुट्विं गेण्हति, नो अणाणुपुव्विं गेण्हति। जाई भते! आणुपुट्विं गेण्हति ताई किं तिदिसिं गेण्हति,जाव छदिसिं गेण्हति? गोयमा! नियमा छद्दिसिं गेण्हति।"पुट्ठोगाढ-अणंतर अणू य तह बायरे य उड्डमहे। आदिविसयाऽऽणुपुट्विं णियमा तह छद्दिसिं चेव ।।सू०-२५।।३९६।।' (૧૦) હે ભગવન્! જે યાવત્ અનન્તગુણ રુક્ષ દ્રવ્યો ગ્રહણ કરે છે તે સ્પષ્ટ–આત્મ પ્રદેશ સાથે સ્પર્શેલાં કે અસ્પષ્ટ-નહિ સ્પર્શેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્પર્શેલાં ગ્રહણ કરે છે, પણ નહિ. સ્પર્શેલાં ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્કૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે શું અવગાઢ (આત્મપ્રદેશો સાથે એક આકાશ પ્રદેશમાં રહેલાં) ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? હે ગૌતમ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ અનવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું અનન્તરાવગાઢ (અત્તર સિવાય રહેલા) કે પરંપરાવગાઢ (અત્તર–વ્યવધાન પૂર્વક રહેલાં) દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે અણુ–થોડા પ્રદેશવાળાં ગ્રહણ કરે છે કે બાદર-ઘણાં પ્રદેશવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! અણુ–સૂક્ષ્મ પણ ગ્રહણ કરે છે અને બાદર પણ ગ્રહણ કરે છે. હે ભગવન્! જે અણુ–સૂક્ષ્મ કે બાદર દ્રવ્યો ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશાથી આવેલાં, અધો દિશાથી આવેલાં, કે તિર્યમ્ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ઊર્ધ્વ દિશાથી આવેલાં, અધો દિશાથી આવેલાં અને તિર્યંગ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. હે ભગવન્! જે ઊર્ધ્વ, અધો કે તિર્યમ્ દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું 385 Page #463 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादव्वगहणाइपरूवणं આદિમાં (પ્રથમ સમયે), મધ્યમાં કે અન્તમાં (છેલ્લા સમયે) ગ્રહણ કરે છે? હે ગૌતમ! આદિમાં, મધ્યમાં અને અન્તે ગ્રહણ કરે છે. હે ભગવન્! જે આદિમાં, મધ્યે અને અન્ને ગ્રહણ કરે છે તે સ્વ વિષય (સ્પષ્ટ અવગાઢ અને અનન્તરાવગાઢ રૂપ) દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયને ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્વવિષયને ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી—અનુક્રમે કે અનાનુપૂર્વી (ક્રમ સિવાય) ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનુક્રમે ગ્રહણ કરે છે, પણ ક્રમ સિવાય ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનુક્રમે ગ્રહણ કરે છે તે શું ત્રણ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે યાવત્ છ દિશાથી આવેલા ગ્રહણ કરે છે? હે ગૌતમ! અવશ્ય છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. “સૃષ્ટ, અવગાઢ, અનન્તર, અણુ (સૂક્ષ્મ), બાદર, ઊર્ધ્વ, અધો, આદિ, ,સ્વવિષય, આનુપૂર્વી, અને અવશ્ય છ દિશાઓને આશ્રયી ગ્રહણ દ્રવ્ય [હોય છે] ભાષા સંબંધે કહ્યું. ર૫૩૯૬॥ (ટી) હવે ભાષાદ્રવ્યના ગ્રહણાદિ સંબન્ધે સંશયો દૂર કરવા પ્રશ્ન ક૨ે છે—‘હે ભગવન્! જીવ જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે' ઇત્યાદિ પાઠ સુગમ છે પરંતુ સ્થિત–ગમનક્રિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ અસ્થિત દ્રવ્યો ગ્રહણ કરતો નથી. દ્રવ્યથી વિચારતાં અનન્ત પરમાણુરૂપ ભાષા સ્કન્ધો ગ્રહણ કરે છે, પણ એક પરમાણુ, બે પરમાણુ વગેરેના સ્કો ગ્રહણ કરતો નથી. કારણ કે તેઓ સ્વભાવથી જ જીવોને ગ્રહણ કરવાને અયોગ્ય છે. ક્ષેત્રના વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે એક પ્રદેશાદિ અવગાઢ દ્રવ્યો તેવા પ્રકારના સ્વભાવથી જ ગ્રહણને અયોગ્ય છે. કાળથી વિચાર કરતાં એક સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે પુદ્ગલોની અસંખ્યાતા કાળ સુધી સ્થિતિનો સંભવ છે. ભગવતી સૂત્રમાં સૈજ અને નિરેજ પુદ્ગલોની સ્થિતિની સ્થિતિના વિચારમાં કહ્યું છે—‘હે ભગવન્! અનન્તપ્રદેશિક સ્કન્ધ કેટલા કાળ સુધી સૈજ–સકમ્પ હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય. નિરેજ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી હોય છે.’ તે ગ્રહણ કરેલા દ્રવ્યો ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે–એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે. બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–‘એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કારણ કે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે, તેથી એક પ્રયત્નથી ગ્રહણ કરેલાં અને છોડેલાં છતાં પણ કેટલાક એક સમય સુધી ભાષાપણે રહે છે, કેટલાક બે સમય સુધી, યાવત્–કેટલાક અસંખ્યાતા સમય સુધી રહે છે.’ તથા ‘હળવ્વાડું' વૃદ્ધત્તે ત્તિ પ્રદ્દળાનિ−જે ગ્રહણ કરાય તે ગ્રહણદ્રવ્યો એટલે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલા એક વર્ણપરિણામ વડે એક વર્ણવાળાં, કેટલાક બે વર્ણવાળા, કેટલાક ત્રણ વર્ણવાળાં, કેટલાક ચાર વર્ણવાળાં અને કેટલાક પાંચ વર્ણવાળાં હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગ્રહણ કરેલાં પણ બધા દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે ગન્ધ અને રસ સંબન્ધુ વિચાર કરવો. સ્પર્શની અપેક્ષાએ વિચાર કરતાં એક સ્પર્શનો પ્રતિષેધ જાણવો, એટલે એક સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, કારણ કે પરમાણુને પણ અવશ્ય બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે—‘જાળમેવ તત્ત્વ સૂક્ષ્મો નિત્યશ્ચ મવતિ પરમાળુ: સાન્ધવર્ગો તિસ્પર્શ: જાતિ થા' પરમાણુ અન્ત્ય-છેલ્લું કારણ છે (અર્થાત્—તેનું કોઇ કારણ નથી.) વળી તે સૂક્ષ્મ અને નિત્ય છે. એક રસ, એક ગન્ધ, એક વર્ણ અને બે સ્પર્શવાળો, અને કાર્યરૂપ લિજ્ઞથી અનુમાન કરવા યોગ્ય છે. ‘વુાસા શિન્હફ' દ્વિસ્પનિ— મૃદુ અને શીત કે મૃદુ અને ઉષ્ણસ્પર્શવાળા ઇત્યાદિ ગ્રહણ કરે છે. ‘ખાવ પતાસારૂં’ યાવત્–ચાર સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ ૧. ભાષા વગર્ણાના દ્રવ્યો સ્પર્શની અપેક્ષાએ બે સ્પર્શવાળાં ગ્રહણ કરે, યાવત્ચાર સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે એમ કહ્યું, તેમાં ટીકાકાર 'Jાસારૂં શિöફ' એ મૂલની પ્રતીક લઇને મૃદુ અને શીત તથા મૃદુ ઉષ્ણરૂપ ઇત્યાદિ બે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે એમ જણાવે છે. તેમાં મૃદુ અને શીત, મૃદુ અને ઉષ્ણ એ બે સ્પર્શ જ કેમ સમ્ભવે છે? કારણ કે સ્નિગ્ધ અથવા રુક્ષ સ્પર્શનો પણ સમ્ભવ છે, તો વિચાર કરતાં બે સ્પર્શ ઘટી શકતા નથી, વળી ત્રિસ્પર્શવાળા પુદ્ગલોના ગ્રહણ સમ્બન્ધે ટીકાકાર જણાવે છે કે ‘ત્રિસ્વશન્યિવક્—ાનિવિદ્ મૃશીતલ્પશનિ, નિવિદ્ મૃત્યુનિપલ્પના કોઇ મૃદુ અને શીતસ્પર્શવાળા દ્રવ્ય હોય છે અને કોઇ મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં હોય છે. એટલે મૃદુનો મૃદુમાં અન્તર્ભાવ કરતાં મૃદુ, શીત અને સ્નિગ્ધ એમ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્ય હોય છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે ભાષાવર્ગણાનો કોઇ સ્કન્ધ કેવળ મૃદું અને શીત સ્પર્શવાળો હોય? તેમાં રુક્ષ કે શીત સ્પર્શ કેમ ન હોય? કારણ કે સ્નિગ્ધ અને રુક્ષ બેમાંથી 386 Page #464 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासादव्वगहणाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ કરે છે. તેમાં યાવત્ શબ્દથી ત્રણ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો આ પ્રમાણે છે-કેટલાક દ્રવ્યો મૃદુ,અને શીત સ્પર્શવાળાં છે અને કેટલાંક મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં છે. તેમાં મૃદુસ્પર્શનો મૃદુસ્પર્શમાં સમાવેશ થાય છે માટે એક સ્પર્શ, અને શીત અને સ્નિગ્ધરૂપ બે અન્ય સ્પર્શે એમ સમુદાયને આશ્રયી ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. એમ બીજા સ્પર્શીનો યોગ હોય તો પણ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો જાણવા. કેટલાંક ચાર સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. તેમાં ચાર સ્પર્શમાં મૃદુ અને લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે, કારણ કે સૂક્ષ્મ સ્કન્ધોમાં તે અવશ્ય હોય છે અને બીજા બે સ્નિગ્ધ અને ઉષ્ણ, સ્નિગ્ધ અને શીત, રુક્ષ અને ઉષ્ણ, રુક્ષ અને શીત સ્પર્શ હોય છે. સર્વ સમુદાયની અપેક્ષાએ અવશ્ય તે ચાર સ્પર્શવાળાં દ્રવ્ય ગ્રહણ કરે છે. તેમાં મૃદુ અને લઘુ એ સ્પર્શી અવસ્થિત છે અને અવસ્થિત હોવાથી વ્યભિચારના (અનિયતપણાના) અભાવથી અર્થાનિશ્ચિત હોવાથી ગણાતા નથી, તે સિવાય બીજા સ્નિગ્ધાદિ ચાર સ્પર્શે વિકલ્પ હોય છે-તેને આશ્રયી સૂત્ર કહે છે. 'શીતસ્પર્શવાળાં ગ્રહણ કરે છે, (ઉષ્ણ સ્પર્શવાળાં, સ્નિગ્ધ સ્પર્શવાળાં અને રુક્ષ સ્પર્શવાળાં ગ્રહણ કરે છે.) ઇત્યાદિ વાવનાઃ પતિ! બતાવનારું છે' હે ભગવન્! જે યાવત્ અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે ત્યાં સુધી સુગમ છે. અહીં હમણાં આ છેલ્લું સૂત્ર કહ્યું –અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને ત્યારપછી સૂત્રના સંબન્ધથી આ કહ્યું કે-હે ભગવી જે યાવત્ અનન્તગુણ રુક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે. અહીં યાવત્ શબ્દવડે હે ભગવન્! જે એકગુણ કાળાવર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે'-ઈત્યાદિ જાણવું. હે ભગવન્! તે દ્રવ્યો શું સ્પષ્ટ-આત્મપ્રદેશોવડે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે કે નહિ સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે– ગૌતમ! આત્મપ્રદેશો સાથે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે છે, પણ સ્પર્શ નહિ કરાયેલા ગ્રહણ કરતો નથી. અહીં ભાષા દ્રવ્યોનો આત્મપ્રદેશોની સાથે સ્પર્શ આત્મપ્રદેશોના અવગાહના ક્ષેત્રથી બહાર પણ સંભવે છે, માટે પ્રશ્ન કરે છે–હે ભગવન્! ઇત્યાદિ અવગાઢ આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે પણ તેથી બીજા અનવગાઢ-ભિન્ન ક્ષેત્રમાં રહેલાં દ્રવ્ય ગ્રહણ કરતો નથી. જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તેમાં અનન્તરાવગાઢ-અન્તર. સિવાય રહેલા ભાષાદ્રિવ્યોને ગ્રહણ કરે છે પણ પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. ભાવાર્થ એ છે કે જે આત્મપ્રદેશોને વિષે જે ભાષાદ્રવ્યો રહેલા છે તે આત્મપ્રદેશો વડે તેજ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, પણ એક, બે, ત્રણ આત્મપ્રદેશોને અત્તર રહેલા ભાષાદ્રવ્યોને ગ્રહણ કરતો નથી. જે અનન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે અણુ-થોડા પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. એક સ્પર્શ તો હોવો જોઇએ. જો સ્નિગ્ધ ન હોય તો રુક્ષ હોય અને રુક્ષ ન હોય તો સ્નિગ્ધ હોય, શીત ન હોય તો ઉષ્ણ હોય અને ઉષ્ણ ન હોય તો શીત હોય એટલે એક સ્કન્દમાં પરસ્પર વિરોધી સ્પર્શ ન હોય, તેથી કોઇપણ રીતે મશીતસ્પર્શવાળા કે મૃસ્નિગ્ધસ્પર્શવાળાં દ્રવ્ય ઘટી શકતા નથી, કારણ કે મૃદુ અને શીત સ્પર્શ હોય ત્યાં સ્નિગ્ધ કે રુક્ષ સ્પર્શ હોવો જોઇએ, અને મૃદુ સ્નિગ્ધ, સ્પર્શ હોય ત્યાં શીત કે ઉષ્ણ સ્પર્શ હોવો જોઇએ, એટલે બે સ્પર્શવાળાં કે ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો ઘટી શકતાં નથી. કદાચ એમ માનીએ કે મૃદુ અને લધુ સ્પર્શ અવસ્થિત હોવાથી તેની ગણના ન કરીએ તોપણ ઊપર કહ્યા પ્રમાણે મૃદુ અને શીત અને મૃદુ અને ઉષ્ણરૂપ બે સ્પર્શવાળાં દ્રવ્યો ઘટતા નથી, તેમ ત્રિસ્પર્શવાળા દ્રવ્યોના ગ્રહણ પ્રસંગે મૃદુશીતસ્પર્શવાળા અને મૃદુસ્નિગ્ધસ્પર્શવાળા દ્રવ્યો ઘટતા નથી. લોકપ્રકાશમાં કહ્યું છે કે “જીયા નાના ગર્વ લrfમિક મૃત સ્પર્શતુ રાવતેષાં મૃ૬નવુ છુ અચી તો ? स्निग्धशीतो स्निग्धोष्णौ वा प्रकीर्तितौ। रूक्षोष्णौ रूक्षशीतौ वा विज्ञेर्वेद्यौ यथागमम्॥ अयं पञ्चसङ्ग्रहवृत्तिशतकबृहट्टीकाद्यभिप्रायः પ્રતિપ્રજ્ઞતામાન વૈતાનિધોળશાપને પર્શતુવે યાત્રાતિ'' લોક પ્રકાશ, સર્ગ ૩૫, શ્લોd ૪૩-૪૪. અર્થ–તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાર્મણ વર્ગણાઓ પણ વર્ણાદિ વડે એ પ્રમાણે છે. પરન્તુ સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળી છે, તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શે ધ્રુવ-અવસ્થિત છે અને બીજા સ્નિગ્ધ શીત અથવા સ્નિગ્ધ ઉષ્ણ અને રુક્ષ ઉષ્ણ અથવા શીત સ્પર્શ હોય છે એ વિદ્વાનોએ આગમને અનુસરી જાણવું. આ પ્રમાણે પચ્ચસંગ્રહવૃત્તિમાં છે અને શતકબૃહદ્દીકા વગેરેનો અભિપ્રાય છે. કર્મપ્રકૃતિ અને ભગવતી સૂત્રના અભિપ્રાયથી સ્નિગ્ધ, ઉષ્ણ, રુક્ષ અને શીત એ ચાર જ સ્પર્શ હોય છે. એટલે ભાષાવર્ગણાના કોઇ સ્કન્ધ સ્પર્શની અપેક્ષાએ સ્નિગ્ધ અને શીત સ્પર્શવાળો, સ્નિગ્ધ અને ઉષ્ણ, રુક્ષ અને શીત અથવા રુક્ષ અને ઉષ્ણ સ્પર્શવાળો હોય તો તે અપેક્ષાએ બે સ્પર્શવાળા દ્રવ્ય ગ્રહણ કરે છે, પણ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્ય ગ્રહણ કરે છે એમાં કયા ત્રણ સ્પર્શ લેવા એ પ્રશ્ન તો બાકી જ રહે છે. સર્વ ગ્રહણ યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે એ તો બરાબર છે. પણ પ્રત્યેક સ્કન્ધની અપેક્ષાએ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્યો તો કોઇપણ રીતે ઘટી શકતાં નથી. તત્ત્વ બહુશ્રુત ગમ્ય છે. | 387 Page #465 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादव्वगहणाइ परूवणं અને બાદર–ઘણા પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. અહીં અણુપણું અને બાદરપણું ભાષાને યોગ્ય તે સ્કન્ધોના થોડા પ્રદેશ અને ઘણા પ્રદેશની અપેક્ષાએ સમજવું. કારણ કે મૂળ ટીકાકારે તેવા પ્રકારની વ્યાખ્યા કરી છે. જે અણુદ્રવ્યોને પણ ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશાના, અધો દિશાના અને તિર્યક્ દિશાના જાણવા. અહીં જેટલા ક્ષેત્રમાં જીવને ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો રહેલાં છે, તેટલા જ ક્ષેત્રમાં ઊર્ધ્વપણું, અધોપણું અને તિર્યક્પણું સમજવું. ‘નારૂં મંતે! ૩Éપિ શેહ ્' ઇત્યાદિ. જે ભાષાદ્રવ્યોનો ગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, તેને તે કાળની આદિમાં–પ્રથમ સમયે પણ ગ્રહણ કરે છે, મધ્યે–બીજા વગે૨ે સમયોમાં પણ ગ્રહણ કરે છે અને છેલ્લે સમયે પણ ગ્રહણ કરે છે. ‘ગાડું મંતે! આપિ 'ગેન્દફ' ઇત્યાદિ, જે આદિમાં, મધ્યમાં અને અન્તમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તે સ્વવિષય–પૃષ્ટ, અવગાઢ અને અનન્તરાવગાઢરૂપ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પરંતુ અવિષય–પૃષ્ટાદિ સિવાયના બીજા દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. ‘નારૂં ભંતે! સવિસર્ જોöફ' ઇત્યાદિ. જે સ્વવિષયભૂત દ્રવ્યોને ગ્રહણ કરે છે તે આનુપૂર્વી વડે–દ્રવ્ય ગ્રહણની અપેક્ષાએ જેમ જેમ નજીક હોય તે ક્રમવડે ગ્રહણ કરે છે, પણ તેથી વિપરીત ક્રમથી ગ્રહણ કરતો નથી. ‘નારૂં મંતે! આાળુપુત્ત્રિ ચેન્નુરૂ' ઇત્યાદિ. હે ભગવન્! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે તે ત્રણ દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે, એમ ચાર દિશાથી આવેલાં, પાંચ દિશાથી આવેલાં કે છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે? એમ ગૌતમ સ્વામીએ પ્રશ્નકર્યો એટલે ભગવાન્ કહે છે–‘હે ગૌતમ! અવશ્ય છ દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે ભાષક–બોલનાર અવશ્ય ત્રસ નાડીમાં હોય છે, અને તે સિવાય બીજે ત્રસ કાયનો સંભવ નથી અને ત્રસ નાડીમાં રહેલાને અવશ્ય છ દિશાઓથી આવેલા પુદ્ગલનો સંભવ છે. એ પૂર્વોક્ત અર્થ સંબન્ધે સંગ્રહણી ગાથા કહે છે—‘પુટ્ટોના અનંતર' ઇત્યાદિ. પ્રથમ સૃષ્ટ સંબન્ધી સૂત્ર, ત્યારપછી અવગાઢસૂત્ર, ત્યારપછી અનન્તરાવગાઢસૂત્ર, તે પછી અણુ અને બાદર સંબન્ધી સૂત્ર, ત્યારબાદ ઊર્ધ્વ, અધો, તિર્થંગ દિશા સંબન્ધી સૂત્ર, ત્યારપછી ‘આર્ફે’ આદિ મધ્ય અને અવસાનસૂત્ર, ત્યારપછી વિષયસૂત્ર, ત્યારબાદ આનુપૂર્વીસૂત્ર અને ત્યારપછી ‘નિયમાત્’ અવશ્ય ષડ્ટિશિસૂત્ર છે. II૨૫૩૯૬॥ जीणं भंते! जाई व्वाई भासत्ताए गेण्हति ताई किं संतरं गेण्हति ? निरंतरं गेण्हति ? गोयमा ! संतरं पि गेण्हति, निरंतरं पि गेण्हति। संतरं गिण्हमाणे जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जसमए अंतरं कट्टु गेण्हति, निरंतरं हमाणे जहणेणं दो समए, उक्कोसेणं असंखेज्जसमये अणुसमयं अविरहियं निरंतर गेण्हति । जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरइ ताई किं संतरं निसिरइ ? निरंतरं निसरइ ? गोयमा ! संतरं निसिरइ, નો निरंतरं निसिर । संतरं निस्सरमाणे एगेणं समयएणं गेण्हति, एगेणं समएणं निसिरइ, एतेणं गहणनिसिरणोवाएणं जहन्नेणं दुसमइयं, उक्कोसेणं असंखेज्जसमइयं अंतोमुहुत्तियं गहणनिसिरणोवायं [णिसिरणं] करेति I]૦-૨૬||૨૧૭|| (મૂળ) હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર (સમયાદિના અત્તર સહિત) ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે? હે ગૌતમ! સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરન્તર પણ ગ્રહણ કરે છે. સાન્તર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અન્તર કરી ગ્રહણ કરે છે અને નિરન્તર ગ્રહણ કરતો જધન્યથી બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયો સુધી પ્રતિસમય નિરંતર અવિરહિતપણે ગ્રહણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે તે શું સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે? હે ગૌતમ! સાન્તર બહાર કાઢે છે, પણ નિરન્તર કાઢતો નથી. સાન્તર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ અને નિઃસરણ—બહાર કાઢવા વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિઃસરણ કરે છે. II૨૬૩૯૭।। .388 Page #466 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासादव्वभेयणपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) હે ભગવન્ ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર (સમયાદિના અત્તર સહિત) ગ્રહણ કરે છે કે નિરંતર (સમયાદિના અન્તર સિવાય) ગ્રહણ કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે—સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંતર પણ ગ્રહણ કરે છે, કારણ કે બન્ને પ્રકારે ગ્રહણ કરવાનો સંભવ છે. તેમાં સાન્તર ગ્રહણ અને નિરંતર ગ્રહણના કાળનું પ્રમાણ બતાવે છે–‘સંતર frન્હમાળે' ઇત્યાદિ. સાન્નર ગ્રહણ કરતો જઘન્ય એક સમયનું અન્તર કરી ગ્રહણ કરે છે. આ જઘન્ય એક સમયનું અન્તર નિરંતર બોલવામાં પ્રવૃત્ત થયેલાં બોલનારને આશ્રયી સમજવું, તે. આ પ્રમાણે—એક સમયે ભાષાપુદ્ગલોને ગ્રહણ કરી ત્યાર બાદ મૂકવાના સમયે બીજા પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય ત્રીજા સમયે ફરીથી ગ્રહણ જ કરે છે, મૂકતો નથી અને બીજા સમયે પ્રથમ સમયમાં ગ્રહણ કરેલા પુદ્ગલો મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. અહીં આશંકા કરે છે કે ‘અન્ય પ્રયત્નથી ગ્રહણ થાય છે અને અન્ય પ્રયત્નથી મૂકે છે, તે બન્ને ગ્રહણ અને નિસર્ગ પ્રયત્ન પરસ્પર વિરુદ્ધ કાર્ય કરવાથી પરસ્પર વિરુદ્ધ છે, તો એક સમયે તે બે પ્રયત્ન કેમ હોય? તે આશંકા અયુક્ત છે. કારણ કે જીવના તેવા પ્રકારના સ્વભાવથી બે ઉપયોગ એક સમયે હોતા નથી, પરન્તુ જે ક્રિયાઓ છે તે ઘણી હોય તો પણ એક સમયે ઘટે છે, કેમકે તેવી રીતે દેખાય છે. જેમ કે નૃત્ય કરનારી એક છતાં પણ ભ્રમણાદિ નૃત્ય કરતી એક સમયે પણ હાથ પગ વગેરેના વિચિત્ર અભિનયો કરતી દેખાય છે, વળી સર્વ વસ્તુનો પણ પ્રત્યેક સમયે ઉત્પાદ અને વ્યય થાય છે અને એક જ સમયે સંઘાત–મળવું અને પરિશાટ–જુદા પડવું થાય છે. માટે એક સમયે ગ્રહણ અને નિસર્ગ બે ક્રિયાઓ માનવામાં કોઇ પણ પ્રકારનો દોષ નથી. એ સંબન્ધે ભાષ્યકાર કહે છે કે—‘પરસ્પર વિરોધી એવા ગ્રહણ અને નિસર્ગરૂપ બે પ્રયત્નો એક સમયે કેમ હોય? ઉત્તર—એક સમયે બે ઉપયોગ ન હોય, પણ અનેક ક્રિયાઓ હોવામાં શો દોષ છે’? ત્રીજા સમયે બીજા સમયે ગ્રહણ કરેલા તેજ પુદ્ગલોને મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. એમ સાન્તર ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટથી તો અસંખ્યાતા સમય સુધી નિરન્તર ગ્રહણ કરે છે. કદાચ બીજો કોઇ અસંખ્યાતા સમયમાં થયેલા ગ્રહણને એક ગ્રહણ માને, તેથી કહે છે કે ‘પ્રતિસમય ગ્રહણ કરે છે.’ કદાચિત્ અન્તર પડતું હોય તો પણ વ્યવહારથી ‘પ્રતિસમય ગ્રહણ કરે છે' એમ કહેવાય, તેથી તે આશંકા દૂર કરવા માટે ‘અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે’ એમ કહ્યું છે. તેમાં પ્રથમ સમયે પુદ્ગલોનું ગ્રહણમાત્ર હોય છે, પણ મૂકવાનું હોતુ નથી. કારણ કે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી. છેલ્લે સમયે મૂકવાનું જ હોય છે. કારણ કે બોલવાની ઇચ્છા બંધ થતાં ગ્રહણનો સંભવ નથી. બાકીના બીજા ત્રીજા વગે૨ે સમયમાં ગ્રહણ અને નિસર્ગ–મૂકવું બન્ને એક સમયે થાય છે. સ્થાપના— . ગ્રં. ગુ. ગ્ર. ગૃ. ૦ ૦ નિ. નિ. નિ. નિ. નિ. || માસવવમેયળવવળ || जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरति ताई किं भिण्णाई णिसिरति ? अभिण्णाई णिसिरति ? गोयमा ! भिन्नाई पि निस्सरइ, अभिन्नाई पि निस्सरइ । जाई भिन्नाई णिसिरति ताई अनंतगुणपरिवड्डीएणं परिवड्ढमाणाई लोयंतं फुसन्ति, जाई अभिण्णाई निसिरइ ताई असंखेज्जाओ ओगाहणवग्गणाओ गंता भेदमावज्जंति, संखेज्जातिं जोअणातिं गंता विद्धंसमागच्छंति । सू० - २७ ।।३९८ ।। (મૂળ) હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં દ્રવ્યો બહાર કાઢે છે તે ભિન્ન ભેદાયેલા કાઢે છે કે અભિન્ન નહી ભેદાયેલા કાઢે છે? હે ગૌતમ! ભિન્ન પણ કાઢે છે અને અભિન્ન પણ કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનન્તગુણા વૃદ્ધિથી વધતાં લોકાન્તનો સ્પર્શ કરે છે. જે અભિન્ન દ્રવ્યો કાઢે છે તે અસંખ્યાતી અવગાહનાવર્ગણા (અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્રના વિભાગરૂપ) પર્યન્ત જઈને ભેદાય છે, અને પછી સંખ્યાતા યોજનો સુધી જઇને વિનાશ પામે છે. I૨૭૩૯૮૫ (ટી૦) ‘નીવા ખં ભંતે! નાર્ ર્ળ્વારૂં માસત્તાણું નહિયારૂં નિસરફ’—હે ભગવન્! જીવો ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે–ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-‘સાન્તાં નિવૃઽતિ' સાન્તર મૂકે છે પણ નિરન્તર મૂકતો નથી. તેનો આ ભાવાર્થ 389 Page #467 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादबभेयणपरूवणं છે–અહીં પ્રથમ ભાષા દ્રવ્યનું ગ્રહણ નિરન્તર કહ્યું, કારણ કે– મધુસમયે વિરહિયં નિરંતર 'પ્રતિસમય અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે–એમ હમણાં જ સૂત્ર કહ્યું, તેથી નિસર્ગ-મૂકવું પણ પ્રથમ સિવાયના બાકીના સમયમાં નિરંતર માનવું જોઈએ, કારણ કે ગ્રહણ કર્યા પછીના સમયે અવશ્ય નિસર્ગ-મૂકવાનું હોય છે. માટે “સાત નિવૃતિ નો નિરન્તરમ' તિ-સાન્તર મૂકે છે, નિરંતર મૂકતો નથી, એ ગ્રહણની અપેક્ષાએ સમજવું, તે આ પ્રમાણે-જે સમયે જે ભાષાદ્રવ્યો ગ્રહણ કરે છે તેને તે સમયે મૂકતો નથી. જેમ કે પ્રથમ સમયે ગ્રહણ કરેલાં ભાષાદ્રવ્યો તેજ પ્રથમ સમયે મૂકતો નથી, પણ પૂર્વ પૂર્વના સમયે ગ્રહણ કરેલા પછી પછીના સમયે મૂકે છે. માટે નિસર્ગ ગ્રહણ પૂર્વક હોય છે, કારણ કે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી, માટે સાન્તરે નિસર્ગ કહ્યો છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–પ્રતિસમય નિરન્તર ગ્રહણ કરવાનું કહ્યું છે, તો મૂકવાનું પણ નિરંતર કહેવું જોઈએ, તો સાન્તર (અત્તર પૂર્વક) મૂકવાનું કેમ કહ્યું? ઉત્તર–ગ્રહણની અપેક્ષાએ મૂકવું સાન્તર કહ્યું છે, કારણ કે જે સમયે જે ભાષા દ્રવ્યો ગ્રહણ કરેલાં છે તેને તે સમયે નિરન્તર મૂકતો નથી, જેમ પ્રથમ સમયે (ગ્રહણ કરે છે પણ) મૂકતો નથી. ગ્રહણ કર્યા સિવાય મૂકતો નથી માટે ગ્રહણનું અત્તર હોવાથી સાન્તર મૂકે છે. તાત્પર્ય એ છે કે ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ સાન્તર છે અને સમયની અપેક્ષાએ નિરન્તર છે, કારણ કે દ્વિતીયાદિ બધા સમયમાં નિરન્તર નિસર્ગ હોય છે, એજ બાબત સૂત્રકાર સ્પષ્ટ કરે છે–“સાંતાં નિરમાનો પર્વ સમi ૬, ળ સમા ' ઈતિ-સાન્તરપણે ગ્રહણ કરતો એક સમયે-પૂર્વ પૂર્વના સમયે ગ્રહણ કરે છે અને એક સમયે-પછી પછીના સમયે મૂકે છે. અથવા ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ–મૂકવાનું હોવાથી એક સમયે–પ્રથમ સમયે ગ્રહણ જ કરે છે, પણ મૂકતો નથી, કારણ કે ગ્રહણ કર્યા સિવાય મૂકવાનું હોતું નથી. અને એક છેલ્લા સમયે મૂકે જ છે, પણ ગ્રહણ કરતો નથી. કારણ કે બોલવાની ઇચ્છા બન્ધ થતાં ભાષાવર્ગણાના ગ્રહણનો સંભવ નથી, બાકીના દ્વિતીયાદિ સમયોમાં એક સાથે ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે નિરન્તર જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમય સુધી હોય છે. એજ બાબત સૂત્રકાર કહે છે–“કહળનિસરણોવાળું વહvuli હુસમક્યું, ૩ોસે ઉનસમર્થ મનોમુત્તિમાં હાિસર વારેઆ ગ્રહણ અને નિસર્ગના ઉપાયપ્રયત્ન વડે જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતસમયના પરિમાણવાળા અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિસર્ગ કરે છે. જીવે નું અંત! નાડું બ્રાઉં–હે ભગવન્! જીવે ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે, તે ભિન્ન મૂકે છે કે અભિન્ન મૂકે છે-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે-“હે ગૌતમ! ભિન્ન-ભેદાયેલાં પણ મૂકે છે અને અભિન્ન-નહિ ભેદાયેલાં પણ મૂકે છે. અહીં આ ભાવાર્થ છે–વક્તાના બે પ્રકાર છે-મન્દપ્રયત્નવાળો અને તીવ્રપ્રયત્નવાળો. તેમાં જે વ્યાધિવિશેષથી કે અનાદરથી મન્દપ્રયત્નવાળો છે તે તેવાજ પ્રકારના પૂલ ખંડવાળાં ભાષા દ્રવ્યો મૂકે છે અને જે આરોગ્યાદિગુણયુક્ત અને તથાવિધ આદરભાવથી તીવપ્રયત્નવાળો છે તે ભાષાદ્રવ્યોને ગ્રહણ અને મૂકવાના પ્રયત્નવડે અનેક ખંડ કરીને મૂકે છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છ–કોઈ મન્દપ્રયત્નવાળો વક્તા સકલ-સંપૂર્ણ નહિ ભેદાયેલાં સર્વદ્રવ્યોને મૂકે છે અને બીજો તીવપ્રયત્નવાળો ભાષાદ્રવ્યોને ભેદીને ખંડો કરીને મૂકે છે. તે માટે કહ્યું છે કે fખન્ના નિસર, ખિન્ના નિસર, નાડું ખાવું નિસર –ભેદાયેલાં પણ મૂકે છે અને નહિ ભેદાયેલા પણ મૂકે છે. તીવ્રપ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ જે ભેદાયેલાં ભાષા દ્રવ્યોને મૂકે છે તે સૂક્ષ્મ હોવાથી અને ઘણાં હોવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે, અને તે અન્ય દ્રવ્યોને વાસિત કરતાં હોવાથી અનન્તગુણવૃદ્ધિથી વધતાં છ એ દિશાએ લોકાત્તનો સ્પર્શ કરે છે, એ સંબધે કહ્યું છે કે તે “ભદાયેલાં દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી અનન્તગુણ વૃદ્ધિવડે લોકાત્તને પ્રાપ્ત થાય છે, અને ભાષાવડે નિરંતર લોકને પૂર્ણ કરે છે.' મન્દપ્રયત્નવાળો વતા પૂર્વે જેવા પ્રકારનાં જે ભાષાદ્રવ્યો હતો તેવાજ પ્રકારના બધાં અભિન્ન-નહિ ભેદાયેલાં દ્રવ્યોને ભાષાપણે પરિણાવી મૂકે છે અને તે અસંખ્યાતી અવગાહનાવર્ગણા સુધી જઇને ભેદાય છે. એટલે એક એક ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યપ્રદેશાત્મક ક્ષેત્રના વિભાગ રૂપ અવગાહનાઓના અસંખ્યાતા વર્ગણા–સમુદાયો ઓળંગી પછી તે ભાષા દ્રવ્યો ભેદાય છે અને તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાતા યોજન સુધી જઈને નાશ પામે છે-શબ્દપરિણામનો ત્યાગ કરે છે. કહ્યું છે કે “અભિન્ન ભાષાદ્રવ્યો 390 Page #468 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं भासादव्वभेयणपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग १ અસંખ્યાતી અવગાહના વર્ગણા સુધી જઇને ભેદાય છે અને ત્યાર પછી સંખ્યાતા યોજન પર્યન્ત જઈને નાશ પામે છેં.” 1/૨૭ll૩૯૮. तेसि णं भंते! दव्वाणं कतिविहे भेए पण्णत्ते? गोयमा! पञ्चविधे भेदे पन्नत्ते। तं जहा–खंडाभेदे, पयराभेदे, चुण्णियाभेदे, अणुतडियाभेदे, उक्करियाभेदे। से किं तं खंडाभेदे? २ जण्णं अयखंडाण वा तउखंडाण वा तंबखंडाण वा, सीसगखंडाण वा रययखंडाण वाजातरूवखंडाण वा खंडपण भेदे भवति से तं खंडाभेदेशसे किं तं पयराभेदे?२ जण्णं वंसाण वा वेत्ताण वा नलाण वा कदलीथं(त्थं)भाण वा अब्भपडलाण वा पयरएणं भेदे भवति, से तं पयराभेदेश से किं तं चुण्णियाभेदे? २ जण्णं तिलचुण्णाण वा मुग्गचुण्णाण वा मासचुण्णाण वा पिप्पलिचुण्णाण वा मिरियषुण्णाण वा सिंगबेरचुण्णाण वा चुण्णियाए भेदे भवति से तं चुण्णियाभेदे ३।से किं तं अणुतडियाभेदे?२ जण्णं अगडाण वा तडागाण वा दहाण वा नदीण वा वावीण वा पुक्खरिणीण वा दीहियाण वा गुंजालियाण वा सराण वा [सरसराण वा] सरपंतियाण वा सरसरपंतियाण वा अणुतडियाभेदे भवति, से तं अणुतडियाभेदे ४ासे किं तं उक्करियाभेदे? २ जण्णं मूसाण' वा मंडूसाण' वा तिलसिंगाण वा मुग्गसिंगाण वा माससिंगाण वा एरंडबीयाण वा फुडिया' उक्करियाए भेदे भवति, से तं उक्करियाभेदे ५ ।।सू०-२८॥३९९।। (૧૦) હે ભગવન્! તે દ્રવ્યોનો ભેદ કેટલા પ્રકારનો કહેલો છે! હે ગૌતમ! પાંચ પ્રકારનો ભેદ કહેલો છે. તે આ પ્રમાણ–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચૂર્ણિકાભેદ, ૪ અનુતટિકાભેદ અને ૫ ઉત્કરિકાભેદ. હે ભગવન્! ખંડભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે લોઢાના ખંડોનો, જસતના ખંડોનો, ત્રાંબાના ખંડોનો, સીસાના ખંડોનો, રૂપાના ખંડોનો, કે સુવર્ણના ખંડોનો ખંડરૂપે–ટુકડારૂપે ભેદ થાય તે ખંડભેદ. હે ભગવન્! પ્રારભેદ કેવા પ્રકારનો છે? જે વાંસનો, નેતરનો, બરુનો, કેળના સ્તંભનો કે અબરખના પડોનો પ્રત–પડરૂપે ભેદ છે તે પ્રતરભેદ. હે ભગવન્! ચૂર્ણિકાલેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે તલના ચૂર્ણાનો, મગના ચૂર્ણોનો, અડદના ચૂર્ણાનો, પીપરના ચૂર્ણાનો, મરીના ચૂર્ણાનો કે સુંઠના ચૂર્ણનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ. હે ભગવન્! અનુતટિયાભેદ કેવા પ્રકારનો છે? જે કૂવા, તળાવો, કહો, નદીઓ, વાવો, પુષ્કરિણીઓ, દીર્ઘકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સર સરોવરો, સરપંક્તિઓ કે સરસર પંક્તિઓનો અનુતટિકારૂપે ભેદ થાય છે તે અનુતટિકાભેદ. ઉત્કરિકાભેદ કેવા પ્રકારનો છે? જે મૂસ-મસૂર, મંડૂસ, તલની સિંગો, મગની સિંગો અડદની સિંગો કે એરંડાના બીજોનો ફૂટીને ઉત્કરીકારૂપે ભેદ થાય છે તે ઉત્કરિકાભેદ, ll૨૮ll૩૯૯ (ટીવ) “ભેદ પામેલાં પણ ભાષાદ્રવ્યો મૂકે છે એમ કહ્યું, તેમાં શબ્દદ્રવ્યનો ભેદ કેટલા પ્રકારનો છે–એ સંબધે પ્રશ્ન કરે છે- તેલિ નં પ!િ રવ્યામાં વિદે '—'હે ભગવન્!! તે દ્રવ્યોનો કેટલા પ્રકારનો ભેદ કહેલો છે' ઇત્યાદિ. તેમાં લોઢાના ખંડ વગેરેની પેઠે ખંડભેદ, અબરખ અને ભોજપત્રાદિની પેઠે પ્રતરભેદ, ફેકેલા ચૂર્ણની પેઠે ચૂર્ણિકાભેદ, શેરડીની છાલ વગેરેની જેમ અનુતટિકાભેદ અને શ્રુતિ-કાનના આઘર્ષની (મદનની) જેમ ઉત્કરિકાભેદ જાણવો. એ ભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તરસૂત્રો કહે છે–તે હિંદખે?' “ખંડભેદ કેવા પ્રકારનો છે' ઇત્યાદિ પાઠસિદ્ધ છે, પરંતુ અનુતટિકા ભેદમાં કૂવા, તળાવો, હૂદો એ બધા પ્રસિદ્ધ છે, નદીઓ-પર્વતની નદીઓ વગેરે, વાવો-ચતુષ્કોણ આકારવાળી, પુષ્કરિણીઓ-ગોળ આકૃતિવાળી, દીધિંકા-સીધી નદીઓ, ગુઋાલિકા વક્ર નદીઓ, ઘણાં એકલાં પુષ્પપ્રકારની જેમ છૂટાં સરોવરો, અને તે એક એક શ્રેણિમાં રહેલાં હોય તે સર:પંક્તિઓ કહેવાય છે. શ્રેણિબદ્ધ રહેલાં સરોવરોમાં કૂવાનું પાણી પ્રણાલીનીક દ્વારા જાય તે સર સર પંક્તિ કહેવાય છે. એ સિવાય બીજા અપ્રસિદ્ધ ભેદો લોકથી જાણી લેવા. ૨૮૩૯૯ ૧. મૂHIળ, મૂલ"Iળ, મૂલથાન પાઠાન્તર; ૨. માળ, ૩. કેતા, કત્તા 391 Page #469 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादव्वभेयणपरूवणं एएसिणंभंते! दव्वाणं खंडाभेएणं पयराभेदेणंचुण्णियाभेदेणं अणुतडियाभेदेणं उक्करियाभेदेण यभिज्जमाणाणं कयरे क़यरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा, विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवाई दव्वाई उक्करियाभेदेणं भिज्जमाणाई,अणुतडियाभेएणंभिज्जमाणाई अणंतगुणाई, चुण्णियाभेदेणंभिज्जमाणाई अणंतगुणाई,पयराभेदेणं भिज्जमाणाई अणंतगुणाई, खंडाभेदेणं भिज्जमाणाई अणंतगुणाई।।सू०-२९।।४००।। (મૂળ) હે ભગવન્! ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણભેદ, અનુતટિકાભેદ અને ઉત્કરિકાભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ઉત્કરિકા ભેદ વડે પામતાં સૌથી થોડા દ્રવ્યો છે, તેથી અનુતટિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણા છે, તેથી ચૂર્ણિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે, તેથી પ્રતર ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. અને તેથી ખંડભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. ૨૯ll૪00ll नेरइए णं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हति ताई किं ठियाई गेण्हति? अठियाई गेण्हति? गोयमा! एवं चेव,जहा जीवे वत्तव्वया भणिया तहा नेरइयस्स विजाव अप्पाबहुयं। एवं एगिदियवज्जो दंडतो जाव वेमाणिता। जीवाणं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हंति ताई किं ठियाई गेण्हति? अठियाई गेण्हति? गोयमा! एवं चेव, पुहुत्तेण वि णेतव्वं,जाव वेमाणिया २।जीवे णं भंते! जाई दव्वाई सच्चभासत्ताए गेण्हति ताई किं ठियाई गेण्हति अठियाई गेण्हति? गोयमा! जहा ओहियदंडओ तहा एसोऽवि, णवरं विगलिंदिया ण पुच्छिज्जति। एवं मोसमासाए वि, सच्चामोसमासाए वि, असच्चामोसमासाए विएवं चेव,नवरं असच्चामोसमासाए विगलिंदिया वि पुच्छिज्जति इमेणं अभिलावेणं-विगलिदिएणं भंते!जाईदव्वाई असच्चामोसभासाए गिण्हइ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ? गोयमा! जहा ओहियदंडओ, एवं एए एगत्तपुहुत्तेणं दस दंडगा। भाणियव्वा ।।सू०-३०।।४०१।। (૧૦) હે ભગવન્! નરયિક જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે? હે ગૌતમ! જેમ જીવ સંબધે વક્તવ્યતા કહી છે તેમ નરયિકને પણ યાવત્ અલ્પબદુત્વ સુધી કહેવી. એ આ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક યાવતું વૈમાનિક સુધી જાણવો. હે ભગવન જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત-સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિત-અસ્થિર રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! બહુવચન વડે પણ એમજ યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? જેમ સામાન્ય દંડક કહ્યો તેમ આ પણ જાણવો, પરન્તુ વિક્લેન્દ્રિયો સંબન્ધ ન પૂછવું. એ પ્રમાણે મૃષા ભાષા, સત્યમૃષા ભાષા અને અસત્યામૃષા ભાષા સંબધે જાણવું, પરન્તુ અસત્યામૃષા ભાષા વડે આ અભિલાપ-પાઠ વડે વિકસેન્દ્રિયો પૂછવા. હે ભગવન્! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્યમૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિર રહેલા ગ્રહણ કરે છે? હે ગૌતમ! * જેમ સામાન્ય દંડક કહ્યો છે તેમ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચન વડે દસ દંડકો કહેવા. ll૩૪૦૧ जीवे णं भंते! जाई दव्वाई सच्चभासत्ताए गिण्हति ताई किं सच्चभासत्ताए निसिरइ? मोसमासत्ताए निसिरइ, सच्चामोसमासत्ताए निसिरति? असच्चामोसमासत्ताए निसिरइ? गोयमा।सच्चभासत्ताए निसिरइ,नोमोसमासत्ताए निसिरति,नो सच्चामोसमासत्ताए निसिरति, नो असच्चामोसभासत्ताए निसिरइ। एवं एगिदिय-विगलिंदियवज्जो दंडतोजाव वेमाणिया। एवं पुहुत्तेण वि।जीवेणं भंते! जाई दव्वाईमोसभासत्ताए गिण्हति ताई कि सच्चभासत्ताए निसिरति? मोसभासत्ताए-सच्चामोसमासत्ताए-असच्चामोसभासत्ताए निसिरइ? गोयमा! नो सच्चभासत्ताए निसिरति, मोसभासत्ताए निसिरति, णो सच्चामोसभासत्ताए, णो असच्चामोसभासत्ताए निसिरति। एवं 392 Page #470 -------------------------------------------------------------------------- ________________ एक्करसमं भासापयं सोलहविहवयणपरूवणाई श्री प्रज्ञापना सूत्र भाग १ सच्चामोसभासत्ताए वि। असच्चामोसमासत्ताए वि एवं चेव, नवरं असच्चामोसभासत्ताए विगलिंदिया तहेव पुच्छिज्जति, जाए चेव गिण्हति ताए चेव निसिरति। एवं एते एगत्त-पुहत्तिया अट्ठ दंडगा भाणिव्वा Iટૂ-રૂ૪૦૨ાા (મૂ૦) હે ભગવન્! જીવ જે દ્રવ્યો સત્ય ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સત્ય ભાષાપણે, મૃષા ભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષા ભાષાપણે મૂકે છે? હે ગૌતમ! સત્ય ભાષાપણે મૂકે છે, પણ અસત્ય ભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષા ભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિક્લન્દ્રિય સિવાયનો દંડક યાવત્ વૈમાનિક સુધી કહેવો. એમ બહુવચન વડે પણ જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને મૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તેને શું સત્ય ભાષાપણે, મૃષા ભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યમૃષા ભાષાપણે મૂકે છે? હે ગૌતમ! મૃષા ભાષાપણે મૂકે છે, પણ સત્ય ભાષાપણે, સત્યમૃષા ભાષાપણ કે અસત્યામૃષા ભાષાપણે મૂકતો નથી, એ પ્રમાણે સત્યમૃષા ભાષાપણે અને અસત્યામૃષા ભાષાપણે પણ એમજ સમજવું. પરન્તુ અસત્યામૃષાભાષાપણે વિકસેન્દ્રિયો સંબન્ધ પૂછવું. જે. ભાષાપણે ગ્રહણ કરે છે તે ભાષાપણે મૂકે છે. એ પ્રમાણે એકવચન અને બહુવચન સંબન્ધમાં એ આઠ દંડકો કહેવા. //૩૧૪૦૨/ || સોદવિદવયUાવવા II कतिविहे णं भते! वयणे पन्नत्ते? गोयमा! सोलसविहे वयणे पन्नत्ते, तंजहा–एगवयणे, दुवयणे२, बहुवयणे, इथिवयणे४, पुमवयणे५, णपुंसगवयणे६, अज्झत्थवयणे, उवणीयवयणे८, अवणीयवयणे, उवणीयावणीयवयणे१०, अवणीयोवणीयवयणे११, तीतवयणे१२, पडुप्पन्नवयणे१३, अणागयवयणे१४, पच्चक्खवयणे१५, परोक्खवयणे१६। इच्चेयं भंते! एगवयणं वा जाव परोक्खवयणं वा वदमाणे पण्णवणी णं एसा भासा?ण एसा भासा मोसा? हंता! गोयमा! इच्चेयं एगवयणं वाजाव परोक्खवयणं वा वदमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा सू०-३२।।४०३॥ (૧૦) હે ભગવન્! કેટલા પ્રકારના વચન કહ્યાં છે? હે ગૌતમ! સોળ પ્રકારના વચનો કહ્યાં છે, તે આ પ્રમાણે-૧ એકવચન, ૨ દ્વિવચન, ૩ બહુવચન, ૪ સ્ત્રીવચન, ૫ પુરુષવચન, ૬ નપુંસકવચન, ૭ અધ્યાત્મવચન, ૮ ઉપનીતવચન, ૯ અપની તવચન, ૧૦ ઉપનીતાપનીતવચન, ૧૧ અપની તોપની તવચન, ૧૨ અતીતવચન, ૧૩ પ્રત્યુત્પન્નવચન, ૧૪ અનાગતવચન, ૧૫ પ્રત્યક્ષવચન અને ૧૬ પરોકવચન. એ પ્રમાણે એ એકવચન યાવત્ પરોકવચનને બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એકવચન, યાવત્ પરોક્ષ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. Il૩૨ ૪૦૩. (ટી.) એ ભેદવાળા દ્રવ્યોનું અલ્પબહુત્વ સૂત્રના પ્રામાણ્યથી તે પ્રમાણે જ માનવું, કારણ કે તે યુક્તિનો વિષય નથી. બાકીના બધા સૂત્રો પાઠસિદ્ધ છે, યાવત્ હે ભગવન્! કેટલા પ્રકારના વચન કહેલાં છે. પુરુષ” એ એકવચન છે પુરુષ-બે પુરુષે એ દ્વિવચન છે અને પુરુષા: ‘અનેક પુરુષા અનેક પુરુષો એ બહુવચન છે. આ સ્ત્રી એ સ્ત્રીવચન, “આ પુરુષ’ એ પુરુષવચન અને ‘આ કુંડ' એ નપુંસકવચન. મનમાં બીજું રાખીને છેતરવાની બુદ્ધિથી બીજું જ કહેવાની ઇચ્છાવાળો જલદીથી જે મનમાં છે તે જ બોલે તે અધ્યાત્મવચન. ઉપનીતવચન-પ્રશંસાનું વચન, જેમકે આ સ્ત્રી રૂપાળી છે, અપની તવચન-નિન્દાત્મક વચન, જેમકે આ કરૂપી સ્ત્રી છે, ઉપનીતાપનીતવચન જે પ્રશંસા કરીને નિંદે, જેમકે “આ સ્ત્રી રૂપાળી છે પણ દુષ્ટસ્વભાવની છે'. અપનીતોપની તવચન જેનિંદા કરીને પ્રશંસા કરે, જેમકે “આ સ્ત્રી કદ્દરૂપી છે, પણ સુશીલ છે.” અતીતવચન-ભૂતકાળનું વચન, જેમકે “કર્યું ઇત્યાદિ. પ્રત્યુત્પન્નવચન-વર્તમાનકાલનું વચન, જેમકે “કરે છે” વગેરે. અનાગતવચન-જેમકે “કરશે” 393 Page #471 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं सोलहविहवयणपरूवणाई વગેરે પ્રત્યક્ષવચન-જેમકે “આ છે'. પરોક્ષવચન-જેમકે તે વગેરે. એ સોળ વચનો યથાવસ્થિત વસ્તુ સંબધે જાણવા, પણ કાલ્પનિક ન સમજવા માટે એને સમ્યક ઉપયોગપૂર્વક કહે ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની જાણવી. તે બાબત સૂત્રકાર કહે છે– ભગવન્! એ પ્રમાણે એકવચન દ્વિવચન ઈત્યાદિ. તેના અર્થની ભાવના કરી, અક્ષરાર્થ સ્પષ્ટ છે. कति णं भंते! भासज्जाया पण्णत्ता? गोयमा! चत्तारि भासज्जाया पन्नत्ता,तंजहा-सच्चमेगं भासज्जायं? बितियं मोसं भासज्जातं? तइयं सच्चामोसं भासज्जातं, चउत्थं असच्चामोसं भासज्जातं। इच्चेयाई भंते! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहते विराहते? गोयमा! इच्चेइयाई चत्तारि भासज्जायाई आउत्तं भासमाणे आराहते, नो विराहते, तेण परं असंजतअविरयअपडिहतअपच्चक्खायपावकम्मे सच्चं वा भासं भासंतो मोसं वा सच्चामोसं वा असच्चामोसंवा भासं भासमाणे नो आराहते, विराहते ।।सू०-३३।।४०४।। મૂ૦) હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે, એક સત્ય ભાષા, બીજી મૃષા ભાષા, ત્રીજી સત્યમૃષા , ચોથી અસત્યામૃષા. હે ભગવન્! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધકે છે કે વિરાધક છે? હે ગૌતમ! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારને સાવધાનપણે બોલતો આરાધક છે, પણ વિરાધક નથી. તે સિવાય બીજો અસયત, વિરતિરહિત, જેઓનું પાપકર્મ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત છે એવો સત્યભાષા બોલતો, અસત્ય, સત્યમૃષા કે અસત્યામૃષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે. ૩૭ll૪૦૪ (ટીવ) “હે ભગવન્! કેટલા ભાષાના પ્રકાર છે' ઇત્યાદિ સુગમ છે, પરંતુ આયુક્ત-સાવધાનપણે બોલતો-સમ્યક પ્રવચનની મલિનતાદિને દૂર કરવામાં તત્પરપણે બોલતો હોય, તે આ પ્રમાણે પ્રવચનની નિન્દાના રક્ષણાદિ નિમિત્તે ગૌરવ અને લાઘવનો વિચાર કરી અસત્ય પણ બોલનાર સાધુ આરાધક છે, જે સાવધાનતાપૂર્વક બોલે છે તે સિવાય અન્ય અસંયતમન, વચન અને કાયાના સંયમ રહિત, અવિરત સાવદ્ય વ્યાપારથી જેનું મન નિવૃત્ત થયું નથી એવો, અપ્રતિહત-મિથ્યા દુષ્કત આપવું, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, ઇત્યાદિ વડે જેણે અતીત કાળનું પાપ નાશ કર્યું નથી, તથા અપ્રત્યાખ્યાતફરીથી નહિ કરવા વડે ભવિષ્યકાળના પાપ કર્મનું પ્રત્યાખ્યાન જેણે નથી કર્યું એવો સત્યાદિ કોઈપણ ભાષાને બોલતો આરાધક નથી. li૩૭l૪૦૪ एतेसिणं भंते! जीवाणंसच्चभासगाणं मोसभासगाणंसच्चामोसभासगाणं असच्चामोसभासगाणंअभासगाण य कयरे कयरेहितोअप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सच्चभासगा, सच्चामोसभासगा असंखिज्जगुणा, मोसभासगा असंखेज्जगुणा,असच्चामोसभासगा असंखेज्जगुणा,अभासगा અiતાળ તૂ૦-૨૪૪૦૧/l. पण्णवणाए भगवईए एक्कारसमं भासापदं समत्तं। (મૂળ) હે ભગવન્! એ સત્યભાષી, મૃષાભાષી, સત્યમૃષાભાષી કે અસત્યામૃષાભાષી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી અસત્યામૃષાભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી (નહિ બોલનારા) અનન્તગુણા છે. /૩૪ll૪૦પ/ પ્રજ્ઞાપના ભગવતીમાં અગિયારમું ભાષાપદ સમાપ્ત. (ટી.) અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા સત્યભાષી છે. અહીં સમ્યક ઉપયોગપૂર્વક સર્વજ્ઞ મતના અનુસાર વસ્તુને સિદ્ધ કરવાની બુદ્ધિથી બોલે છે તે સત્યભાષક છે, અને તેઓ પ્રશ્ન સમયે કેટલાક જ હોય છે માટે સૌથી થોડા કહ્યા છે, તેથી અસંખ્યાતગુણા સત્યમૃષાભાષી છે, કારણ કે ઘણા જીવોને જે તે પ્રકારે સત્યમૃષા બોલવાનો સંભવ છે, અને લોકમાં તેમ જણાય 394 Page #472 -------------------------------------------------------------------------- ________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ છે, તેથી અસંખ્યાતગુણા અસત્યભાષી છે, કારણ કે ક્રોધાધીન અને બીજાને છેતરવા વગેરેના અભિપ્રાયવાળા ઘણા હોય છે, અને તેઓ અસત્યભાષી હોય છે. તેથી અસંખ્યાતગુણા અસત્યામૃષાભાષી છે. કારણ કે બેઇન્દ્રિયાદિ જીવો અસત્યામૃષા ભાષા બોલે છે. તેથી અનન્તગુણા અભાષક છે, કારણ સિદ્ધો અને એકેન્દ્રિયો અનન્ત છે. શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં અગિયારમું ભાષાપદ સમાપ્ત. 'भाषापद परिशिष्ट મોક્ષના અર્થીએ ભાષાની વિશુદ્ધિ અવશ્ય કરવી જોઇએ, કારણ કે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બન્ને ભાષાની વિશુદ્ધિને અધીન છે, ભાષાસમિતિ અને વચનગુપ્તિ ચારિત્રનું અજ્ઞ છે, અને ચારિત્ર મોક્ષનું કારણ છે. અહીં આ શા ન કરવી કે ‘વચનના વિભાગમાં કુશલતા રહિત આત્માને કેવળ મૌન માત્રથી વચનગુપ્તિ સિદ્ધ થાય છે, કારણ કે સર્વથા મૌન ધારણ કરવામાં વ્યવહારનો ઉચ્છેદ થાય, વળી વચનના વિવેકમાં અકુશલ આત્મા ગુપ્તિનો અનધિકારી છે. એ સંબન્ધે કહ્યું છે કે “વચનનો વિવેક કરવામાં અનભિજ્ઞ અને વચન સંબન્ધ બહુ પ્રકારને નહિ જાણતો આત્મા જો કે કંઇપણ ન બોલે તોપણું તે વચનગુપ્તિને પ્રાપ્ત થયેલો નથી.” પરંતુ વચનગુપ્તિ રહિત હોવા છતાં વચનગુપ્તિના અભિમાનાદિથી દોષને જ પ્રાપ્ત થાય છે. એ સંબન્ધે કહ્યું છે કે “આહ-નફ માસમાળસ્ત્રોતો તો મોળ વાય∞ા આયરિઓ મળફ-મોળવિ અનુવાળ ળનાળમ્સ ડોસો મવક્"ત્તા અહીં પૂર્વપક્ષી કહે છે કે જો બોલનારને દોષ લાગે તો મૌન ધારણ કરવું જોઇએ. આચાર્ય કહે છે કે મૌન પણ અનુપાય-કારણ સિવાય કરનારને દોષ લાગે છે. વિશુદ્ધિ વડે લાંબા કાળ સુધી બોલનારને પણ ધર્મના ઉપદેશદાનાદિ વડે ગુણ જ થાય છે. તે માટે આ કહ્યું છે કે—“વયવિમત્તિસનો વયોયં બહુવિહં વિયાગંતો વિસંપિ માસમાળો તહા વિ નવમુત્તયં પત્તો" વચનનો વિવેક કરવામાં કુશલ અને વચન સંબન્ધી બહુ પ્રકા૨ને જાણતો આત્મા આખો દિવસ બોલે તોપણ વચનગુપ્તિને પ્રાપ્ત થયેલો છે. ભાષાના ચાર પ્રકારનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચા૨ નિક્ષેપ વડે ભાષાના ચાર પ્રકાર છે—નામભાષા, સ્થાપનાભાષા, દ્રવ્યભાષા અને ભાવભાષા. કોઇ જીવ કે અજીવનું ‘ભાષા’ એવું નામ કરાય તે નામભાષા. પુસ્તક-પત્રાદિમાં લખેલી સ્થાપનાભાષા, દ્રવ્યભાષા આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે, અહીં આગમ શબ્દનો અર્થ જ્ઞાન ઇષ્ટ છે. આગમથી ભાષાના અર્થનો જ્ઞાતા અને તે વિષે ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્યભાષા. નોઆગમથી દ્રવ્યભાષાના શશ૨ી૨, ભવ્ય શરીર અને તËતિરિક્ત એ ત્રણ પ્રકાર છે. ભાષાના અર્થ જાણનાર પુરુષનું જીવરહિત શરીર તે નોઆગમથી જ્ઞશરીર દ્રવ્ય ભાષા. જે ભવિષ્યમાં ભાષાનો અર્થ જાણવાનો છે એવા પુરુષનું શરીર તે ભવ્ય શરીર. તદ્બતિરિક્ત દ્રવ્ય ભાષાના ત્રણ પ્રકાર છે—ગ્રહણ, નિઃસરણ અને પરાઘાત. તેમાં વચન યોગના પરિણામવાળા આત્માએ ગ્રહણ કરેલાં અને નહિ છોડેલા ભાષાદ્રવ્યો તે ગ્રહણ, કંઠાદિ સ્થાનના પ્રયત્નથી વિભાગપૂર્વક છોડેલા ભાષા દ્રવ્યો તે નિઃસરણ, અને છોડેલા તે ભાષા દ્રવ્યો વડે વાસિત થયેલા ભાષાના પરિણામને યોગ્ય બીજા દ્રવ્યો તે પરાઘાત. એ પ્રમાણે દ્રવ્યભાષાના ત્રણ પ્રકાર છે. અને ઉપયોગવાળાની ભાષા તે ભાવભાષા. ભાષા દ્રવ્યોને ગ્રહણ કરવાનો પ્રકાર—જીવ ભાષા દ્રવ્યો સ્થિત-સ્થિતિ પરિણામવાળાં ગ્રહણ કરે છે, પણ ગમન પરિણામ વાળાં ગ્રહણ કરતો નથી, જે સ્થિતિ પરિણામવાળાં ગ્રહણ કરે છે તે દ્રવ્યથી અનન્તપ્રદેશવાળાં ગ્રહણ કરે છે, તેથી ૧. શ્રીમદુપાધ્યાય યશોવિજયજીએ પ્રજ્ઞાપના સૂત્રના અગિયારમા ભાષાપદના વિષયને લઇ તેના વિવેચનરૂપે ભાષારહસ્યની રચના કરી છે. તેથી તેમાંથી આ વિષયને સ્પષ્ટ કરવાના હેતુથી પરિશિષ્ટ લેવામાં આવ્યું છે. 395 Page #473 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट ન્યૂન પ્રદેશવાળાં ગ્રહણ કરતો નથી, કારણ કે તે સ્વભાવથીજ ગ્રહણને અયોગ્ય છે. ક્ષેત્રથી અસંખ્યાતા પ્રદેશાવગાઢજ દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે એક પ્રદેશાદિમાં અવગાઢ–૨હેલાં દ્રવ્યો ગ્રહણને અયોગ્ય છે. કાળથી એક સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્ય સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે, કારણ કે પુદ્ગલોની અસંખ્યાત કાળ સુધી પણ સ્થિતિનો સંભવ છે. “નિરેદ્ ગહનેળ ર્લ્સ સમરું, કોમેનું અસંવેન્દ્ર ાત". નિરંજ-નિષ્કપ પુદ્ગલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે છે—એવું ભવગતીસૂત્રનું કથન છે. ભાષા દ્રવ્યોની એક સમયની સ્થિતિ ગ્રહણ કર્યા પછી છોડતાં એક ગ્રહણ સમય પર્યન્ત રહેવાથી જાણવી. ‘એક પ્રયત્ન વડે ગ્રહણ કરેલાં દ્રવ્યોના આદિ ભાષાપરિણામની સ્થિતિમાં ફેરફાર થવાથી એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યો છે.’ એમ અન્ય આચાર્ય કહે છે. ભાવથી વર્ણવાળાં યાવત્ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. વર્ણ, ગન્ધ અને રસની સંખ્યાને આશ્રયી સમુદાયની વિવક્ષામાં અવશ્ય પાંચ વર્ણ, બે ગન્ધ અને પાંચ રસવાળાં ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આશ્રયી એક, કે બે ઇત્યાદિ વર્ણ, ગન્ધ અને રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે એ વિચારવું. કાળા વગે૨ે પણ એક ગુણ કાળા વગેરેથી માંડી અનન્તગુણ કાળા વગે૨ે દ્રવ્યો જાણવા. સ્પર્શની સંખ્યાને આશ્રયી પ્રત્યેક ગ્રહણ યોગ્ય દ્રવ્યોની અપેક્ષાએ કેટલાએક બે સ્પર્શવાળાં હોય છે. પરન્તુ એક સ્પર્શવાળાં હોતાં નથી, કારણ કે એક પરમાણુમાં પણ બે સ્પર્શ હોય છે. અને તે બે સ્પર્શ મૃદુ અને શીત તથા મૃદુ અને ઉષ્ણરૂપ જાણવા. કેટલા એક ત્રણ સ્પર્શવાળા પણ હોય છે, કેટલા એક મૃદુ અને શીત સ્પર્શવાળાં તથા કેટલા એક મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં ઇત્યાદિ દિશા વડે મૃદુ સ્પર્શના અવયવોને બીજા સ્પર્શોનો યોગ હોય તો પણ સમુદાયને આશ્રયી ત્રણ સ્પર્શ જાણવા. કેટલાએક ચાર સ્પર્શવાળાં પણ હોય છે. એટલે સમુદાયને આશ્રયી ચાર સ્પર્શવાળા જ હોય છે. તેમાં ચાર સ્પર્શોમાં મૃદુ અને લઘુ રૂપ બે સ્પર્શ અવસ્થિત હોય છે અન બીજા સ્નિગ્ધ અને ઉષ્ણ, સ્નિગ્ધ અને શીત, રૂક્ષ અને ઉષ્ણ તથા રૂક્ષ અને શીત સ્પર્શ હોય છે. તેમાં અવસ્થિત સ્પર્શ નિયત હોવાથી તેની ગણના કરી નથી અને વૈકલ્પિક સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળાનો નિર્દેશ છે—એવો સંપ્રદાય (પરંપરા) છે. આ સંબન્ધે પ્રશ્ન ન કરવો, કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર છે. ઊપર કહેલા સ્વરૂપવાળા ભાષા દ્રવ્યો સ્પષ્ટ-આત્મ પ્રદેશો સાથે રહેલા હોય તેને ગ્રહણ કરે છે, પણ અસ્પૃષ્ટને ગ્રહણ કરતો નથી. સ્પષ્ટ છતાં પણ અવગાઢ–આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા હોય તેને ગ્રહણ કરે છે, પરન્તુ આત્મપ્રદેશો વડે સ્પર્શ કરાયેલા, પણ આત્મપ્રદેશના અવગાહ ક્ષેત્રથી બહા૨ ૨હેલાં ગ્રહણ કરતો નથી. તેમાં પણ અનન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢને ગ્રહણ કરતો નથી. એટલે જે આત્મપ્રદેશોમાં જે ભાષા દ્રવ્યો રહેલા છે તે આત્મપ્રદેશો વડે તેજ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પરન્તુ એક, બે, ત્રણ આત્મપ્રદેશો વડે વ્યવહિત ભાષા દ્રવ્યોને ગ્રહણ કરતો નથી. તે પણ ભાષાને યોગ્ય સ્કન્ધોમાં પરસ્પર થોડા પ્રદેશોની અપેક્ષાએ અણુ અને વધારે પ્રદેશોની અપેક્ષાએ બાદર સ્કન્ધો ગ્રહણ કરે છે, પરન્તુ બીજા ભાષાને અયોગ્ય સ્કન્ધોને ગ્રહણ કરતો નથી. તે પણ જીવના જેટલા ક્ષેત્રમાં ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો રહેલા છે તેમાં ઊર્ધ્વ દિશા, અધોદિશા અને તિર્યગ્દિશાએ રહેલાં ગ્રહણ કરે છે, તે પણ ભાષાના દ્રવ્યને ગ્રહણ કરવાને યોગ્ય અન્તર્મુહૂર્તના કાળની આદિમાં મધ્યમાં અને અન્તમાં પણ ગ્રહણ કરે છે. તે પણ સ્વવિષય-સ્પષ્ટાદિ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ અવિષયરૂપ અસ્પૃષ્ટાદિ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. તે પણ આનુપૂર્વી–ગ્રહણની અપેક્ષાએ નજીક હોય જેમ જેમ તે ગ્રહણ કરે છે, પણ તેથી ભિન્ન દ્રવ્યો ગ્રહણ કરતો નથી. અને તે અવશ્ય છ એ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે, કારણ કે વક્તા અવશ્ય ત્રસ નાડીમાં રહેવાથી તેને છ દિશાથી આવેલાં પુદ્ગલોના ગ્રહણનો સંભવ છે. તેમાં કોઇ તીવ્ર પ્રયત્નવાળો વક્તા ગ્રહણ કરવાના અને છોડવાના પ્રયત્ન વડે ભેદાયેલાં–ખંડશઃ કરાયેલાં ભાષાદ્રવ્યો છોડે છે અને કોઇ મન્દ પ્રયત્નવાળો વક્તા તેવા પ્રકારનાં નહિ ભેદાયેલા સ્થૂલ ભાષા ખંડોને છોડે છે. તેમાં ભેદાયલા ભાષાદ્રવ્યો સૂક્ષ્મ અને ઘણાં હોવાથી અને અન્ય દ્રવ્યને વાસિત કરતા હોવાથી અનન્તગુણબુદ્ધિ પામતાં છ એ દિશામાં લોકાન્તને વ્યાપ્ત કરે છે અને તે અભિન્ન નહિ ભેદાયેલા ભાષા દ્રવ્યો અસંખ્યાતી અવગાહનાવર્ગણા સુધી જઇને ભેદાય છે. 396 Page #474 -------------------------------------------------------------------------- ________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ અવગાહના–એક એક ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યાતા પ્રદેશરૂપ ક્ષેત્રનો વિભાગ, તેની વર્ગણા–સમુદાય તે અવગાહના વર્ગણા કહેવાય છે અને ભેદાયેલાં ભાષાદ્રવ્યો સંખ્યાતા યોજન સુધી જઇને વિલય પામે છે–શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. હવે જે ભાષાદ્રવ્યો ભેદાય છે તે ભેદ પાંચ પ્રકારનો છે–૧ ખંડભેદ, ૨ પ્રતરભેદ, ૩ ચૂર્ણિકાભેદ, ૪ અનુતટિકાભેદ અને ૫ ઉત્કરિકાભેદ. લોઢા, જસત, ત્રાંબુ, સીસું વગેરે દ્રવ્યોનો ખંડ–કકડા રૂપે ભેદ થાય તે ખંડભેદ. વાંસ, નેતર, બરુ, કેળ, અબરખ વગેરેનો પ્રતર–પડારૂપે ભેદ થાય તે પ્રતરભેદ, પીપર વગેરેનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ. દ્રહ, તળાવ, વાવ વગેરેનો (તટ–કિનારાના ભેદ વડે કિનારાનું તુટવાપણું) ભેદ થાય છે તે અનુતટિકાભેદ. એ સંબન્ધ તત્ત્વાર્થટીકામાં આ પ્રમાણે છે—“અનુતટમેવસ્તુ વંશેષુષ્ટિત્વનુત્પાદનમ્” વાંસ, શેરડી, વગેરેની ઉપરની છાલ ઉખેડવારૂપ ભેદ તે અનુતટભેદ કહેવાય છે. એરંડબીજાદિનો શિંગ વગેરેના ફુટવા વડે ભેદ થાય તે ઉત્કરિકાભેદ. અહીં ભેદ પામતા ભાષાદ્રવ્યોનો નાશ થાય છે, કારણ કે અવયવનો વિભાગ થવાથી દ્રવ્યના અસમવાયી કારણરૂપ અવયવના સંયોગનો નાશ થાય છે એમ ન સમજવું. કેમકે ઘટમાં છિદ્ર પર્યાયની પેઠે ભાષાદ્રવ્યોનો ભેદપર્યાય ઉત્પન્ન થાય છે તો પણ અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. વિશિષ્ટ ઉત્પત્તિમાં વિશિષ્ટ ધ્વંસ કારણ હોવાથી તે અવિશિષ્ટ–સામાન્યરૂપે અવસ્થિતિનો વિરોધી નથી. જો એમ ન હોય તો દ્વિતીયાદિ સમયમાં રહેલા ઘટની દ્વિતીયાદિ સમયમાં વિશિષ્ટ ઉત્પત્તિ થાય છે, તો પણ ઘટના નાશનો વ્યવહાર થતો નથી. છિદ્રઘટ તે ઘટથી ભિન્નજ ઉત્પન્ન થાય છે એમ ન કહેવું. કારણ કે ત્યાં દંડાદિનો વ્યાપાર નહિ હોવાથી તેની ઉત્પત્તિ આકસ્મિક થશે. કોઇ એમ કહે કે દંડાદિ ઘવિશેષમાં કારણ છે, પણ અહીં છિદ્રઘટાદિની ઉત્પત્તિમાં કારણ નથી, આ કલ્પના અપૂર્વ છે, તો પણ ઘટમાં છિદ્ર ઉત્પન્ન થયું છે, ઘટ વિનષ્ટ થયો નથી એ વ્યવહારનું શી રીતે ઉ૫પાદન કરવું? વાસ્તવિક રીતે સંયોગનો નાશ દ્રવ્યોનો નાશક નથી, પણ આવશ્યક હોવાથી ભેદજ નાશક છે અને ભેદ પણ ભેદરૂપે હેતુ નથી પણ ભેદવિશેષરૂપે કા૨ણ છે. તેથી મન્દ પ્રયત્ન વડે ઉચ્ચારેલા ભાષાદ્રવ્યનો ગતિવિશેષથી થતો ભેદ તેના નાશનું કારણ છે, પણ ગ્રહણ અને નિસર્ગ–છોડવાના પ્રયત્ન વડે થયેલો ભેદ ધ્વંસનું કારણ થતો નથી. માટે સૂત્રમાં કહેલું છે તે યુક્ત છે. નિસૃષ્ટ-છોડેલા-તાલુ વગેરે સ્થાનના પ્રયત્ન પૂર્વક ઉચ્ચારેલા દ્રવ્યો વડે વાસનાને યોગ્ય દ્રવ્યોનો પરાઘાત–વાસના થાય છે, તેથી વિશ્રેણિમાં કેવળ વાસિત દ્રવ્યો હોય છે, કારણ કે છોડેલા ભાષાદ્રવ્યો સૂક્ષ્મ હોવાથી શ્રેણિના અનુસારે ગમન કરે છે. કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલોની ગતિ શ્રેણિને અનુસારે હોય છે. અને ભાષક–વક્તાની દિશાની સમશ્રેણિમાં રહેલાં નિસૃષ્ટ-છોડેલાં અને વાસિત–એમ મિશ્ર દ્રવ્યો હોય છે. અહીં દ્રવ્યના પ્રાધાન્ય અને ગ્રહણાદિરૂપ ક્રિયાના અને ભાષાના પરિણામરૂપ ભાવના અપ્રાધાન્યની વિવક્ષા કરીને તેનો દ્રવ્યભાષારૂપે વ્યવહાર થાય છે. અર્થાત્ આ ત્રણે પ્રકારની ભાષા દ્રવ્યના યોગની વિવક્ષા કરેલી હોવાથી દ્રવ્યભાષા કહેવાય છે. જો એમ ન માનવામાં આવે તો “હિં સમË માસ માસં" ‘બે સમયે ભાષા બોલે છે’ એ વચનની સાથે વચનયોગજન્ય ભાષા અને ‘ભાષ્યમાણા’–બોલતો હોય ત્યારે ભાષા કહેવાય–એ વચનનો વિરોધ થશે, કારણ કે પ્રથમ સમયે ભાષાદ્રવ્યો ગ્રહણ કરી બીજા સમયે ભાષાપણે પરિણમાવી છોડે છે–એ રીતે નિસર્ગના અભિપ્રાયથી સંગત થાય છે. પરન્તુ પૂર્વે કહ્યા પ્રમાણે માનવામાં આવે તો છોડવાના સમયેજ ભાવભાષા કહેવાય અને ગ્રહણ સમયે દ્રવ્યભાષા કહેવાય, પણ નિસર્ગાદિ સમયે દ્રવ્યભાષા નહિ કહેવાય એ માટે ઉપર કહેલી વિવક્ષા આદરણીય છે. એ પ્રમાણે ‘વચનયોગથી ઉત્પન્ન થયેલી ભાષા હોય છે' એ પણ વચન છોડવાના સમયે ભાવભાષા ન માનો તો વિરુદ્ધ થાય છે. છોડવાને અનુકૂલ કાયસંરંભ–શરીરનો પ્રયત્ન તે વચનયોગ અથવા કાયયોગ વડે ગ્રહણ કરેલા ભાષાદ્રવ્યના સમૂહસહિત જીવનો વ્યાપાર વચનયોગ કહેવાય છે. અને બન્ને પ્રકારે તેનાથી ઉત્પન્ન થયેલી ભાવભાષા કહેવાય છે. એ પ્રમાણે ‘ભાષ્યમાણા' બોલાતી હોય તે ભાષા એ ભગવન્તનું વચન પણ વિરુદ્ધ થાય છે. અહીં ભાવ ભાષા જ વિધેય છે, જો એમ ન હોય તો તેની પૂર્વે અને પછી ભાષા કહેવાતી નથી એ અવધારણ ઘટી શકશે નહિ. હવે ભાવભાષા સંબન્ધ કહે છે—અહીં ઉપયોગવાળાની ભાષા ભાવભાષા કહેવાય છે. કારણ કે ઉપયોગ ભાવ છે અને અનુપયોગ દ્રવ્ય છે. જે અભિપ્રાયથી ભાષા ઉત્પન્ન થાય તે ભાવભાષા. જે બોલવાને ઇચ્છે છે તે પહેલાંજ તેને પોતાને એવો 397 Page #475 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट ખ્યાલ હોય છે કે આ મારે કહેવાનું છે, ત્યાર પછી તે બોલતો બીજાને પોતાનો અભિપ્રાય જણાવે છે, એ રીતે ભાષાનું પ્રયોજન છે કે પોતાને અને બીજાને બોધ કરવો. અહીં કોઇ શંકા કરે કે અગ્નિનો ઉપયોગ ભાવાગ્નિ કહેવાય છે તેમ ભાષાનો ઉપયોગ ભાવભાષા કહેવાય, પણ ઉપયોગના વિષયભૂત ભાષા ભાવભાષા ન કહેવાય, તે અયુક્ત છે. ‘ભાવરૂપ ભાષા એ ભાવભાષા’ એ ભંગી વડે ઉપર કહેલો અર્થ ઘટતો નથી પણ ભાવવડે ભાષા તે ભાવભાષા-એ રીતે પ્રકૃત અર્થની ઉપપત્તિ થાય છે. અહીં કોઇ શંકા કરે કે ભાષા અર્થનો નિર્ણય કરનારી નથી, કારણ કે શબ્દ અને અર્થનો તાદામ્ય કે તપત્તિ સંબન્ધ નહિ હોવાથી સંબન્ધના અભાવથી પ્રતિનિયત અર્થનો બોધ નહિ થાય, તેથી એમ ન જાણવું કે શબ્દોની અનુત્પત્તિનો પ્રસંગ થશે. અર્થના બાંધકપણાનો વિચાર કરી શબ્દનો ઉચ્ચાર કરે છે. કારણ વિકલ્પથી જ શબ્દોની ઉત્પત્તિ થાય છે. શબ્દો પણ વિકલ્પના ઉત્પન્ન કરવા વડે ચરિતાર્થ થાય છે. માટે વિકલ્પ અને શબ્દોનો પરસ્પર કાર્યકા૨ણભાવ છે, તે શંકાના સમાધાનમાં કહે છે– ભાષા અવધારણી–અર્થનો નિશ્ચય કરનારી છે, કારણ કે પદ અને પદાર્થનો સંકેતરૂપ સંબન્ધ હોવાથી ‘આ શ્રુતસાંભળવાથી જાણ્યું છે' એવો વ્યવહાર થાય છે. જેમ ‘અનુમિનોનિ' હું અનુમાન કરું છું એ બુદ્ધિ વડે અનુમિતિરૂપ પ્રભાવિશેષની સિદ્ધિ થવાથી અનુમાન પ્રમાણસિદ્ધ થાય છે તેમ ‘ શાત્ પ્રત્યેમિ' શબ્દથી જાણું છું–એ બુદ્ધિ વડે પ્રમાવિશેષની સિદ્ધિ થવાથી શબ્દપ્રમાણ સિદ્ધ થાય છે. અહીં કોઇ કહે છે કે શબ્દથી અર્થની પ્રતીતિ અનુમાનથી થાય છે, તેનો ઉત્તર એ છે કે અનુમિતિમાં વ્યાપ્તિ જ્ઞાન વગેરે કા૨ણ છે અને તે સિવાય પણ શબ્દથી જલદી અર્થની પ્રતીતિ થાય છે માટે તે અનુમાન પ્રમાણ રૂપ નથી. તેથી ભાષા અવધારણી–અર્થનો બોધ કરનારી છે. હવે ભાવભાષાના ભેદો કહે છે–દ્રવ્યને આશ્રયી, શ્રુતને આશ્રયી અને ચારિત્રને આશ્રયી ભાવભાષાના ત્રણ પ્રકાર છે. દ્રવ્યને આશ્રયી ભાવભાષા ચાર પ્રકારની છૈ–૧ સત્ય, ૨ અસત્ય, ૩ મિશ્ર–સત્યાસત્ય, અને ૪ અસત્યામૃષા. તે ચાર પ્રકારના ભાષાનો બે ભેદમાં સમાવેશ કરે છે. પ્રથમ સત્ય અને અસત્ય એ બે પ્રકારની ભાષા પર્યાપ્તા અને પછીના બે પ્રકારની ભાષા અપર્યાપ્તા છે. તેમાં જે સત્ય કે અસત્યરૂપે અવધારણ કરી શકાય તે પર્યાપ્તા અને અવધારણ ન કરી શકાય તે અપર્યાપ્તા. હવે પૂર્વે કહેલા ભાષાના ભેદોનું નિશ્ચય અને વ્યવહાર વડે વિવેચન કરે છે–વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની શાસ્ત્રમાં કહેલી છે. અને નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય અને મૃષા એ બે પ્રકારની ભાષા છે. તેમાં વસ્તુતત્ત્વને સ્થાપન કરવાની બુદ્ધિથી જિનપ્રણીત સિદ્ધાન્તને અનુસરીને બોલાય, જેમકે આત્મા સત્ અને અસત્સ્વરૂપ છે તે સત્ય ભાષા કહેવાય છે, કારણ કે આરાધકભાવ છે. જે સિદ્ધાન્તથી વિરુદ્ધ બોલાય તે અસત્ય, કારણ કે વિરાધકભાવ છે. ધવાદિ વૃક્ષનો સમૂહ છતાં અશોક ઘણાં હોવાથી ‘આ અશોકવન છે' એમ કહેવાય તે મિશ્રભાષા. જે વસ્તુમાત્રના પર્યાલોચન કરવામાં તત્પર ‘હે દેવદત્ત ઘટ લાવ' ઇત્યાદિ તે આરાધકભાવ અને વિરાધકભાવ રહિત હોવાથી અસત્યામૃષાભાષા છે. અહીં પરિભાષા જ શરણ છે. પરિભાષા એટલે વ્યવહાર. અહીં અસત્યામૃષા ભાષામાં તાત્પર્યનો બાધ થતો હોય તો તેનો અસત્ય ભાષામાંજ સમાવેશ થાય છે. તાત્પર્યનો બાધ ન થતો હોય તો તે સત્યભાષા છે. અહીં વૃક્ષના સમૂહરૂપ વનમાં અશોકના અભેદના તાત્પર્યનો બાધ થવાથી મૃષાપણું સ્પષ્ટ છે. જ્યારે અશોકપ્રધાન વન એ વિવક્ષાથી પ્રયોગ હોય ત્યારે શ્રમણસંધની પેઠે વ્યવહારસત્ય પણ કહેવામાં વાંધો નથી એમ જણાય છે. અસત્યાકૃષા ભાષા પણ કોઇને છેતરવાની બુદ્ધિપૂર્વક હોય તો તેનો અસત્યમાં અને તે સિવાય સત્યમાં સમાવેશ થાય છે. જેથી નિશ્ચયનય વડે છેલ્લી બે ભાષાનો પૂર્વની બે ભાષામાં સમાવેશ કર્યો, અને એથીજ આજ્ઞાપની ભાષાને અસત્યાકૃષાના ભેદમાં ગણેલી છે છતાં જાતિ વડે–સામાન્ય વડે કે સામાન્ય રહિત ભાષા પ્રજ્ઞાપના સૂત્રમાં તત્ત્વાર્થદર્શી શ્યામાચાર્યે પ્રજ્ઞાપની ભાષા કહેલી છે—‘અહ મંતે! ગાતીતિ સ્થિઞાળમળી, ગાતીતિ પુમઞાળમળી, નાતીતિ નપુંસાઞળમળી પળવળી ાં ક્ષા? ા સા માસા મોસા? દંતા ગોયમા!' ઇત્યાદિ. જો કે જેને આજ્ઞા કરે ૧. હે ભગવન્! જાતિ વડે સ્ત્રીને આજ્ઞા કરનાર, જાતિ વડે પુરુષને આજ્ઞા ક૨ના૨ અને જાતિ વડે નપુંસકને આજ્ઞા કરનાર ભાષા પ્રજ્ઞાપની કહેવાય? એ ભાષા મૃષા નથી? હા ગૌતમ! આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. 398 Page #476 -------------------------------------------------------------------------- ________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ તે શિષ્યાદિ કાર્ય ન કરે તેથી અસત્યની આશંકાથી પ્રશ્ન કર્યો છે તેથી વિનીત શિષ્યાદિ વિષયક આજ્ઞાપની ભાષા અસત્ય નથી, તો પણ અવિનીતને આજ્ઞા કરવી તે સ્વ અને પરને પીડાનું કારણ હોવાથી પારિભાષિક-વ્યાવહારિક અસત્ય છે. આરાધકપણું, વિરાધકપણું, દેશારાધકપણું, દેશવિરાધકપણું તથા આરાધકપણા અને વિરાધકપણાના અભાવને આશ્રયી ભાષાના વિભાગ ચાર પ્રકારે છે. અને નિશ્ચયથી આરાધકપણું અને વિરાધકપણું એ બન્નેને આશ્રયી બે પ્રકારની ભાષા છે. વાસ્તવિક રીતે તો ભાષાનિમિત્ત શુભાશુભ સંકલ્પનું આરાધકપણું અને વિરાધકપણું છે, પરન્ત ભાષાનું નથી. અહીં પ્રશ્ન થાય છે કે તદન નાના બાળકો કે જેઓની ઇન્દ્રિયો અસમર્થ હોવાથી હું આ બોલું છું એવું જેને ભાન નથી તેઓને તે નિમિત્તે અશુભ સંકલ્પ નહિ હોવાથી શી રીતે આરાધકપણું કે વિરાધકપણે સમજવું? તેનો ઉત્તર એ છે કે ઉપયોગરહિત પરિણામ જ કર્મબંધનો હેતુ હોવાથી વિરાધકપણું સ્પષ્ટ છે. કારણ કે આયુક્ત-ઉપયોગ પૂર્વક ચાર પ્રકારની ભાષા બોલનાર આરાધક છે અને ઉપયોગ સિવાય બોલનાર વિરાધક છે-એમ પ્રજ્ઞાપના સૂત્રમાં સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું છે. અહીં આયુક્ત-સાવધાનપણે પ્રવચનની મલીનતા, નિંદા વગેરેથી રક્ષણ કરવામાં તત્પરતા છે. માટે નિશ્ચયથી આરાધકપણા અને વિરાધકપણાને આશ્રયી સત્ય અને અસત્ય બે પ્રકારની ભાષા છે. અહીં એમ ન સમજવું કે નિશ્ચય નય તાત્ત્વિક હોવાથી ભાષાના ચાર પ્રકાર કલ્પના માત્ર હોવાથી વાસ્તવિક નથી, કારણ કે વ્યવહારાનુગત વસ્તુ પણ શાસ્ત્રપ્રસિદ્ધ છે. એ પ્રમાણે નયની અપેક્ષાએ ભાષાના બે પ્રકાર અને ચાર પ્રકાર કહ્યા, હવે સૂત્રના વિભાગને અનુસરી સત્યભાષાના લક્ષણના કથનપૂર્વક વિભાગ કહે છે-અવધારણપૂર્વક તે વસ્તુને વિષે તે પ્રકારનું વચન તે સત્ય ભાષા છે અને તેને આરાધની ભાષા કહેલી છે. તેના દસ પ્રકાર છે-૧ જનપદસત્ય, ૨ સંમતસત્ય, ૩ સ્થાપના સત્ય,૪નામસત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત્યસત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવસત્ય, યોગસત્ય, ૧૦ ઉપમાસત્ય. જે જનપદ-દેશના સંકેત માત્રથી અર્થની પ્રતીતિ કરાવે તે ૧. જનપદસત્ય, અહીં માત્ર અનાદિ સિદ્ધ સંકેતનો નિષેધ કરવા માટે છે. જેમકે કોકણાદિ દેશના સંકેતજ્ઞાનથી પિચ્ચાદિ પદવી પાણી વગેરે અર્થની પ્રતીતિ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયી જે રૂઢિને છોડીને યોગ-વ્યુત્પત્તિ માત્ર વડે અર્થનો નિશ્ચય ન કરે તે સંમતસત્ય ૨. જેમકે પદ્યને વિષે પંકજ શબ્દનો પ્રયોગ. શેવાળ વગેરે પકથી ઉત્પન્ન થયેલા હોવા છતાં પંકજશબ્દ અરવિન્દ-કમળને જણાવે છે, પરન્ત શેવાલાદિનો બોધ કરતા નથી તે સંમતસત્ય. એ પ્રમાણે સમુદાયની શક્તિના પ્રતિસંધાન-સ્મરણ સિવાય નહિ બોધ કરનારા પદયુક્ત ભાષા તે સંમતસત્ય એ તાત્પર્ય છે. અહીં જનપદ સત્યમાં અતિવ્યાતિ થશે એમ ન જાણવું. કારણ કે અવયવ શક્તિના અતિપ્રસંગને દૂર કરનાર સમુદાયની શક્તિનું ગ્રહણ કરેલું હોવાથી દોષ નથી. વ્યુત્પત્તિરહિત રૂઢ શબ્દમાં અવ્યાપ્તિ થશે એમ ન માનવું કારણ કે અહીં શક્તિ સંકેત માત્ર નથી, પણ અનાદિ શાસ્ત્રીય અબાધિત સંકેત છે. અન્યથા લક્ષણાદિ વગેરેના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. ૩. સ્થાપના સત્ય–સ્થાપનામાં વર્તમાન આ ભાવાર્થરહિત સંકેત જાણ્યો છે એવી સ્થાપનાસત્ય ભાષા કહેવાય છે. જેમકે જિનપ્રતિમામાં જિનશબ્દ સ્થાપનાસત્ય છે. અહીં સંમતસત્ય ભાષાનું લક્ષણ લાગુ પડે છે તેથી કોઈ પણ પ્રકારનો દોષ નથી, કારણ કે ઉપયનું (ઉપાધિના આશ્રયનું) સાંકર્ય છતાં પણ ઉપાધિનું સાંકર્યા નથી. ૪. નામ સત્ય-ભાવરૂપ અર્થ રહિત ભાષા નામના સંકેત માત્રથી યોગાર્થના-વ્યુત્પત્તિ પ્રતિત્પાદ્ય (પ્રતિપાઘ) અર્થના બાપની દરકાર કર્યા સિવાય પોતાને પ્રતિપાદન કરવા યોગ્ય અર્થનું પ્રતિપાદન કરે તે નામસત્ય. જેમકે ધનરહિત છતાં નામ વડે ધનવાન હોય છે. જ્યાં યથાર્થ નામ હોય ત્યાં કેવળ નામસત્ય નથી પણ પરિણામસત્ય છે. ભાવરૂપ અર્થના બાધ સહિત અને રૂપવાળાને વિષે જેનો ઉપચાર કર્યો છે એવા પદ યુક્ત ભાષા તે પ. રૂપસત્ય. જેમકે પ્રકટ દોષને સેવનારને વિષે યતિશબ્દનો પ્રયોગ. અહીં યતિપદનો રૂપવાળા વેષધારીને વિષે ઉપચાર છે. અહીં ભાવ યતિપણાનો બાધ છે માટે સ્થાપના યતિપણે માનવું યુક્ત છે એમ ન કહેવું. કારણ કે સ્થાપના તે જાતિના સદોષ પદાર્થમાં હોતી નથી, પણ વિજાતીય 399 Page #477 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट અને દોષરહિત પદાર્થને વિષે હોય છે. લિંગ-વેશમાં ગુણ અને દોષ બન્ને હોય છે અને પ્રતિમામાં બન્ને નથી. માટે તેથી ભિન્ન દ્રવ્યમાં તેના આકારની કલ્પના તે સ્થાપના. અને કેવળ રૂપ-વેશ તો તે જાતનું કુટ દ્રવ્ય છે એ વિશેષતા જાણવી. ૬. પ્રતીત્યસત્ય-વિરોધ સિવાય પ્રતીત્ય ભાવ-સાપેક્ષ પદાર્થનો ઉપદેશ કરનારી ભાષા પ્રતીત્યસત્ય કહેવાય છે. જેમકે અપેક્ષાએ એક ફળ વિગેરે નાનું પણ છે અને મોટું પણ હોય છે. વળી અનામિકા આંગળી મધ્ય આંગળીની અપેક્ષાએ નાની હોય છે અને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી હોય છે. આ અણુત્વ અને મહત્વાદિ પરસ્પર વિરુદ્ધ નથી, કારણ કે સત્તાસત્ત્વની પેઠે ભિન્ન ભિન્ન નિમિત્તસાપેક્ષ છે અને તે નિમિત્ત અનેક પ્રકારના હોય છે. ૭. વ્યવહાર સત્ય-વ્યવહાર એટલે લોકની વિવફા, તે વડે જેનો પ્રયોગ થાય તે વ્યવહારસત્ય. જેમકે નદી પીવાય છે, પર્વત બળે છે. અહીં નદી પીવાય છે એટલે નદીનું પાણી પીવાય છે, પર્વત બળે છે. એટલે પર્વતમાં રહેલું ઘાસ બળે છે. અહીં પર્વત અને તૃણાદિના અભેદના કથનથી મૃષાવાદિપણાનો પ્રસંગે ઉપસ્થિત થશે એમ ન જાણવું, કારણ કે અહીં વ્યાવહારિક અભેદનો આશ્રય કરેલો હોવાથી તેમાં દોષ નથી. લોકની વિવક્ષાનું ગ્રહણ હોવાથી રૂપસત્યાદિમાં અતિવ્યાપ્તિનો પ્રસંગ નથી. એ પ્રમાણે આમલકી વગેરેમાં એકેન્દ્રિય હોવાથી નપુંસક છતાં પણ સ્ત્રી વગેરેની અભેદ વિવક્ષા વડે સ્ત્રીલિંગાદિનું પ્રતિપાદન પણ વ્યવહાર સત્ય જ છે. ૮. ભાવસત્ય-સદ્ વસ્તુના અભિપ્રાયપૂર્વક કહેલી ભાષા તે ભાવસત્ય. જેમકે “આ ઘટ છે, બગલો ધોળો છે'. વાસ્તવિક ઘટનો બોધ કરવાના અભિપ્રાયથી ઘટપદનો પ્રયોગ કરેલો છે. અથવા બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણનું કથન ઉત્કટ શુક્લવર્ણ બતાવવા માટે છે, અહીં એમ ન કહેવું કે આ બીજા ઉદાહરણનો વ્યવહાર સત્યમાં સમાવેશ થાય છે, કારણ કે વ્યવહાર સત્ય લોકવિવક્ષાને અધીન છે. ૯. યોગસત્ય-જ્યાં વસ્તુના યોગે ઉપચાર થાય તે યોગસત્ય. અતીત કાળે સંબન્ધવાળા લાક્ષણિક પદયુક્ત ભાષા યોગસત્ય કહેવાય છે. જેમકે વર્તમાન કાળ છત્રાદિનો અભાવ હોવા છતાં અતીત કાળ છત્રાદિના સંબન્ધથી છત્રી-છત્રવાળો, કુંડલી-કુંડલવાળો અને દંડી કહેવાય છે. ૧૦. ઉપમા સત્યઉપમાન એટલે જ્ઞાત, ઉદાહરણ, નિદર્શન અને દૃષ્ટાંત એ સમાનાર્થક છે, તે વડે સત્ય તે ઉપમાન સત્ય. તે ઉપમાન બે પ્રકારે છે-ચરિત અને કલ્પિત. ચરિત-પારમાર્થિક, જેમકે મહારંભવાળો બ્રહ્મદત્તની પેઠે દુઃખ પામે છે. કલ્પિત-પોતાની બુદ્ધિની કલ્પના વડે રચેલું. જેમકે અનિત્યતામાં પીપળના પાનનું ઉદાહરણ. કલ્પિત પણ રૂપકની પેઠે તાત્પર્યનો બાધ થતો ન હોવાથી નિરર્થક નથી. એ પ્રમાણે સદ્ ઉપમાનવાચક પદ વડે ઘટિત ભાષા ઉપમાનસત્ય છે. “ચન્દ્રમુખી' ઇત્યાદિ દેશોપમામાં સંભવિત પ્રસન્નતાદિ ધર્મોનું ગ્રહણ હોવાથી દોષ નથી. . એ પ્રમાણે દસ પ્રકારની સત્ય ભાષાનું પ્રજ્ઞાપનાદિ સૂત્રને અનુસાર વર્ણન કર્યું, હવે અસત્ય ભાષાનું નિરૂપણ કરે છેસત્યથી વિપરીત હોય તે અસત્ય. અહીં ચરિત ઉપમાનાદિમાં અતિવ્યાપ્તિ થશે એમ ન કહેવું, કારણ કે યથાર્થ તાત્પર્યના બાધ વડે જે વચન હોય તે અસત્ય છે. ચરિત અને કલ્પિત ઉપમાનાદિમાં તાત્પર્યનો બાધ નહિ હોવાથી અતિવ્યાપ્તિ નથી. અથવા વિરાધની ભાષા તે અસત્ય ભાષા કહેવાય છે. અહીં વિરાધકપણું સદ્ભૂત અર્થના પ્રતિષેધાદિ વડે જાણવું. ' અસત્ય ભાષા ચાર પ્રકારે છે. દ્રવ્યથી સર્વ દ્રવ્યો સંબધે, ક્ષેત્રથી લોક અને અલોક સંબન્ધ, કાળથી દિવસે અથવા રાત્રે અને ભાવથી ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી અસત્ય બોલવું. અહીં એકના ગ્રહણથી તેની જાતિનું ગ્રહણ થતું હોવાને લીધે ક્રોધના ગ્રહણથી માનનું ગ્રહણ, લોભના ગ્રહણથી માયાનું ગ્રહણ અને ભય અને હાસ્યના ગ્રહણથી પ્રેમ, દ્વેષ, કલહ અને અભ્યાખ્યાનાદિનું ગ્રહણ જાણવું એવો વૃદ્ધ આચાર્યોનો સંપ્રદાય છે. અથવા તો ક્રોધ નિશ્રિતાદિ દસ ભેદો ભાવ અસત્યાના જ છે. અહીં અસત્યાના સંબન્ધ દ્રવ્ય અને ભાવના સંયોગે વિધિ અને પ્રતિષેધ વડે ચઉભંગી જાણવી. ૧ દ્રવ્યથી મૃષાવાદ છે અને ભાવથી નથી. જેમકે કોઈ શીકારી પૂછે કે ‘તે પશુ મૃગ વગેરે જોયા? ત્યારે તેને કહે કે “મે જોયા નથી'. એ દ્રવ્યથી મૃષાવાદ 400 Page #478 -------------------------------------------------------------------------- ________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ છે, ભાવથી નથી. રભાવથી મૃષાવાદ છે, પણ દ્રવ્યથી નથી. જેમકે મૃષા બોલવાની ઇચ્છાવાળો ઉતાવળને લીધે એકદમ સત્ય બોલી જાય. એ ભાવથી મૃષા છે, પણ દ્રવ્યથી નથી. ૩ દ્રવ્યથી અને ભાવથી. જેમ કોઈ મૃષા બોલવાના પરિણામવાળો મૃષાવાદ બોલે. ચોથો ભંગ શૂન્ય છે. વળી અસત્ય ભાષા દસ પ્રકારે છે-૧ ક્રોધના આવેશવાળો જે ભાષા બોલે તે ક્રોધ નિશ્રિત ભાષા કહેવાય છે. જેમકે ગુસ્સે થયેલો પિતા પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી.” અથવા ક્રોધના આવેશવાળાનું બધું કથન અસત્ય છે. (પ્ર૦)ક્રોધના આવેશવાળો ગાયને ગાય કહે તે અસત્ય કેમ હોય? (ઉ0)–તેનું ચિત્ત ક્રોધથી વ્યાકુલ હોવાને લીધે ગાયને વિષે ગાયનું કથન પણ અપ્રમાણ ભૂત છે–એવો સંપ્રદાય છે. પરન્તુ આ વિચારણીય છે કે તેમાં મૂઢ વ્યવહારને ઉપયોગી સત્ય હોવા છતાં ફળોપયોગી સત્ય નથી, કારણ કે સંક્લિષ્ટ આચરણવાળાનું કથન નિષ્ફળ છે. અહીં કોઈ શંકા કરે કે ગુસ્સે થયેલો મનુષ્ય ઘુણાક્ષર ન્યાય વડે પણ સત્ય બોલે તો તેને અપ્રશસ્ત ક્રોધના વશથી ક્લિષ્ટ કર્મનો બંધ થવા છતાં સત્યભાષા નિમિત્તે શુભ કર્મ બન્ધ કેમ ન થાય? એ આશંકાનો ઉત્તર એ છે કે યોગો સ્થિતિબન્ધ અને રસબન્ધ કરનાર કષાયને યોગ્ય પ્રકૃતિબંધ અને પ્રદેશબન્ધ કરે છે, પણ તેથી ભિન્ન કર્મનો બન્ધ કરતા નથી, એમ કોઈ ભાષા વ્યવહારથી સત્ય હોય તો પણ ક્લિષ્ટ કર્મના સામગ્રીભૂત કષાયોની અન્તર્ગત હોવાથી સ્વતંત્રપણે શુભકર્મના બન્ધનો હેતુ થતી નથી, માટે ક્રોધના આવેશવાળાની સર્વ ભાષા અસત્ય જ છે એટલું જ નહિ પણ ક્રોધના આવેશવાળાની સત્ય ભાષા વધારે દુષ્ટ છે, કારણ કે તે ભાષા જીવોને મિથ્યા કદાગ્રહને માટે થાય છે. ક્લિષ્ટ આશયવાળાનું સત્ય ભાષણ “મેં બરોબર કહ્યું છે એમ દુર્ભાષણનું અનુમોદન ઉત્પન કરતું મહાકર્મબન્ધનું કારણ થાય છે માટે પરમાર્થથી અસત્ય જ છે. એમ માનનિશ્રિતાદિભાષા જાણવી. ઉપઘાતનિશ્રિત-પરના અશુભચિત્તનના પરિણામવાળો જે અસત્ય બોલે, જેમ કે ચોર ન હોય તેને ચોર કહે તે ઉપઘાતનિશ્રિત ભાષા જાણવી. એ દસેય પ્રકારની અસત્ય ભાષા સૂત્રને અનુસરી પ્રશસ્ત પરિણામના યોગથી સત્ય કહેવાય છે. અહીં રાગ, દ્વેષ અને મોહ વડે અસત્યભાષા બોલે છે. એ સંબધે કહ્યું છે કે “સા લેવાદા મોહાદાવા મુખ્ય નૃતમ્ તુ મૈતે રોવાતાવૃતારમાં વિં યાત્રાગ, દ્વેષ અને મોહથી અવાચ્ય-નહિ કહેવા યોગ્ય અસત્ય બોલાય છે, પરન્તુ જેને એ દોષો નથી, તેને અસત્ય બોલવાનું શું કારણ છે? અસત્ય બોલવાનું અસાધારણ કારણ રાગ, દ્વેષ અને મોહ છે, તે સિવાય બીજું અસાધારણ કારણ નથી. કારણ કે ક્રોધાદિનો તેમજ અન્તર્ભાવ થાય છે, એટલે અસત્યભાષાના ત્રણ પ્રકારજ કહેવા જોઈએ, તો પણ તેનો દસ પ્રકારનો વિભાગ અત્યંત સંક્ષિપ્ત નહિ તેમ અત્યંત વિસ્તૃત નહિ એવી સચિવાળા જીવો માટે પ્રાચીન શાસ્ત્રમાં નિર્દેશ કર્યો છે: હવે પ્રકારાન્તરથી ચાર પ્રકારે મૃષા ભાષા કહે છે-૧ સદ્ભાવનો નિષેધ કરવો એટલે ધર્મી માત્રનો નિષેધ કરવો. જેમકે આત્મા નથી. ૨ અસદ્ભૂત વસ્તુનું પ્રતિપાદન કરવું એટલે ધર્મીનો સ્વીકાર કરી તેમાં વિરુદ્ધ ધર્મનું પ્રતિપાદન કરવું. જેમકે જીવ છે, પણ અશુપરિમાણ છે અથવા વ્યાપક છે. ૩ અન્ય વસ્તુમાં અન્ય શબ્દનો પ્રયોગ કરવો. જેમકે ગાયને વિષે અશ્વ શબ્દનો પ્રયોગ કરવો. ૪ નિદાભંજક શબ્દનો પ્રયોગ કરવો. જેમ કે ‘આ કાણો છે, બહેરો છે' ઇત્યાદિ. હવે સત્યમૃષા ભાષાનો લક્ષણપૂર્વક વિચાર કરે છે–જેનો વિષય અંશતઃ સત્ય હોય અને અંશતઃ અસત્ય હોય તે સત્યમૃષા ભાષા કહેવાય છે. એમ કરવામાં મૃષાભેદનો ઉચ્છેદ થશે, કારણકે સર્વ પ્રકારની અસત્ય ભાષા અંશતઃ સત્ય હોય છે. સર્વ જ્ઞાન ધર્મીના અંશે સત્ય હોય છે, જેમકે ઘટ વિનાના ભૂતલમાં આ ઘટવાળું ભૂતલ છે, તેમાં ભૂતલાશે સત્ય છે અને ઘટશે અસત્ય છે તેથી સર્વ પ્રકારની અસત્ય ભાષા પણ સત્યમૃષા ભાષા છે એમ ન સમજવું. કારણ કે ધર્મી અંશને છોડી સ્થૂલ ભૂમ અને પ્રમાણ ઉત્પન્ન કરનાર ભાષા સત્યમૃષા કહેવાય છે. માટે આ ભેદની અધિકતા સ્પષ્ટ રીતે છે. તેના ઉત્પન્નમિશ્રિતા ઇત્યાદિ ઉપાધિના ભેદથી દસ પ્રકાર છે. જેમકે પાંચ અથવા દસથી અધિક બાળકો ઉત્પન્ન થયા હોય ત્યારે દસ બાળકો 401 Page #479 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट ઉત્પન્ન થયા એમ કહેવું તે ઉત્પન્નમિશ્રિતા. અહીં દસ સંખ્યા પાંચને બમણા કરવાથી થાય છે, માટે પાંચ સંખ્યાના અંશમાં સત્ય છે અને પાંચ સંખ્યાના અંશમાં અસત્ય છે. “હું આવતી કાલે સો રૂપીયા આપીશએમ પ્રતિજ્ઞા કરીને પચાસ રૂપિયા આપનાર નહિ આપનારની પેઠે સર્વથા મૃષાભાષી કહેવાતો નથી, તેમ સત્યભાષી પણ કહેવાતો નથી, એમ પ્રસ્તુત વસ્તુમાં તેવા પ્રકારના વ્યવહારને અનુસરીને તેની અનુપત્તિ નથી. હવે લક્ષણના કથન પૂર્વક અસત્યામૃષા ભાષાના ભેદો કહે છે-જે સત્ય, અસત્ય અને મિશ્ર એ ભાષાથી વિલક્ષણ હોય અને આરાધન અને વિરાધનના ઉપયોગવાળી ન હોય તે અસત્યામૃષા ભાષા કહેવાય છે. તેના બાર ભેદ છે-૧ આમત્રણી, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પૃચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઇચ્છાનુલોમા, ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા, ૧૨ અવ્યાકૃતા. હવે તે ભેદોને અનુક્રમે જણાવે છે.-જે સંબોધન પદો વડે યુક્ત હોય અને જેને સાંભળી શ્રોતા શ્રવણને અભિમુખ થાય તે (૧) આમત્રણી, આ અસત્યામૃષા ભાષા હોવામાં હેતુ તે સત્યાદિ ત્રણ ભાષાથી વિલક્ષણ છે અને આરાધકભાવ અને વિરાધાભાવથી રહિત છે. આજ્ઞાવચન વડે યુક્ત (૨) આશાપની ભાષા કહેવાય છે. અને તે પૂર્વે કહેલી સ્ત્રીઆશાપની વગેરે સત્યાદિ ભાષાથી કરવા, અને નહિ કરવાનો નિયમ નહિ હોવાથી અને દુષ્ટ વિવલાપૂર્વક નહિ હોવાથી ભિન્ન છે. કરવાનો નિયમ હોય તો એટલે આજ્ઞા કરાયેલ શિષ્યાદિ તે પ્રમાણે કાર્ય કરે તો સત્ય, તે પ્રમાણે કાર્ય ન કરે તો મૃષા, માટે કરવા અને નહિ કરવાનો નિયમ નહિ હોવાથી સત્ય અને અસત્યથી ભિન્ન છે. અને દુષ્ટ વિવલાપૂર્વક નહિ હોવાથી મૃષાથી ભિન્ન છે. સત્યાસત્યનો નિષેધ તેનો અહીં પ્રસંગ નહિ હોવાથી કર્યો નથી. અહીં પ્રશ્ન કરે છે કે આજ્ઞાના વિષયમાં આજ્ઞા આપનારનું સત્યવાદીપણું કેમ ન હોય? કારણ કે શ્રોતાની પ્રવૃત્તિ ન થવી તે બીજા નિમિત્તાદિને અધીન છે એમ ન કહેવું, આજ્ઞા કરનાર ગુવાદિ શિષ્યના અભિપ્રાયને જાણ્યા સિવાય આજ્ઞા કરે અને તેથી શિષ્યની પ્રવૃત્તિ ન થાય તો તે પરમાર્થથી અસત્ય છે, કારણ કે આજ્ઞા કરવા યોગ્ય શિષ્યની પ્રવૃત્તિનો નિર્ણય નહિ કરવામાં તેમનામાં ભાવભાષાના નિયામક સમ્યગુ ઉપયોગનો નિર્વાહ થતો નથી. ઇચ્છિત પદાર્થની યાચના કરવામાં તત્પર વચન તે (૩) યાચની ભાષા કહેવાય છે. જેમકે સાધુ યાચના કરે કે “મને ભિક્ષા આપો'. જેમ અવિનીતાદિને વિષે આજ્ઞાપની અસત્ય છે તેમ નિયમ બહારના વિષયમાં યાચની ભાષા પણ અસત્ય છે. અહીં પ્રશ્ન કરે છે કે રાગાદિના અભાવ વડે કોઈને કંઈ પણ નહિ આપતા તીર્થકરના પ્રતિ માસાહિતા" સમાવિમુત્તમ લિંતુ' એ યાચની ભાષા યાચનાનો વિષય નહિ હોવાથી અસત્યામૃષા કેમ કહેવાય એમ ન કહેવું. કારણ કે તે યાચની ભાષા ભક્તિપ્રયુક્ત છે, તેથી યાચનાનો વિષય નહિ હોવા છતાં પણ અસત્યામૃષારૂપ ગુણ વડે અને નિશ્ચયથી સત્યની કોટીમાં પ્રવેશ કરવા રૂપ ગુણ વડે સહિત છે માટે નિર્દોષ છે. એ સંબધે કહ્યું છે-“ભક્તિ વડે કહેલી ભાષા અસત્યામૃષારૂપ છે, પરંતુ રાગદ્વેષરહિત તીર્થકરો સમાધિ અને બોધિ આપતા નથી.” વાસ્તવિક રીતે જિનમાં દાતાપણું છે, એ સંબધે કહ્યું છે કે-“તેઓને જે અપવા યોગ્ય છે તે બધા જિનવરોએ આપ્યું છે અને તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ છે” પ્રાર્થિત વસ્તુના ઉપાયની પ્રાપ્તિ છતાં તેને નહિ કરવામાં પરમાર્થની પ્રાર્થના મૃષા છે. જે વિષયની જિજ્ઞાસા થઈ હોય તે સંબન્ધી તેના જાણનારને પૂછવું તે (૪) પૃચ્છની ભાષા કહેવાય છે. નિરુત્તર કરવા માટે ભગવતી સૂત્રમાં સોમિલે ભગવંત મહાવીરને પ્રશ્ન કર્યા હતા કે “આપ એક છો કે બે છો?” ઈત્યાદિ પૃચ્છની ભાષા નથી. પરન્ત “હે ભગવન્! જીવો કેટલા પ્રકારના છે? ઇત્યાદિ પૃચ્છની ભાષા છે. વિનીત શિષ્યાદિને વિધિવાદ-કર્તવ્યને ઉપદેશ કરવો તે પ્રજ્ઞાપની, ઉપલક્ષણથી “હિંસાદિમાં પ્રવૃત્ત થયેલ જીવ દુઃખી થાય છે' ઇત્યાદિ નિષેધનો ઉપદેશ કરવો તે પણ (૫) પ્રજ્ઞાપની ભાષા જાણવી. આજ્ઞાપનીમાં આજ્ઞા પ્રમાણે નહિ કરવામાં અત્યંત અનિષ્ટના ભવદ્વારા પ્રેરણા છે અને પ્રજ્ઞાપની ઇષ્ટ સાધનતાના 492 Page #480 -------------------------------------------------------------------------- ________________ भाषापद परिशिष्ट श्री प्रज्ञापना सूत्र भाग १ જ્ઞાનદ્વાર પ્રેરણા કરે છે એટલો ભેદ છે, પ્રાર્થિત-યાચના કરેલ વસ્તુનો નિષેધ કરવો તે (૬) પ્રત્યાખ્યાની ભાષા કહેવાય છે જેમકે ‘આ વસ્તુ નહિ આપું વગેરે. ‘હું પાપ નહિ કરું ઇત્યાદિ દુરાચરણ નિષેધનું વચન એટલે નિષેધના વિષયમાં નિષેધની પ્રતિજ્ઞા તે પણ પ્રત્યાખ્યાની ભાષા છે. પોતાની ઇચ્છાના વિષયભૂત અર્થનું કથન તે (૭) ઇચ્છાનુલોમાં ભાષા કહેવાય છે. જેમકે કોઈ મનુષ્ય કાર્યનો પ્રારંભ કરતો પૂછે કે હું ‘આ કાર્ય કરું?” ત્યારે તે કહે કે “કરો મને પણ એ ઇષ્ટ છે. અહીં આત પુરુષની ઇચ્છાનો વિષય હોવાથી પોતાની ઈષ્ટસાધનતાની શંકાનો રોધ થવાથી ઈષ્ટસાધનતાનો નિશ્ચય થાય છે અને તેથી પોતાની ઇચ્છા વિલંબ વિના તુરત થાય છે માટે તે ઇચ્છાનુલોમા ભાષા કહેવાય છે. એ પ્રમાણે દીક્ષાની ઇચ્છાવાળો મનુષ્ય પિતા વગેરેની અનુમતિ માટે ગુરુના પ્રતિ પ્રશ્ન કરે અને ગુરુ ઉત્તર આપે કે જેમ સુખ થાય તેમ કરો પ્રતિબન્ધ ન કરો એ પણ ઇચ્છાનુલોમાં ભાષા જાણવી જેમાં અનેક કાર્યનો પ્રશ્ન કર્યો તેમાં એકનો પણ નિશ્ચય ન થાય તે (૮) અનભિગૃહીત ભાષા જાણવી. જેમકે આ બધા કાર્યોમાં કયું કાર્ય કરું? એ પ્રશ્નના ઉત્તરમાં “જે તને ઠીક લાગે તે કરી એ ઉત્તરમાં કોઈ પણ કાર્યનો નિર્ણય થતો ન હોવાથી અનભિગૃહીત ભાષા કહેવાય છે. આ ભાષાનું ફળ એ છે કે બધા કાર્યો તુલ્ય ફળવાળાં હોવાથી પ્રથમ ઉપસ્થિત કાર્યમાં જલદી પ્રવૃતિ કરવી, પણ અધિકની ઇચ્છા વડે અન્ય કાર્યની સામગ્રીના વિલંબ વડે વિલંબ ન કરવો.એ તાત્પર્ય છે. અથવા તો યદચ્છાપૂર્વક ડિત્યાદિક વચન કહેવું તે પણ અનભિગૃહીતા ભાષા કહેવાય છે. તેથી પ્રતિપક્ષવિરુદ્ધ ભાષા, એટલે જેમાં અનેક કાર્યો સંબન્ધી પ્રશ્ન કર્યો હોય ત્યારે એકનો નિશ્ચય કરવો તે (૯) અભિગૃહીતા. જેમ કે “અત્યારે આ કાર્ય કરવું.” અથવા “આ ઘટ છે” ઇત્યાદિ પ્રસિદ્ધ પ્રવૃત્તિનિમિત્તવાળા પદનું કથન કરવું. જેમાં અનેકાર્થક પદ સાંભળી શ્રોતાને સંદેહ થાય તે (૧૦) સંશયકરણી ભાષા. જેમકે કોઈ ‘સૈધવ લાવ’ એમ કહે ત્યારે સૈધવપદનો લવણ અને ઘોડા વગેરે અનેક અર્થમાં સંકેત જ્ઞાન થયેલ હોવાથી અનેકાર્થ પદના બોધમાં પ્રકરણાદિનું જ્ઞાન કારણ હોવાથી જ્યાં પ્રકરણાદિનું જ્ઞાન ન હોય ત્યાં વક્તાના અભિપ્રાયનો સંદેહ થવાથી “મારે લવણ લાવવું કે ઘોડો લાવવો' એવો માનસ સંદેહ થાય છે. જ્યાં પ્રકરણાદિનું જ્ઞાન હોય છે ત્યાં સંદેહ થતો નથી. કારણ કે ભોજનના પ્રકરણમાં કહ્યું હોય ત્યારે લવણનો બોધ થાય છે અને ગમનના પ્રસંગે કહ્યું હોય તો ઘોડાનો બોધ થાય છે. અહીં સંશયકરણી ભાષામાં “અનેકાર્થક પદ સાંભળીને કહેવામાં આવ્યું છે તે પ્રાયિક છે, તેથી ‘સંશયનું કારણ જે ભાષા તે સંશયકરણી ભાષા છે, તેથી ‘સ્થાણુ અથવા પુરુષ છે એ ભાષા પણ સંશયકરણી જાણવી. પ્રકટ-સ્પષ્ટ અર્થવાળી (૧૧) વ્યાકૃત ભાષા જાણવી, જેમકે “આ દેવદત્તનો ભાઈ છે.' ઇત્યાદિ. અતિગંભીર અને મહા અર્થવાળી (૧૨) અવ્યાકૃત ભાષા કહેવાય છે. અથવા બાળકોની અવ્યક્ત ભાષા પણ અવ્યાકૃત જાણવી. એ પ્રમાણે અસત્યામૃષા ભાષાના બાર ભેદ કહ્યા. બધા દેવો, નારકો અને મનુષ્યોને સત્યાદિ ચારે પ્રકારની ભાષા હોય છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને અસત્યામૃષા ભાષા હોય છે, કારણ કે તેઓને સમ્યમ્ જ્ઞાન અને પરને છેતરવા વગેરેનો અભિપ્રાય નહિ હોવાથી સત્યાદિ ભાષાનો અસંભવ છે, શિક્ષા અને લબ્ધિરહિત પંચેન્દ્રિય તિર્યંચોને અસત્યામૃષા ભાષા હોય છે, શિક્ષા-સંસ્કાર ઉત્પન્ન કરનાર પઠન, લબ્ધિ જાતિસ્મરણરૂપ કે તેવા પ્રકારના વ્યાવહારિક કુશલતા ઉત્પન્ન કરનાર ક્ષયોપશમ રૂપ જાણવી. શિક્ષા અને લબ્ધિરહિત પંચેન્દ્રિય તિર્યંચો સમ્યગૂ યથાવસ્થિત વસ્તુ પ્રતિપાદનના અભિપ્રાયથી બોલતા નથી, તેમ બીજાને છેતરવાની બુદ્ધિથી બોલતા નથી, પરન્તુ ગુસ્સે થયા છતાં અને બીજાને મારવાની ઇચ્છાવાળાં છતાં એ પ્રમાણેજ બોલે છે. અહીં ગુસ્સે થયેલા તેઓની ભાષા ક્રોધનિઃસૃત અસત્ય હોય એમ ન સમજવું, કારણ કે તેઓની અવ્યક્ત ભાષા હોવાથી તેથી સ્થિય થવાને અયોગ્ય છે. અથવા તે વિલક્ષણ ભાષાના પુદ્ગલો જન્ય છે. શિક્ષા અને લબ્ધિસહિત શુક સારિકા વગેરે તિર્યંચો યથાસંભવ ચારે ભાષાને બોલે છે, કારણ કે શિક્ષા અને લબ્ધિથી વ્યક્ત ભાષાની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે દ્રવ્યવિષયક ભાવ 403 Page #481 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ भाषापद परिशिष्ट ભાષા કહી. • - હવે શ્રુતવિષયક ભાવભાષા કહે છે-શ્રતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે-સત્ય, અસત્ય અને અસત્યામૃષા. તેમાં સમ્યક્ત સહિત અને સમ્યગૂ ઉપયોગવાળાને સત્ય ભાષા હોય છે, કારણ કે તેનો વિશુદ્ધ આશય છે. તેજ સમ્યગ્દષ્ટિને ઉપયોગ સિવાય બોલતા શ્રુતવિષયક અસત્ય ભાવભાષા હોય છે. અથવા સત્ય પરિણામરહિત-સમ્યક કૃતના પરિણામરહિત મિથ્યાષ્ટિને ઉપયોગસહિત કે ઉપયોગ સિવાય બધી શ્રતવિષયક અસત્ય ભાવભાષા હોય છે. ઉપરના અવધિ, મન:પર્યવ અને કેવળ ત્રણ જ્ઞાનમાં ઉપયોગવાળો શ્રતવિષયક જે બોલે તે અસત્યામૃષા ભાષા જાણવી. કારણ કે બહુધા સૂત્રમાં તેવા પ્રકારની ભાષા છે. દ્રવ્યશ્રુતને આશ્રયી કેવલજ્ઞાન છતાં પણ ભાવભાષાનો સંભવ છે. ચારિત્રને આશ્રયી ભાવભાષા કહે છેચારિત્રની વિશુદ્ધિ કરનારી એટલે જે બોલતા ચારિત્ર વૃદ્ધિ પામે તે સત્ય ભાષા છે અને ચારિત્રની અવિશુદ્ધિ કરનારી એટલે જે બોલતાં ચારિત્રનો પરિણામ હીન થાય તે અસત્ય ભાષા છે, એ સિવાય જે બોલતાં ચારિત્રનો પરિણામ સ્થિર થાય તે અસંક્લેશ કરનારી સત્ય ભાષા અને જે બોલતાં ચારિત્ર ન રહે તે અસત્ય ભાષા. એ બન્ને ભાષા ચારિત્રને વિષે ભાવને આશ્રયી જાણવી. એ પ્રમાણે દોષ અને ગુણોને જાણીને યુક્તિ અને આગમ વડે જેમ ચારિત્ર પરિણામની વૃદ્ધિના હેતુ ગુણો ન ઘટે, નાશ ન પામે તેવી રીતે સાધુઓએ બોલવું, ધર્મમાં તત્પર અને અધ્યાત્મ યોગમાં સ્થિર, હિતકારક અને પરિમિત બોલતા મહર્ષિની ભાષા ચારિત્રની વિશુદ્ધિ કરે છે અને ચારિત્રની વિશુદ્ધિ વડે મોહનીયકમનો ક્ષય કરીને અને કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી પ્રાપ્ત કરીને શૈલેશી વડે યોગનો વિરોધ કરી સર્વ સંવરયુક્ત થઈને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. • જિનમાં પ્રકટ રૂપે જે ગુણો છે. એજ ગુણો ભવ્યાત્મામાં અપ્રકટરૂપે પણ સત્તામાં પડ્યા જ છે. જેમ કોઈના ઘરમાં સોનામહોરોથી ભરેલો ચરૂ જમીનમાં દાટેલો છે. ભલે એને ખ્યાલ નથી. પણ ભૂગર્ભમાં રહેલા આ માલના જાણનારને તો એનો ખ્યાલ આવે જ છે. એવી રીતે ભવ્યાત્માના આત્મરૂપી ઘરમાં ગુણોરૂપી રત્નોનો ચરૂ છે જ, એ વિશિષ્ટ જ્ઞાતિઓને દેખાય જ છે. અને એમના કહેવાથી એ ગુણોને પ્રકટ કરવા માટે સમજુ ભવ્યાત્મા પ્રયત્ન કર્યા સિવાય રહે જ નહીં. અરિહંત શબ્દ વિશિષ્ટ રીતે તીર્થકરોના માટે વપરાય છે. ‘નમો અરિહંતાણં” એ પદ તીર્થકરોને નમસ્કાર કરવાનું છે. એથી સામાન્ય કેવળજ્ઞાની ભગવંત જે રાગ-દ્વેષને જીતનારા હોવા છતાં પણ એમને આ પદથી નમસ્કાર આગમકારોએ નથી કર્યો એમને તો પાંચમાં પદથી નમસ્કાર કરવામાં આવેલ છે. અરિહંત' એ ચાર અક્ષરનો જાપ પણ અનાદિની કર્મ જંજિરોથી મુક્તિ અપાવવા માટે સમર્થ છે. અરિહંતની દેશના નિષ્ફળ જાય જ નહી કોઈને કોઈ ભવ્યાત્મા ધર્મને પામે છે. - જયાનંદ 404 Page #482 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं सरीरभेयपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ || વારરસને સરીરવયં || | સરીરમેયરૂવUT IT कति णं भंते! सरीरा पण्णत्ता? गोयमा! पंच सरीरा पन्नत्ता, तं जहा–ओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए। नेरइयाणं भंते! कति सरीरया पण्णत्ता? गोयमा! तओ सरीरया पन्नत्ता,तंजहा-वेठव्विए, तेयए, कम्मए। एवं असुरकुमाराणं विजाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! तओ सरीरया पन्नत्ता, तं जहा–ओरालिए, तेयए; कम्मए। एवं वाउकाइयवज्जं जाव चउरिदियाणं। वाउकाइयाणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! चत्तारि सरीरया पन्नत्ता, तं जहा–ओरालिए, वेउव्विते, तेयए, कम्मए। एवं पंचिंदियतिरिक्खजोणियाण वि। मणुस्साणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! पंच सरीरया पन्नत्ता, तंजहाओरालिए, वेउव्विते, आहारए, तेयए,कम्मए। वाणमंतर-जोइसिय-वेमाणियाणं,जहा नारगाणं ।।सू०-१॥४०६।। બારમું શરીર પદ. (મૂળ) હે ભગવન્! કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યા છે. તે આ પ્રમાણે-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, અને ૫ કાર્પણ. હે ભગવન્! નૈરયિકોને કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! ત્રણ શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-૧ વક્રિય, ૨ તૈજસ અને ૩ કામણ. એમ અસુરકુમારોને યાવત્ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ! ત્રણ શરીરો હોય છે, તે આ પ્રમાણે-દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! ચાર શરીરો હોય છે, તે આ પ્રમાણે-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તૈજસ અને ૪ કામણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! પાંચ શરીરો હોય છે, તે આ પ્રમાણે-૧ દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ અને ૫ કામણ. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને નારકોની પેઠે જાણવું. //૪0૬/ (ટી) એ પ્રમાણે અગિયારમા પદની વ્યાખ્યા કરી, હવે બારમા પદનો આરંભ કરાય છે, એનો સંબન્ધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં જીવોની સત્યાદિ ભાષાનો વિભાગ બતાવ્યો, અને ભાષા શરીરને અધીન છે. કારણ કે “શરીરપ્રભવા ભાષા' ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, એ હમણાં જ પ્રતિપાદન કર્યું છે. બીજે સ્થળે પણ કહ્યું છે કે– +ારૂપ નિસર તહ વારૂપ નો' ઈતિ. કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે, માટે શરીરનો વિભાગ બતાવવા માટે આ પદનો આરંભ કરવામાં આવે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—“ અંતે! સરીર પન્ના'? ઇત્યાદિ ઉત્પત્તિ સમયથી માંડી પ્રતિસમય “શીર્યન્ત” ક્ષય પામે તે શરીર, હે ભગવન્! તે શરીરો કેટલા કહ્યાં છે? ભગવાન્ ઉત્તર આપે છ–પાંચ શરીરો કહ્યા છે. તે નામથી જણાવે છે– મોરાતિયા' ઇત્યાદિ. આ શરીરોનો શબ્દાર્થ આગળ કહીશું, તો પણ સ્થાન ખાલી ન રહે તે માટે કંઈક કહીએ છીએ–બઉદાર' પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થકર અને ગણધરના શરીરોની અપેક્ષાએ સમજવું, કારણ કે તીર્થકર અને ગણધરના શરીરથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનન્તગુણ હીન છે. અથવા ‘૩રાત્ર' ઉદાર-વિસ્તારવાળું, કારણ કે અવસ્થિત સ્વભાવવાળા દારિક શરીરનો વિસ્તાર કંઈક અધિક હજાર યોજન પ્રમાણ છે, સ્વભાવિક વૈક્રિય શરીરનું પ્રમાણ એટલું નથી, કારણ કે ઉત્કૃષ્ટથી પણ અવસ્થિત સ્વભાવવાળા વૈક્રિય શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ છે અને તેટલું પ્રમાણ સાતમી નરકમૃથિવીમાં છે, બીજે નથી. જે ઉત્તરક્રિય લાખ યોજનના પ્રમાણવાળું છે, પણ તે અવસ્થિત નથી. કારણ કે તે આખા ભવ સુધી રહેતું નથી, માટે તેની અપેક્ષાએ અહીં કથન નથી. એ સંબંધે ચૂર્ણિકાર કહે છે–“રાતં નામ વિત્થરાd विसालं ति जं भणियं होइ, कह? साइरेगजोयणसहस्समवट्ठियप्पमाणमोरालियं, अन्नमेद्दहमेत्तं नत्थित्ति, विउव्वियं 405 Page #483 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीपण्णत्ता होज्जा तं तु अणवट्ठियप्पमाणं, अवट्ठियं पुण पंच धणुसयाइं अहेसत्तमाए, इमं पुण अवट्ठियप्पमाणं साइरेगं નોયસદણં વનસ્પતિના" ઇતિ. જે શરીર ઉરાલ-વિસ્તારવાળું વિશાલ કહેલું છે, કારણ કે અવસ્થિત પ્રમાણવાળું દારિક શરીર કંઈક અધિક હજાર યોજન છે. તેથી અન્ય શરીર એટલું મોટું નથી. વૈક્રિય શરીર મોટું હોય છે, પણ તે અવસ્થિત પ્રમાણવાળું નથી. અવસ્થિત પ્રમાણવાળું પાંચસો ધનુષનું વૈક્રિય શરીર સાતમી નરકમૃથિવીમાં છે અને દારિક શરીર અવસ્થિત પ્રમાણવાળું હજાર યોજનથી કંઇક અધિક વનસ્પતિને હોય છે, માટે તે ઓરાલ-વિશાલ કહેવાય છે. અથવા ઉરલ-થોડા પ્રદેશવાળું, પણ ઘન નહિ, કારણ કે દારિક શરીર ભીંડીની પેઠે થોડા પ્રદેશવાળું અને વિશાલ છે. અથવા સિદ્ધાન્તની પરિભાષાથી ઓરાલ-માંસ અસ્થિ અને સ્નાયુ વગેરેથી બંધાયેલું, બધે સ્વાર્થમાં ઈક પ્રત્યય થયેલો છે અને પૃષોદરાદિમાં પાઠ હોવાથી ઇષ્ટ રૂપની નિષ્પત્તિ થાય છે. ઉદાર શબ્દથી ઔદારિક થાય છે અને પ્રાકૃત હોવાથી ‘ગોરાતિય' રૂપ થાય છે. કહ્યું છે કે તેમાં ઉદાર, ઉરાલ, ઉરલ અને ઓરાલ શબ્દો જાણવા. તેમાં પ્રથમ “ઔદારિક તીર્થંકરના શરીરને આશ્રયી જાણવું. વિસ્તારવાળી વનસ્પતિને આશ્રયી ‘ઉરાલ' કહેવાય છે. કારણ કે સ્વભાવથી એટલું વિશાલ બીજું કોઇ શરીર નથી. ઉરલ-થોડા પ્રદેશોથી ઉપચિત થયેલું અને ભીંડીની પેઠે મોટું, માંસ, અસ્થિ અને સ્નાયુ વડે બંધાયેલ છે માટે એ સિદ્ધાન્તની પરિભાષાથી “ઓરા' કહેવાય છે. વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા, તે નિમિત્તે થયેલું તે વૈક્રિય, કહ્યું છે કે વિવિધ પ્રકારની કે વિશિષ્ટ ક્રિયા, તે નિમિત્તે જે થયેલું તે વૈક્રિય, તે નારક અને દેવોને સ્વભાવથી જ હોય છે. અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. ‘વિવું' એ સિદ્ધાન્તપ્રસિદ્ધ ધાતુ છે. વિવુર્વ વિવુર્વ:–વિવિધ પ્રકારની ક્રિયા એ તેનો અર્થ છે, તે હેતુથી બનેલું તે વૈકુર્વિક. ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે ‘ગાયિતે' કરાય તે આહારક. ૪ તેજનો વિકાર-પરિણામ તે તૈજસ અને ૫ કર્મથી ઉત્પન્ન થયેલું તે કર્મજ. ઔદારિકાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયેલો છે? ‘આવા પ્રકારના ક્રમનું પ્રયોજન છે' એમ કહીએ છીએ. શું પ્રયોજન છે? ઉત્તરોત્તર શરીરના પ્રદેશોનું સૂક્ષ્મપણું અને ઉત્તરોત્તર વર્ગણામાં પ્રદેશોનું અધિકપણે જણાવવા માટે છે, તે આ પ્રમાણે-દારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, વૈક્રિયથી પણ આહારકના આહારકથી પણ તેજસના અને તૈજસથી પણ કામણના પ્રદેશોની સૂક્ષ્મતા હોય છે, એટલે શરીરના પ્રદેશોનો ઉત્તરોત્તર સૂક્ષ્મ પરિણામ થાય છે. ઔદારિકથી વૈક્રિય શરીરની વર્ગણામાં, વૈક્રિયથી આહારકની, આહારક કરતાં તેજસની અને તેજસથી કાર્પણની વર્ગણામાં પ્રદેશોની અધિકતા હોય છે. એ પાંચ શરીરમાં નરયિકાદિને વિષે કેટલા શરીરો સંભવે છે તેનો વિચાર કરે છે–રયા અંતે! જેવફા સરીર પત્તા'–હે ભગવન્! નરયિકોને કેટલાં શરીરો કહ્યાં છે?ઈત્યાદિ પાઠસિદ્ધ છે. ll૧૪૦૬/ II મોડે વદ-મુવારીqUUત્તા || केवइया णं भंते! ओरालियसरीरया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धिल्लया य मुक्किल्लया या तत्थ गंजे ते बद्धेल्लमा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जा लोगा। तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहि अवहीरंति कालतो, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिरहितो अणंतगुणा सिद्धाणंतभागो। केवतिया णं भंते! वेठब्वियसरीरया पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लया य मुक्केल्लगा यातत्थणजे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेन्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जातो सेढीओ पयरस्स असंखेज्जतिभागो। तत्थ णं जे ते मुक्केलगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, जहा ओरालियस्स मुक्केल्लया तहेव वेउव्वियस्स वि भाणियव्वा। केवतिया णं भंते! 406 Page #484 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीपण्णत्ता श्री प्रज्ञापना सूत्र भाग १ आहारगसरीरया पण्णत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेलया य मुक्केल्लया या तत्थ णंजे ते बद्धेल्लगा तेणं सिय अस्थि, सिय नत्थिा जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहुत्तं। तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता,जहा ओरालियस्स मुक्किल्लया तहेव भाणितव्वा। केवइया णं भंते! तेयगसरीरया पण्णत्तागोयमा! दुविहा पण्णत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णंजे ते बद्धेल्लगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्तओ अणंता लोगा, दव्वओ सिद्धेहितो अणंतगुणा सव्वजीवाणंतभागूणा। तत्थ णंजे ते मुक्केल्लगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो,खेत्तत्तो अणंता लोगा,दव्वओसव्वजीवेहितो अणंतगुणा जीववग्गस्साणंतभागो।एवं कम्मगसरीराणि વિ મળતબ્બાનિ હૂ-રા૪૦ળા (મૂળ) હે ભગવન્! દારિક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ-જીવે ગ્રહણ કરેલાં શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જ મુક્ત (જીવે છોડેલાં) શરીરો છે તે અનન્ના છે અને તે કાળથી અનન્ન ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનન્તગુણા અને સિદ્ધોથી અનત્તમા ભાગે છે. હે ભગવન્! કેટલાં વૈક્રિય શરીરો છે? હે ગૌતમ! તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અના ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે–ઈત્યાદિ જેમ દારિક સંબધે મુક્ત શરીરો કહ્યાં છે તેમ વક્રિયના પણ કહેવાં. હે ભગવન્! આહારક શરીરો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના છે–બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટ સહસંપૃથક્ત હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે-ઈત્યાદિ જેમ દારિકના મુક્ત શરીરો કહ્યા છે તેમ કહેવાં. હે ભગવન્! કેટલા પ્રકારના તેજસ શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સિદ્ધો કરતાં અનન્તગુણા અને અનમાં ભાગ વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં છે, તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાયા છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનન્તગુણા અને સર્વ જીવના વર્ગના અનન્તમાં ભાગ પ્રમાણ છે. એ પ્રમાણે કામણ શરીરો પણ કહેવાં. //ર/l૪૦૭ી. (ટી) શરીરો જીવોને બે પ્રકારના હોય છે-બદ્ધ અને મુક્ત. તેમાં જે વિચાર સમયે (વિવક્ષિત સમયે) જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને જે પૂર્વ ભવમાં છોડી દીધેલાં છે તે મુક્ત શરીરો. હવે તે બદ્ધ શરીર અને મુક્ત શરીરોના પરિમાણોનું અત્યારે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વડે નિરૂપણ કરવું જોઈએ. તેમાં અભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્રવડે, અને આવલિકાદિરૂપ કાળવડે પ્રથમ દારિક શરીરને આશ્રયી નિરૂપણ કરે છે–“વફા ! મોતિયારીના પત્તા'–હે ભગવન! કેટલાં દારિક શરીરો કહ્યાં છે-ઇત્યાદિ. અહીં મૂળમાં ‘હિયા'–બદ્ધ શરીરો અને ‘મુસ્તિયા–મુક્ત શરીરો-જીવોએ ત્યાગ કરેલાં શરીરો, અહીં પ્રાકૃત ભાષાને લીધે ‘ડ્રા' પ્રત્યય અને સ્વાર્થમાં “ક” પ્રત્યય થયેલો છે. તેમાં બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તે અસંખ્યાતાનું નિરૂપણ પ્રથમ કાળને આશ્રયી કરે છે– સંજ્ઞા' ઇત્યાદિ. પ્રતિસમય એક એક 407 Page #485 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता શરીરનો અપહાર કરવા વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય. તાત્પર્ય એ છે કે– અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલાં બદ્ધ–જીવોએ ગ્રહણ કરેલાં ઔદારિક શરીરો છે. આ કાળથી પરિમાણ કહ્યું. હવે ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહે છે—‘શ્વેત્તો અસંવેન્ગાલો'-ક્ષેત્રથી તેઓની સંખ્યા અસંખ્યાતા લોકપ્રમાણ છે. તાત્પર્ય એ છે કે—બધાં ઔદારિક શરીરો પોતપોતાની અવગાહના વડે આકાશપ્રદેશોમાં જુદાં જુદાં અનુક્રમે સ્થાપીએ તો એ પ્રમાણે સ્થાપેલાં તે શરીરો વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય. અહીં એક એક આકાશપ્રદેશને વિષે પણ એક એક ઔદારિક શરીર સ્થાપવા વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય છે, પરંતુ પૂર્વાચાર્યો પોતાની અવગાહનાની સ્થાપના વડે પ્રરૂપણા કરે છે તેથી અપસિદ્ધાન્તનો દોષ પ્રાપ્ત ન થાય માટે અમે પણ તે જ પ્રમાણે પ્રરૂપણા કરીએ છીએ. એ સંબન્ધુ ચૂર્ણિકા૨ પણ કહે છે –‘જો કે એક એક આકાશપ્રદેશમાં એક એક શરીર સ્થાપીએ તોપણ અસંખ્યાતા લોકો થાય, પરંતુ અપસિદ્ધાન્ત દોષનો ત્યાગ કરવા માટે પોતપોતાની અવગાહના વડે સ્થાપન કરાય છે.' અહીં શંકા કરે છે—‘અનન્તા જીવો છે, તો અસંખ્યાતા ઔદારિક શરીરો કેમ હોય? ઉત્તર-અહીં બે પ્રકારના જીવો છે–પ્રત્યેક શરીરવાળા અને અનન્તકાયિકો. તેમાં જેઓ પ્રત્યેકશ૨ી૨ી છે તેઓમાં એક એક જીવને એક એક ઔદારિક શરીર હોય છે, જો એમ ન હોય તો પ્રત્યેકશરી૨ી ન કહેવાય. જે અનન્તકાયિક જીવો છે તેઓમાં અનન્ત અનન્ત જીવોને એક એક ઔદારિક શરીર હોય છે, માટે બધી સંખ્યા વડે પણ અસંખ્યાતા ઔદારિક શરીરો હોય છે. જીવોએ મુક્ત–ત્યાગ કરેલા ઔદારિક શરીરો અનન્ત છે. તે અનન્તપણાનું કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય વડે નિરૂપણ કરે છે—‘અનંતાહિઁ' ઇત્યાદિ. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરીએ તો અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે સર્વથા અપહરાય છે. તાત્પર્ય એ છે કે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા મુક્ત-ત્યાગ કરેલાં ઔદારિક શરીરો છે. ક્ષેત્રથી પરિમાણ અનન્ત લોક છે, અનન્તલોક પ્રમાણ આકાશખંડોમાં જેટલાં આકાશપ્રદેશો છે તેટલાં છે. દ્રવ્યથી પરિમાણ–અભવ્યોથી અનન્તગુણા છે. જો એમ છે તો તે શરીરો સિદ્ધોની રાશિ જેટલાં થાય, તે માટે સૂત્રકાર કહે છે–સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા છે. (પ્ર0)–અહીં અભવ્ય અને સિદ્ધના બન્ને રાશિ વચ્ચે પતિત સમ્યગ્દષ્ટિ જીવો કહ્યા છે, તો ત્યાગ કરેલા ઔદારિક શરીરો તેના જેટલાં છે? (ઉ0)–જો તેટલાં હોત તો સૂત્રકાર તેમજ નિર્દેશ કરત, કારણ કે ભગવન્ત આર્ય શ્યામે શિષ્યને સુખપૂર્વક બોધ થાય તેવા પ્રકારની સૂત્રરચના કરવાની પ્રતિજ્ઞા કરી છે, તો તેવા પ્રકારનો નિર્દેશ નહિ કરવાથી જણાય છે કે પતિત સમ્યગ્દષ્ટિની રાશિ જેટલાં નથી. (પ્ર0)–જો તે રાશિ જેટલાં ન હોય તો પતિત સમ્યગ્દષ્ટિના રાશિથી ન્યૂન હોય કે અધિક હોય? તેનો ઉત્તર એ છે કે કદાચ તે રાશિથી ન્યૂન હોય, કદાચ અધિક કે કદાચ તુલ્ય હોય. કારણ કે તેનું અનિયત પ્રમાણ હોય છે, પરન્તુ હમેશાં તેટલું પ્રમાણ ન હોય. એ સંબન્ધુ ચૂર્ણિકાર કહે છે—‘તો શું પડેલા સમ્યગ્દષ્ટિઓના રાશિપ્રમાણ અનન્ત હોય? કારણ કે તેઓ બન્ને રાશિની વચ્ચે કહેલા છે. અહિં ઉત્ત૨ કહે છે—જો તેના જેટલા હોત તો તેનોજ નિર્દેશ કર્યો હોત, માટે તેના જેટલા નથી. તો શું તેની નીચે હોય કે ઉ૫૨ હોય? ઉત્ત૨– “કદાચિત્ નીચે હોય, કદાચિત્ ઉપર હોય, કે કદાચિત્ તુલ્ય હોય, પણ હમેશાં તેના જેટલા ન હોય. અહીં અન્ય શંકા કરે છે– –‘મુક્ત શરીરો ઉ૫૨ કહેલ અનન્તસંખ્યાના પરિમાણવાળાં કેમ ઘટે? કારણ કે જો ઔદારિકાદિ શરીરો જ્યાં સુધી અખંડિત હોય ત્યાં સુધી જ ગ્રહણ કરીએ તો તેઓની અનન્ત કાળ સુધી સ્થિતિ નહિ હોવાથી અનન્તપણું નહિ ઘટી શકે? જો અનન્ત કાળ સુધી રહે તો તો અનન્ત કાળે તેની ગણના કરતાં અનન્તા થાય, પણ અનન્ત કાળ સુધી તેઓની સ્થિતિ હોતી નથી, કારણ કે પુદ્ગલોની ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાતા કાળ સુધી સ્થિતિ કહેલી છે. જે પુદ્ગલો જીવે ઔદારિક શ૨ી૨૫ણે ગ્રહણ કરીને અતીત કાળે છોડ્યાં છે, તેઓનું ગ્રહણ થાય તો બધા જીવોમાં પ્રત્યેક જીવે બધા પુદ્ગલો ઔદારિકપણે ગ્રહણ કરીને મૂક્યાં છે, તેથી સર્વ પુદ્ગલોનું ગ્રહણ થાય અને એમ હોય તો જે કહ્યું છે કે ‘અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધોના અનન્તમા ભાગ પ્રમાણ છે' તે વિરુદ્ધ ઠરે છે. કારણ કે સર્વ જીવોથી અનન્તાનન્તગુણા પુદ્ગલોના ગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ઉત્તર–અહીં કેવળ અખંડિત મુક્ત ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમજ ઔદારિક શ૨ી૨પણે ગ્રહણ કરીને મૂકેલા સર્વ પુદ્ગલોનું પણ 408. Page #486 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता श्री प्रज्ञापना सूत्र भाग १ ગ્રહણ નથી, કારણ કે તેથી ઉપર કહેલા દોષની પ્રાપ્તિ થાય છે. પરન્તુ જે ઔદારિક શરીર જીવે ગ્રહણ કરીને મૂક્યું તે વિશીર્ણ ભાવને પ્રાપ્ત થતાં તેના અનન્ત ભેદ થાય છે, અને તે અનન્ત ભેદો થતા થતા જ્યાં સુધી તે પુદ્ગલો ઔદારિક—પરિણામનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે પ્રત્યેક ભેદને ‘ઔદારિક શરીર' કહેવાય છે, જે પુદ્ગલો ઔદારિક પરિણામનો ત્યાગ કરે છે તેની ઔદારિક શરીર તરીકે ગણના થતી નથી. તેથી એક શરીરના પણ અનન્ત શરીરો થાય છે. એ પ્રમાણે બધા શરીરો સંબન્ધે જાણવું. એ પ્રમાણે એક એક શરીરના અનન્ત ભેદ થતા હોવાથી એક શ૨ી૨ના પણ ઘણા અનન્ત શરીરો થાય છે, અને તેઓ અસંખ્યાતા કાળ સુધી રહે છે અને તે અસંખ્યાતા કાળે જીવે મૂકેલાં બીજા અસંખ્યાતા શરીરો હોય છે અને તે પ્રત્યેકના અનન્ત ભેદો થાય છે, તેઓમાં તેટલા કાળે જેઓ ઔદારિક શરીર પરિણામનો ત્યાગ કરે તેને છોડી દેવા અને બાકીના ગણવા. તેથી એ પ્રમાણે મુક્ત ઔદારિક શરીરોની ઊપર કહેલી અનન્ત સંખ્યા ઘટી શકે છે. આ મારી પોતાની મતિકલ્પના નથી, કારણ કે એ સંબન્ધુ ચૂર્ણિકાર કહે છે—‘અહીં કેવળ અખંડ ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમ ઔદારિકપણે ગ્રહણ કરી મૂકેલા સર્વ પુદ્ગલોનું પણ ગ્રહણ નથી, પરન્તુ જે ઔદારિક શરીર જીવે મૂકેલું છે, તેના અનન્ત ખંડ થાય અને જ્યાં સુધી તે પુદ્ગલો જીવવડે થયેલા ઔદારિક શરી૨કાયપ્રયોગનો ત્યાગ ન કરે અને જ્યાં સુધી અન્ય પરિણામ વડે પરિણત ન થાય ત્યાં સુધી તે પ્રત્યેક ‘ઔદારિક શરીર' કહેવાય છે. એ પ્રમાણે એક એક ઔદારિક શરીરના અનન્ત ભેદ થવાથી અનન્ત ઔદારિક શરીરો થાય છે'. ઇત્યાદિ. અહીં શંકા કરે છે—શરીર દ્રવ્યના એક એક ભાગનો ઔદારિક શરી૨૫ણે કેમ વ્યવહાર થાય? ઉત્તર—લવણના દૃષ્ટાંતથી થાય છે. જેમ કે ખારી પ્રમાણ લવણ હોય, દ્રોણ પ્રમાણ હોય કે આઢક પ્રમાણ હોય તે બધું લવણ જ કહેવાય, જ્યાં સુધી એક ગાંગડો હોય ત્યાં સુધી લવણ કહેવાય છે, તેમ અહીં પણ અખંડ હોય તો પણ ઔદારિક શરીર કહેવાય, તેનો અર્ધભાગ હોય તો પણ, અને તેનો પણ એક ભાગ હોય યાવત્ અનન્તમો ભાગ હોય તો પણ તે શરીર જ કહેવાય છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ લવણના પરિણામ વડે પરિણત થોડા કે ઘણા પુદ્ગલોનો સમુદાય લવણ કહેવાય છે, તેમ ઔદારિક શરીરયોગ્ય પુદ્ગલોનો સમુદાય પણ ઔદારિકપણે પરિણત થયેલો થોડો કે ઘણો હોય તો તેનો ઔકારિક શ૨ી૨૫ણે વ્યવહાર થઇ શકે છે. અથવા સમુદાયના એક ભાગમાં પણ સમુદાયવાચક શબ્દનો વ્યવહાર થાય છે. જેમ કે દેવદત્તની આંગળીના અગ્રભાગમાં સ્પર્શ કર્યો હોય તો ‘મેં દેવદત્તનો સ્પર્શ કર્યો' એમ કહેવાય છે, તેથી ઉપચારથી તેને ઔદારિક શરીર કહેવામાં કાંઇ પણ દોષ નથી. (પ્ર૦) જો એમ છે તો તે અનન્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણ ઔદારિક શરીરો એક લોકમાં કેમ રહી શકે? ઉત્તરપ્રદીપના પ્રકાશની પેઠે રહી શકે છે. તે આ પ્રમાણે—જેમ કે એક પણ દીવાનો પ્રકાશ આખા ઘરને પ્રકાશિત કરે છે, અને બીજા અનેક દીવાઓનો પ્રકાશ હોય તો પણ તેમાં જ સમાય છે, કારણ કે તેઓનો પરસ્પર વિરોધ નથી, તેમ ઔદારિક શરીર સંબન્ધે જાણવું. એમ બધાં મુક્ત શરીરો સંબન્ધે પણ આ યુક્તિ સમજવી. (પ્ર૦) દ્રવ્ય અને ક્ષેત્ર છોડીને પ્રથમ કાળને આશ્રયી પ્રરૂપણા કેમ કરી? (0)—અન્ય કાળમાં રહેતા હોવાથી પુદ્ગલોને વિષે શરીરનો ઉપચાર થાય છે, અન્યથા થતો નથી, તેથી કાળ મોટો છે માટે પ્રથમ કાળને આશ્રયી પ્રરૂપણા કરી. એમ ઔદારિક શરીરો કહ્યાં, હવે વૈક્રિય શરીર સંબન્ધે સૂત્ર કહે છે—‘જેવડ્યા નં મંતે'! ઇત્યાદિ. બદ્ધ–ગ્રહણ કરેલાં વૈક્રિય શરીરો અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રયી પરિમાણ બતાવે છે–પ્રતિસંમયે એક એક શરીરનો અપહા૨ કરીએ તો અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય. તાત્પર્ય એ છે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો થાય છે તેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણીઓ છે અને તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરનો અસંખ્યાતમો ભાગ છે. તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ છે અને તે શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલાં બદ્ધ વૈક્રિય શરીરો છે. 409 Page #487 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं आहेण बद्ध-मुक्कसरीरपण्णत्ता | (V૦)હવે શ્રેણિ એ શું છે? (ઉ0)–ઘની કત-ઘનરૂપે કલ્પલા અને ચોતરફ સાત રજૂપ્રમાણ લોકની સાત રજૂપ્રમાણ લાંબી મુક્તાવલીના જેવી એક આકાશપ્રદેશની પંક્તિ એ શ્રેણિ કહેવાય છે. (પ૦)-લોકનો ઘન કેવી રીતે કરવો અને તે સાત રજૂપ્રમાણ શી રીતે થાય? (ઉ0)–અહીં લોક ઉર્ધ્વ અને અધો ચૌદ રજૂપ્રમાણ છે. નીચે વિસ્તારમાં કંઈક ન્યૂન સાત રજૂપ્રમાણ છે. એક રજૂપ્રમાણ મધ્ય ભાગમાં છે, બ્રહ્મલોકના પ્રદેશના બહુ મધ્ય ભાગમાં પાંચ રજુ અને લોકાન્ત એક રજૂપ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાના અન્તથી પશ્ચિમ વેદિકાના અન્ત સુધી રજુનું પરિમાણ જાણવું. આવા પ્રમાણવાળા વૈશાખ સ્થાન સ્થિત-પહોળા પગ કરી અને કેડે બે હાથ મૂકીને ઉભા રહેલા પુરુષની આકૃતિવાળા આ લોકના ત્રસ નાડીના દક્ષિણ ભાગમાં રહેલો કંઈક ન્યૂન ત્રણ રજુના વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુની ઊંચાઈવાળો અધોલોકનો ખંડ કલ્પનાથી લઈને તે ત્રસ નાડીના ઉત્તર ભાગમાં ઉપર અને નીચેનો ભાગ ઉલટો કરી જોડવો. એટલે ઉપરનો ભાગ નીચે કરી અને નીચેનો ભાગ ઉપર કરી મૂકવો. ત્યાર પછી ઊર્ધ્વ લોકમાં ત્રસ નાડીના દક્ષિણ ભાગમાં કોણીના આકારે રહેલા જે બે ખંડો છે, તે પ્રત્યેકની ઊંચાઇ કંઈક ન્યૂન સાડા ત્રણ રજ્જુ પ્રમાણ છે, તેને કલ્પનાથી લઈ ઉલટા કરી ત્રસ નાડીના ઉત્તરના ભાગમાં જોડવા. એમ કરવાથી નીચેનો લોકનો અર્ધ ભાગ કંઈક ન્યૂન ચાર રજ્જુના વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુની ઊંચાઇવાળો થયો અને ઉપરનો અર્ધ ભાગ ત્રણ રજુના વિસ્તારવાળો અને ઊંચાઇમાં કંઈક ન્યૂન સાત રજૂ પ્રમાણ થયો. પછી ઉપરનો અર્ધ ભાગ કલ્પનાથી લઈને નીચેના અર્ધ ભાગની ઉત્તર દિશામાં જોડવો. એમ કરવાથી કંઈક અધિક સાત રજુ ઊંચો અને કંઈક ન્યૂન સાત રજ્જુના વિસ્તારવાળો ઘન થયો, ત્યાર પછી સાત રજ્જુના ઉપર જે અધિક ભાગ છે તે લઈને ઊર્ધ્વ-અધો લાંબો કરી ઉત્તર ભાગની સાથે જોડવો. તેથી વિસ્તારમાં સાત રજૂ પરિપૂર્ણ થાય છે. એ પ્રમાણે લ્પનાથી લોકનો ઘન કરાય છે અને ઘન કરાય ત્યારે સાત રજુપમાણ થાય છે. કોઈ સ્થળે ઘન થવાથી સાત રજુનું પ્રમાણ પૂરું ન થાય ત્યાં બુદ્ધિથી સાત રજુની પૂર્તિ કરી લેવી. આ રીતે પાટીમાં લખીને બતાવવી. સિદ્ધાન્તમાં ક્યાં પણ શ્રેણિ કે પ્રતરનું ગ્રહણ હોય ત્યાં સર્વત્ર આ પ્રમાણે ઘનરૂપે કલ્પેલા સાત પ્રમાણ લોકનું જાણવું. વૈક્રિય મુક્ત શરીરો દારિકની પેઠે જાણવાં. આહારક શરીર સંબન્ધ સૂત્ર કહે છે–“વફા નં બં! મહારાસરીપગા'—હે ભગવન! આહારક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે?-ઇત્યાદિ. “વહાનિ લિયે અસ્થિ સિય સ્થિ–બદ્ધ શરીરો કદાચ હોય અને કદાચ ન હોય. અહીં “અસ્થિ—અસ્તિ એ અવ્યય બહુવચનમાં છે, તેથી ‘વિત્ સતિ, વિત્ર સતીત્યર્થ?' તેથી આહારક શરીરો કદાચ હોય અને કદાચ હોતા નથી, કારણ કે આહારક શરીરનું જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું અત્તર હોય છે. કહ્યું છે કે-“આહારક શરીરો લોકમાં કદાચિત્ વધારેમાં વધારે છ માસ સુધી હોતાં નથી અને જઘન્ય એક સમય સુધી હોતાં નથી. જ્યારે હોય છે ત્યારે પણ જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસપૃથક્વે-બે હજારથી નવ હજાર સુધી હોય છે. અને મુક્ત શરીરો ઔદારિકની પેઠે જાણવાં. - તેજસ શરીર સંબન્ધ સૂત્ર કહે છે–‘વચાળે અંતિ! તેયારીયા'—હે ભગવન! તેજસ શરીરો કેટલા પ્રકારનાં છે? ઇત્યાદિ. તેમાં બદ્ધ-ગ્રહણ કરેલાં તેજસ શરીરો અનન્ત છે. તે અનન્તપણાનું કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય વડે નિરૂપણ કરે છે‘અનંતાદિ' ઇત્યાદિ. તેનું કાળથી પરિમાણ-અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમય જેટલાં બદ્ધ તેજસ શરીરો છે, હેત્રથી અનન્ત લોક પ્રમાણ આકાશનાં ખંડના પ્રદેશ જેટલા છે, દ્રવ્યથી પરિમાણ-સિદ્ધાં કરતાં અનન્તગુણા છે. તેજસ શરીર પ્રત્યેક સંસારી જીવને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનન્તગુણા છે, તેથી તેજસ શરીરો પણ સિદ્ધાંથી અનન્તગુણા થાય છે અને સર્વ જીવો કરતાં તેના અનન્તમા ભાગે ન્યૂન છે. અહીં તાત્પર્ય એ છે કે સિદ્ધોને તેજસ શરીર હોતું નથી, કારણ કે તેઓ સર્વ શરીર રહિત છે, અને સિદ્ધો સર્વ જીવોને અનન્તમે ભાગે છે તેથી સિદ્ધના જીવો વડે ન્યૂન એટલે અનન્તમા ભાગે ન્યૂન સર્વ જીવોના જેટલા બદ્ધ તેજસ શરીરો છે. મુક્ત તેજસ શરીરો અનન્ત છે. તે અનન્તપણે કાળ, ક્ષેત્ર અને દ્રવ્યવડે જણાવે છે410 Page #488 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं णेरइयाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ‘તાહિં' ઇત્યાદિ. કાળ અને ક્ષેત્રના સૂત્રો પૂર્વની પેઠે જાણવા. અને દ્રવ્યથી પરિમાણ સર્વ જીવો કરતાં અનન્તગુણા છે. (પ્ર)-શાથી અનન્તગુણા છે? (૧૦) એક એક સંસારી જીવને એક એક તેજસ શરીર હોય છે, અને તે જીવોએ મૂકેલાં શરીરો પૂર્વે કહેલી યુક્તિથી અનન્ત ભેટવાળાં થાય છે અને તેઓ અસંખ્યાતા કાળ સુધી રહે છે, તેટલા કાળમાં જીવીએ મૂકેલાં દરેક જીવ દીઠ અન્ય અસંખ્ય તેજસ શરીરો પ્રાપ્ત થાય છે અને તે પ્રત્યેકના પૂર્વોક્ત યુક્તિથી અનન્ત ભેદો થાય છે, માટે મુક્ત-ત્યાગ કરેલાં શરીરો સર્વ જીવો કરતાં અનન્તગુણા છે. તે શું જીવોના વર્ગપ્રમાણ છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે– “નીવવા માંતા'—જીવોના વર્ગના અનન્તમે ભાગે છે. (પ્ર)–જીવના વર્ગ જેટલાં કેમ નથી? (ઉ0)–જો એક એક જીવના શરીરો સર્વ જીવરાશિ પ્રમાણ હોય કે તેથી કંઈક અધિક હોય કે જેથી સિદ્ધના અનન્તમાં ભાગની પૂર્તિ થાય, તો શરીરો જીવવર્ગપ્રમાણ થાય, તે રાશિને તેટલી રાશિ વડે ગુણતાં વર્ગ થાય છે. જેમકે ચારને ચારે ગુણતાં સોળ વર્ગ થાય છે. પરંતુ એક એક જીવના શરીરો સર્વ જીવ પ્રમાણ કે તેથી કંઈક અધિક નથી, પણ ઘણાં થોડાં છે અને તે પણ અસંખ્યાતા કાળ સુધી રહે છે, અને તેટલા કાળમાં બીજાં જે અન્ય શરીરો હોય છે તે પણ થોડાં હોય છે, કારણ કે કાળ થોડો છે, માટે જીવવર્ગપ્રમાણ થતાં નથી, પરંતુ જીવવર્ગના અનન્તમા ભાગે હોય છે. અનન્તમા ભાગના પ્રમાણનું પૂર્વાચાર્યોએ બતાવેલું આ દૂર્ણત છે–સર્વ જીવો વાસ્તવિક રીતે અનન્ત છે, પણ અસત્કલ્પનાથી દસ હજાર ગણવા. તે દસ હજારનો વર્ગ દસ ક્રોડ થાય છે. મુક્ત તેજસ શરીરો અસત્કલ્પનાથી દસ લાખ પ્રમાણ છે, તેથી સર્વ જીવો કરતાં સો ગુણા એટલે સર્વ જીવોથી અનન્તગુણા છે અને તે જીવવર્ગના સોમા ભાગે છે. તેથી જીવવર્ગના અનન્તમા ભાગ પ્રમાણ થાય છે. એમ બદ્ધ અને મુક્ત કામણ શરીરનો વિચાર કરવો. કારણ કે તેની સંખ્યા તેજસના જેટલી છે. એક સામાન્ય પાંચે શરીરો કહ્યાં. રાજ0ો. || ગેરફાળવદ-મુવારીરપરવા | नेरइयाणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णंजे ते बद्धेल्लगा ते णं णत्थि। तत्थ णं जे ते मुक्केल्लगा ते णं अर्णता जहा ओरालियमुक्केल्लगा तहा भाणियव्वा। नेरइयाणं भंते! केवइया वेठब्वियसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेन्जाहिं उस्सप्पिणिओसप्पिणिहिं अवहीरंति कालतो,खेत्तत्तो असंखिज्जाओसेढीओ पयरस्स असंखेज्जइभागो,तासिणंसेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बितीयवग्गमूलपडुप्पण्ण, अहवणं अंगुलबितीयवग्गमूलषणप्पमाणमेत्ताओ सेढीतो। तत्थ णं जे ते मुक्केल्लगा ते णंजहा ओरालियस्स मुक्केलगा तहा भाणियव्वा। नेरइयाणं भंते! केवइआ आहारगसरीरा पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा य, एवं जहा ओरालिए बद्धेल्लगा य मुक्केल्लया य भणिया तहेव आहारगा वि भाणियव्वा। तेया-कम्मगाईजहा एएसिं चेव वेठव्वियाई।।सू०-३।।४०८।। (મૂ૦) હે ભગવન્! નરયિકોને કેટલાં દારિક શરીર કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના દારિક શરીરો કહ્યાં છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં નરયિકોને બદ્ધ દારિક શરીરો હોતાં નથી, અને મુક્ત ઔદારિક શરીરો અનન્તા છે-ઈત્યાદિ જેમ મુક્ત દારિક શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નરયિકોને કેટલાં વક્રિય શરીરો કહ્યાં છે? ગૌતમ! બે પ્રકારનાં વક્રિય શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળની અપેક્ષાએ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જેટલા છે, તે શ્રેણિઓની વિષ્કભસૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની જાણવી. અથવા અંગુલપ્રમાણ આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂલના ઘનપ્રમાણ શ્રેણિઓ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ 411 Page #489 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं भवणवासीणं बद्ध-मुक्कसरीरपरूवणा દારિકના મુક્ત શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નારકોને કેટલા આહારક શરીરો હોય છે? હે ગૌતમ! બે પ્રકારના આહારક શરીરો છે, તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. એ પ્રમાણે જેમ દારિક શરીર બદ્ધ અને મુક્ત કહ્યાં તેમ આહારક શરીરો પણ કહેવા. તેજસ અને કાર્પણ શરીરો જેમ વૈક્રિય શરીરો કહ્યાં તેમ કહેવા. //al૪૦૮ (ટી) રિયાને અંતે'! ઇત્યાદિ. નરયિકોને બદ્ધ ઔદારિક શરીરો નથી, કારણ કે તેઓને ભવનિમિત્તક ઔદારિક શરીરનો અસંભવ છે. મુક્ત શરીરો સામાન્ય મુક્ત ઔદારિક શરીરોની પેઠે જાણવા. બદ્ધ વૈક્રિયશરીરો નારકોના જેટલા છે, અને તે અસંખ્યાતા છે. તે અસંખ્યાતાની કાળ અને ક્ષેત્ર વડે પ્રરૂપણા કરે છે– મહેન્નાદ' ઇત્યાદિ કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધા શરીરો અપહરાય છે. તાત્પર્ય એ છે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાતી શ્રેણિઓ હોય છે, અને અર્ધ ભાગ કે ત્રીજા ભાગ વગેરેમાં પણ અસંખ્યાતી શ્રેણિઓ હોય છે, તો તે કેટલી શ્રેણિઓ હોય' એ આશંકામાં વિશેષ અર્થનો નિર્ણય કરવા માટે કહે છે–પ્રતિરથાસંચેયબા' પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ હોય તેટલી લેવી. બીજું વિશેષ પરિમાણ આ પ્રમાણે છે—‘તાસિ સેઢીને વિવઉંમ સૂ' ઇત્યાદિ. તે શ્રેણિઓની વિખ્રભસૂચિ-વિસ્તારને આશ્રયી સૂચી-એક પ્રદેશની શ્રેણિ અંગુલના પ્રથમ વર્ગમૂલવડે ગુણેલા બીજા વર્ગમૂલ પ્રમાણ જાણવી. અહીં આ ભાવાર્થ છે–અહીં પ્રજ્ઞાપકે સાત પ્રમાણ ઘનીકૃત લોકની પાટી વગેરેમાં સ્થાપના કરવી અને તેની શ્રેણિ રેખાના આકાર વડે બતાવવી, અને બતાવીને એ પ્રમાણે કહેવું–અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના જેટલા પ્રદેશો હોય તેના અસંખ્યાતા વર્ગમૂલો થાય છે. જેમ કે પ્રથમ વર્ગમૂલ, તેનું જે વર્ગમૂલ થાય તે બીજું વર્ગમૂલ, તેનું જે વર્ગમૂલ આવે તે ત્રીજું વર્ગમૂલ, એમ અસંખ્યાતા વર્ગમૂલો થાય છે. તેમાં પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળ વડે ગુણવા, અને ગુણવાથી જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશોની સૂચિશ્રેણી બુદ્ધિથી કલ્પવી. કલ્પીને દક્ષિણ અને ઉત્તર લાંબી સ્થાપવી અને તેને સ્થાપવા વડે જેટલી શ્રેણિઓને સ્પર્શ કરે તેટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. તેમાં આ ઉદાહરણ છે–અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાતા છે, તો પણ અસત્કલ્પનાથી બસો છપ્પન કલ્પવા. તેનું પ્રથમ વર્ગમૂલ સોળ, બીજું વર્ગમૂલ ચાર અને ત્રીજું વર્ગમૂલ છે. તેમાં ચાર રૂપ બીજા વર્ગમૂલ વડે સોળ રૂપ પ્રથમ વર્ગમૂલને ગુણતાં ચોસઠ થાય, એટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. આ અર્થ બીજી રીતે જણાવે છે–'અહવ ' ઈત્યાદિ. “અથવા' શબ્દ પ્રકાન્તરના અર્થમાં છે. “ણું” વાક્યાલંકારમાં છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશ રાશિના બીજા વર્ગમૂલરૂપ અસત્કલ્પનાએ ચારનો જે ઘન થાય તેટલી શ્રેણિઓ ગ્રહણ કરવી. અહીં જે રાશિનો જે વર્ગ છે તેને તે રાશિ વડે ગુણતાં ઘન થાય છે. જેમ કે બેનો ઘન આઠ થાય છે. તે આ પ્રમાણે—બેનો વર્ગ ચાર, તેને બેથી ગણતાં આઠ થાય. એ પ્રમાણે અહીં પણ ચારનો વર્ગ સોળ તેને ચારે ગુણતાં જે આવે તેટલો ચારનો ઘન થાય છે, અને ત્યાં પણ તેજ ચોસઠ થાય છે, બન્ને પ્રકારના ગણિતમાં અર્થનો ભેદ નથી. અહીં આ ગણિતનો વ્યવહાર છે કે ઘણી સંખ્યાને થોડી સંખ્યાથી ગુણાય છે. તેથી સૂત્રકારે બે જ પ્રકારના બતાવ્યા છે, અન્યથા ત્રીજો પ્રકાર પણ છે– મંગુત્તવિયવમૂર્વ પામવાયૂનાકુબન્ન' ઇતિ. અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશોના બીજા વર્ગમૂલને પ્રથમ વર્ગમૂલથી ગુણવા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે–અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોને પોતાના પ્રથમ વર્ગમૂલની સાથે ગુણતાં જેટલા પ્રદેશો થાય તેટલા પ્રદેશની સૂચી વડે જેટલી શ્રેણિઓનો સ્પર્શ થાય તેટલી લેશિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીરો છે, અને મુક્ત વક્રિય શરીરો દારિકની પેઠે જાણવા. નારકોને બદ્ધ આહારક શરીરો નથી, કારણ કે તેઓને આહારકલબ્ધિનો અસંભવ છે. મુક્ત શરીરો પૂર્વની પેઠે જાણવા. બદ્ધ તેજસકામણ શરીરો વક્રિયની પેઠે અને મુક્ત શરીરો પૂર્વની પેઠે જાણવા. /al૪૦૮ | અવવારીf -મુવમરીરવવI ||. असुरकुमाराणं मंते! केवइया ओरालियसरीरा पन्नत्ता? गोयमा। जहा नेरइयाणं ओरालियसरीरा भणिता तहेव . 412 Page #490 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं एगिदियाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ एतेसिं भाणितव्वा। असुरकुमाराणं भंते! केवइया वेठव्वियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहाबद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णंजे ते बद्धेल्लगा ते णं असंखेज्जा असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जाओ सेढीतो पयरस्स असंखेज्जतिभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जतिभागो। तत्थ णं जे ते मुक्केल्लगा ते णं जहा ओरालियस्स मुक्केल्लगा तहा भाणियव्वा। आहारयसरीरा जहा एतेसिंणंचेव ओरालिया तहेव दुविहा भाणियव्वा, तेया-कम्मगसरीरा दुविहा वि जहा एतेसिंणं चेव विठव्विया, एवं जाव थणियकुमारा ।।सू०-४॥४०९।। (મૂ૦) હે ભગવન્! અસુરકુમારોને કેટલા દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! જેમ નારકોને દારિક શરીરો કહ્યાં તેમ અસુરકુમારોને પણ જાણવાં. હે ભગવન્! અસુરકુમારોને કેટલાં વૈક્રિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના વિક્રિય શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યાતી શ્રેણિઓ છે. તે શ્રેણિઓની વિખંભસૂચિ અંગલના પ્રથમ વર્ગમલના સંખ્યામાં ભાગ પ્રમાણ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે દારિકના મુક્ત શરીરો કહ્યાં છે તેમ કહેવા. આહારક શરીરો જેમ એઓને દારિક શરીરો કહ્યાં છે તેમ બે પ્રકારનાં કહેવાં. બન્ને પ્રકારના પણ તેજસ અને કામણ શરીરો જેમ એઓને વૈક્રિય શરીરો કહ્યા છે તેમ કહેવાં. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. ll૪l૪૦૯ll (ટી૦) અસુરકુમારોને ઔદારિક શરીરો નૈરયિકોની પેઠે જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે અને તે અસંખ્યાતાનું કાળ અને ક્ષેત્રવડે નિરૂપણ કરે છે–તેમાં કાળને આશ્રયી સૂત્ર પૂર્વની પેઠે જાણવું. ક્ષેત્રને આશ્રયી અસંખ્યાતી શ્રેણિઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં છે. તે શ્રેણિઓ પ્રતરનો અસંખ્યાતમો ભાગપ્રમાણ છે. નારકોના વિચારમાં પણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણિઓ કહી છે, તેથી બીજું વિશેષ પરિમાણ કહે છે– શ્રેણિઓના પરિમાણને માટે જે વિખંભ સૂચિ છે તે અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તાત્પર્ય એ છે કે અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોનો સમુદાય અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેનું પ્રથમ વર્ગમૂલ સોળ થાય, તેના સંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો છે તે અસત્કલ્પનાથી પાંચ કે છ જાણવા, તેટલા પ્રદેશોની શોણિપ્રમાણ વિષ્ઠભસૂચિ જાણવી. એ પ્રમાણે નરયિકો કરતાં અસુરકુમારોની વિખ્રભસૂચિ અસંખ્યાતગુણ હીન જાણવી. તે આ પ્રમાણે– નરયિકોની શ્રેણિના પરિમાણ માટે જે વિખ્રભસૂચિ છે તે અંગુલના પ્રથમવર્ગમૂળને બીજા વર્ગમૂલની સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશની જાણવી. બીજું વર્ગમૂલ વાસ્તવિક રીતે અસંખ્યાત પ્રદેશરૂપ છે, તેથી અસંખ્યાતગુણ પ્રથમ વર્ગમૂલના પ્રદેશરૂપ નરયિકોની વિખ્રભસૂચિ છે, અને અસુરકુમારોની સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગના પ્રદેશરૂપ છે અને એ યુક્ત પણ છે, કારણ કે ત્રીજા પદને વિષે મહાદંડકમાં બધા ભવનપતિઓ રત્નપ્રભાના નૈરયિકો કરતાં પણ અસંખ્યાતગુણ હીન કહ્યા છે, તો પછી બધા નારકો કરતાં અસંખ્યાતગુણ હીન હોય એમાં શું કહેવું? તેઓના મુક્ત શરીરો સામાન્ય મુક્ત શરીરોની પેઠે જાણવા. આહારકશરીરો નરયિકોની પેઠે જાણવા. બદ્ધ તૈજસ અને કામણ શરીરો બદ્ધ વૈક્રિયની પિઠે જાણવા. મુક્ત તેજસ અને કાશ્મણ શરીરો સામાન્ય મુક્ત તેજસકામણની પેઠે જાણવા જેમ અસુરકુમારોને કહ્યું તેમ બાકીના ભવનપતિઓને યાવત્ સ્વનિતકુમાર સુધી કહેવું. Ill૪૦૯ || વિચાર્ગ વદ-મુવવમસરીરપwવા || पुढविकाइयाणं भंते! केवइया ओरालियसरीरगा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा असंखेज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति - 413 Page #491 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं एगिदियाणं बद्ध-मुक्कसरीरपण्णत्ता कालतो,खेसतो असंखेज्जा लोगा। तत्थ णजे ते मुक्केल्लगाते णं अणंता अणंताहिं उस्सप्पिणिओस्सप्पिणीहिं अवहीरंति कालतो,खेत्ततो अणंता लोगा,अभवसिद्धिएहितो अणंतगुणा सिद्धाणं अणंतभागो। पुढविकाइयाणं भंते! केवतिया वेउव्वियसरीरगा पण्णत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगाते णंणत्थिा तत्थ णंजे ते मुक्केलगातेणंजहा एएसिं चेव ओरालिया भणिया तेहव भाणियव्वा। एवं आहारगसरीरा वि। तेया-कम्मगा जहा एतेसिं चेव ओरालिया। एवं आउकाइया-तेउकाइया वि Iટૂ૦-૧૪૨૦ના (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના દારિક શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ ઔદારિક શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે ભક્ત શરીરો છે તે અનન્તા છે અને કાલથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોકપ્રમાણ છે. તે ભવ્ય કરતાં અનન્તગુણ અને સિદ્ધોના અનત્તમા ભાગે છે. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલા વક્રિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે તેઓને નથી તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ એઓને દારિક શરીર કહ્યા છે તેમ કહેવા. એ પ્રમાણે આહારક શરીરો પણ કહેવાં. તેજસ અને કામણ શરીરો એને જેમ ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે અપ્લાયિકો અને તેજસ્કાયિકો સંબંધ પણ કહેવું. પ૪૧all (ટીવ) પૃથિવી, અપૂ અને તેજસ્કાયિક સૂત્રોમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે, તેમાં પણ કાળને આશ્રયી પરિમાણનો વિચાર કરતાં પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે. ક્ષેત્રને આશ્રયી પરિમાણના વિચારમાં “અસંખ્યાતા લોકપ્રમાણ છે. એટલે પોતપોતાની અવગાહના વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય છે. મુક્ત શરીર સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. બદ્ધ તેજસ અને કામણ શરીરો બદ્ધ દારિકની પેઠે અને મુક્ત શરીરો સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. પ૪િ૧૦ वाउकाइयाणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा य। दुविहा वि जहा पुढविकाइयाणं ओरालिया। वेठब्वियाणं पुच्छा। गोयमा! दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, समए समए अवहीरमाणा २ पलितोवमस्स असंखेज्जइभागमेत्तेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिया सिया। मुक्केल्लगा जहा पुढविकाइयाणं। आहारय-तेया-कम्मा जहा पुढवीकाइयाणं, तहा भाणियव्वा वणप्फइकाइयाणं जहा पुढविकाइयाणं, णवरं તેવા-મૂT ના ગોહિયા તેયા-મૂળ તૂ૦-દાજી. (મૂળ) હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં ઔદારિક શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. તે બન્ને પ્રકારના શરીરો જેમ પૃથિવીકાયિકોને દારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. વિઝિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે. અને સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ એમ અપહરાયેલાં નથી. મુક્ત શરીરો પૃથિવીકાયિકોની જેમ જાણવા, આહારક, તેજસ અને કાર્પણ શરીરો પૃથિવીકાયિકોની જેમ કહેવાં. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા, પરન્તુ તેજસ અને કાર્પણ શરીરો સામાન્ય તેજસ અને કામણની પેઠે જાણવાં. //૬ ૪૧૧ 414 Page #492 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं विंगलिंदियाणं-पंचिंदियतिरिक्खाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) વાયુકાયને પણ દારિક શરીરો પૃથિવ્યાદિની પેઠે જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે, અને પ્રતિસમય એક એકનો અપહાર કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે બધાં અપહરાય છે. તાત્પર્ય એ છે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જેટલા સમય થાય તેટલાં બદ્ધ વૈક્રિય શરીરો છે, પણ અધિક નથી, તે આ પ્રમાણે-વાયુકાયિકો ચાર પ્રકારના છે, સૂક્ષ્મ અને બાદર. અને તે એક એકના બબ્બે પ્રકાર છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં બાદર પર્યાપ્તા સિવાય બાકીના ત્રણ પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. જેઓ બાદર પર્યાપ્ત છે તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાના ત્રણ પ્રકારના વાયુકાયને વૈક્રિયલબ્ધિ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગ માત્રને વૈક્રિયલબ્ધિ છે, પણ पीनाने नथी. में संबन्ध यूरि[१२ 5 छ–'तिण्हं ताव रासीणं वेउब्वियलद्धी चेव नत्थि, बायरपज्जताणंपि संखेज्जइभागमेत्ताणं लद्धी अत्थि' त्तिा त्रए। शशिन वैयि सब्य नथी, बा६२ यातामा ५९ मात्र संध्याता भागने ४ વૈક્રિય લબ્ધિ હોય છે. તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ જ વાયુકાયિકો પ્રશ્નસમયે વૈક્રિયલબ્ધિવાળા હોય છે, અધિક નથી. અહીં કેટલાક આચાર્યો કહે છે-“બધા વાયુકાયિકો વૈક્રિયલબ્ધિવાળા જ હોય છે, કારણ કે વૈક્રિય લબ્ધિ રહિત વાયુકાયને ચેષ્ટાનો જ અસંભવ છે'. તે અયુક્ત છે. કારણ કે વસ્તુસ્થિતિનું પરિજ્ઞાન નથી. વાયુ સ્વભાવથી ગતિક્રિયાવાળા હોય છે અને તેથી વૈક્રિયરહિત છતાં વાય છે એમ જાણવું. કારણ કે ‘વાતિ ઇતિ વાયુ-વાય છે તે વાયુ-એવી તેની વ્યુત્પત્તિ छ. में संबन्धे यूए[२९ छ–'जेण सव्वेसु चेव लोगागागेसु चला वायवो वायंति, तम्हा अवेउब्वियावि वाया वायंतीति घित्तव्वं' इति। ४थी सर्व द शम गतियायुत वायुमो वाय छे ते भाटे वयि लय २डित छत वाय छ એમ જાણવું. મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત વક્રિયની પેઠે જાણવાં. બદ્ધ તૈજસ અને કાર્મણ શરીરો બદ્ધ ઔદારિકની પેઠે અને મુક્ત શરીરો સામાન્ય મુક્તની પેઠે જાણવા. વનસ્પતિકાયના વિચારમાં ઔદારિક શરીરો પૃથિવ્યાદિની પેઠે અને તેજસ અને કાશ્મણ શરીરો સામાન્ય તૈજસ અને કાશ્મણની પેઠે જાણવાં. ૬૪૧૧I. || विंगलिंदियाणं बद्ध-मुक्कसरीरपरूवणा || बेइंदियाणं भंते! केवइया ओरालिया सरीरगा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता। तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा य, तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जो सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासिणं सेढीणं विक्खंभसूई असंखेन्जाओ जोयणकोडाकोडीओ असंखेज्जाई सेढिवग्गमूलाई। बेइंदियाणं ओरालियसरीरेहिं बद्धेल्लगेहिं पयरं अवहीरति, असंखेज्जाहिँ उस्सप्पिणी-ओसप्पिणीहिं कालतो, खेत्ततो अंगुलपयरस्स आवलियांए य असंखेज्जतिभागपलिभागेणं। तत्थ णं जे ते मुक्केल्लगा ते जहा ओहिया ओरालियमुक्केल्लगा। वेउब्विया आहारगा य बद्धिल्लगा णत्थि। मुक्किल्लगा जहा ओहिया ओरालियमुक्केल्लगा। तेया-कम्मगा जहा एतेसिं चेव ओहिया ओरालिया, एवं जाव चउरिदिया। ||पंचिंदियतिरिक्रवाणं बद्ध-मुक्कसरीरपरूवणा || पंचिंदियतिरिक्खजोणियाणं एवं चेव, नवरं वेठब्वियसरीरएसु इमो विसेसो-पंचिंदियतिरिक्खजोणियाणं भंते! केवइया वेउव्वियसरीरया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता-तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णंजे ते बद्धेल्लया ते णं असंखिज्जा,जहा असुरकुमाराणं, णवरं तासिणं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखेज्जइभागो। मुक्केल्लगा तहेव ।।सू०-७।।४१२।। (भू०) 3 14-! २४द्रियोने 324॥ ५६२t tuls ANd Sout छ? 3 गौतम! ये 9t२-1 56ui छ, ते 20 प्रमा 415 Page #493 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं विंगलिंदियाणं-पंचिंदियतिरिक्खाणं बद्ध-मुक्कसरीरपरूवणा બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જાણવી. તે શ્રેણિઓ વિખ્રભસૂચી અસંખ્યાતા કોટા કોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ જાણવી. બેઈન્દ્રિયોના બદ્ધ દારિક શરીરોથી ક્ષેત્રને આશ્રયી અંગુલપ્રમાણ (એક પ્રદેશરૂપ) પ્રતરખંડ વડે અને કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે (એક એક શરીરનો અપહાર કરતા) અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. અર્થાત્ ક્ષેત્રથી અંગુલ પ્રમાણ એક પ્રદેશના પ્રતર ખંડ વડે અને કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે એક એક શરીરનો અપહાર કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં બધા બેઈન્દ્રિયોના શરીરો અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે તે વિક–સામાન્ય ઔદારિક મુક્ત શરીરોની પેઠે જાણવાં. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, અને મુક્ત શરીરો સામાન્ય દારિક મુક્ત શરીરની પેઠે જાણવાં. તેજસ અને કાર્પણ એઓના જ સામાન્ય ઔદારિક શરીરોની પેઠે કહેવાં. એ પ્રમાણે વાવ-ચઉરિંદ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોને એમજ સમજવું. પરન્તુ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા છે-હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પ્રકારના વરિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તેઓ અસંખ્યાતા છે-ઈત્યાદિ અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્તશરીરો તેમજ જાણવાં. ૭૪૧૨/ (ટી૦) બેઇન્દ્રિયસૂત્રમાં બદ્ધ દારિક શરીરો અસંખ્યાતા છે, તેથી કાળને આશ્રયી પરિમાણના વિચારમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. એટલે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમયો છે તેટલાં બદ્ધ દારિક શરીરો છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે-એટલે અસંખ્યાતી શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે. તે શ્રેણિઓના પરિમાણ વિશેષનો નિર્ણય કરવા માટે કહે છે–પ્રતરા સંયેય:–પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ છે. એટલે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાત શ્રેણિઓ ગ્રહણ કરવી. પ્રતરનો અસંખ્યાતમો ભાગ નરયિક અને ભવનપતિઓને પણ કહ્યો છે, માટે વિશેષતર પરિમાણનું નિરૂપણ કરવા માટે સૂચીનું પ્રમાણ કહે છે– તાસિ | તેરી' ઇત્યાદિ. તે શ્રેણિઓના પરિમાણનો નિશ્ચય કરવા માટે જે વિખ્રભસૂચી છે તે અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ જાણવી. અથવા બીજું વિશેષથી પરિમાણ કહે છે–‘મહેનારું વિમસૂતા–અસંખ્યાતા શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ છે. તાત્પર્ય એ છે કે એક સંપૂર્ણ શ્રેણિના પ્રદેશ રાશિનું પ્રથમ વર્ગમૂલ, બીજું, ત્રીજું એમ અસંખ્યાતમા વર્ગમૂલ સુધી સર્વ વર્ગમૂલો એકત્ર સંકલિત કરવા અને સંકલિત કરેલા તે બધાના જેટલા પ્રદેશો થાય તેટલા પ્રદેશપ્રમાણ વિખ્રભસૂચિ જાણવી. અહીં આ દૃગંત છે–શ્રેણિમાં અસંખ્યાતા પ્રદેશો હોવા છતાં પણ અસત્કલ્પનાએ ૬૫૫૩૬ પાંસઠ હજાર પાંચસો અને છત્રીશ કલ્પવા. તેનું પ્રથમ વર્ગમૂલ બસો ને છપ્પન ૨૫૬, બીજું સોળ ૧૬, ત્રીજું ચાર ૪, અને ચોથું વર્ગમૂલ બે ૨, એઓનું સંકલન-સરવાળો કરતાં બસો ને અઠ્યોતેર ૨૭૮ થાય. અસત્કલ્પના વડે એટલા પ્રદેશોની સૂચિ જાણવી. હવે એ બેઇન્દ્રિય જીવો કેટલી અવગાહના વડે વ્યાપ્ત થતા કેટલા કાળે સંપૂર્ણ પ્રતરને વાત કરે? ઉત્તર-અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અવગાહનાની રચના કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત કરે છે. તાત્પર્ય આ છે–એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાની રચના કરાય છે. અને તેથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે બેઇન્દ્રિયોના શરીર વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત થાય છે. એજ બાબત સૂત્રકાર કહે છે–‘વેરિયાળ' ઇત્યાદિ. બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને 416 Page #494 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं मणुस्साणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રત૨ અપહરાય છે. અહીં ‘પ્રતર’ અપહરાય છે. એ ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહ્યું અને ‘ઉત્સર્પિણી અને અવસર્પિણી વર્ડ' કાળને આશ્રયી પરિમાણ કહેલું છે. હવે કેટલા ક્ષેત્ર વડે અને કેટલા કાળે અપહાર થાય છે? તેથી કહે છે—‘અંગુતપવરસ્સ આવળિયાણ્ ય અસંવેન્ગમા પત્તિમાનેળ' એક પ્રદેશની શ્રેણિરૂપ અંગુલમાત્ર પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે અપહાર થાય છે, આ ક્ષેત્રને આશ્રયી પરિમાણ કહ્યું અને ‘આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ ખંડ વડે અપહરાય છે’ એ કાળને આશ્રયી પરિમાણ છે. ભાવાર્થ એ છે કે એક બેઇન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણખંડ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે અપહરાય છે, બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય છે, એમ બધા બેઇન્દ્રિયો વડે અપહાર કરાતાં સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરાય છે. મુક્ત શરીરો સામાન્ય મુક્તની પેઠે જાણવા. બદ્ધ તૈજસ અને કાર્યણ શરીરો બદ્ધ ઔદારિકની પેઠે જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો તેઓને નથી, મુક્ત વૈક્રિય શરીરો મુક્ત વૈક્રિયની જેમ જાણવાં. એ પ્રમાણે બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો સંબન્ધે પણ જાણવું. તિર્યંચ પંચેન્દ્રિયોને બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરો બેઇન્દ્રિયોની પેઠે જાણવાં. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતાં છે. તેમાં તેઓ કાળથી પરિમાણના વિચારોમાં ‘અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલાં છે. તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે‘નહા અસુમારાળું' ઇતિ. જેમ અસુકુમારોને કહ્યું તેમ કહેવું. પરન્તુ એટલું વિશેષ છે કે વિષ્ફભસૂચીના પરિમાણના વિચારમાં અસુકુમારોને અંગુલપ્રમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંખ્યાતમો ભાગ કહ્યો છે, પણ અહીં અસંખ્યાતમો ભાગ જાણવો. તાત્પર્ય એ છે કે અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના પ્રદેશોનું જે પ્રથમ વર્ગમૂલ તેના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રદેશોની સૂચિ ગ્રહણ કરવી. અને તે સૂચી વડે સ્પર્શ કરાયેલી શ્રેણિઓના જેટલા આકાશપ્રદેશો છે તેટલા તિર્યંચ પંચેન્દ્રિયોના બદ્ધ વૈક્રિય શરીરો છે. કહ્યું છે કે ‘‘અંગુતમૂળાસંલેન્સમા મિયા ૩ હોતિ સેન્દ્રિયો ઉત્તરવિડન્દ્રિયાન 'તિરિયાળ સન્નિપ—ાળ''। ઉત્તર વૈક્રિયવાળા સંશી પર્યાપ્તા તિર્યંચોને અંગુલના વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ શ્રેણિઓ હોય છે. મુક્ત । વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. બદ્ધ તૈજસ અને કાર્યણ શરીરો બદ્ધ ઔદારિક શરીરની પેઠે જાણવાં. અને મુક્ત તેજસ અને કાર્યણ શરીરો સામાન્ય મુક્ત તૈજસ કાર્પણ શરીરોની પેઠે જાણવાં. ॥૭૪૧૨॥ || મનુસ્સાનું દ્વન્દ્વ–મુવસરીરપરુવળા || साणं भंते! केवइया ओरालियसरीरगा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जे ते बद्धेल्लगा ते णं सिय संखिज्जा सिय असंखिज्जा, जहण्णपदे संखेज्जा, संखेज्जाओ कोडाकोडीओ, तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हिट्ठा, अहवणं छट्टो वग्गो पंचमवग्गपडुप्पन्नो, अहवणं छण्णउईछेयणगदाई रासी, ठक्कोसपर असंखिज्जा, असंखिज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्तओ रूवपक्खित्तेहिं मणुस्सेहिं सेढी अवहीर, तीसे सेढीए कालखेत्तेहिं अवहारो मग्गिज्जइ[असंखेज्जा] असंखेज्जाहिं उस्सप्पिणि ओसप्पिणीहिं कालतो, खेत्ततो अंगुलपढमवग्गमूलं तइयवग्गमूलपडुप्पण्णं। तत्थ णं जे ते मुक्केल्लगा ते जहा ओरालिया ओहिया मुक्केल्लगा। वेडव्वियाणं भंते! पुच्छा। गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा- बद्धेल्लगा य मुक्केल्लगा य । तत्थ णं जे ते बद्धेल्लगा ते णं संखिज्जा, समए २ अवहीरमाणा २ संखेज्जेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिरिया सिया । तत्थ णं जे ते मुक्केल्लगा णं जहा ओरालिया ओहिया । आहारगसरीरा जहा ओहिया । तेया- कम्मगा जहा एतेंसि चेव ओरालिया । 417 Page #495 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा || કેવા વદ-મુવસરીરજીવા ||. वाणमंतराणं जहा नेरइयाणं ओरालिया आहारगा या वेठब्वियसरीरगा जहा नेरइयाणं, नवरं तासि णं सेढीणं विक्खंभसूई, संखेज्जजोअणसयवग्गपलिभागो पयरस्सा मुक्किल्लयाजहा[ओहिया] ओरालिया,[आहारगसरीरा जहा असुरकुमाराणं, (जहा नेरइयाणं)] तेया-कम्मया जहा एतेसि चेव वेउव्विता। जोइसियाणं एवं चेव, नवरं तासिणं सेढीणं विक्खंभसूई, बिछप्पनंगुलसयवग्गपलिभागो पयरस्स। वेमाणियाणं एवं चेव, नवरं तासि णं सेढीणंविक्खंभसूई अंगुल-बितीयवग्गमूलं तइयवग्गमूलपडुप्पन्नं,अहवणं अंगुलतइयवग्गमूलघणप्पमाणमेत्ताओ સેઢીગો, સેવંત વેવ સૂ૦-૮૪રા. पनवणाए भगवईए बारसमं सरीरपयं समत्तं। (મૂ૦) હે ભગવન્! મનુષ્યોને કેટલાં પ્રકારના ઔદારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે– બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે. અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે. અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે. અથવા છ— વાર છેદ આપી શકાય એટલા રાશિપ્રમાણ છે. ઉત્કૃષ્ટ પદે અસંખ્યાતા છે. અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણિ અપરાય છે. તે શ્રેણિના આકાશ પ્રદેશોનો અપહાર વિચારીએ તો તેઓ અસંખ્યાતા થાય છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવા. તેમાં જે મુક્ત શરીરો છે તે દારિક સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે સંખ્યાતા છે અને તે સમયે સમયે તેનો અપહાર કરતાં સંખ્યાતા કાળે સમયે અપહરાય પરન્તુ એમ અપહરાયેલાં નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય દારિકની જેમ જાણવા. તેજસ અને કામણ શરીરો એને જેમ ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં વ્યંતરોને રિયિકોની પેઠે દારિક અને આહારક શરીરો કહેવાં અને વૈક્રિય શરીરો નરયિકોની પેઠે કહેવાં. પરંતુ તે શ્રેણિઓની વિષ્ઠભસૂચિ સંખ્યાતગુણ હીન) જાણવી. સંખ્યાતા સેકડો યોજનાના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવા કે અપહરવામાં જાણવો. મુક્ત શરીરો દારિકની પેઠે જાણવા. આહારક શરીરો જેમ અસુરકુમારોના કહ્યાં તેમ કહેવાં. [આહારક શરીર જેમ નરયિકોને કહ્યા તેમ કહેવા - આ અર્થ ટીકાનુસારી છે.] તેજસ અને કાર્પણ શરીર એઓને વૈક્રિય શરીરો કહ્યાં છે તેમ કહેવાં. જ્યોતિષિકોને એમ જ સમજવું, પરન્તુ તે શ્રેણિઓની વિષ્કભસૂચિ પણ (સંખ્યાતગુણી) જાણવી. . બસો છપ્પન અંગુલના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવામાં કે ઉપહાર કરવામાં જાણવો. વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂળના ઘનપ્રમાણ જાણવી. ૮૪૧૩ * પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં બારમું શરીરપદ સમાપ્ત. (20) મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીરો ‘ચા' કદાચિત્ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. અહીં તાત્પર્ય એ १. आहारगसरीरा जहा असुरकुमाराणं अयं पाठभेदः केवलं पु. २ प्रतौ लेखकलिखित आसीत् किन्तु शोधकेन परावृत्त्य आहारगसरीरा जहा नेरइयाणं इति कृत्वा पुनः एतदुपरि जहा असुरकुमाराणं इति टिप्पणी लिखिता वर्तत। (महावीरविद्यालयप्रकाशितपुस्तके) ૨. ટીકામાં વ્યાખ્યા નહીં નેરાાં ની છે. 418 Page #496 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ છે કે–મનુષ્યો બે પ્રકારના છે-ગર્ભજ અને સંમૂર્છાિમ. તેમાં ગર્ભજ હમેશાં સ્થાયી હોય છે, એવો કોઈ કાળ નથી જેમાં ગર્ભજ મનુષ્યોનો અભાવ હોય. સંમૂર્ણિમ મનુષ્યો કદાચિતું હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કારણ કે તેઓનું ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તનું આયુષ્ય છે અને તેઓનું ઉત્પત્તિનું અત્તર ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત પ્રમાણ છે. તેથી જ્યારે સર્વથા સંમૂચ્છિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે ત્યારે તેઓ સંખ્યાતા હોય છે. કારણ કે ગર્ભજ મનુષ્યો હમેશાં સંખ્યાતા જ હોય છે, તેનું કારણ એ છે કે તેઓ મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા છે તથા પરિમિત ક્ષેત્રમાં રહે છે. જ્યારે સંમૂર્છાિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે, કારણ કે તેઓ ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશના રાશિપ્રમાણ છે. તે પ્રકારે સૂત્રકાર કહે છે–ગદનપદે સંવેજ્ઞા' ઇત્યાદિ. “જઘન્યપદે સંખ્યાતા હોય છે જ્યારે સૌથી થોડા મનુષ્ય હોય તે જઘન્ય પદ. આ જઘન્ય પદમાં સંમૂર્છાિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે? ઉત્તરસંમૂર્ણિમાનું ગ્રહણ નથી, પરન્તુ ગર્ભજોનું ગ્રહણ છે, કારણ કે તેઓ જ હમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્છાિમના અભાવમાં સૌથી થોડા હોય છે. અને ઉત્કૃષ્ટ પદમાં બન્ને પ્રકારના મનુષ્યોનું ગ્રહણ છે. એ સંબજો મૂલ ટીકાકાર કહે છે કે–સેતરાનાં પ્રહાકુષ્ટ પડે, નવચારે જર્મવ્યક્તિનામેવ વિનાનાં પ્રહાન' ઉત્કૃષ્ટપદે સંમૂર્છાિમ અને ગર્ભજ છે. અને જઘન્યપદે કેવલ ગર્ભજનું ગ્રહણ છે. આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે. તેમાં સંખ્યાતાના સંખ્યાતા ભેદો છે તેથી તેઓ કેટલાં છે એમ ન જાણી શકાય માટે વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે– સંધેિયા: વોટટ્ય: સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે. તે સિવાય બીજું તેથી વિશેષ પરિમાણ જણાવે છે–“નિગમતાસ ૩, ૨૩મનપસ છું' ઈતિ. ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે, અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ઓગણત્રીશ અકસ્થાન આગળ કહેવામાં આવશે, તેમાં આગમની પરિભાષા–સંકેતથી આઠ આઠની ધમલપદ એવી સંજ્ઞા છે. ચોવીશ અકસ્થાન વડે ત્રણ યમલપદ થાય છે. ઉપરના પાંચ અકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અકસ્થાનવડે થતું હોવાથી ચોથું યમલપદ થતું નથી. માટે કહ્યું છે કે “ત્રણ યમલપદના ઉપર છે, કારણ કે પાંચ અકસ્થાનો વધે છે, અને ચોથા યમલપદની નીચે છે, કારણ કે ત્રણ અકસ્થાનો વડે ન્યૂન છે. અથવા બબ્બે વર્ગનો સમુદાય તે એક યમલપદ, ચાર વર્ગનો સમદાય તે બે મલપદ અને છ વર્ગનો સમુદય તે ત્રણ યમલપદ અને આઠ વર્ગનો સમુદાય તે ચાર યમલપદ છે. કારણ કે તેમાં છ વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. તે માટે કહ્યું છે—કે ત્રણ યમલ પદની ઉપર અને ચાર યમલ પદની નીચે છે. હવે સંખ્યા બતાવે છે– ગદવ | છકુવો પર્સનવપકુષનો ઇતિ. અથવા છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તેમાં એકનો વર્ગ એક જ થાય, તેની વૃદ્ધિ ન થાય, માટે તેની ગણના થતી નથી. બેનો વર્ગ ચાર એ પ્રથમ વર્ગ, ચારનો વર્ગ સોળ એ બીજો વર્ગ, સોળનો વર્ગ બસોને છપ્પન એ ત્રીજો વર્ગ, અને બસો છપ્પનનો વર્ગ પાંસઠ હજાર પાંચસો છત્રીશ એ ચોથો વર્ગ, અને તેનો વર્ગ ચારસો ઓગણત્રીશ ક્રોડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસો ને છ– એ પાંચમો વર્ગ. કહ્યું છે કે–ચારસો ઓગણત્રીશ કોડ ઓગણપચાસ લાખ, સડસઠ હજાર બસો ને છ— એ સંક્ષેપથી પાંચમો વર્ગ છે. એનો છઠ્ઠો વર્ગ કરીએ અને જે આવે તે કહીશ. એ પાંચમા વર્ગનો જે વર્ગ થાય તે છઠ્ઠો વર્ગ. તેનું પરિમાણ-એક લાખ ચોરાશી હજાર ચારસો ને સડસઠ કોટાકોટી, ચુમ્માલીશ લાખ સાત હજાર ત્રણસો સિત્તેર કોટી અને પંચાણું લાખ એકાવન હજાર છસ્સો સોળ એ છઠ્ઠો વર્ગ છે. કહ્યું છે કે –“એક લાખ, ચોરાશી હજાર ચારસો સડસઠ કોડાકોડી, ચુમ્માલીશ લાખ સાત હજાર ત્રણસો સિત્તેર કોડી અને પંચાણું લાખ એકાવન હજાર છસ્સો ને સોળ એ છઠ્ઠો વર્ગ થાય છે. તેને પાંચમા વર્ગ વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તે સંખ્યા આટલી થાય છે-૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬. એ ઓગણત્રીશ અંકસ્થાનો છે. એને કોટાકોટી વગેરે સંખ્યાથી કોઈપણ રીતે કહી શકાય તેમ નથી તેથી છેલ્લા અંકથી માંડી અંકસ્થાનોનો સંગ્રહ માત્ર પૂર્વાચાર્ય પ્રણીત બે ગાથાઓ દ્વારા કહે છે-છ, ત્રણ, ત્રણ, શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ત્રણ, નવ, પાંચ, સાત, ત્રણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, બે, છ, એક, આઠ, બે, બે, નવ અને સાત એટલા અંક સ્થાનો ઉપર 419. Page #497 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપરના છે, અથવા આ અંક સ્થાનના પ્રથમાક્ષરની સંગ્રહગાથા છે— बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा છ-તિ-તિ-સુ-પળ-નવ-તિ-૪-૫-તિ-૬-૫-૪-તિ-તિ-૨૩-૪-જો । ૪-૬-૫-રો---મ-નો-જો--ક્ષ પદ્મમવવરસન્તિયદાળા | આ ઉપર કહેલા પ્રથમાક્ષર સંબન્ધી સ્થાનો છે. આ ઓગણત્રીશ અંકસ્થાનોની પૂર્વાચાર્યોએ પૂર્વ અને પૂર્વા વડે સંખ્યા કહી છે તે બતાવે છે—તેમાં ચોરાશી લાખની પૂર્વાંગ સંજ્ઞા છે. ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણીએ એટલે પૂર્વ થાય છે. તેનું પરિમાણ સિત્તેર લાખ છપ્પન હજાર ક્રોડ થાય છે. એ સંખ્યા વડે પૂર્વોક્ત ઓગણત્રીશ આંકવાળી સંખ્યાનો ભાગાકાર કરવો. એટલે આ નીચેની સંખ્યા આવે છે—અગિયાર કોટાકોટી, બાવીશ લાખ કોટી, ચોરાશી હજાર કોટી, એકસો અઢાર કોટી, એકાશી લાખ, પંચાણુ હજાર ત્રણસો અને છપ્પન એટલા પૂર્વો, ત્યાર પછી પૂર્વ વડે ભાગ ચાલતો નથી. તેથી પૂર્વા વડે ભાગ ચલાવવો. તેથી આ નીચે બતાવેલી સંખ્યા આવે છે. એકવીશ લાખ, સીત્તેર હજાર, છસોને ઓગણસાઠ પૂર્વજ્ઞ. ત્યાર બાદ નીચેની સંખ્યા શેષ રહે છે. ત્ર્યાશી લાખ, પચાસ હજાર, ત્રણસો અને છત્રીશ. એ પ્રમાણે મનુષ્યોની સંખ્યા છે. એ અર્થને જણાવનારી પૂર્વાચાર્ય રચિત આ ગાથા આપવામાં આવી છે—‘મનુષ્યોની સંખ્યા જઘન્યપદે અગિયાર કોટાકોટી, બાવીશ લાખ કોટી, ચોરાશી હજાર કોટી, એકસો અઢાર કોટી, તે પછી એકાશી લાખ, પંચાણુ હજાર, ત્રણસો છપ્પન એટલા પૂર્વે છે અને તેનું સ્વરૂપ પૂર્વે વર્ણવેલું છે. એથી અધિક બીજા આ પૂર્વાો છે. એકવીશ લાખ સિત્તેર હજાર છસો ને ઓગણસાઠ એટલા પૂર્વાઙો છે, અને (તે ઉપર) ત્ર્યાશી લાખ પચાસ હજાર ત્રણસો ને છત્રીશ, એટલા બધા મનુષ્યો છે. આ જ સંખ્યાને વિશેષ જ્ઞાનની ખાતર પ્રકારાન્તરે બતાવે છે— મહવ છળતÐયળવાથી ાસી' ઇતિ. અથવા જે સંખ્યાને છનું વાર છેદ આપી શકાય તેટલા મનુષ્યો છે. તાત્પર્ય એ છે કે જે રાશિને અર્ધ અર્ધ છેદ આપતાં છનું વાર છેદ આપી શકાય અને છેવટે એક બાકી રહે તે રાશિપ્રમાણ મનુષ્યો જાણવા. કઇ રાશિ એવી છે કે તેને છનું વા૨ છેદ આપી શકાય? ઉત્તર-પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગની સાથે ગુણતાં જે આવે તે રાશિને છનું વાર છેદ આપી શકાય છે. તે આ પ્રમાણે-પ્રથમના વર્ગને છેદ આપતાં બે વાર છેદ આપી શકાય છે. જેમકે પ્રથમ વર્ગ ચાર છે તેનો પ્રથમ છેદ બે અને બીજો છેદ એક, બીજા વર્ગને ચાર છેદ આપી શકાય છે. તેમાં પ્રથમ છેદ આઠ, બીજો છેદ ચાર, ત્રીજો છેદ બે અને ચોથો છેદ એક. એવી રીતે ત્રીજા વર્ગનો આઠ વાર ચોથા વર્ગના સોળવાર, પાંચમા વર્ગનો બત્રીશવાર અને છઠ્ઠા વર્ગનો ચોસઠવાર છેદ કરી શકાય છે. અને પછી પાંચમા વર્ગ સાથે ગુણવામાં આવે છે, એટલે તે રાશિને છત્ત્તવાર છેદ આપી શકાય છે. એ શી રીતે જાણી શકાય? ઉત્તર—જે જે વર્ગનો જે જે વર્ગની સાથે ગુણાકા૨ ક૨વામાં આવે ત્યાં ત્યાં તે બન્નેનો છેદ પ્રાપ્ત થાય છે. જેમ કે બીજા વર્ગનો પ્રથમ વર્ગ વડે ગુણાકાર કરવામાં આવે તો તે રાશિ છ છેદને પ્રાપ્ત થાય છે. જેમ કે બીજો વર્ગ સોળ છે તેને પ્રથમ વર્ગ ચાર વડે ગુણતાં ચોસઠ થાય. તેનો પ્રથમ છેદ બત્રીશ, બીજો સોળ, ત્રીજો આઠ, ચોથો ચાર, પાંચમો બે અને છઠ્ઠો છેદ એક, એ પ્રમાણે બીજા સ્થળે પણ જાણવું. તેમાં પાંચમા વર્ગમાં બત્રીશ છેદ અને છઠ્ઠા વર્ગમાં ચોસઠ છેદ થાય છે. તેથી પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જે સંખ્યા આવે તેનો છનું વાર છેદ થાય છે. અથવા એકને સ્થાપી તેના છનું વાર બમણા બમણા કરવા અને તેમ કરવાથી તેની એટલી સંખ્યા થાય છે કે તેને છનું વાર છેદ આપી શકાય છે. એ પ્રમાણે જધન્ય પદ કહ્યું, હવે ઉત્કૃષ્ટ પદ કહે છે—ઉત્કૃષ્ટપદે મનુષ્યો અસંખ્યાતા હોય છે. તેમાં પણ કાળને આશ્રયી પરિમાણનો વિચાર કરીએ ત્યારે પ્રતિસમય એક એક મનુષ્યનો અપહાર કરાતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધા મનુષ્યો અપહરાય. અને ક્ષેત્રને આશ્રયી એક સંખ્યા ઉમેરીએ તો મનુષ્યો વડે સંપૂર્ણ શ્રેણિ અપહરાય. તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટપદે જે મનુષ્યો છે તેઓમાં અસત્કલ્પનાથી એક મનુષ્ય ઉમેરીએ આખી શ્રેણિ અપહરાય. તે શ્રેણિની ક્ષેત્ર અને કાળને આશ્રયી અપહારમાર્ગણા—તેમાં કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી 420 Page #498 -------------------------------------------------------------------------- ________________ बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ અવસર્પિણી વડે અને ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળની સાથે ગુણતાં જે સંખ્યા આવે, જેમ કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશરાશિનું પ્રમાણ અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેના પ્રથમ વર્ગમૂળ સોળને ત્રીજા વર્ગમૂળરૂપ બે વડે ગુણવા, અને ગુણવાથી અસત્કલ્પનાએ બત્રીશ પ્રદેશો આવે, એટલા પ્રદેશપ્રમાણ ખંડ વડે અપહાર કરતાં જેટલામાં શ્રેણિ પૂરી થાય છે તેટલામાં મનુષ્યો પણ પૂરા થાય છે. પ્ર૦–પૂર્વે કહેલા પ્રમાણના ખંડો વડે એક શ્રેણિનો અપહાર કરતાં અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણીઓ કેમ લાગે? ઉ૦–ક્ષેત્ર અતિસૂક્ષ્મ હોવાથી. સૂત્રમાં પણ કહ્યું છે કે “કાળ સૂક્ષ્મ છે અને તેથી અધિક સૂક્ષ્મ ક્ષેત્ર છે. અંગુલપ્રમાણ શ્રેણિમાં (સમયે સમયે એક એક પ્રદેશનો અપહાર કરતા) અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીઓ લાગે છે. ઔદારિક મુક્ત શરીરો - સામાન્ય મુક્તની પેઠે જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો સંખ્યાતા છે, કારણ કે ગર્ભમાં કેટલાકને જ વૈક્રિયલમ્બિનો સંભવ છે. મુક્ત રીરો સામાન્ય મક્તની પેઠે જાણવાં. આહારક શરીરો સામાન્ય આહારકની જેમ અને બદ્ધ તૈજસ કામણ શરીરો બદ્ધ દારિકની પેઠે સમજવા. તથા મુક્ત તેજસ અને કામણ સામાન્ય મુક્તની જેમ જાણવા. બન્નરોને ઔદારિક શરીરો નરયિકોની જેમ સમજવા. તેઓને બદ્ધ વૈક્રિયશરીરો અસંખ્યાતા છે. તેમાં કાળથી પરિમાણપ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય. ક્ષેત્રથી પરિમાણઅસંખ્યાતી શ્રેણિઓ, એટલે અસંખ્યાતી સૂચિ શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા વ્યન્તરો છે. તે શ્રેણિઓ કેટલી છે? પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીરો નૈરયિકોની પેઠે વન્તરોને જાણવા. કેવળ સૂચિમાં વિશેષતા છે. તે બાબત સૂત્રકાર જણાવે છે. પરંતુ માત્ર તે શ્રેણિઓની વિખ્રભસૂચી કહેવી જોઇએ. અને તે પ્રસિદ્ધ હોવાથી કહી નથી. કેવી રીતે પ્રસિદ્ધ છે? ઉત્તર-અહીં મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણહીન વ્યત્તરો કહ્યા છે. તેથી એની વિષ્કભસૂચી પણ તિર્યંચ પંચેન્દ્રિયની વિષ્કસૂચી કરતાં અસંખ્યાતગુણહીન કહેવી જોઇએ. મૂલ ટીકાકાર પણ કહે છે કારણ કે મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણા ઓછા વ્યન્તરો કહેલાં છે, તેથી વિષ્કમભસૂચી પણ તે કરતાં અસંખ્યાતગુણ હીન કહેવી.’ હવે પ્રતિભાગ કહેવાય છે–પ્રતિભાગ-ખંડ, સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ પ્રતિભાગ ખંડ પ્રતરને પૂરવામાં કે અપહરવામાં જાણવો. અહીં ‘પૂરવામાં કે અપહરવામાં’ એ વાક્યનો શેષ-અધ્યાહાર છે. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ શ્રેણિખંડને વિષે એક એક વત્તા સ્થાપીએ તો આખું પ્રતર પૂરું ભરાઈ જાય. અથવા એક એક વ્યન્તરનો અપહાર કરતાં સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ એક એક શ્રેણિખંડ અપહરીએ તો એક તરફ વ્યરો ખાલી થાય અને બીજી તરફ આખું પ્રતર ખાલી થાય. મુક્ત શરીરો ઔધિક મુક્તની પેઠે જાણવા. આહારક શરીરો નરયિકોની જેમ, બદ્ધ તેજસ અને કાર્મણ શરીર બદ્ધ વૈક્રિયની પેઠે અને મુક્ત શરીરો ધિક મુક્તની જેમ જાણવા. જ્યોતિષ્કોને ઔદારિક શરીરો નરયિકની જેમ હોય છે. બદ્ધ ક્રિય શરીર અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રયી માર્ગણામાં પ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધા અપહરાય. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે અને તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે બાબત સૂત્રકાર કહે છે-જ્યોતિષિકોને એમ જ સમજવું. પરંતુ એટલો વિશેષ છે કે તે શ્રેણિઓની વિખંભ સૂચી કહેવી જોઇએ. આ પણ સુપ્રસિદ્ધ હોવાથી કહી નથી, કારણ કે મહાદંડકમાં વ્યત્તરથી જ્યોતિષિકો સંખ્યાતગુણા કહ્યા છે, તેથી તેઓની વિખંભસૂચી પણ વ્યત્તરોની વિખંભસૂચી કરતાં સંખ્યાતગુણી જાણવી. તે બાબત મૂલ ટીકાકાર કહે છે-“કારણ કે વ્યન્તરોથી જ્યોતિષિકો સંખ્યાતગુણા કહેલા છે, તેથી તેઓની વિખ્રભસૂચી પણ વ્યન્તરો કરતાં સંખ્યાતગણી હોય છે. પરંતુ પ્રતિભાગમાં સ્પષ્ટ વિશેષતા છે તે સૂત્રકાર જણાવે છે–બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ પ્રતિભાગ-શ્રેણિનો ખંડ ખતરને પૂરવામાં કે અપહરવામાં ઉપયોગી છે. અહીં પણ આ ભાવાર્થ છે બસો છપ્પન 421 Page #499 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा અંગુલના વર્ગપ્રમાણ શ્રેણિખંડને વિષે એક એક જ્યોતિર્ષિક સ્થાપવામાં આવે તો સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય. અથવા એક એક જ્યોતિષિકનો અપહાર કરતાં એક એક બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ શ્રેણિખંડનો અપહાર કરવામાં આવે તો એક તરફ બધા જ્યોતિષિકો ખાલી થઈ જાય અને બીજી તરફ સંપૂર્ણ પ્રતર ખાલી થાય. એ પ્રમાણે જ્યોતિષિકોનો વ્યન્તરોથી સંખ્યાતગુણ હીન પ્રતિભાગ છે અને સંખ્યાતગુણાધિક સૂચી છે. પંચસંગ્રહમાં તો બસો છપ્પન અંગુલ પ્રમાણ જ પ્રતિભાગ-ખંડ કહ્યો છે, પણ બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ કહ્યો નથી. તે આ પ્રમાણે–“છપન્નવોચિંગુતર્પણહિં મારૂાં જયાં નોસિદ્ધિ fહડબસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિપ્રદેશો વડે ભાગ આપેલું પ્રતર જ્યોતિષિકો વડે અપહરાય છે. મુક્ત શરીરો સામાન્ય મુક્તની જેમ, આહારક શરીરો નૈરયિકોની પેઠે, બદ્ધ તૈજસ અને કાર્મણ વૈક્રિયની પેઠે અને મુક્ત સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. વૈમાનિકોને ઔદારિક શરીરો નરયિકોની જેમ જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રયી માર્ગણા જ્યોતિષિકની પેઠે જાણવી. ક્ષેત્રથી માર્ગણા–અસંખ્યાતી શ્રેણિઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા છે. તે શ્રેણિઓનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમજવું, તેમાં પ્રતરનો અસંખ્યાતમો ભાગ નરયિકાદિની માર્ગણામાં પણ કહ્યો છે, માટે અહીં વિશેષતર પરિમાણ બતાવે છે-તે શ્રેણિઓની વિખંભ સૂરી અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગની સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. એટલે કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશો અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેનું પ્રથમ વર્ગમૂળ સોળ, બીજુંવર્ગમૂળ અસત્કલ્પનાથી ચાર થાય, તેને ત્રીજા વર્ગમૂળ વડે એટલે અસત્કલ્પનાથી બે વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે એટલે અસત્કલ્પનાથી આઠ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની વિખંભ સૂચિપ્રમાણ શ્રેણિઓ જાણવી. ત્યાં પણ અસત્કલ્પનાથી આઠ જ શ્રેણિઓ જાણવી. બન્ને પ્રકારે અર્થમાં ભેદ નથી. આહારક શરીરો નરયિકોની પેઠે, - બદ્ધ તેજસ કાર્પણ શરીરો બદ્ધ વક્રિયની પેઠે અને મુક્ત શરીરો સામાન્ય મુક્તશરીરની જેમ જાણવા. ll૮૪૧all શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં બારમું શરીરપદ સમાપ્ત. અરિહંતની આરાધના ઉત્તમ ફળને આપનારી છે તેમ અરિહંતની આશાતનાથી કટુ ફળ મળે છે. એમાં આરાધનાથી ઉત્તમ ફળ માંતો અરિહંત નિમિત્ત છે જ, પણ આશાતનાના કટુ ફળામાં તો એ આત્માનો પોતાનો અશુભ યોગ જ નિમિત્ત છે. અનંતા કાળચક્રના પરિભ્રમણમાં એક એક કાળચકે જો એક એક વાર અરિહંત ભગવંતની પ્રાપ્તિ થઈ હોય તોય અનંતવાર અરિહંત ભગવંતની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. અરિહંત ભગવંતનો ભેટો થાય ત્યારે ઉદ્ધાર થઈ જ જાય એમ નથી. પારસ અને લોખંડ મળી જાય પણ જો વચમાં મલમલનો પાતળો પડદો રહેલો હોય તો શું એ લોખંડ સોનું બને ખરું? ન જ બને. એમ આપણે ભૌતિક પદાર્થો મેળવવાની મમતાનો આછો પાતળો પણ પડદો રાખીને જ અરિહંત પરમાત્માને મલ્યા છીએ અને તેથી જ આપણે જીવમાંથી શીવ ન બન્યા. અરિહંતનું શાસન મળ્યા પછી એને વફાદાર રહે, અને અરિહંતની આજ્ઞાનુસાર ચાલનારા સદ્દગુરૂ ભગવંતોના અનુશાસનમાં રહે એને જ આ શાસન હિતકર બને. - જયાનંદ • 422 Page #500 -------------------------------------------------------------------------- ________________ तेरसमं परिणामपयं जीवपरिणामपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ || તેમં રિનામવયં || ||નીવરિનામવવા || कतिविधे णं भंते! परिणामे पण्णत्ते ? गोयमा ! दुविहे परिणामे पन्नत्ते, तं जहा - जीवपरिणामे य अजीवपरिणामे યા નીવાિમે ાં ભંતે! તિવિષે પત્નત્તે? ગોયમા! ઋવિષે પત્નો, સંનહા-ગતિપાિમે ૧, કુંડિત્યપરિમે ૨, कसायपरिणामे ३, लेसापरिणामे ४, जोगपरिणामे ५, उवओगपरिणामे ६, णाणपरिणामे ७, दंसणपरिणामे ८, વ્રુત્તિપરિમે ૧, વેરિĪામે ૬૦ [સૂં॰-૨||૪૪|| તેરમું પરિણામ પદ. (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારનો પરિણામ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો પરિણામ કહ્યો છે. તે આ પ્રમાણે-જીવપરિણામ અને અજીવપરિણામ. હે ભગવન્! જીવપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે-૧ ગતિપરિણામ, ૨ ઇન્દ્રિયપરિણામ, ૩ કષાયપરિણામ, ૪ લેશ્યાપરિણામ, ૫ યોગપરિણામ, ૬ ઉપયોગપરિણામ, ૭ જ્ઞાનપરિણામ, ૮ દર્શનપરિણામ, ૯ ચારિત્રપરિણામ અને ૧૦ વેદપરિણામ.।।૧।।૪૧૪॥ (ટી) એમ બારમા પદની વ્યાખ્યા કરી હવે તેરમા પદનો પ્રારંભ કરાય છે. તેનો સંબન્ધ આ પ્રમાણે છે—પૂર્વના પદમાં ઔદારિકાદિ શરીરનો વિભાગ કહ્યો, પરંતુ તે શરીરપરિણામ થવાથી થાય છે, પરિણામ સિવાય થતા નથી, તેથી પરિણામના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે આ પદનો પ્રારંભ કરવામાં આવે છે. તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘ વિષે ખં અંતે! પરિણામે પત્તે?' હે ભગવન્! કેટલા પ્રકારના પરિણામ કહ્યા છે?–ઇત્યાદિ. દ્રવ્યોનું પરિણમન-રૂપાંતર કે અવસ્થાન્તર થવું તે પરિણામ. તે પરિણામ નયના ભેદોથી વિવિધ પ્રકારનો હોય છે. નૈગમાદિ અનેક પ્રકારના નયો છે. તે સર્વ નયોનો સંગ્રહ કરનાર બે નયો સિદ્ધાન્તમાં કહેલા છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. એ સંબન્ધે શ્રી મલ્લવાદી સૂરિ કહે છે— 'તિસ્થયવયળસંહવિલેસવસ્થા મૂળવાળી વ્યક્રિયો ય પદ્મવનો ય મેસા વિપ્પા સિં॥ (સન્મતિ. ગા. ૨) ‘તીર્થંકરના વચનોના સંગ્રહરૂપ સામાન્યપ્રસ્તાર અને વિશેષપ્રસ્તારના મૂલનું પ્રતિપાદન કરનાર દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે નયો છે અને બાકીના બધા તેના વિકલ્પો–ભેદો છે.’' તેમાં દ્રવ્યાસ્તિક નયના મતે કથંચિત્ સત્ છતાં ઉત્તર પર્યાયરૂપ ધર્માન્તરને પામે તે પરિણામ કહેવાય, તેમાં પૂર્વ પર્યાયની સર્વથા સ્થિતિ હોતી નથી. તેમ તેનો એકાન્તથી નાશ પણ હોતો નથી એ સંબન્ધે કહ્યું છે કે અર્થાન્તરરૂપે—અન્ય સ્વરૂપે થવું તે પરિણામ, તેની સર્વથા સ્થિતિ હોતી નથી, તેમ સર્વથા નાશ પણ હોતો નથી, તે પરિણામ તેના સ્વરૂપના જાણનારાઓએ માનેલો છે'. પર્યાયાસ્તિક નયના મતે પૂર્વના સત્–વિદ્યમાન પર્યાયનો વિનાશ અને બીજા અસત્પ્રર્યાયોની ઉત્પત્તિ તે પરિણામ કહેવાય છે. આ જ નયને આશ્રયી અન્યત્ર કહેવામાં આવ્યું છે કે સત્પર્યાયરૂપે નાશ અને અસત્પર્યાયરૂપે પ્રાદુર્ભાવ તે પરિણામ પર્યાયાસ્તિક નયના મતે છે.” હવે ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! બે પ્રકારનો પરિણામ છે— જીવપરિણામ અને અજીવપરિણામ. તેમાં જીવનો પરિણામ પ્રાયોગિક–ચેતનાવ્યાપારજન્ય છે અને અજીવનો પરિણામ વૈસ સિક—સ્વાભાવિક છે. સૂત્રકાર તે પરિણામના ભેદો આગળ કહેશે, તે પ્રમાણે જીવ પરિણામના ભેદો કહે છે–‘નીવરામે અંતે! તિવિષે પત્તે'? જીવપરિણામ કેટલા પ્રકારનો કહ્યા છે?–ઇત્યાદિ. જીવપરિણામ દસ પ્રકારનો છે. જેમકે-‘પતિપરિખામ' ઇત્યાદિ. ‘ગમ્યતે' નૈરયિકાદિ ગતિનામકર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય તે ગતિ-નારકત્વાદિરૂપ પર્યાયનો પરિણામ, જીવોનો ૧. આ ગાથા સન્મતિતર્ક પ્રકરણની છે અને તેના કર્તા તરીકે સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ છે. છતાં ટીકાકાર તેના કર્તા મલ્લવાદી તરીકે જણાવે છે તે વિચારણીય છે. કદાચ સન્મતિતર્કની આ ગાથા મલ્લવાદી સૂરિએ પોતાના (કોઈ) ગ્રન્થમાં લીધી હોય તેથી કદાચ એમ કહ્યું હોય તો તે સંભવિત છે. 423 Page #501 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तेरसमं परिणामपयं जीवपरिणामपरूवणा તેવા પ્રકારનો ગતિરૂપ પરિણામ તે ગતિપરિણામ. ૨ ‘જ્ઞ ્ ' ધાતુ એશ્વર્ય અર્થમાં છે, જ્ઞાનરૂપ પરમ એશ્વર્યના સંબન્ધથી ઇન્દ્ર– આત્મા કહેવાય છે, તેનું ચિહ્ન તે ઇન્દ્રિય. અહીં ‘ઇય’ પ્રત્યય થયો છે. ઇન્દ્રિયરૂપ પરિણામ તે ઇન્દ્રિયપરિણામ. ૩ ‘ષન્તિહિંસનિ પરસ્પર પ્રાશિનોઽસ્મિન્'-જેમાં પ્રાણીઓ ૫રસ્પર હિંસા કરે તે કષ–સંસાર, તેને અયો—પ્રાપ્ત કરાવે છે તે કષાયો, તે રૂપ આત્માનો પરિણામ તે કષાયપરિણામ. ૪ લેશ્યા વગેરેનો શબ્દાર્થ આગળ કહેવાશે. લેશ્યા એ યોગના પરિણામરૂપ છે. લેશ્યારૂપ પરિણામ તે લેશ્યાપરિણામ. ૫ મન, વચન અને કાયાના યોગરૂપ પરિણામ તે યોગપરિણામ. ૬ ઉપયોગ–ચેતનાશક્તિના વ્યાપારરૂપ પરિણામ તે ઉપયોગપરિણામ. એ પ્રમાણે ૭ જ્ઞાનપરિણામ, ૮ દર્શનપરિણામ, ૯ ચારિત્રપરિણામ અને ૧૦ વેદપરિણામ સમ્બન્ધ વિચાર કરવો. હવે આ દસ પ્રકારના પરિણામોને એ પ્રકારે ક્રમથી કહેવાનું પ્રયોજન બતાવે છે–૧ તે તે ઔદયિકાદિ ભાવને આશ્રિત સર્વ ભાવો ગતિપરિણામ સિવાય પ્રગટતા નથી, તેથી પ્રથમ ગતિપરિણામ કહ્યો છે. ૨ ગતિપરિણામ થવાથી અવશ્ય ઇન્દ્રિયપરિણામ થાય છે માટે ત્યારપછી ઇન્દ્રિયપરિણામ કહ્યો છે. ૩ ઇન્દ્રિયપરિણામ થવાથી ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંબન્ધથી રાગદ્વેષનો પરિણામ થાય છે માટે ત્યારબાદ કષાયપરિણામનું કથન કરેલું છે. કષાયપરિણામ અવશ્ય લેશ્યાપરિણામ સિવાય હોતો નથી, તે આ પ્રમાણે—લેશ્યાપરિણામ સયોગી કેવળી સુધી હોય છે, કારણ કે લેશ્યાની સ્થિતિના નિરૂપણના અવસરે લેશ્યાધ્યયનમાં શુક્લલેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે–‘શુક્લલેશ્યાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન પૂર્વ ક્રોડ વરસની છે. અને શુક્લ લેશ્માની ઉત્કૃષ્ટ નવ વરસ ન્યૂન પૂર્વ કોટિ વરસની સ્થિતિ સયોગી કેવલીને વિષે જ ઘટી શકે, બીજે ઘટી શકતી નથી, અને કષાય પરિણામ સૂક્ષ્મ સંપ૨ાય ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં કષાયપરિણામ હોય છે, ત્યાં અવશ્ય લેશ્યાપરિણામ હોય છે, અને લેશ્યાપરિણામ કષાયપરિણામ સિવાય પણ હોય છે, માટે કષાયપરિણામની પછી લેશ્યાપરિણામ કહ્યો છે. પણ લેશ્યાપરિણામની પછી કષાયપરિણામ કહ્યો નથી. ૫ લેશ્યાપરિણામ યોગના પરિણામરૂપ છે, કારણ કે ‘યોગપરિણામો લેશ્યા’ એવું શાસ્ત્રનું વચન છે. આ અર્થ લેશ્યાપદમાં સવિસ્ત૨૫ણે યુક્તિપૂર્વક કહેવામાં આવશે. માટે લેશ્યાપરિણામ કહ્યા પછી યોગપરિણામ કહ્યો છે. સંસારી જીવોને યોગનો પરિણામ થયા પછી ઉપયોગનો પરિણામ થાય છે, માટે યોગપરિણામ પછી ઉપયોગપરિણામનું કથન કર્યું છે. ૭ ઉપયોગ પરિણામ થવાથી જ્ઞાનપરિણામ થાય છે, માટે ત્યાર પછી જ્ઞાનપરિણામ કહ્યો છે. ૮ જ્ઞાનપરિણામ બે પ્રકારે છે—સમ્યગ્ જ્ઞાનપરિણામ અને મિથ્યા જ્ઞાનપરિણામ. તે બન્ને પ્રકારના જ્ઞાનપરિણામ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન સિવાય થતા નથી, માટે ત્યાર પછી દર્શનપરિણામનું કથન કર્યું છે. ૯ સમ્યગ્દર્શન પરિણામ થવાથી જીવોને જિનવચનશ્રવણ દ્વારા નવા નવા સંવેગનો આવિર્ભાવ થવાથી ચારિત્રાવ૨ણ કર્મના ક્ષયોપશમ વડે ચારિત્રપરિણામ થાય છે, માટે દર્શનપરિણામ પછી ચારિત્રપરિણામ કહ્યો છે. ૧૦ ચારિત્રપરિણામથી મહાસત્ત્વવાળા આત્માઓ વેદપરિણામનો નાશ કરે છે, માટે ચારિત્રપરિણામની પછી વેદપરિણામ કહ્યો છે. ૧૪૧૪॥ ગતિપાિમે જં મંતે! તિવિષે પત્નત્તે?ગોયમા! પવિદે વનત્તે,તંના-નયાતિષાિમે, તિયિાતિપાિમે, मणुयगतिपरिणामे, देवगतिपरिणामे १ | इंदियपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा! पंच विधे पन्नत्ते, तं जहा-सोतिंदियपरिणामे, चक्खिंदियपरिणामे, घाणिंदियपरिणामे, जिब्मिंदियपरिणामे, फासिंदियपरिणामे २ । कसायपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! चउव्विहे पन्नत्ते, तं जहा- कोहकसायपरिणामे, माणकसायपरिणामे, मायाकसायपरिणामे, लोभकसायपरिणामे ३ । लेस्सापरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! छव्विहे पन्नत्ते, तं जहा - कण्हलेस्सापरिणामे, नीललेस्सापरिणामे, काउलेस्सापरिणामे, तेउलेस्सापरिणामे, पम्हलेस्सापरिणामे, सुक्कलेस्सापरिणामे ४ । जोगपरिणामे णं भंते! कइविहे पन्नत्ते ? गोयमा ! तिविधे पन्नत्ते, तं जहां- मणजोगपरिणामे, वइजोगपरिणामे कायजोगपरिणामे ५। उवओगपरिणामे णं भंते! कइविहे पन्ते ? 424 Page #502 -------------------------------------------------------------------------- ________________ तेरसमं परिणामपयं नेरइयाण परिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ गोमा ! दुविहे पन्नत्ते, तं जहा - सागारोव ओगपरिणामे, अणागारोव ओगपरिणामे य ६ । णाणपरिणामे णं भंते!' कइविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा- आभिणिबोहियणाणपरिणामे, सुयणाणपरिणामे, ओहिनाण परिणामे, मणपज्जवणाणपरिणामे, केवलणाणपरिणामे । अण्णाणपरिणामे णं भंते! कइविहे पन्नत्ते ? गोयमा ! तिविहे पन्नत्ते, तं जहा- मइअण्णाणपरिणामे, सुयअण्णाणपरिणामे, विभंगणाणपरिणामे ७ । दंसणपरिणामे णं ભંતે! વિષે પત્નત્તે? ગોયમા!તિવિષે પત્નો,તંના-સમ્મતળપાિમે,મિાવંત પાિમે, સમામિચ્છાदंसणपरिणामे ८ । चरित्तपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा - सामाइयचरित्तपरिणामे, छेदोवट्टावणियचरित्तपरिणामे, परिहारविसुद्धियचरित्तपरिणामे, सुहुमसंपरायचरित्तपरिणामे, अहक्खायचरित परिणामे ૨। વેલગિામે ાં ભંતે! વિષે પત્નત્તે? ગોયમા! તિવિષે પત્નત્તે, તં નહા-ફથિવેપરિામે, સિવેપરિામે, पुंगवेदपरिणामे १० | | सू० - २ ।।४१५।। (મૂળ) હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે? હે ગૌતમ! ગતિપરિણામ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે-૧ નરક ગતિપરિણામ, ૨ તિર્યંચગતિપરિણામ, ૩ મનુષ્યગતિપરિણામ અને ૪ દેવગતિપરિણામ. હે ભગવન્!. ઇન્દ્રિયપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રન્દ્રિયપરિણામ, ૨ ચક્ષુઇન્દ્રિયપરિણામ, ૩ ઘ્રાણેન્દ્રિયપરિણામ, ૪ જિલ્લેન્દ્રિપરિણામ અને ૫ સ્પર્શનેન્દ્રિયપરિણામ. હે ભગવન્! કષાયપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ ક્રોધકષાયપરિણામ,૨ માનકષાયપરિણામ, ૩ માયાકષાયપરિણામ અને ૪ લોભકષાયપરિણામ. હે ભગવન્! લેશ્યાપરિણામ કેટલા પ્રકારનો છે? કે ગૌતમ! લેશ્યાપરિણામ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ કૃષ્ણલેશ્યાપરિણામ, ૨ નીલલેશ્યાપરિણામ, ૩ કાપોતલેશ્યાપરિણામ, ૪ તેજોલેશ્યાપરિણામ, ૫ પદ્મલેશ્યાપરિણામ અને ૬ શુક્લલેશ્યાપરિણામ. હે ભગવન્! યોગપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ મનોયોગપરિણામ, ૨ વચનયોગપરિણામ અને ૩ કાયયોગપરિણામ. હે ભગવન્! ઉપયોગપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો છે. તે આ પ્રમાણે–સાકારોપયોગપરિણામ અને અનાકારોપયોગ–પરિણામ. હે ભગવન્! જ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ આભિનિબોધિકજ્ઞાનપરિણામ, ૨ શ્રુતજ્ઞાનપરિણામ, ૩ અવધિજ્ઞાનપરિણામ, ૪ મન:પર્યવજ્ઞાનપરિણામ, અને ૫ કેવલજ્ઞાનપરિણામ. હે ભગવન્! અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ મતિઅજ્ઞાનપરિણામ, ૨ શ્રુતઅજ્ઞાનપરિણામ અને ૩ વિભંગજ્ઞાનપરિણામ. હે ભગવન્! દર્શનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે– સમ્યગ્દર્શનપરિણામ, મિથ્યાદર્શનપરિણામ અને સભ્યમિથ્યાદર્શનપરિણામ. હે ભગવન્! ચારિત્રપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ સામાયિકચારિત્રપરિણામ, ૨ છેદોપસ્થાપનીય– ચારિત્રપરિણામ, ૩ પરિહારવિશુદ્ધિચારિત્રપરિણામ, ૪ સૂક્ષ્મસંપરાયચારિત્રપરિણામ, અને પ યથાખ્યાતચારિત્રપરિણામ. હે ભગવન્! વેદપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ સ્ત્રીવેદપરિણામ, ૨ પુરુષવેદપરિણામ અને ૩ નપુંસકવેદપરિણામ. ૨૪૧૫॥ || નેરડ્યાળ પરિનામા || नेरइया गतिपरिणामेण निरयगतिया, इंदियपरिणामेणं पंचिंदिया, कसायपरिणामेणं कोहकसाई वि जाव लोभकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा वि नीललेस्सा वि काउलेस्सा वि, जोगपरिणामेणं मणजोगी वि वइजोगी वि कायजोगी वि, उवओगपरिणामेण सागरोवउत्ता वि अणागारोवउत्ता वि, णाणपरिणामेणं आभिणिबोहियणाणी 425 Page #503 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तेरसमं परिणामपयं भवणवासीण-एगिंदियाणं-विंगलिदियाण- पंचिंदियतिरियाणं मणुस्साणं- देवाणं परिणामा वि सुयणाणी. वि ओहिणाणी वि, अण्णाणपरिणामेणं मइअण्णाणी वि सुयअण्णाणी वि विभंगणाणी वि, 'दंसणपरिणामेणं सम्मदिट्ठी वि मिच्छदिट्ठी वि सम्मामिच्छदिट्ठी वि, चरित्तपरिणामेणं नो चरित्ती, नो चरित्ताचरित्ती, अचरित्ती, वेदपरिणामेणं नो इत्थीवेदगा, नो पुरिसवेदगा, नपुंसगवेदगा । ॥ भवणवासीणं परिणामा || असुरकुमारा वि एवं चेव, णवरं देवगतिया, कण्हलेस्सा वि जाव तेउलेस्सा वि, वेदपरिणामेणं इत्थवेदगा वि, पुरिसवेदगा वि, नो नपुंसगवेदगा, सेसं तं चेव । एवं जाव थणियकुमारा । || एगिंदियाणं परिणामा || पुढविकाइया गतिपरिणामेणं तिरियगतिया, इंदियपरिणामेणं एगिंदिया, सेसं जहा नेरइयाणं, नवरं लेस्सापरिणामेणं तेउलेस्सा वि, जोगपरिणामेणं कायजोगी, णाणपरिणामो णत्थि, अण्णाणपरिणामेणं मतिअण्णाणी वि, सुयअण्णाणी वि, दंसणपरिणामेणं मिच्छदिट्ठी, सेसं तं चेव । एवं आउ-वणस्सइकाइया वि । तेऊ वाऊ एवं चेव, वरं लेस्सापरिणामेणं जहा नेरइया । || विंगलिंदियाण परिणामा || बेइंदिया गतिपरिणामेणं तिरियगतिया, इंदियपरिणामेणं बेइंदिया, सेसं जहा नेरइयाणं । णवरं जोगपरिणामेणं वयजोगी वि, कायजोगी वि, णाणपरिणामेणं आभिणिबोहियणाणी वि, सुअणाणी वि, अण्णाणपरिणामेणं मइअण्णाणी वि, सुयअण्णाणी वि, नो विभंगणाणी, दंसणपरिणामेणं सम्मदिट्ठी वि, मिच्छदिट्ठी वि, नो सम्मामिच्छदिट्ठी, सेसं तं चैव । एवं जाव चउरिंदिया, णवरं इंदियपरिवुड्डी कायव्वा। || पंचिंदियतिरियाणं परिणामा || पंचिंदियतिरिक्खजोणिया गतिपरिणामेणं तिरियगतिया । सेसं जहा नेरइयाणं, णवरं लेस्सापरिणामेणं जाव सुक्कलेसा वि । चरित्तपरिणामेणं नो चरित्ती, अचरित्ती वि, चरिताचरित्ती वि, वेदपरिणामेणं इत्थिवेदगा वि, पुरिसवेदगा वि, नपुंसगवेदगा वि । ॥ मणुरसाणं परिणामा || मागतपरिणामे मणुस्सगतिया, इंदियपरिणामेणं पंचिंदिया, अणिंदिया वि, कसायपरिणामेणं कोहकसाई वि जाव अकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेसा वि जाव अलेस्सा वि, जोगपरिणामेणं मणजोगी वि जाव अजोगी वि, उवओगपरिणामेणं जहा नेरइया, णाणपरिणामेण आभिणिबोहियणाणी वि जाव केवलणाणी वि, अण्णाणपरिणामेणं तिण्णि वि अण्णाणा, दंसणपरिणामेणं तिण्णि वि दंसणा, चरित्तपरिणामेणं चरित्ती वि अचरित्ती वि चरिताचरित्ती वि, वेदपरिणामेणं इत्थीवेयगा वि पुरिसवेदगा वि नपुंसगवेयगा वि अवेयगा वि || देवाणं परिणामा || वाणमंतरा गतिपरिणामेणं देवगतिया, जहा असुरकुमारा एवं जोइसिया वि, नवरं लेस्सापरिणामेण तेउलेस्सा। वेमाणिया वि एवं चेव, नवरं लेस्सापरिणामेणं तेउलेस्सा वि पम्हलेस्सा वि सुक्कलेस्सा वि, से तं जीवपरिणामे ।।सू०-३।।४१६।। १. णामेणं चक्खुदंसणी वि अचक्खुदंसणी वि ओहिदंसणी वि दिट्ठिपरिणामेणं सम्मदिट्ठि पाठान्तर (म.वि.टी.) 426 Page #504 -------------------------------------------------------------------------- ________________ तेरसमं परिणामपयं भवणवासीण-एगिंदियाणं-विंगलिदियाण-पंचिंदियतिरियाणं मणुस्साणं- देवाणं परिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) નૈરયિકો ગતિપરિણામ વડે નરકગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિયો, કષાયપરિણામ વડે ક્રોધકષાયવાળા યાવત્ લોભકષાયવાળા, લેશ્યાપરિણામ વડે કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા, યોગપરિણામ વડે મનોયોગવાળા, વચનયોગવાળા અને કાયયોગવાળા, ઉપયોગપરિણામ વડે સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા, જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની, અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની, દર્શનપરિણામ વડે સમ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સભ્યગ્મિથ્યાદૃષ્ટિ હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિચારિત્રવાળા અને દેશવિરતિચારિત્રવાળા નથી. પણ ચારિત્રરહિત–અવિરતિ હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી, પણ નપુંસકવેદી હોય છે. અસુરકુમારો પણ એમજ જાણવા. પરન્તુ દેવગતિવાળા, કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા, વેદપરિણામ વડે સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા હોય છે, પરન્તુ નપુંસકવેદવાળા હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી કહેવું. પૃથિવીકાયિકો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે એકેન્દ્રિયો હોય છે. બાકી બધું નૈયિકોની પેઠે કહેવું. પરન્તુ લેશ્યાપરિણામ વડે તેજોલેશ્યાવાળા પણ હોય છે. યોગપરિણામ વડે કાયયોગવાળા હોય છે. તેઓમાં જ્ઞાનપરિણામ નથી. અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અને દર્શનપરિણામ વડે મિથ્યાદૃષ્ટિ હોય છે. બાકી બધું તેમજ જાણવું. અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો એમજ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો સંબંધે એમજ જાણવું. પરન્તુ તેઓ લેશ્યાપરિણામ વડે નૈયિકોની જેમ જાણવા. બેઇન્દ્રિયો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે બે ઇન્દ્રિયવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ યોગપરિણામ વડે વચનયોગવાળા અને કાયયોગવાળા હોય છે. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની પણ હોય છે, પરન્તુ વિભંગજ્ઞાની હોતા નથી. દર્શનપરિણામ વડે સમ્યગ્દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પણ હોય છે, પરન્તુ સમ્મગ્મિથ્યાદૃષ્ટિ હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યા અધિક કહેવી. પંચેન્દ્રિયતિર્યંચો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા હોય છે. બાકી બધું નૈયિકોની જેમ કહેવું. લેશ્યાપરિણામ વડે યાવત્ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિ ચારિત્રવાળા નથી, પણ અચારિત્રી–અવિરતિ કે દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિ પરિણામ વડે મનુષ્યગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય' પણ હોય છે. કષાયપરિણામ વડે ક્રોધકષાયી, યાવત્ અકષાયી હોય છે. લેશ્યાપરિણામ વડે કૃષ્ણલેશ્યાવાળા યાવત્ લેશ્યારહિત હોય છે. યોગપરિણામ વડે મનોયોગી, યાવત્ અયોગી–યોગરહિત હોય છે. ઉપયોગપરિણામ વડે નૈરિયકોની જેમ જાણવા. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, યાવત્ કેવલજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે ત્રણે અજ્ઞાનો અને દર્શનપરિણામ વડે ત્રણે દર્શનો હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિ–ચારિત્રવાળા, ચારિત્રરહિત અને દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને વેદરહિત પણ હોય છે. વ્યન્તરો ગતિપરિણામ વડે દેવગતિવાળા-ઇત્યાદિ અસુરકુમારોની પેઠે કહેવું, જ્યોતિષિકો પણ એમજ જાણવા, પરન્તુ તેઓ માત્ર તેજોલેશ્યાવાળા હોય છે. વૈમાનિકો પણ એમજ જાણવા, પરન્તુ લેશ્યાપરિણામ વડે તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા હોય છે. એમ જીવપરિણામ કહ્યો. 1131189511 (ટી૦) એ પ્રમાણે જીવના ગત્યાદિ પરિણામો કહ્યા, હવે તે ગત્યાદિ પરિણામના અનુક્રમે ભેદો બતાવે છે—‘પરગામે મંતે'! વિષે પનત્તે?-હે ભગવન્! ગતિ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે—ઇત્યાદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે ૧. સયોગી કેવલી અને અયોગી કેવલીની અપેક્ષાએ મનુષ્યો અનિન્દ્રિય કહ્યા છે, કારણ કે કેવલીને ઇન્દ્રિયોનો ઉપયોગ હોતો નથી. યદ્યપિ કેવલીને દ્રવ્યમનનો ઉપયોગ છે, પરન્તુ ભાવ મન નથી, તથા અયોગીને તો દ્રવ્ય મન અને ભાવ મન બન્ને નથી, માટે અનિન્દ્રિય છે. 427 Page #505 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तेरसमं परिणामपयं अजीवपरिणामा પરિણામો વડે સહિત નરયિકાદિ જીવો છે તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે–“નેરા તિરાને–વૈરયિકો ગતિપરિણામ વડે નરકગતિવાળા છે–ઇત્યાદિ પાઠ સુગમ છે, પરન્ત નરયિકોને કૃષ્ણ, નીલ, અને કાપોત એ ત્રણ જ વેશ્યા હોય છે, બાકીની વેશ્યા હોતી નથી. અને તે ત્રણ વેશ્યાઓ પણ નરકમૃથિવીઓમાં આ ક્રમથી છે–પ્રથમની બે નરકમૃથિવીમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથિવીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી નરકમૃથિવીમાં નીલલેશ્યા, પાંચમી નરકમૃથિવીમાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા અને છઠ્ઠી અને સાતમી નરકમૃથિવીમાં કૃષ્ણલેશ્યા જ હોય છે. માટે એમ કહ્યું છે કે– ત્તેવિ નીતત્તે સાવિ કન્સેસવિ'-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા પણ હોય છે. તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચારિત્રપરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી, માટે અહીં ચારિત્રપરિણામનો નિષેધ કર્યો છે. વેદપરિણામના વિચારમાં નરયિકો નપુંસક જ હોય છે, પણ સ્ત્રી અને પુરુષો હોતા નથી. કારણ કે–“નાર વસંમૂર્છાિનો નપુંસવન' (અ૦૨ સૂ) ૬૦) નારકો અને સંમૂર્શિમો નપુંસકો હોય છે–એવું તત્ત્વાર્થનું સૂત્ર છે. એ પ્રમાણે અસુરકુમારોને પણ જાણવું. પરન્તુ તેઓ ગતિને આશ્રયી દેવગતિવાળા છે, અને તેઓમાં જે મોટી ઋદ્ધિવાળા છે તેઓને તેજોલેશ્યા પણ હોય છે. તે માટે કહ્યું છે કે– તે સ્લેસા વિ'-તેજલેશ્યાવાળા પણ હોય છે. વેદપરિણામનો વિચાર કરતા તેઓ પુરુષો અને સ્ત્રીઓ હોય છે, પણ નપુંસકો હોતા નથી. કારણ કે દેવોમાં નપુંસકપણાનો અસંભવ છે. પૃથિવીકાયિકસૂત્રમાં નવાં સાપરિણામેળ' ઇત્યાદિ. અહીં પૃથિવી, પાણી અને વનસ્પતિને તેજલેશ્યાનો પણ સંભવ છે, કારણ કે એઓમાં સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીના દેવો આવી ઉત્પન્ન થાય છે. તેથી કહ્યું છે કે તે જોતા વિ' તેજોવેશ્યાવાળા પણ હોય છે. એ પૃથિવ્યાદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યક્ત પણ હોતું નથી, કારણ કે સિદ્ધાન્તમાં તેનો નિષેધ કર્યો છે, તેથી જ્ઞાન અને સમ્યક્તનો અહીં નિષેધ કર્યો છે. મિશ્રદૃષ્ટિનો પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે બાકીના જીવોને હોતો નથી, માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. કેટલા એક બેઇન્દ્રિયાદિ જીવને કરણ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત હોય છે, માટે જ્ઞાનપરિણામવાળા અને સમ્યગ્દષ્ટિ પણ કહ્યા છે. તિર્યંચ પંચેન્દ્રિયોને છ એ વેશ્યાનો સંભવ છે, માટે સૂત્રમાં કહ્યું છે કે–“નાવ સુક્ષતા વિ' યાવત્ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. તથા દેશવિરતિનો પરિણામ પણ તેઓને થાય છે, માટે કહ્યું છે કે–‘વરિતારિત્તી વિ'–ચારિત્રાચારિત્રીદેશવિરતિવાળા પણ હોય છે. જ્યોતિષિકોને કેવળ તેજોલેશ્યા જ હોય છે, બાકીની હોતી નથી, તેથી તેના પરિણામેd તે જોસા' લેશ્યા પરિણામ વડે તેજલેશ્યાવાળા કહ્યા છે. ૩૪૧૬ || શનીવરિના I. अजीवपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! दसविधे पन्नत्ते, तं जहा-बंधणपरिणामे १, गति परिणामे, २, संठाणपरिणामे ३, भेदपरिणामे ४, वण्णपरिणामे ५, गंधपरिणामे ६, रसपरिणामे ७, फासपरिणामे ८, अगुरुलहुयपरिणामे ९, सद्दपरिणामे १०। ।।सू०-४।।४१७।। (મૂળ) હે ભગવન્! અજીવપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે? હે ગૌતમ! દસ પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે—૧ બંધનપરિણામ, ૨ ગતિપરિણામ, ૩ સંસ્થાનપરિણામ, ૪ ભેદપરિણામ, ૫ વર્ણપરિણામ, ૬ ગન્ધપરિણામ, ૭ સપરિણામ, ૮ સ્પર્શપરિણામ, ૯ અગુરુલઘુપરિણામ અને ૧૦ શબ્દપરિણામ. ૪ll૪૧૭ll : बंधणपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते,तंजहा-णिद्धबंधणपरिणामे,लुक्खबंधणपरिणामे या समणिद्धयाए बंधो न होति समलुक्खयाए वि ण होति। वेमायणिद्धलुक्खत्तणेण बंधो उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहिएणं लुक्खस्स लुक्खेणंदुयाहिएणं। निद्धस्स लुक्खेण उवेइ बंधोजहण्णवज्जो विसमो સમો વા રn 428 . Page #506 -------------------------------------------------------------------------- ________________ तेरसमं परिणामपयं अजीवपरिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ गतिपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा- फुसमाणगतिपरिणामे य अफुसमाणगतिपरिणामे य। अहवा दीहगइपरिणामे य हस्सगइपरिणामे य २ । संठाणपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! पंचविधे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणपरिणामे, जाव आयतसंठाणपरिणामे ३। भेदपरिणामे भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! पंचविधे पन्नत्ते, तं जहा- खंडाभेदपरिणामे, जाव उक्करिया भेदपरिणामे ४। વળગિામે ાં ભંતે! તિવિષે પત્તે? ગોયમા! પંચવિષે પત્નત્તે, તે નદ્દા-વ્હાલવાપાિમે, બાવ सुक्किल्लवण्णपरिणामे ५ । गंधपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - सुब्भिगंधपरिणामे दुब्भिगंधपरिणामे य ६ । रसपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा- तित्तरसपरिणामे जाव महुररसपरिणामे ७ । फासपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! अट्ठविधे पन्नत्ते, तं जहाकक्खडफासपरिणामे य जाव लुक्खफासपरिणामे य ८ । अगुरुलहुयपरिणामे णं भंते कतिविहे पन्नत्ते ? गोयमा ! एगागारे पन्नत्ते। सद्दपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - सुब्मिसद्दपरिणामे य दुब्मिसद्दपरिणामे य १० । से तं अजीवपरिणामे य । १३ ।। सू० -५।।४१८।। (મૂળ) હે ભગવન્! બંધનપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—સ્નિગ્ધબંધનપરિણામ અને રૂક્ષબંધનપરિણામ. ‘સ્કન્ધોનો સમાન સ્નિગ્ધપણામાં કે સમાન રૂક્ષપણામાં પરસ્પર બંધ થતો નથી. પરન્તુ વિષમ સ્નિગ્ધપણા અને વિષમ રૂક્ષપણામાં બંધ થાય છે. સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો દ્વિગુણાદિ અધિક રૂક્ષની સાથે બંધ થાય છે. તથા સ્નિગ્ધનો રુક્ષની સાથે જઘન્ચંગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. એટલે કે એકગુણ સ્નિગ્ધ કે એક ગુણ રૂક્ષરૂપ જધન્ય ગુણને છોડીને બાકીના સમ કે વિષમગુણવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. હે ભગવન્! ગતિપરિણામ કેટલા-પ્રકારનો કહ્યો છે? કે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—સ્પૃશગતિપરિણામ અને અસ્પૃશગતિપરિણામ અથવા દીર્ઘગતિપરિણામ અને હ્રસ્વગતિપરિણામ. હે ભગવન્! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે—૧ પરિમંડલસંસ્થાનપરિણામ, યાવત્–આયત-સંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ ખંડભેદપરિણામ અને યાવત્ ૫ ઉત્કારિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકા૨ે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—૧ કૃષ્ણવર્ણપરિણામ, યાવત્ ૫ શુક્લવર્ણપરિણામ. હે ભગવન્! ગંધરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે, તે આ પ્રમાણે—૧ સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધ-પરિણામ. હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—૧ તિક્તરસપરિણામ, યાવત્ ૫ મધુરરસપરિણામ. હે ભગવન્! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ કર્કશસ્પર્શપરિણામ, યાવત્ ૮ રૂક્ષસ્પર્શપરિણામ. હે ભગવન્! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો છે. તે આ પ્રમાણે—સુરભિ–મનોજ્ઞ શબ્દપરિણામ અને દુરભિ-અમનોજ્ઞ શબ્દપરિણામ. એમ અજીવપરિણમ કહ્યો. ૫૪૧૮૫ પ્રજ્ઞાપના ભગવતીમાં તેરમું પરિણામ પદ સમાપ્ત. 429 Page #507 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तेरसमं परिणामपयं अजीवपरिणामा (ટી) વન્ય પરિણાને મંત! સિવિશે' હે ભગવન્! બધનપરિણામ કેટલા પ્રકારે છે? ઇત્યાદિ. હે ગૌતમ! ' સ્નિગ્ધબન્ચનપરિણામ અને રૂક્ષબન્ચનપરિણામ એ બે પ્રકારે છે. સ્નિગ્ધ છતાં તેના બન્ધનના પરિણામ તે સ્નિગ્ધબન્ચનપરિણામ અને રૂક્ષ છતાં તેના બન્ધનના પરિણામ તે રૂક્ષબન્ચનપરિણામ. કેવા પ્રકારના સ્નિગ્ધ અને કેવા પ્રકારના રૂક્ષનો બન્ચનપરિણામ થાય છે? એ માટે બંધનપરિણામનું લક્ષણ-સ્વરૂપ બતાવે છે–“સમનિયાણ' ઇત્યાદિ. સ્કંધનો “સમષિતાય' પરસ્પર સમાનગુણ સ્નિગ્ધતામાં બન્ધ થતો નથી. તથા પરસ્પર સમકક્ષતામાં સમાનગુણ રૂક્ષતામાં પણ બન્ધ થતો નથી, પરન્તુ વિમાત્રાધક્ષત્વેન' જો સ્નિગ્ધતાની કે રૂક્ષતાની વિષમ માત્રા-પ્રમાણ હોય તો પરસ્પરબન્ધ થાય છે. તાત્પર્ય એ છે કે સમાનગુણ સ્નિગ્ધ પરમાણુ આદિનો સમાનગુણ સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે સંબન્ધ થતો નથી, તેમ સમાનગુણવાળા રૂક્ષ પરમાણુ આદિનો સમાનગુણવાળા રૂક્ષ પરમાણુ આદિની સાથે સંબન્ધ થતો નથી, પરન્તુ જો વિષમગુણવાળો હોય તો સ્નિગ્ધ સ્નિગ્ધની સાથે અને રૂક્ષ રૂક્ષની સાથે સ્નેહ કે રૂક્ષપણાનું વિષમ પ્રમાણ હોવાથી તેઓનો પરસ્પર બન્ધ થાય છે. “વિષમ માત્રા વડે બન્ધ થાય છે એમ કહ્યું, માટે વિષમ માત્રાનું નિરૂપણ કરે છે–f fબહેન સુયોહિણી' ઇત્યાદિ. જો સ્નિગ્ધ પરમાણુઆદિનો સ્નિગ્ધગુણવાળા પરમાણુઆદિની સાથે બબ્ધ થાય તો અવશ્ય બે ત્રણ આદિ અધિકગુણવાળા પરમાણુઆદિની સાથે થાય, જો રૂક્ષગુણવાળા પરમાણુ વગેરેની સાથે રૂક્ષગુણવાળા પરમાણુ વગેરેનો બન્ધ થાય તો પણ બે ત્રણ આદિ અધિકગુણવાળા પરમાણુ આદિની સાથે જ થાય, અન્યથા ન થાય. જો સ્નિગ્ધનો રૂક્ષની સાથે બન્ધ થાય તો કેવી રીતે થાય? તે બતાવે છે–fબદ્ધસ તુવષે' ઇત્યાદિ. સ્નિગ્ધનો રૂક્ષની સાથે બન્ધ થાય તો જઘન્યગુણ સિવાય વિષમ કે સમાન હોય તો બન્ધ થાય છે. તાત્પર્ય એ છે કે એકગુણ સ્નિગ્ધ કે એકગુણ રૂક્ષને છોડી બાકીનાનો બધા દ્વિગુણાધિક સ્નિગ્ધાદિ કે દ્વિગુણાધિક રૂક્ષાદિની સાથે બન્ધ થાય છે. એમ બન્ધપરિણામ કહ્યો. હવે ગતિ પરિણામ કહે છે-“ફરિણામે i પંક્તિ'! ૧. ાિથરૂક્ષત્વાન્ ૧ (તત્વાર્થ અ.પ. સૂ. ૩૨) સ્નિગ્ધપણાથી અને રૂક્ષપણાથી પુદ્ગલોનો પરસ્પર બન્ધ થાય છે. એટલે સ્નિગ્ધ અને રૂલ યુગલોનો સંયોગ થવાથી સ્નેહહેતુક અને રૂક્ષત્વહેતુક પુદ્ગલોનો બન્ધ થાય છે. તે બન્ધ સજાતીય અને વિજાતીય એમ બે પ્રકારનો છે. તેમાં સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનો બન્ધ અને રૂક્ષની સાથે રૂક્ષનો બન્ધ તે સજાતીય અથવા સદશ બન્ધ છે. અને સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બન્ધ તે વિજાતીય કે વિસદશ બન્ધ છે. આ સૂત્ર સામાન્ય રીતે સ્નેહહેતુક, રૂક્ષતાહેતુક પુદ્ગલોના બન્ધનું વિધાન કરે છે. તેનો અપવાદ છે તે બતાવે છે-“ નવચણાનામ્" (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૩) જઘન્યગુણવાળા-એકગુણવાળા સ્નિગ્ધ અને જઘન્યગુણવાળાએક ગુણવાળા રૂલ પુદ્ગલોનો સજાતીય અને વિજાતીય બન્ધ થતો નથી. તાત્પર્ય એ છે કે જઘન્યગુણવાળા સ્નિગ્ધ પગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે, તેમ જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બન્ધ થતો નથી. કારણ કે તેમાં પરિણામની શક્તિનો અભાવ છે. જઘન્ય સ્નેહગુણ થોડો હોવાથી જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલને પરિણાવવા સમર્થ નથી. આ સૂત્રનો ફલિતાર્થ એ છે કે–મધ્યમગુણવાળા કે ઉત્કૃષ્ટગુણવાળા સ્નિગ્ધ અને રૂષ પુદ્ગલોનો સદ્દશ કે વિસ૬શ બન્ધ થાય છે. તેનો પણ અપવાદ છે, તે જણાવે છે–'ગુખસાથે સદશાના' (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૪). ગુણની સમાનતા હોય તો સશનો બન્ધ થતો નથી. તાત્પર્ય એ છે કે સંખ્યાતા, અસંખ્યાતા કે વાવતુ-અનન્ત ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો તેવા જ પ્રકારના સ્નિગ્ધ પુદ્ગલોની સાથે કે તેવા પ્રકારના રૂક્ષ પુદ્ગલોનો સમાન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બન્ધ થતો નથી. તેનો ફલિતાર્થ એ થાય છે કે ગુણની વિષમતા હોય તો સદશ પુદ્ગલોનો બન્ધ થાય છે, અને ગુણની સમાનતા હોય તો વિસદશ પુદ્ગલોનો બન્ધ થાય છે. હવે ગુણની વિષમતાની મર્યાદાને નિયત કરે છે–ધિMિાનાં તુ' (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૫) બે, ત્રણ આદિ ગુણઅંશ વડે અધિક હોય તો સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો સદશ બન્ધ પણ થાય છે. જેમકે–એક જઘન્યગુણવાળો નિગ્ધ પરમાણુ હોય તો ત્રિગુણ સ્નિગ્ધ પરમાણુની સાથે બન્ધ થાય છે, તેમ જઘન્યગુણવાળા રૂલ પરમાણનો ત્રિગુણાધિક-ત્રિગુણ રૂલ પરમાણુની સાથે બન્ધ થાય છે. એટલે આ બધા સૂત્રોનું તાત્પર્ય એ છે કે-૧ જઘન્યગુણવાળા નિગ્ધ કે રૂક્ષ પુદ્ગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે રૂલ પરમાણુઓ સાથે સદશ કે વિસદશ બન્ધ થતો નથી. ૨ જાન્યગુણવાળા પુદ્ગલોનો એકાધિક ગુણવાળા પુદ્ગલોની સાથે સશ બન્ધ થતો નથી પણ વિસદશ બન્ધ થાય છે, જઘન્યગુણવાળા સાથે દ્વિગુણાધિક પુદ્ગલોનો સદશ અને વિસદશ બન્ધ થાય છે. જઘન્ય સિવાયના ગુણવાળા પુદ્ગલો સાથે તેના સમાન જઘન્યગુણ સિવાયના પુદ્ગલોનો સહા બન્ધ થતો નથી, વિસદશ બન્ધ થાય છે. જઘન્ય ગુણ સિવાયના પુદ્ગલો સાથે એકાધિક જઘન્યતર પુદ્ગલોનો સદશ બન્ધ થતો નથી પણ વિસદશ બન્ધ થાય છે. જઘન્યતર ગુણવાળા પુલોનો દ્વિગુણાધિકાદિ જઘન્યતર પુદ્ગલો સાથે સદશ અને વિસદશ બન્ધ થાય છે. 430 Page #508 -------------------------------------------------------------------------- ________________ तेरसमं परिणामपयं अजीवपरिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે છે–ઇત્યાદિ. બે પ્રકારનો ગતિપરિણામ છે—સ્પૃશદ્ગતિપરિણામ અને અસ્પૃશગતિપરિણામ. તેમાં અન્ય વસ્તુને સ્પર્શ કરતાં છતાં જે ગતિપરિણામ તે સ્પૃશગતિપરિણામ. જેમકે પાણીના ઉપર પ્રયત્નથી તીર્ણી ફેંકેલી ઠીકરી વચ્ચે રહેલા પાણીનો સ્પર્શ કરતી કરતી ચાલી જાય છે. એ વાત બાલજન પ્રસિદ્ધ છે. તથા કોઇ પણ બીજી વસ્તુને સ્પર્શ નહિ કરતાં છતાં વસ્તુનો ગતિપરિણામ તે અસ્પૃશગતિપરિણામ. જે વસ્તુ (ગતિ કરતાં) વચ્ચે રહેલી કોઇ પણ વસ્તુની સાથે સ્પર્શ ન કરે તેનો અસ્પૃશદ્ગતિપરિણામ જાણવો. બીજા આચાર્યો આ પ્રમાણે સમજાવે છે—જે ગતિપરિણામ વર્ડ પ્રયત્નવિશેષથી ક્ષેત્રના પ્રદેશોને સ્પર્શ કરતાં ગતિ કરે તે સ્પૃશગતિપરિણામ અને જે ગતિપરિણામ વડે ક્ષેત્રના પ્રદેશોનો સ્પર્શ કર્યા સિવાય ગતિ કરે તે અસ્પૃશગતિપરિણામ. પરન્તુ આ વાત અમે સમજી શકતા નથી, કારણ કે આકાશ સર્વવ્યાપી હોવાથી તેના પ્રદેશનો સ્પર્શ કર્યા સિવાય ગતિનો અસંભવ છે. અથવા આ વિચાર બહુશ્રુતોથી જાણવો. અહીં ગતિપરિણામ અન્ય પ્રકારે બતાવે છે–અથવા–પ્રકારાન્તરથી ગતિપરિણામ બે પ્રકારનો છે–દીર્ઘગતિપરિણામ અને હ્રસ્વગતિપરિણામ. તેમાં દૂર દેશાન્તરની પ્રાપ્તિ તે દીર્ધગતિપરિણામ અને તેનાથી વિપરીત તે હ્રસ્વગતિપરિણામ. પરિમંડલાદિ સંસ્થાનવિશેષ અને ખંડભેદાદિનું પૂર્વે વ્યાખ્યાન કરેલું છે, માટે અહીં તેનું વ્યાખ્યાન કરતા નથી. અગુરુલઘુપરિણામ ભાષાદિ પુદ્ગલોનો જાણવો. કારણ કે ‘જમ્મા-મળ-માસારૂં બારૂં અનુહુવારૂં'' કાર્મણ, મન અને ભાષાદ્રવ્યો એ અગુરુલઘુ છે—એવું શાસ્ત્રનું વચન છે. તથા આકાશાદિ અમૂર્ત દ્રવ્યોનો પણ અગુરુલઘુપરિણામ છે. અગુરુલઘુપરિણામ એ ઉપલક્ષણ–સૂચક છે તેથી ગુરુલઘુપરિણામ પણ જાણવો. અને તે ઔદારિકથી માંડી તૈજસ સુધીના દ્રવ્યોનો હોય છે, કારણ કે ‘‘ઓરાતિય-વેન્દ્રિય-આહારળ-તેય ગુહુ ડ્વા.''-ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ ગુરુલઘુ દ્રવ્યો છે—એવું શાસ્ત્રનું વચન છે. સુરભિશબ્દ એટલે શુભશબ્દ અને દુરભિશબ્દ એટલે અશુભશબ્દ જાણવો.।।૫।।૪૧૮૫ શ્રીમદાચાર્યામલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકાના અનુવાદમાં તેરમું પદ સમાપ્ત. .. અરિહંત પદ પણ કર્મ જનિત જ માનવામાં આવેલ છે. ૧૫૮ કર્મપ્રકૃતિયોમાં સર્વોત્કૃષ્ટ પ્રકૃતિ તીર્થંકર નામ કર્મની છે. એ પ્રકૃતિના ઉદયકાળમાં આત્મા સર્વોત્કૃષ્ટ રિદ્ધિ ભોગવવા છતાં મોહનીય કર્મના ક્ષયના કારણે એક સમયમાત્રના શાતાવેદનીયનાં બંધ સિવાય એકપણ કર્મને ન બાંધીને પૂર્વના બાંધેલા અઘાતી કર્મોને ખપાવવાનું જ કાર્ય કરે છે. અરિહંત પદ ધારક પોતાના તો અઘાતિ કર્મો ખપાવે છે પણ એ પદ દ્વારા મેળવેલ રિદ્ધિ-સિદ્ધિ પણ અનેક આત્માઓ માટે ઘાતિ અને અધાતિ કર્મ ખપાવવાનું કારણ બને છે. અરિહંત પરમાત્માનું સમવસરણ જોઈને પાંચસો એક તાપસોને કેવળજ્ઞાન થઈ ગયું એ આ વાતનો પુરાવો છે. અરિહંત ભગવંત સાક્ષાત આપણને આપણા ઘણા જ અશુભોદયના કારણે ન મળ્યા પણ એમનું સ્થાપેલું તારક શાસન આપણને મળી ગયું છે. એ શાસનનું મળવું એ જ આપણો અભ્યુદય માનવો. ની અરિહંત આરાધના કરનારો પણ આયુષ્યબંધના સમયે જો આશાતના યા વિરાધનાના ભાવોમાં આવી જાય તો એને દુર્ગતિમાં જવું પડે છે. પણ અલ્પકાળમાં એ આરાધના એને સુગતિમાં ખેંચી લાવે છે. જયાનંદ 431 Page #509 -------------------------------------------------------------------------- ________________ चोद्दसमं कसायपयं कसायभेयपरूवणा चउवीसंदडएसु कसायपरूवणा || ચોસમં સાચવયં || || વયમેયપરૂવા || ઋતિ નં મંતે! સાયા પળત્તા?નોયમા! ચત્તારિતાયા પનત્તા,તના-જોહતા, માળતા, માયાવતાર, लोभकसाए । श्री प्रज्ञापना सूत्र भाग १ || ઘડવીસંવડાનુ વસાયવવા || रइयाणं भंते! कति कसाया पन्नत्ता ? गोयमा ! चत्तारि कसाया पन्नत्ता, तं जहा- कोहकसाए, जाव लोभकसाए । વં નાવ વેમાળિયાનું સૂ॰-૧||૪૧|| ચૌદમું કષાય પદ (મૂળ) હે ભગવન્! કેટલા કષાયો કહ્યા છે? હે ગૌતમ! ચાર કષાયો કહ્યા છે. તે આ પ્રમાણે—ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લોભકષાય. હે ભગવન્! નૈયિકોને કેટલા કષાયો કહ્યા છે? હે ગૌતમ! ચાર કષાયો કહ્યા છે. તે આ પ્રમાણે—ક્રોધકષાય, યાવત્ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. ૫૧૪૧૯૫ (ટી) એ પ્રમાણે તેરમા પદની વ્યાખ્યા કરી, હવે ચૌદમા પદની વ્યાખ્યાનો પ્રારંભ કરાય છે, તેનો સંબન્ધ આ પ્રમાણે છે– પૂર્વના પદમાં સામાન્યરૂપે ગત્યાદિરૂપે જીવનો પરિણામ કહ્યો. અને સામાન્ય વિશેષનિષ્ઠ–વિશેષને આશ્રયી રહેલું છે, તેથી તેજ પરિણામ કોઇક સ્થળે વિશેષરૂપે પ્રતિપાદન કરાય છે, તેમાં એકેન્દ્રિયોને પણ કષાયો હોવાથી અને ‘‘સળષાયાîીવઃ ર્મનો યોગ્યાન્ પુાતાનાત્તે''II (તુ.અ૦૯, સૂ૦ ૨) કષાયસહિત હોવાથી જીવ કર્મને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે— એવા તત્ત્વાર્થ સૂત્રના વચનથી કષાયો બન્ધનું પ્રધાન કારણ હોવાથી પ્રારંભમાંજ કષાયપરિણામનું વિશેષરૂપે પ્રતિપાદન કરવા માટે આ પદનો પ્રારંભ કરાય છે. તેનું આ પ્રથમ સૂત્ર છે—‘ફળ મંતે લાયા પન્નત્તા'?-હે ભદન્ત–પરમકલ્યાણના યોગવાળા ભગવન્! કેટલા કષાયો કહ્યા છે? તેમાં ‘પ્' ધાતુ ખેડવા અર્થમાં છે ‘વૃષન્તિ’–સુખ દુઃખરૂપ ધાન્ય ઉત્પન્ન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રને ખેડે છે તે કષાયો. અહીં ઉણાદિ સંબન્ધી ‘આય' પ્રત્યય અને નિપાત હોવાથી કારનો અકાર થયેલો છે. અથવા ‘તુષયન્તિ’ શુદ્ધ સ્વભાવવાળા છતાં આત્માને કર્મથી મલિન કરે તે કષાયો. પૂર્વની પેઠે આય પ્રત્યય થાય છે અને નિપાત હોવાથી ણિક્ પ્રત્યયાન્ત ક્ષુષ શબ્દનો ‘કષ’ આદેશ થાય છે. કહ્યું છે કે— "सुहदुक्खबहुस्सइयं कम्मक्खेत्तं कसंति ते जम्हा । कलुसंति जं च जीवं तेण कसाय त्ति वुच्चंति" ॥ જે કારણથી સુખ-દુઃખરૂપી બહુધાન્યવાળા કર્મક્ષેત્રને ખેડે છે અથવા જીવને કલુષિત-મલિન કરે છે તે માટે કષાયો કહેવાય છે. ઉત્તર સૂત્રનો અર્થ સ્પષ્ટ છે. નૈરયિકાદિ દંડકસૂત્ર પણ સુગમ છે. II૧||૪૧૯|| || વમ્સાયપğાવવા || ઋતિષતિષ્ક્રિય ાં તે! જોકે પત્નો? નોયમા! પતિદ્ધિ હોદ્દે પત્નત્તે, તેં નહા-આયપતિક્રિય, પરંપત્તિષ્ક્રિય, . तदुभयपतिट्ठिए, अप्पइट्ठिते । एवं नेरइयादीणं जाव वेमाणियाणं दंडतो। एवं माणेणं दंडतो, मायाए दंडओ, लोभेणं ટૂંકો સૂ૦-૨૪૪૨૦ના (મૂળ) હે ભગવન્! ક્રોધ કેટલા સ્થાનોને વિષે રહેલો છે? હે ગૌતમ! ક્રોધ ચાર સ્થાનોને વિષે રહેલો છે. તે આ પ્રમાણે-૧ આત્મપ્રતિષ્ઠિત, ૨ પ૨પ્રતિષ્ઠિત, ૩ તદુભયપ્રતિષ્ઠિત અને ૪ અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિકોને યાવત્ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. ॥૨॥૪૨૦॥ (મૂળ) ‘પદ્ગિદ્ ાં અંતે ોદ્દે'-હે ભગવન્! કેટલા સ્થાનોને વિષે ક્રોધ રહેલો છે? ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! ચાર સ્થાનોને વિષે ક્રોધ રહેલો છે. તે આ પ્રમાણે—‘આત્મપ્રતિષ્ઠિત’ ઇત્યાદિ. આત્માને વિષે જ રહેલો, પોતાને અવલંબીને .432 Page #510 -------------------------------------------------------------------------- ________________ चोद्दसमं कसायपयं कसायउप्पत्तिपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ઉત્પન્ન થયેલો હોય તે, તાત્પર્ય એ છે કે પોતે આચરેલા દુરાચારનું ફળ એહિક દુઃખરૂપ જાણીને કોઇક પોતાના ઉપર જ ગુસ્સો કરે ત્યારે આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. ૨ જ્યારે બીજો આક્રોશ-તિરસ્કાર વગેરે કરવાથી ગુસ્સો ઉત્પન્ન કરે ત્યારે તેના ઉપર ક્રોધ થાય છે તે ૫૨પ્રતિષ્ઠિત. આ નૈગમનયના મતથી કથન છે. કારણ કે નૈગમનય તેના વિષયમાત્ર વડે તેને વિષે સ્થિતિ માને છે. જેમ કે ‘જીવમાં સમ્યગ્દર્શન, અજીવમાં સમ્યગ્દર્શન’—ઇત્યાદિ આઠ ભાંગા સમ્યગ્દર્શનના અધિકરણના વિચારપ્રસંગે 'આવશ્યક સૂત્રમાં કહેલા છે. ૩. તદુભયપ્રતિષ્ઠિત–પોતાને અને પરને અવલંબીને જે ક્રોધ થયેલો હોય તે. જેમ કે કોઇ મનુષ્ય તેવા પ્રકારનો અપરાધ કરવાથી પોતાના ઉ૫૨ અને બીજાના ઉપર ગુસ્સો કરે તે. ૪. અપ્રતિષ્ઠિત–જ્યારે પોતાના દુરાચાર કે પરના આક્રોશાદિ સિવાય કેવળ ક્રોધવેદનીયના ઉદયથી નિષ્કારણ કોપ થાય છે તે, તે ક્રોધ આત્મપ્રતિષ્ઠિત નથી, કારણ કે પોતાનો દુરાચાર નહિ હોવાથી પોતાનો આત્મા તે ક્રોધનો વિષય થતો નથી, તેમ પરપ્રતિષ્ઠિત પણ નથી, કારણ કે બીજો નિરપરાધી હોવાથી અને તેના ઉપર અપરાધની સંભાવના નહિ હોવાથી તે પણ ક્રોધનો વિષય નથી, તેમ ઉભયપ્રતિષ્ઠિત પણ નથી. વળી કોઇને કદાચિત્ એ પ્રમાણે કેવળ ક્રોધવેદનીયના ઉદયથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને તે પાછળથી કહે છે–‘અરે મને નિષ્કારણ ગુસ્સો ઉત્પન્ન થયો હતો, કારણ કે કોઇ પણ મારું ખરાબ બોલતું નથી, તેમ મારું કંઇ બગાડતું નથી.’ માટેજ પૂર્વના મહર્ષિઓએ કહ્યું છે— सापेक्षाणि निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु । सोपक्रमं निरुपक्रमं च दृष्टं यथाऽऽयुष्कम् || કર્મો ફળવિપાકમાં સાપેક્ષ અને નિરપેક્ષ હોય છે. જેમ કે આયુષ્ય સોપક્રમ-ઉપક્રમસાપેક્ષ અને નિરુપક્રમ-ઉપક્રમનિરપેક્ષ હોય છે. એ પ્રમાણે માન, માયા અને લોભ પણ આત્મપ્રતિષ્ઠિત, ૫૨પ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત જાણવા. ॥૨॥૪૨૦૦ || વસાયઃવૃત્તિવવા || कतिहि णं भंते! ठाणेहिं कोहुप्पत्ती भवति ? गोयमा ! चठहिं ठाणेहिं कोहुप्पत्ती भवति, तं जहा - खेत्तं पडुच्च, वत्युं पडुच्च, सरीरं पडुच्च, उवहिं पडुच्च । एवं नेरइयादीणं जाव वेमाणियाणं । एवं माणेण वि मायाए वि लोभेण वि, एवं एते वि चत्तारि दंडगा । सू० - ३ ।। ४२१।। (મૂળ) હે ભગવન્! કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે? હે ગૌતમ! ચાર સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે. તે આ પ્રમાણે−૧ ક્ષેત્રને આશ્રયી, ૨ વસ્તુને આશ્રયી, ૩ શરીરને આશ્રયી અને ૪ ઉપધિને આંશ્રયી. એ પ્રમાણે નૈયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. એ ચાર દંડકો કહ્યા. ૩/૪૨૧॥ (ટી૦) એ પ્રમાણે અધિકરણના ભેદથી ક્રોધનો ભેદ કહ્યો, હવે કારણના ભેદથી ભેદ બતાવે છે—‘ઋતિહિાં મંતે! નાખેલિં જોદુપ્પત્તી હવદ્' ઇત્યાદિ.−‘હે ભગવન્! કેટલાં સ્થાને ક્રોધની ઉત્પત્તિ થાય છે?‘તિષ્ઠન્ત્યમિરિતિ સ્થાનાનિ' જે વડે કાર્યની १. नाणावरणिज्जस्स य दंसणोमोहस्स तह खओवसमे। जीवमजीवे अट्ठसु भंगेसु उ होइ सव्वत्य ॥ જ્ઞાનાવરણીયનો તથા દર્શનમોહનીયનો ક્ષયોપશમ જીવ અને અજીવ સંબન્ધી આઠ ભાંગાઓમાં બધે હોય છે. તે ભાંગા આ પ્રમાણે - ૧ જીવ, ૨ અજીવ, ૩ બહુ જીવ, ૪ બહુ અજીવ, ૫ જીવ અને અજીવ, ૬ જીવ અને બહુ અજીવ, ૭ બહુ જીવ અને અજીવ, ૮ બહુ જીવો અને બહુ અજીવોએ આઠ ભાંગાઓમાં સમ્યગ્દર્શન હોય છે. તેમાં જિનના ઉપદેશથી દર્શનમોહનો ક્ષયોપશમ થયેલો હોય તો જિવને વિષે સમ્યગ્દર્શન કહેવાય છે. ૧ તેમાં એક જિનપ્રતિમા નિમિત્ત હોય તો અજીવને વિષે કહેવાય છે. ૨ તેમાં ઘણા સાધુઓ નિમિત્ત હોય તો બહુ જીવો સમ્યગ્દર્શનનું અધિક૨ણ કહેવાય છે. ૩. ઘણી પ્રતિમાઓ નિમિત્ત હોય તો બહુ અજીવો સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૪. એક સાધુ અને એક જિનબિંબ સમ કાળે નિમિત્ત હોય તો જીવ અને અજીવ અધિકરણ છે, ૫. એક સાધુ અને ઘણી જિનપ્રતિમાઓ નિમિત્ત હોય તો જીવ અને બહુ અજીવો અધિકરણ છે. ૬. ઘણા સાધુઓ અને એક જિનબિંબ નિમિત્ત હોય તો બહુ જીવો અને અજીવ સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૭. ઘણા સાધુઓ અને ઘણા જિનબિંબો નિમિત્ત હોય તો બહુ જીવો અને અજીવો સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૮. જુઓ. આ. સ. આવશ્યકટીકા. પૃ. ૩૮૦ 433 Page #511 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चोद्दसमं कसायपयं कसायपभेयपरूवणा સ્થિતિ હોય તે સ્થાન–કારણ, અહીં કેટલા કારણો વડે ક્રોધ ઉત્પન્ન થાય છે? ભગવાન્ ઉત્તર આપે છે-ચાર સ્થાનો-કારણો વડે ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે સ્થાનો કહે છે–‘વેત્ત પદુન્ન' ક્ષેત્રે પ્રતીત્ય-ક્ષેત્રને આશ્રયી, તેમાં નરયિકોને નરયિક ક્ષેત્ર આશ્રયી, તિર્યંચોને તિર્યંચ ક્ષેત્ર આશ્રયી, મનુષ્યોને મનુષ્યક્ષેત્ર આશ્રયી અને દેવોને દેવક્ષેત્ર આશ્રયી, વધું ૫ડુત્ર' સચેતન કે અચેતન વસ્તુને આશ્રયી, ‘શરીર પ્રતીત્વ' ખરાબ આકૃતિવાળા કે બેડોળ શરીરને આશ્રયી, ‘૩fધું પ્રતીત્વ' ઉપધિઉપકરણને આશ્રયી. એટલે જેનું ઉપકરણ ચોર વગેરેથી હરણ કરાયેલું હોય કે હરણ ન કરાયેલું હોય તેને આશ્રયી, એ ચાર કારણો વડે ક્રોધની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે નૈરયિકાદિ દંડકનું સૂત્ર પણ જાણવું. ૩૪૨૩ | | નાચવમેચવવા | कतिविधे णं भंते! कोधे पण्णत्ते? गोयमा। चउविहे कोहे पन्नत्ते, तं जहा-अणंताणुबंधी कोहे, अपच्चक्खाणे कोहे, पच्चक्खाणावरणे कोहे,संजलणे कोहे। एवं नेरइयाणं जाव वेमाणियाणं। एवं माणेणं मायाए लोभेणं, एए વિ વારિરંડા સૂ૦-૪૪૨૪ (મૂ૦) હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે–૧ અનંતાનુબંધી ક્રોધ, ૨ અપ્રત્યાખ્યાન ક્રોધ, ૩ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને ૪ સંજ્વલન ક્રોધ. એ પ્રમાણે નરયિકોને યાવ વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દંડકો કહ્યા. ૪૪૨૪l (ટી.) હવે સમ્ય દર્શનાદિ ગુણના ઘાતી હોવાથી કષાયોનો ભેદ કહે છે–'વિદે જે મંત! ક્રોધે નિત્તે?' “હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? ઇત્યાદિ. અનન્તાનુબન્ધી વગેરેનો શબ્દાર્થ આગળ કર્મપ્રકૃતિ પદમાં કહીશું. ભાવાર્થ આ છે–સમ્યગદર્શનગુણનો વિઘાત કરનાર અનન્તાનુબન્ધી, દેશવિરતિ ગુણનો ઘાતી અપ્રત્યાખ્યાન, સર્વવિરતિ ગુણનો ઘાત કરનાર પ્રત્યાખ્યાનાવરણ અને યથાખ્યાત ચારિત્રનો વિઘાત કરનાર સંજવલન કષાય છે. એ ચારે કષાયોનો પણ નરયિકાદિ દંડકના ક્રમથી વિચાર કરે છે–‘નેફયા' ઇત્યાદિ. એ પ્રમાણે નરયિકોને યાવત્ વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભના પ્રત્યેકના ચાર ચાર પ્રકાર સામાન્ય રીતે દંડકના ક્રમથી વિચારવા. ૪/૪૨૪ कतिविधे णं भंते! कोधे पन्नत्ते? गोयमा! चउबिहे कोहे पन्नत्ते, तंजहा-आभोगनिव्वत्तिए, अणाभोगनिव्वत्तिए, उवसंते, अणुवसंते। एवं नेरइयाणं जाव वेमाणियाणं। एवं माणेण वि, मायाए वि, लोभेण वि चत्तारि दंडगा Iણૂંટ-ધારા(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ આભોગનિર્વર્તિત, ર અનાભોગનિવર્તિત, ૩ ઉપશાન્ત અને ૪ અનુપશાન્ત, એ પ્રમાણે નરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. " એમ માન, માયા અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. //પી૪૨૫// (૨૦) હવે એ ક્રોધાદિના ઉત્પત્તિભેદની અને અવસ્થાભેદથી ભેદ બતાવે છે –બીજાનો અપરાધ સારી રીતે જાણીને અને કોપનું કારણ વ્યવહારથી સબળ માની “આ સિવાય એને શિક્ષા નહિ થાય' એમ વિચારી જ્યારે કોપ કરે ત્યારે તે કોપ આભોગનિવર્તિત-વિચારપૂર્વક થયેલો કહેવાય છે. જ્યારે એ પ્રમાણે જ તેવા પ્રકારના મુહૂર્તના વાશથી ગુણદોષની વિચારણાશૂન્ય આત્મા પરવશ થઇને કોપ કરે છે ત્યારે તે કોપ અનાભોગનિવર્તિત કહેવાય છે. ઉપશાન્ત-અનુદયાવસ્થાને નહિ પ્રાપ્ત થયેલો અને અનુપશાન્ત-ઉદયાવસ્થાને પ્રાપ્ત થયેલો. એ પ્રમાણે એ સંબન્ધ દંડકસૂત્ર પણ વિચારવું. એમ માન, માયા અને લોભ એ પ્રત્યેકના ચાર ચાર પ્રકાર સામાન્ય રીતે અને દડકના ક્રમથી જાણવા. પા૪૨પા ૧.૫શના:-અનુયાવસ્થ: ર. અનુપાનઃ સત્યાવસ્થ: ટીકા પૃષ્ઠ. ન. ૨૯૧ 434 Page #512 -------------------------------------------------------------------------- ________________ चोद्दसमं कसायपयं कसाएहिं कम्मचयोवचयादिपरूवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ||कसाएहिं कम्मचयोवचयादिपरूवणा || जीवाणं भंते! कतिहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ चिणिंसु? गोयमा! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ चिणिंसु, तं जहा-कोहेणं,माणेणं, मायाए, लोभेणं। एवं नेरइयाणं जाव वेमाणियाणं। जीवा णं भंते। कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति? गोयमा! चउहि ठाणेहि, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति? गोयमा! चउहि ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ उवचिणिंसु? गोयमा! चउहि ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! पुच्छा। गोयमा! चउहिं ठाणेहिं उवचिणंति जाव लोभेणं,एवं नेरइया जाव वेमाणिया।एवं उवचिणिस्संति। जीवाणं भंते! कतिहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ बंधिंसु? गोयमा! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ बंधिंतु,तंजहा-कोहेणं,माणेणं, जाव लोभेणं,एवं नेरइया जाव वेमाणिया,बंधिंसु,बंधति, बंधिस्संति, उदीरेंसु, उदीरंति, उदीरिस्संति, वेदिसु, वेदेति, वेदइस्संति, निज्जरितु, निज्जरेंति, निज्जरिस्संति, एवं एते जीवाइया वेमाणियपज्जवसाणा अट्ठारस दंडगा जाव वेमाणिया निजरिंसु निज्जरेंति निजरिस्संति आतपतिट्ठिय खेत्तं पडुच्चऽणंताणुबंधि आभोगे। चिण उवचिण बंध उदीर वेद तह निज्जरा चेवा। सू०-६।।४२६।। इति पण्णवणाए भगवईए चोइसमं कसायपयं समत्तं। । (મૂ૦) હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય (ગ્રહણ કરવું) કર્યો હતો? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. તે આ પ્રમાણે-૧ ક્રોધ વડે, ૨ માન વડે, ૩ માયા વડે અને લોભ વડે. એમ નરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં સ્થાને-કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરે છે? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ચય કરે છે. તે આ પ્રમાણે-ક્રોધ વડે, માન વડે, માયા વડે અને લોભ વડે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો એ કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરશે? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરશે. તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલા કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો? હે ગૌતમ! ચાર કારણે. તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે–ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ચાર કારણે વાવત્ લોભ વડે ઉપચય કરે છે. એમ નરયિકોથી આરંભી યાવતું વૈમાનિકો સુધી જાણવું. એમ ‘ઉપચય કરશે” એ સંબન્ધ સૂત્ર જાણવું. હે ભગવન્! જીવોએ કેટલાં કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો. તે આ પ્રમાણે-ક્રોધ વડે, માન વડે, યાવત્ લોભ વડે. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. બાંધી હતી, બાંધે છે અને બાંધશે, ઉદીરી હતી, ઉદીરે છે અને ઉદીરશે. વેદી હતી, વેદે છે અને વેદશે, નિર્જરા કરી હતી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. એ પ્રમાણે જીવથી માંડી વૈમાનિક પર્યન્ત (પ્રત્યેકના) અઢાર દંડક જાણવા. યાવત્ વૈમાનિકોએ નિર્જરા કરી હતી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. (સંગ્રહણી गाथानो अर्थ-) आत्मप्रतिष्ठित, क्षेत्रने माश्रयी, मनतानुबन्धी, मालो, यय, 6५यय, ५, 6Eleu, वेहना 435 Page #513 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चोइसमं कसायपयं कसाएहिं कम्मचयोवचयादिपरूवणा તથા નિર્જરા એ પદસહિત સૂત્રો જાણવા. //૬/૪૨૬ll પ્રજ્ઞાપના ભગવતીમાં ચૌદમું કષાય પદ સમાપ્ત. (ટી0) હવે ફળના ભેદથી ત્રિકાળવાર્તા જીવોનો ભેદ બતાવે છે–“નવા જે તે! તાર્દિ મદ્રુમપાડીગો વિથિંસુ' ઇત્યાદિ. હે ભગવન્! જીવોએ કેટલા સ્થાન–કારણો વડે આઠ કર્મની પ્રવૃતિઓનો ચય કર્યો હતો? કષાયપરિણતિવાળા આત્માને કર્મપુલોનું માત્ર ગ્રહણ થયું તે ચય. ભગવાન ઉત્તર આપે છે—હે ગૌતમ! ચાર કારણોએ ચય કર્યો હતો. તે આ પ્રમાણે—ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકાદિ દંડકને વિષે કહેવું. આ દંડક અતીતકાળ વિષયક છે, એમ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ વિષયક દંડકો કહેવા. એ રીતે ઉપચય, બન્ધ, ઉદીરણા, વેદના અને નિર્જરા સબજે દરેકના ત્રણ ત્રણ દંડક જાણવા. એમ સર્વ સંખ્યા વડે અઢાર દંડકો કહેવા. તેમાં પોતાના અબાધાકાળની પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને વેચવા માટે નિષેક-રચના થવી તે ઉપચય. તે આ પ્રમાણે–પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મદલ હોય છે, બીજી સ્થિતિમાં વિશેષ હીન, તેથી ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એમ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી જાણવું કે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. એ સંબધે કર્મપ્રકૃતિ–ટીકામાં અને પંચસંગ્રહની ટીકામાં સવિસ્તર કહ્યું છે ત્યાંથી જાણી લેવું. બલ્પન-પૂર્વોક્ત પ્રકારે પોતપોતાના અબાધાકાળની પછીના કાળમાં નિષેક-રચનાને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃ કષાયના પરિણામવિશેષથી નિકાચિત કરવા, ઉદય સમયને નહિ પ્રાપ્ત થયેલા કર્મપુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો તે ઉદીરણા. તે ઉદીરણા પણ કોઈ કર્મની તથાવિધ કષાયના પરિણામવિશેષથી થાય છે. માટે એમ કહ્યું છે કે નહિં સાહિં ૩વી, સવરતિ, વીાિંતિ'–ચાર સ્થાને ઉદીય હતા. ઉદીરે છે અને ઉદરશે. અન્યથા કષાય સિવાય પણ ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણાદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. પોતપોતાના અબાધાકાળનો ક્ષય થવાથી સ્વભાવથી ઉદયને પ્રાપ્ત થયેલા અથવા ઉદીરણા કરણવડે ઉદયને પ્રાપ્ત થયેલા કર્મનો ઉપભોગ કરવો તે વેદના. કર્મપુદ્ગલોને ભોગવી ભોગવીને અકર્મરૂપે કરવાં તે નિર્જરા. અર્થાત્ આત્મપ્રદેશો સાથે લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મપુલોને ભોગવીને નાશ કરવો. કહ્યું છે કે–“પુત્રયલા નિઝરા"-પૂર્વકૃત કર્મનો નાશ કરવો તે નિર્જરા. આ દેશનિર્જરા જાણવી. કારણ કે તે કષાયજન્ય છે, પણ સર્વ નિર્જરા ન સમજવી. કારણ કે તે સર્વ નિર્જરા જેણે સર્વયોગનો રોધ કર્યો છે એવા કષાયરહિત આત્માને મોક્ષરૂપી પ્રાસાદ ઉપર ચઢતાં હોય છે, બીજા જીવને હોતી નથી. એ માટે જ ચોવીશ દંડક સંબધી સૂત્ર પણ અવિરુદ્ધ સમજવું. કેમકે દેશનિર્જરા હમેશાં બધા જીવોને હોય છે. હવે સૂત્રકાર શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે જે જે પદને આશ્રયી પૂર્વે સૂત્રો કહ્યાં છે તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે– સાયતિથિ' ઇત્યાદિ. પ્રથમ કષાયનો ભેદ બતાવનાર સામાન્ય સૂત્ર અત્યંત પ્રસિદ્ધ હોવાથી તેનો સંગ્રહ કર્યો નથી, બીજું આત્મપ્રતિષ્ઠિત પદસહિત સૂત્ર, ત્યાર પછી અનન્તાનુબન્ધીપદસહિત સૂત્ર, ત્યાર બાદ આભોગપદસહિત સૂત્ર, ત્યાર પછી ચય, ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા સંબન્ધ અનુક્રમે સૂત્રો જાણવાં. અહીં મૂળમાં “ચિણ'-ચયપદ ઉપચયસૂત્રનું ઉપલક્ષણ-સૂચક છે. શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકામાં ચૌદમું કષાયપદ સમાપ્ત. અરિહંતની વિરાધના કરનારો પણ જો આયુષ્ય બંધના સમયે આરાધનાના ભાવોમાં આવી જાય તો એ આરાધના અને સુગતિમાં મોકલી દે. પણ જો વિરાધના અતિ માત્રામાં થયેલી હોય તો એ વિરાધના અને પછીના ભાવોમાં પાછો દુર્ગતિઓમાં ધકેલી દે છે. - જયાનંદ 436 Page #514 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं - पढमो उद्देसो पढमुद्देसस्स अत्थाहिगारा श्री प्रज्ञापना सूत्र भाग १ || पन्नरसं इंदियपयं-पढमो उद्देसो ।। || पढमुद्देसरस अस्थाहिगारा || संठाणं' बाहल्लं' पोहत्तं' कतिपदेस ओगाढे। अप्पाबहु' पुट्ट पविट्ठ विसय अणगार आहारे" ॥१॥ કાયમીયમ'' 'શુદ્ધ પાળી (૩૬પાને) તે7 પ્રાયવસા'' વા વવધૂ' થિ તાર दीवोदहि" लोगऽलोगे" य ॥२॥ પંદરમું ઇન્દ્રિય પદ ૧ સંસ્થાન, ૨ બાહલ્ય-જાડાઈ, ૩ પૃથુત્વ-વિસ્તાર, ૪ કતિપ્રદેશ-કેટલા પ્રદેશવાળી, ૫ અવગાઢ-કેટલા પ્રદેશમાં રહેલ, ૬ અલ્પબદુત્વ, ૭ પૃષ્ટ, ૮ પ્રવિષ્ટ, ૯ વિષય, ૧૦ અનગાર, ૧૧ આહાર, ૧૨ આદર્શ, ૧૩ અસિ, ૧૪. મણિ, ૧૫ દૂધ, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ સ્થૂણા-સ્તંભ, રર થિન્ગલઆકાશના થીગડારૂપ, ૨૩ દ્વીપોદધિ, ૨૪ લોક અને ૨૫ અલોક સંબંધે પહેલા ઉદેશકમાં પચીશ અધિકારો છે. એ પ્રમાણે ચૌદમા પદની વ્યાખ્યા કરી, હવે પંદરમા પદનો પ્રારંભ કરાય છે. અહીં પૂર્વના પદમાં બન્ધનું પ્રધાન કારણ હોવાથી વિશેષરૂપે કષાયપરિણામનું પ્રતિપાદન કર્યું અને ત્યાર પછી ઇન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામનો સદ્ભાવ હોય છે, માટે વિશેષથી ઇન્દ્રિય પરિણામનું નિરૂપણ કરવા માટે આ પદનો આરંભ કરાય છે. આ પદમાં બે ઉદેશકો છે. તેમાં પ્રથમ ઉદેશકમાં જે અધિકારો આવેલા છે તેને સંગ્રહ કરનાર આ બે ગાથાઓ છે–“સંતાનું વાહન ' ઇત્યાદિ. ૧ પ્રથમ ઇન્દ્રિયોનું સંસ્થાન કહેવાનું છે, સંસ્થાન એટલે આકારવિશેષ, ૨ ત્યાર પછી તેઓનું બાહલ્ય કહેવાનું છે, બાહલ્ય એટલે જાડાઈ અથવા પિંડ. ૩ ત્યાર પછી ઇન્દ્રિયોનું પ્રભુત્વ-વિસ્તાર કહેવાનો છે, ૪ ત્યારપછી ‘તિ પહેલ 'ત્તિ કેટલા પ્રદેશવાળી ઇન્દ્રિયો હોય છે તે કહેવાનું છે, ૫ ત્યારપછી મોઢ ઇતિ–તિપ્રદેશાવIઢન્દ્રિયમ્' કેટલા પ્રદેશોની અવગાહનાવાળી ઇન્દ્રિયો છે તે કહેવાનું છે. ૬ ત્યારબાદ અવગાહના સંબન્ધ અને કર્કશાદિગુણ સંબંધ અલ્પબહુત કહેવાનું છે. ૭ ત્યારબાદ દુ' ત્તિ અહીં સ્કૃષ્ટનું ગ્રહણ અન્ય અસ્પષ્ટનું ઉપલક્ષણ હોવાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ સંબન્ધ સૂત્ર કહેવાનું છે. ૮ ત્યાર પછી પ્રવિષ્ટ-પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ વિષયના વિચાર સંબન્ધી સૂત્ર છે. ૯ ત્યાર પછી વિષયનું પરિમાણ, ૧૦ ત્યારબાદ અનગાર-સાધુવિષયક સૂત્ર છે, ૧૧ ત્યારબાદ આહારક વિષયક સૂત્ર, ૧૨ ત્યારપછી અનુક્રમે ૧૩ આદર્શ, ૧૪ મણિ, ૧૫ દુગ્ધપદસહિત, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ ધૃણા-ડુંઠા ૨૨ મહાન આકાશરૂપી પટના થિગલ-થીગડા જેવા લોક સંબધે અને ૨૩ દ્વીપ-સમુદ્ર, ૨૪ લોક અને ૨૫ ત્યારબાદ અલોક વિષે સૂત્ર છે. || વિચમેચવા ||. कति णं भंते। इंदिया पन्नत्ता? गोयमा! पंच इंदिया पन्नत्ता, तंजहा-सोतिदिए, चक्खिंदिए, घाणिदिए, जिन्मिंदिए, wiલૅિલિઇ તૂ૦- ૪રપI (સૂ) હે ભગવન્! કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચલુઈન્દ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ જિહુવેન્દ્રિય અને પ સ્પર્શનેન્દ્રિય. /૧/૪રપો (ટી) તેમાં ઇન્દ્રિયોના સંસ્થાનાદિ કહેવાના છે માટે પ્રથમ ઇન્દ્રિય સંબધી સૂત્રો કહે છે–ાં અંતે! રિયા પુનત્તા?' હે ભગવન્! ઇન્દ્રિયો-જેનો શબ્દાર્થ પૂર્વે કહેલો છે તે કેટલી છે? ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે'. તેને અહીં નામથી કહે છે–“સોલિ' ઇત્યાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારની છે–દૂબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે પ્રકારે છે, અને ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. તત્ત્વાર્થ સૂત્રકાર કહે છે કે 1. કુદ-૫ ના સ્થાને તુપાળ ના વિષયમાં મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત પન્નવણામાં વિસ્તારથી ચર્ચા કરેલ છે. પૃ. ૨૩૭ 437 Page #515 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो संठाणदारं-बाहलदारं “નિવૃત્યુપર છે. વ્યક્તિ, નથુપયોગી માયિ ” (અ) ૨ સૂ૦૧૭-૧૮) નિવૃત્તિ અને ઉપકરણ દ્રન્દ્રિય, અને લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેમાં નિવૃત્તિ–પ્રતિનિયત-અમુક પ્રકારનો આકારવિશેષ, તે બે પ્રકારે છે–બાહ્ય નિવૃત્તિ અને અભન્તર નિવૃત્તિ. તેમાં બાહ્યનિવૃત્તિ પાપડી વગેરેના જેવી આકૃતિવાળી અને વિચિત્ર છે, માટે તે પ્રતિનિયતરૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમકે મનુષ્યના કાન બને નેત્રની પડખે રહેલા છે અને ભમરો કાનના ઉપરના ભાગની અપેક્ષાએ સમ રેખામાં આવેલી છે. ઘોડાને નેત્રના ઉપર કાન છે અને તેનો અગ્રભાગ તીક્ષ્ણ છે-ઇત્યાદિ જાતિના ભેદથી અનેક પ્રકારની બાહ્ય નિવૃત્તિ હોય છે અને અત્યન્તર નિવૃત્તિ સર્વ પ્રાણીઓને સરખી જ હોય છે, તેથી તેને આશ્રયી સંસ્થાનાદિ વિષયક સૂત્રો આગળ કહેવાનાં છે. કેવળ સ્પર્શનેન્દ્રિયની નિવૃત્તિમાં આકૃતિની અપેક્ષાએ બાહ્ય અને અભ્યન્તરનો ભેદ નથી, કારણ કે પૂર્વાચાર્યોએ તેનો નિષેધ કરેલો છે. માટે સ્પર્શનેન્દ્રિયના બાહ્ય સંસ્થાન વિષેજ સૂત્ર કહેવામાં આવશે કે પ્રાણિ નું ! વિસંવાદિ પug'? ઇત્યાદિ–હે ભગવન્! સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? ઈત્યાદિ ખજ્ઞસમાન બાહ્ય નિવૃત્તિ છે અને ખગની ધાર જેવી જે સ્વચ્છ પુદ્ગલોના સમુદાયરૂપ અભ્યત્તર નિવૃત્તિ છે, તેની શક્તિવિશેષ તે ઉપકરણેન્દ્રિય છે. આ ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અભ્યત્તર નિવૃત્તિથી કથંચિત્ ભિન્ન છે. કારણ કે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત્ ભેદ છે. એ હેતથી જ અભ્યત્તર નિવૃત્તિ છતાં દ્રવ્યાદિ વડે ઉપકરણના વિઘાતનો સંભવ છે. જેમ કે-કદંબપુષ્પાદિના સમાન આકારવાળી અભ્યત્તર નિવૃત્તિ છતાં અત્યંત કઠોર મેઘની ગર્જનાદિ વડે ઉપઘાત થવાથી પ્રાણીઓ શબ્દાદિ વિષયને જાણવા સમર્થ થતા નથી. ભાવેન્દ્રિય બે પ્રકારની છે–લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્રેન્દ્રિયાદિના વિષયરૂપ સર્વ આત્મપ્રદેશો સંબધી ઇન્દ્રિયજ્ઞાનાવરણ કર્મનો જ ક્ષયોપશમ તે લબ્ધિ, અને પોતપોતાના વિષયમાં લબ્ધિને અનુસાર આત્માનો જે વ્યાપાર, જેને પ્રણિધાન કહે છે તે ઉપયોગ છે. III૪૨પII सोतिदिए णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयापुप्फसंठाणसंठिते पन्नत्ते। चक्खिंदिए णं भंते। किंसंठिते पन्नत्ते? गोयमा! मसूरचंदसंठाणसंठिते पन्नत्ते। घाणिदिए णं भंते! पुच्छा। गोयमा। अइमुत्तगचंदसंठाणसंठिते पन्नत्ते। जिब्भिदिए णं पुच्छा। गोयमा! खुरप्पसंठाणसंठिते पन्नत्ते। फासिदिए णंपुच्छा।गोयमा। णाणासंठाणसंठिते પુનત્તે શનૂિ -રાજરદા. (મૂળ) હે ભગવન! શ્રોત્રેન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! કદંબ પુષ્પના જેવો આકાર છે. હે ભગવન્! ચલઇન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! મસૂર ચન્દ્રના જેવો આકાર છે. હે ભગવન્! ઘ્રાણેન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! અતિમુક્તપુષ્પના જેવો આકાર છે. હે ભગવન્! જિન્દ્રિયનો કેવો આકાર છે? હે ગૌતમ! અસ્ત્રાના જેવો આકાર છે. હે ભગવન્! સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? અનેક પ્રકારનો આકાર છે. //ર ૪૨૬/ (ટી4) હવે અભ્યત્તર નિવૃત્તિને આશ્રયી સંસ્થાનાદિનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રથમ સંસ્થાનનો વિચાર કરે છે–“નોતિલિઇ ને અંતે! વિવિઘ નિત્તે?—હે ભગવન! શ્રોત્રેજિયનો કેવો આકાર છે ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. |RI૪૨૬ll सोइंदिएणं भंते! केवइयं बाहल्लेणं पन्नत्ते? गोयमा! अंगुलस्स असंखेज्जइ भागे बाहल्लेणं पन्नत्ते २। एवं जाव फासिदिए। 438 Page #516 -------------------------------------------------------------------------- ________________ पनरसं इंदियपयं पढमो उद्देसो पोहत्तदारं श्री प्रज्ञापना सूत्र भाग १ || પોન્નવાર || सोतिंदिए णं भंते! केवइतं पोहत्तेणं पण्णत्ते ? गोयमा ! अंगुलस्स असंखेज्जइ भागं पोहत्तेणं पन्नत्ते । एवं चक्खिंदिए वि घाणिंदिए वि । जिब्मिंदिए णं पुच्छा । गोयमा ! अंगुलपुहुत्तेणं पन्नत्ते । फासिंदिए णं पुच्छा । गोयमा ! सरीरप्पमाणमेत्ते पोहत्तेणं पन्नत्ते ३ । ।। सू० - ३ ||४२७।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રન્દ્રિયની જાડાઇ કેટલી છે? હે ગૌતમ! અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઇ છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી સમજવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વિસ્તાર છે. એ પ્રમાણે ચક્ષુઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! જિલ્વેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! અંગુલપૃથક્ત્વપ્રમાણ વિસ્તાર છે. સ્પર્શનેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે? હે ગૌતમ! શરીરપ્રમાણ વિસ્તાર છે. ।।૩।૪૨૭ (ટી૦) હવે બાહલ્ય–ઇન્દ્રિયોની જાડાઇનો વિચાર કરે છે—‘સોવિપ્ નું મંતે! જેવાં વાહìનું પન્નત્તે'-હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયની કેટલી જાડાઇ છે? ઇત્યાદિ સૂત્ર પણ પાઠસિદ્ધ છે. આજ અર્થ બીજે સ્થળે પણ કહ્યો છે—‘‘ વાહનતો ય સવ્વાર્ફ અંગુતબસંહમામાં''। બધી ઇન્દ્રિયો જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. (પ્ર0)—જો સ્પર્શનેન્દ્રિયની જાડાઇ અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય તો તરવાર કે છરી વગેરેના ઘાથી શરીરની અંદર પીડાનો કેમ અનુભવ થાય? (૩૦)—આ શંકા અયુક્ત છે, કારણ કે સમ્યક્ વસ્તુતત્ત્વનું જ્ઞાન નથી. સ્પર્શનેન્દ્રિયનો વિષય શીતાદિ સ્પર્શોનો છે જેમ ચક્ષુઇન્દ્રિયોનો વિષય રૂપ અને ઘ્રાણેન્દ્રિયોનો વિષય ગંધ છે. તલવાર કે છરીનો ઘા વાગવાથી શરીરની અંદર શીતાદિસ્પર્શોનો અનુભવ થતો નથી, પરન્તુ કેવળ પીડાનો અનુભવ થાય છે, અને તે દુઃખરૂપ વેદનાને આત્મા જ્વરાદિની વેદનાની જેમ સર્વ શરીર વડે અનુભવે છે, પણ કેવળ સ્પર્શનેન્દ્રિય વડે ભોગવતો નથી, માટે કંઇપણ દોષ નથી. જો એમ છે તો શીતળ પીણું વગેરે પીતાં અંદર શીતસ્પર્શનો અનુભવ થાય છે તે કેમ ઘટી શકે? તેનો ઉત્તર એ છે કે, અહીં સ્પર્શનેન્દ્રિય બધે આત્મપ્રદેશના છેવટના ભાગમાં હોય છે, કારણ કે તે પ્રમાણે પૂર્વાચાર્યોએ વ્યાખ્યા કરી છે. એ સંબન્ધ મૂલટીકાકાર કહે છે-‘‘સર્વપ્રવેશપર્યન્તવર્તિત્વાર્ ત્વત્તોડમ્યન્તરેપિ સુષિરહ્યોપરિ ત્વજિન્દ્રિયમ્ય ભાવાનુવપદ્યતેઽન્ત: શીતવિવનાનુખવ:''। ત્વચા સર્વપ્રદેશના પર્યન્તવર્તી હોવાથી અને શરીરનો અંદર પણ પોલાણના ઉ૫૨ના ઉપરના ભાગમાં સ્પર્શેન્દ્રિય હોવાથી અંદર શીત સ્પર્શોનો અનુભવ ઘટી શકે છે. હવે ઇન્દ્રિયના વિસ્તાર સંબન્ધે સૂત્ર કહે છે—‘સોવિદ્ મંતે! જેવડું પોત્તેનું પત્તે'? હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે–ઇત્યાદિ. અહીં સ્પર્શનેન્દ્રિય સિવાય બાકીની ચાર ઇન્દ્રિયોનો વિસ્તાર આત્માંગલ વડે જાણવો. અને સ્પર્શનેન્દ્રિયનો વિસ્તાર ઉત્સેધાંગુલથી જાણવો. (પ્ર0)—ઇન્દ્રિયો શરીરાશ્રિત હોય છે અને શરીર ઉત્સેધાંગુલથી મપાય છે, કારણ કે ‘Kહપમાળતો મળતુ વેહૈં'—ઉત્સેધાંગુલના પ્રમાણથી શરીરનું માન કરવું–એવું શાસ્ત્રવચન છે. તો ઇન્દ્રિયોનું પણ ઉત્સેધાંગુલથી માન કરવું યોગ્ય છે, પણ આત્માંગુલથી કરવું યોગ્ય નથી. (ઉ0)—તે અયુક્ત છે. કારણ કે જીભ વગેરે ઇન્દ્રિયના વિસ્તારનું માન ઉત્સેધાંગુલથી કરીએ તો ત્રણ ગાઉ વગેરેના પ્રમાણવાળા મનુષ્યાદિને રસાસ્વાદના વ્યવહારનો ઉચ્છેદ થાય. તે આ પ્રમાણે–ત્રણ ગાઉના પ્રમાણવાળા મનુષ્યોને અને છ ગાઉના પ્રમાણવાળા હસ્તી વગેરેને પોતપોતાના શરીરને અનુસા૨ે અતિ વિશાલ મુખ અને જીભ હોય છે. તેથી જો તેઓની અન્નાના આકારે કહેલી અભ્યન્તર નિવૃત્તિરૂપ જીભનો ઉત્સેધાંગુલથી અંગુલપૃથક્ત્વપ્રમાણ વિસ્તાર માનીએ તો તે અલ્પ હોવાથી બાહ્યનિવૃત્તિરૂપ સર્વ જીભને વ્યાપીને નહિ રહે, અને જો સર્વ જીભને વ્યાપીને ન ૨હે તો જાડાઇ વડે સર્વ જીભથી થતો રસના અનુભવરૂપ દરેક પ્રાણી પ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થાય. એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયાદિ સંબન્ધે પણ યથાસંભવ ગંધાદિના વ્યવહા૨નો ઉચ્છેદ જાણવો. તેથી જિહ્વાદિ ચાર 439 Page #517 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो कतिपदेसदारं-ओगाढदारं- अप्पाबहुदारं ઇન્દ્રિયોના વિસ્તારનું પ્રમાણ આત્માંગુલથી જાણવું પણ ઉત્સેધાંગુલથી ન જાણવું. એ સંબન્ધે ભાષ્યકાર કહે છે— "इंदियमाणेवि तयं भयणिज्जं जं तिगाउयाईणं । जिब्भिंदियाइमाणं संववहारे विरुज्झेज्झा" ॥ ઇન્દ્રિયના પ્રમાણમાં ઉત્સેધાંગુલનો વિકલ્પ જાણવો. કારણ કે ત્રણ ગાઉ વગેરેના પ્રમાણવાળાને જિહ્મેન્દ્રિયાદિનું પ્રમાણ સંવ્યવહારથી વિરુદ્ધ થાય છે. અક્ષરાર્થ—તે ઉત્સેધાંગુલ ઇન્દ્રિયના પરિમાણમાં પણ વિકલ્પે જાણવો. તેથી ક્યાંઇક તેનું ગ્રહણ થતું નથી. એટલે ઇન્દ્રિયવિષયના પરિમાણમાં તેનું ગ્રહણ થતું નથી. બીજે ભલે વિકલ્પ હોય, પણ ઇન્દ્રિયના પરિમાણમાં વિકલ્પ સમજવો એ અપિશબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે સ્પર્શનેન્દ્રિયના વિસ્તારના પરિમાણમાં ઉત્સેધાંગુલ ગ્રહણ કરવો અને તે સિવાય બાકીની ઇન્દ્રિયોના પરિમાણમાં ન ગ્રહણ કરવો, કારણ કે બાકીની ઇન્દ્રિયોનું પરિમાણ આત્માંગુલથી થાય છે. એ શી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં કહે છે કે જો બધી ઇન્દ્રિયોનું પરિમાણ ઉત્સેધાંગુલથી ક૨વામાં આવે તો ત્રણ ગાઉના પ્રમાણવાળા અને આદિ શબ્દથી બે ગાઉ વગેરેના પ્રમાણવાળા મનુષ્યનું જિહ્મેન્દ્રિયાદિનું સૂત્રોક્ત માન વ્યવહારથી વિરોધી થાય છે, એટલે ઘટી શકતું નથી, અને જે પ્રકારે વિરોધી થાય છે તે પ્રકારે તેનો હમણાં જ વિચાર કર્યો છે. ૫૩૪૨૭૫ || कतिपदेसदारं || सोतिंदिए णं भंते! कतिपदेसिते पन्नत्ते ? गोयमा ! अणतपदेसिते पन्नत्ते । एवं जाव फासिंदिए । सू०-४।।४२८।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે? હે ગૌતમ! અનન્ત પ્રદેશવાળી છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી भावु ॥४॥४२८ ॥ || ओगाढदारं || सोईदिए णं भंते! कतिपदेसोगाढे पन्नत्ते ? गोयमा ! असंखेज्जपएहसोगाढे पन्नत्ते । एवं जाव फासिंदिए ।।सू०-५।।४२९।। (भू०) हे भगवन्! श्रोत्रेन्द्रिय डेटला प्रदेशमां अवगाढ रहे छे? तेनी डेटला प्रदेशोनी अवगाहना छे? हे गौतम! અસંખ્યાતા પ્રદેશોમાં અવગાઢ હોય છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. ૫૪૨૯॥ (टीo) हवे 'कतिप्रदेश'–इन्द्रिय डेटला प्रदेशवाणी होय छे, ते द्वारनुं प्रतिपाहन रे छे– ' सोइदिएण भंते' ! हे भगवन्! શ્રોત્રેન્દ્રિયઇત્યાદિ सूत्र પાઠસિદ્ધ છે. ૫૪૨૯૦ || अप्पाबहुदारं || एएसि णं भंते! सोतिंदिय-चक्खिंदिय- घाणिंदिय- जिब्धिंदिय- फासिंदियाणं ओगाहणट्टयाए परसट्टयाए ओगाहणपएसट्टयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे चक्खिंदिते ओगाहणट्टयाते, सोतिंदिए ओगाहणट्टयाते संखेज्जगुणे, घाणिंदिए ओगाहणट्ठयाते संखेज्जगुणे, जिब्मिंदिए ओगाहणट्टयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, पदेसट्टयाते - सव्वत्थोवे चक्खिदिए पदेसट्टयाए, सोतिंदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिंदिए परसट्टयाए संखिज्जगुणे, जिब्मिंदिए परसट्टयाए असंखेज्जगुणे, फासिंदिए परसट्टयाए संखेज्जगुणे ओगाहणपदेसट्टयाए- सव्वत्थोवे चक्खिदिए ओगाहणट्टयाए, सोतिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, घाणिदिए ओगाहणट्टयाए संखिज्जगुणे, जिम्मिंदिए ओगाहणट्टयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्टयाए संखिज्जगुणे, फासिंदियस्स ओगाहणट्टयाएहिंतो चक्खिदिए पएसट्टयाए अणंतगुणे, सोतिंदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिंदिए परसट्टयाए संखिज्जगुणे, जिब्मिंदिए परसट्टयाए असंखेज्जगुणे, फासिंदिए पदेसट्टयाते संखेज्जगुणे ॥सू०-६।।४३०।। 440 Page #518 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो कतिपयदारं- ओगाढदारं- अप्पाबहुदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (મૂળ) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્લેન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહના તથા પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે–એટલે કે ચક્ષુઇન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. તેથી ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિહ્મેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય છે. અર્થાત્ ચક્ષુઇન્દ્રિયના પ્રદેશો સૌથી થોડા છે. તેથી શ્રોત્રન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્વેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના અને પ્રદેશરૂપે– સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે એટલે તેની અવગાહના સૌથી થોડા પ્રદેશવાળી છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્વેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં ચક્ષુઇન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે—એટલે સ્પર્શનેન્દ્રિયની અવગાહના જેટલા આકાશ પ્રદેશોની હોય છે તે કરતાં તેના—ચક્ષુઇન્દ્રિયના પ્રદેશો અનન્તગુણા છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી ઘ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિક્વેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. II૬૪૩૦ (ટી૦) હવે અલ્પબહુત્વ દ્વાર કહે છે—સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે. તાત્પર્ય એ છે કે ચક્ષુઇન્દ્રિયની અવગાહના સૌથી થોડા આકાશ પ્રદેશોની છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગુણ છે, કારણ કે અતિ ઘણા પ્રદેશોમાં તેની અવગાહના હોય છે, તેથી પણ ઘ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, કારણ કે અતિ ઘણા પ્રદેશોમાં તેની અવગાહના હોય છે, તેથી પણ જિહ્મેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કારણ કે તેનો વિસ્તાર અંગુલપૃથક્સ્ડ પ્રમાણ છે. કેટલાએક પુસ્તકોમાં ‘સંખ્યાતગુણ’ એવો જે પાઠ દેખાય છે તે અશુદ્ધ પાઠ છે, કેમ કે યુક્તિથી અસંગત છે. તે આ પ્રમાણે–ચક્ષુ આદિ ત્રણે ઇન્દ્રિયો પ્રત્યેક અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ વિસ્તારવાળી છે અને જિન્દ્રિયનો અંગુલપૃથક્ક્સપ્રમાણ વિસ્તાર છે, માટે અસંખ્યાતગુણ જ ઘટે છે, પણ સંખ્યાતગુણ ઘટતું નથી, તેથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણ છે, તે આ પ્રમાણે–જિહ્મેન્દ્રિયનો વિસ્તાર અંશુલ પૃથક્ક્સપ્રમાણ છે અહીં બે થી માંડી નવ સુધીની સંખ્યાને પૃથક્ક્સ કહે છે, અને સ્પર્શનેન્દ્રિય તો શરીરપ્રમાણ છે, માટે તે અંગુલપૃથક્ક્સ પ્રમાણ મોટું હોય તો પણ સંખ્યાતગુણ જ ઘટે છે. ઘણા પુસ્તકોમાં ‘અસંખ્યાતગુણ’ એવો જે પાઠ દેખાય છે તે અશુદ્ધ છે, કારણ કે યુક્તિરહિત છે. તે આ પ્રમાણે–આત્માંગુલ-પૃથક્વપ્રમાણ જિહ્મેન્દ્રિય છે અને શરીરપ્રમાણ સ્પર્શનેન્દ્રિય હોય છે, શરીર વધારેમાં વધારે લાખ યોજન પ્રમાણ હોય છે તેથી તે અસંખ્યાતગુણ કેમ ઘટી શકે? આ ક્રમ વડે જ પ્રદેશાર્થરૂપે પણ સૂત્રનો વિચાર કરવો. અને ઉપર કહેલા પ્રકા૨વડે જ અવગાહનામાં અને પ્રદેશાર્થરૂપ એ ઉભય સૂત્રનો પણ વિચાર કરવો. ॥૬॥૪૩૦૦ सोतिंदियस्स णं भंते! केवइया कक्खडगरुयगुणा पन्नत्ता ? गोयमा ! अनंता कक्खडगरुयगुणा पन्नत्ता, एवं जाव फासिंदियस्स। सोतिंदियस्स णं भंते! केवइया मउयलहुयगुणा पन्नत्ता ? गोयमा ! अनंता मउयलहुयगुणा પન્નત્તા, વં નાવ ાન્નિલિયમ્સ IIસૂ॰-૭||૪૩।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણો કેટલા છે? હે ગૌતમ! કર્કશ અને ગુરુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવત્–સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? હે ગૌતમ! મૃદુ અને લઘુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવત્–સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. I9II૪૩૧॥ एतेसिं णं भंते! सोइंदिय-चक्खिंदिय- घाणिंदिय-जिब्मिंदिय- फासिदियाणं कक्खडगरुयगुणाणं मउयलहुयगुणांण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया ? गोयमा ! सव्वत्थोवा चक्खिंदियस्स 441 Page #519 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु संठाणाइदारछक्कं कक्खडगरुयगुणा, सोतिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, घाणिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, जिब्भिंदियस्सकक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्सकक्खडगरुयगुणा अणंतगुणा। मउयलहुयगुणाणंसव्वत्थोवा फासिंदियस्स मउयलहुयगुणा,जिब्मिंदियस्समठयलहुयगुणा अनंतगुणा, पाणिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, सोतिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, चक्खिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा। कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण य-सव्वत्थोवा चक्खिंदियस्स कक्खडगुरुयगुणा, सोतिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, घाणिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा,लिब्मिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणेहितो तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा,जिब्मिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, घाणिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, सोतिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, चक्खिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा ।।सू०-८।।४३२।। (મૂ૦) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ અને ગુરુગુણો તથા મૃદુ અને લઘુગુણોમાં કઈ ઇન્દ્રિયના કયા ગુણો કઈ ઇન્દ્રિયના કયા ગુણોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે. તેથી જિન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે. મૃદુ-લઘુ ગુણોનું અલ્પ બહુત્વ-સૌથી થોડા સ્પર્શનેન્દ્રિયના મુદુ-લઘુ ગુણો છે, તેથી જિન્દ્રિયંના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચક્ષુઈન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. કર્કશ ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું અલ્પબદુત્વ–સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો છે, તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી 'સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ–લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિવેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચહ્યુઇન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. ૮૪૩૨ // (ટી) જે કર્કશ-ગુરુ ગુણ વગેરે સંબન્ધ સૂત્રો છે તે પાઠ સિદ્ધ છે, પરન્તુ અલ્પબદુત્વના સૂત્રમાં ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિલ્લા અને સ્પર્શનેન્દ્રિયના ઉત્તરોત્તર કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, અને એજ ઇન્દ્રિયના પશ્ચાનુપૂર્વી–પાછળના ક્રમથી પૂર્વ પૂર્વના મૃદુ લઘુ-ગુણો અનન્તગુણા જાણવા, કારણ કે તે પ્રમાણે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વ પૂર્વ અતિકોમળ રૂપે જણાય છે. એક સાથે બન્નેના અલ્પબહુત સૂત્રમાં “સ્પર્શનેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે, કારણ કે શરીરમાં ઉપર રહેલા કેટલા એક પ્રદેશો ટાઢ, તાપ વગેરેના સંબંધથી કર્કશ હોય છે. અને તે સિવાયના બીજા શરીરની અંદર રહેલા ઘણા પ્રદેશો મૃદુ હોય છે, માટે સ્પર્શનેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણ કરતાં મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે. ll૮૪૩૨/ | || ચડવીર વંડર, સંવારિકવવE IT नेरइयाणं भंते! कइ इंदिया पन्नत्ता? गोयमा! पंचिंदिया पन्नत्ता, तं जहा-सोतिन्दिए जाव फासिन्दिए। नेरइयाणं भंते। सोतिन्दिए किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयासंठाणसंठिते पन्नत्ते। एवं जहा ओहियाणं वत्तव्वया भणिता तहेव नेरइयाणं पि जाव अप्पाबहुयाणि दोण्णि वि। नवरं नेरइयाणं भंते! फासिन्दिए किंसंठिए पन्नत्ते? गोयमा! दुविधे पन्नत्ते, तं जहा-भवधारिणज्जे य उत्तरवेउन्विते या तत्थ णंजे से भवधारणिज्जे से णं हुंडसंठाणसंठिते पन्नत्ते, तत्थ णंजे से उत्तरवेउव्विते से वि तहेव, सेसं तं चेव ।।सू०-९।।४३३।।। 442 Page #520 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएस संठाणाइदारछक्कं श्री प्रज्ञापना सूत्र भाग १ (भू०) हे भगवन्! नैरयिोने डेंटली ईन्द्रियो छे? हे गौतम! पांय छेन्द्रियो छे. ते खा प्रमाणे - श्रोत्रेन्द्रिय, यावत् स्पर्शनेन्द्रिय. હે ભગવન્! નૈરયિકોને શ્રોત્રેન્દ્રિય કેવા આકારની છે? હે ગૌતમ! કદંબપુષ્પના આકાર જેવી છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયોની વક્તવ્યતા કહી છે તેમ નૈયિકોની પણ યાવત્ બન્ને પ્રકારના અલ્પબહુત્વ સુધી કહેવી. પરન્તુ એટલી વિશેષતા છે—હે ભગવન્! નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની છે? હે ગૌતમ! તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે, તે આ પ્રમાણે–ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય સ્પર્શનેન્દ્રિય છે તે હુંડક સંસ્થાનના આકાર જેવી છે અને જે ઉત્તરવૈક્રિયરૂપ સ્પર્શનેન્દ્રિય છે તે પણ તેવી જ છે. બાકી બધું તેમજ જાણવું. Iell૪૩૩॥ (टी०) हवे नैरपिओमा संस्थानथी भांडी पहुत्व सुधीना आठ द्वारोनो विचार अरे छे– 'नेरइयाणं भंते ' ! - हे भगवन् ! नैरयिोने डेंटली इन्द्रियो होय-त्याहि सुगम छे, परन्तु 'नेरइयाणं भंते! फासिंदिए किंसंठिए पण्णत्ते?' हे भगवन् ! નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે ઇત્યાદિ. નૈરયિકોને બે પ્રકારનું શરીર છે—ભવધારણીય અને ઉત્ત૨વૈક્રિય, ભવધારણીય શરીર તેઓને ભવસ્વભાવથી જ જેની પાંખ મૂળથીજ તોડી નાંખી છે અને ડોક વગેરેના રુંવાટા ઉખેડી નાંખ્યા છે એવા પક્ષીના શરીરની પેઠે અતિ બીભત્સ આકૃતિવાળું હોય છે. જે ઉત્ત૨વૈક્રિય છે તે પણ હુંડકસંસ્થાનવાળું હોય છે, તે આ પ્રમાણે—જો કે તે નૈરયિકો ‘અમે અતિસુંદર શરીર વિકુર્તીએ’ એ ઇચ્છા વડે શરીરનો આરંભ કરે છે, તો પણ તેઓને અત્યન્ત અશુભ તેવા પ્રકારના નામકર્મના ઉદયથી અત્યંત અશુભ શરીર થાય છે. ૯૧૪૩૩|| असुरकुमाराणं भंते! कइ इन्दिया पन्नत्ता ? गोयमा ! पंचिंदिया पन्नत्ता, एवं जहा ओहियाणि जाव अप्पाबहुगाणि दोणि वि । नवरं फासिन्दिए दुविधे पण्णत्ते, तं जहा - भवधारणिज्जे य उत्तरवेउव्विते य । तत्थ णं जे से भवधारणिज्जे से णं समचउरंससंठाणसंठिते पन्नत्ते, तत्थ णं जे से उत्तरवेउव्विते से णं णाणासंठाणसंठिते, सं तं चैव । एवं जाव थणियुकुमाराणं । सू० - १० ।। ४३४|| (મૂળ) હે ભગવન્! અસુરકુમા૨ોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયો સંબંધે કહ્યું તેમ બન્ને પ્રકારના અલ્પબહુત્વ સુધી કહેવું. પરન્તુ તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે. તે આ પ્રમાણે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસસંસ્થાનના આકારવાળી છે, અને જે ઉત્તરવૈક્રિયરૂપ છે તે અનેક પ્રકારના આકારવાળી છે. બાકી બધું તેમજ જાણવું અને તે યાવત્ સ્તનિતકુમારો સુધી સમજવું. ૧૦૪૩૪॥ पुढविकाइयाणं भंते! कति इन्दिया पन्नत्ता ? गोयमा ! एगे फासिन्दिए पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते किंसंठाणसंठिते पन्नत्ते ? गोयमा ! मसूरचंदसंठाणसंठिते पण्णत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते केवइयं बाहल्लेणं पन्नत्ते? गोयमा ! अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिए केवतितं पोहत्तेणं पन्नत्ते ? गोयमा ! सरीरप्पमाणमेत्ते पोहत्तेणं पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिए कतिपदेसिते पन्नत्ते? गोयमा ! अणंतपदेसिते पन्नत्ते । पुढविकाइयाणं भंते! फासिन्दिते कतिपदेसोगाढे पन्नत्ते ? गोयमा ! असंखेज्जपएसोगाढे पन्नत्ते । एतेसि णं भंते! पुढविकाइयाणं फासिन्दियस्स 'ओगाहणट्टयाए पएसट्टयाए ओगाहणपरसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे पुढविकाइयाणं फासिन्दिए ओगाहणट्टयाते, ते चेव पदेसट्टयाते अणंतगुणे । पुढविकाइयाणं भंते । फासिन्दियस्स केवइया कक्खडगरुयगुणा पन्नत्ता ? गोयमा ! अणंता, एवं मउयलहुयगुणा वि । एतेसि णं भंते! पुढविकाइयाणं फासिन्दियस्स कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा पुढविकाइयाणं फासिंदियस्स कक्खडगरुयगुणा, तस्स चेव मउयलहुयगुणा १. ओगाहण - परसट्ठाए ( म.वि.) २. गरुय गुणमउल (म.वि.) 443 Page #521 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु संठाणाइदारछक्कं अणंतगुणा। एवं आउकाइयाण वि जाव वणप्फइकाइयाणं, णवरं संठाणे इमो विसेसो दट्ठव्वो-आउकाइयाणं थिबुगबिंदुसंठाणसंठिते पन्नत्ते। तेउकाइयाणंसूईकलावसंठाणसंठिते पन्नत्ते। वाउकाइयाणं पडागासंठाणसंठिते पन्नत्ते। वणप्फइकाइयाणं णाणासंठाणसंठिते पन्नत्ते ।।सू०-११॥४३५।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઈન્દ્રિયો હોય છે? હે ગૌતમ! તેઓને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે? હે ગૌતમ! મસૂરચંદ્રના આકાર જેવી હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય જાડાઈમાં કેટલી છે? હે ગૌતમ! જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયનો વિસ્તાર કેટલો છે? હે ગૌતમ! વિસ્તારમાં શરીર પ્રમાણ માત્ર હોય છે. તે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હોય છે? હે ગૌતમ! અનન્તપ્રદેશવાળી હોય છે. તે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશોની અવગાહનાવાળી હોય છે? હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોની અવગાહનાવાળી હોય છે. હે ભગવન્! એ પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહનાપ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડી પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, એટલે તેના પ્રદેશોની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, અને તેજ પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. અર્થાતુ-અવગાહના કરતાં તેના પ્રદેશો અનન્તગુણા છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે? હે ગૌતમ! અનન્તા છે. એમ મૃદુ લઘુ ગુણો પણ જાણવા. હે ભગવન્! એ પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોમાં કયા ગુણો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના સૌથી થોડા કર્કશ-ગુરુ ગુણો છે, તેથી તેનાજ મૃદુ–લઘુ ગુણો અનન્તા છે. એ પ્રમાણે અકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરન્ત સંસ્થાનમાં આ વિશેષતા છે–અપ્લાયિકોની સ્તિબુક-પરપોટાની આકૃતિ જેવી, તેજસ્કાયિકોની સોયના જત્થાના જેવી, વાયુકાયિકોની ધ્વજાના જેવી અને વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શનેન્દ્રિય જાણવી. /૧૧/૪૩ પી बेइंदियाणं भंते! कति इंदिया पन्नत्ता? गोयमा! दो इंदिया पन्नत्ता, तं जहा-जिब्मिंदिए य फासिंदिए या दोण्हंपि इंदियाणं संठाणं बाहल्लं पोहत्तं पदेसा ओगाहणा य जहा ओहियाणं भणिता तहा भाणियव्वा, णवरं फासिंदिए हुंडसंठाणसंठिते पण्णत्ते त्ति इमो विसेसो। एतेसि णं भंते! बेइंदियाणं जिभिंदिय-फासिंदियाणं ओगाहणट्ठयाते पदेसट्ठयाते ओगाहणपदेसट्ठयाते कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे बेइंदियाणं जिब्मिंदिए ओगाहणट्ठयाते, फासिंदिए ओगाहणट्ठयाते संखेज्जगुणे। पदेसट्ठयाते-सव्वत्थोवे बेइंदियाणं जिब्भिंदिते पएसट्ठयाए, फासिन्दिए पएसट्टयाए संखेज्जगुणे। ओगाहणपएसट्ठयाते-सव्वत्थोवे बेइंदियस्स जिब्भिंदिए ओगाहणट्ठयाते, फासिन्दिए ओगाहणट्ठयाते संखेज्जगुणे, फासिंदियस्स ओगाहणट्ठयातेहितो जिब्भिदिए पएसट्ठयाते अणंतगुणे, फासिन्दिए पएसट्ठयाए संखेज्जगुणे। बेइन्दियाणं भंते! जिब्मिन्दियस्स केवइया कक्खडगरुयगुणा पन्नत्ता? गोयमा! अणंता। एवं फासिन्दियस्स वि, एवं मउयलहुयगुणा वि। एतेसि णं भंते! बेइन्दियाणं जिब्भिंदिय-फासिन्दियाणं कक्खडगरुयगुणाणं, मउयलहुयगुणाणं, कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण य कतरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बेइन्दियाणं जिब्भिंदियस्स कक्खडगरुयगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणेहितो तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा, जिब्भिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा। एवं 444 Page #522 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो पुट्ठदारं-पविट्ठदारं श्री प्रज्ञापना सूत्र भाग १ जाव चउरिन्दिय त्ति, नवरं इंदियपरिवुड्डी कातव्वा। तेइंदियाणं घाणिन्दिए थोवे, चउरिन्दियाणं चक्खिंदिए थोवे, सेसं तं चेव। पंचिन्दियतिरिक्खजोणियाणं मणूसाण य जहा नेरइयाणं, णवरं फासिंदिए छव्विए संठाणसंठिए पण्णत्ते। तंजहा-समचउरंस १, णग्गोहपरिमंडले २,साती ३, खुज्जे ४, वामणे ५, हुंडे ६। वाणमंतर-जोइसियવેપાળિયાના સુમાર/viાતૂ૦-જાજરૂદા, (મૂળ) હે ભગવન! બેઇન્દ્રિયોને કેટલી ઇન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે ઇન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે—જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. બન્ને ઈન્દ્રિયોનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશ અને અવગાહના જેમ સામાન્ય ઈન્દ્રિયોની કહી છે તેમ કહેવી. પરન્તુ સ્પર્શનેન્દ્રિય હુડક સંસ્થાનની આકૃતિ જેવી છે એ વિશેષ છે. હે ભગવન્! એ બેઈન્દ્રિયોની . જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! બેઇન્દ્રિયોની જિક્વેન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે—બેઈન્દ્રિયોની જિન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઈન્દ્રિયોની જિન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે અનન્તગુર્ણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવન્! બેઈન્દ્રિયોની જિજિયના કેટલા કર્કશ અને ગુરુ ગુણો કહ્યા છે? હે ગૌતમ! અનન્ના કહ્યા છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયના પણ જાણવા. એમ મૃદુ અને લઘુ ગુણો સંબધે જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોની જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ લઘુ ગુણો તથા કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્ય, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! બેઈન્દ્રિયોની જિગ્લૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો સૌથી થોડા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનન્તગુણ છે, અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિલ્વેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તે ઇન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય સૌથી અલ્પ છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય અલ્પ છે. બાકી બધું તેમજ જાણવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને નરયિકોની જેમ કહેવું, પરન્તુ સ્પર્શનેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનના આકાર જેવી હોય છે. તે આ પ્રમાણે-૧ સમચતુરસ, ૨ જગોધપરિમંડલ, ૩ સાદિ, ૪ કુ%, ૫ વામન અને ૬ હુંડ જેિને જેવા પ્રકારનું સંસ્થાને હોય તેને તેવા પ્રકારની સ્પર્શનેન્દ્રિય હોય છે.] વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારની પેઠે કહેવું. l/૧૨il૪૩૬/l (ટી.) અસુરકુમાર સૂત્રમાં તથાસ્વભાવથી ભવધારણીય સમચતરસ સંસ્થાન છે, અને ઉત્તરવૈક્રિય અનેક આકૃતિવાળું હોય છે. કારણ કે સ્વેચ્છાથી તેની ઉત્પત્તિ થાય છે. પૃથિવ્યાદિ સંબંધે સૂત્રો અત્યંત સ્પષ્ટ છે. II ગુરુવાર ||. पुट्ठाई भंते! सद्दाई सुणेति? अपुट्ठाईसहाईसुणेति? गोयमा! पुट्ठाइंसद्दाई सुणेति, नो अपुट्ठाईसद्दाइंसुणेति। पुट्ठाई भंते! रूवाई पासति? अपुट्ठाई पासति? गोयमा! नो पुट्ठाई रूवाई पासति, अपुट्ठाई रूवाई पासति। पुट्ठाई भंते! गंधाई अग्घाइ? अपुट्ठाई गंधाई अग्घाइ? गोयमा! पुट्ठाई गंधाई अग्घाइ, नो अपुट्ठाई गंधाई अग्घाइ। एवं रसाणवि फासाणवि, णवरं रसाई अस्साएति, फासाई पडिसंवेदेति त्ति अभिलावो कायव्वो। || gવિદ્યાર || पविट्ठाई भंते! सद्दाई सुणेति? अपविट्ठाई सद्दाई सुणेति? गोयमा! पविट्ठाई सद्दाई सुणेति, नो अपविट्ठाई सद्दाई सुणेति, एवं जहा पुट्ठाणि तहा पविट्ठाणि वि ।।सू०-१३।।४३७।। - 445 Page #523 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो पुट्ठदारं-पविट्ठदारं (મૂ૦) હે ભગવન્! સ્પષ્ટ-સ્પર્શ કરાયેલા-ઇન્દ્રિયના સંબંધને પ્રાપ્ત થયેલા શબ્દો સાંભળે કે અસ્પષ્ટ–નહિ સ્પર્શ કરાયેલા શબ્દો સાંભળે? હે ગૌતમ! સ્પષ્ટ શબ્દો સાંભળે, પણ અસ્પષ્ટ શબ્દો ન સાંભળે. હે ભગવન્! સ્પષ્ટ રૂપ જુએ કે અસ્પષ્ટ રૂપ જુએ? હે ગૌતમ! સ્પષ્ટ રૂપ ન જુએ પણ અસ્પષ્ટ રૂપ જુએ. હે ભગવન્! સ્પષ્ટ ગબ્ધ સુંઘે કે અસ્પષ્ટ ગન્ય સુંઘે? હે ગૌતમ! પૃષ્ટ ગબ્ધ સુંઘે, પણ અસ્કૃષ્ટ ગબ્ધ ન સુધે. એ પ્રમાણે રસ અને સ્પર્શ સંબન્ધ પણ જાણવું. પરન્તુ “રસ આસ્વાદે છે અને સ્પર્શને વેદે છે' એ પાઠ કહેવો. હે ભગવન્! પ્રવિષ્ટ-ઈન્દ્રિયોમાં પ્રવેશ કરેલા શબ્દ સાંભળે કે અપ્રવિષ્ટ શબ્દ સાંભળે? હે ગૌતમ! પ્રવિષ્ટ શબ્દ સાંભળે. પણ અપ્રવિષ્ટ શબ્દ ન સાંભળે-ઇત્યાદિ જેમ સ્કૃષ્ટ સંબંધે કહ્યું તેમ પ્રવિષ્ટ સંબંધે જાણવું. /૧૩૪૩૭ll (ટી) હવે ધૃષ્ટદ્વાર કહે છે-“પુકારું મંત! સારું સુપતિ' પ્રાકૃત હોવાથી સૂત્રમાં “શબ્દ' નપુંસકલિંગ છે, અન્યથા સંસ્કૃત ભાષામાં “શબ્દ' પુલિંગ હોય છે. અહીં ‘શ્રોત્રેન્દ્રિય' એ કર્તવાચક પદ અથપત્તિગમ્ય છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને સાંભળે? તેમાં “પૃશ્યતે રૂતિ ગૃાર' શરીર ઉપર ધૂલકણની પેઠે જેનો શ્લેષાત્મક સંબન્ધ થાય તે સ્પષ્ટ-સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલા કહેવાય છે. કારણ કે “પુરનું વ તપુનિ' શરીરને વિષે ધૂળની પેઠે સ્પર્શ કરાયેલા “શશ્વને-પ્રતિપદન્ડેડ િિત શબ્દાઃ જે વડે અર્થોનું પ્રતિપાદન કરાય તે શબ્દો, તેને સાંભળે-ગ્રહણ કરે? તાત્પર્ય એ છે કે-શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટમાત્ર શબ્દ દ્રવ્યને જાણે છે, પણ ધ્રાણેન્દ્રિયાદિની પેઠે બદ્ધસ્કૃષ્ટ દ્રવ્યને નહિ, કારણ કે શબ્દદ્રવ્યો ધ્રાણેજિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં સૂક્ષ્મ છે અને ઘણાં છે. તેમજ તે ક્ષેત્રમાં રહેલાં શબ્દયોગ્ય દ્રવ્યને વાસિત કરનારા છે, તેથી સૂક્ષ્મ હોવાથી, અતિઘણાં હોવાથી અને અન્ય દ્રવ્યને વાસિત કરનાર હોવાથી આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટમાત્ર-સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલાં નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જલદી ઉપકરણેન્દ્રિયને-શબ્દગ્રહણ કરવાની શક્તિને અભિવ્યક્ત કરે છે. વળી શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને જાણવામાં ધ્રાણેન્દ્રિય કરતાં વધારે સમર્થ છે, તેથી તે સૃષ્ટમાત્ર શબ્દદ્રવ્યને જાણે છે, પરન્તુ અસ્પષ્ટ-સર્વથા આત્મપ્રદેશો સાથે સંબન્ધને નહિ પ્રાપ્ત થયેલા દ્રવ્યોને જાણતી નથી. કારણ કે તેનો શ્રોત્રેન્દ્રિયને પ્રાપ્ત થયેલા વિષયને જાણવાનો સ્વભાવ છે. જે પ્રકારે શ્રોત્રેન્દ્રિય પ્રાપ્તકારી–પ્રાપ્ત થયેલા વિષયને જાણવાના સ્વભાવવાળી છે, તે પ્રકારે નદિસૂત્રની ટીકાદિમાં ચર્ચા કરી છે માટે તે ત્યાંથી જાણી લેવું. પુરું અંતિ! રૂવાડું –હે ભગવન્! સ્પષ્ટ રૂપને જુએ-ઇત્યાદિ સુગમ છે. ઉત્તર કહે છે– ગૌતમ! ચક્ષુ સ્પષ્ટ રૂપને ન જુએ, પરન્તુ અસ્પષ્ટ રૂપને જુએ, કારણ કે ચક્ષુ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે અને તે અપ્રાપ્તકારિત્વ તત્ત્વાર્થટીકામાં સવિસ્તરપણે સિદ્ધ કરેલું છે માટે ત્યાંથી જાણી લેવું. ગત્પાદિવિષયક સૂત્રો સ્પષ્ટ છે, પરન્તુ સૃષ્ટાનું સ્થાન માજિપ્રતિ'—સ્કૃષ્ટ ગબ્ધને સુંઘે છે-ઇત્યાદિ જો કે કહ્યું છે, તો પણ બદ્ધસ્પષ્ટ ગબ્ધને સુંઘે છે એમ જાણવું, કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે "पुढे सुणेइ सदं रूवं पुण पासइ अपुढे तु। गंधं रसं च फासं बद्धपुढे वियागरे"। સ્પષ્ટ શબ્દ સાંભળે છે, અને અસ્પષ્ટ રૂપને જુએ છે, ગંધ, રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટને જાણે છે. તેમાં સ્પષ્ટ એટલે પૂર્વની પેઠે આત્મપ્રદેશોની સાથે સંબન્ધમાત્રને પ્રાપ્ત થયેલા, અને બદ્ધ એટલે આત્મપ્રદેશો વડે અપનાવેલા, કારણ કે વીર્ય પદિ' બદ્ધ એટલે પ્રદેશોવડે આત્મકૃત-એકમેક કરાયેલા-એવું શાસ્ત્રનું વચન છે અહીં બદ્ધ વિશેષણ છે અને સ્પષ્ટ વિશેષ છે, અને તેઓનો વિશેષણ સમાસ થાય છે. અહીં સ્પર્શમાત્રથી સ્પષ્ટ થાય છે. જેમકે શબ્દ. તેથી સ્પર્શમાત્રને નિષેધ કરીને સ્પર્શવિશેષની અડચણ વિના પ્રતિપતિ બોધ થાય માટે બદ્ધ વિશેષણનું ગ્રહણ કરેલું છે. એટલે બદ્ધરૂપ થયેલા સ્પષ્ટ વિષયને જાણે છે, અન્યને જાણતી નથી. શાથી? કારણ કે ગંધાદિ દ્રવ્યો.બાદર-સ્થૂલ છે, અલ્પ છે, અને ભાવુક-વાસક (કોઇને વાસિત કરનારા) નથી, વળી ઘાણ વગેરે ઇન્દ્રિયો પણ શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મન્દ શક્તિવાળી છે. હવે પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ વિષયનો વિચાર કરે છે–પવિઠ્ઠાઈ ભંતે! સદાઈ' હે ભગવન્! પ્રવિષ્ટ શબ્દો સાંભળે? ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે, પરન્તુ સ્પર્શ શરીરમાં ધૂલીના કણની પેઠે થાય છે અને પ્રવેશ મુખમાં કોળીયાની પેઠે થાય છે. એમ શબ્દાર્થ ભિન્ન હોવાથી સ્પષ્ટ અને પ્રવિષ્ટ સંબન્ધી સૂત્રોનો ભિન્ન વિષય જાણવો. ll૧૩૪૩૭ll 446 Page #524 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ |વિરસથવારે || सोतिन्दियस्स णं भंते! केवतिए विसर पण्णत्ते? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जतिभागो, उक्कोसेणं बारसहिं जोअणेहिन्तो अच्छिण्णे पोग्गले पुढे पविद्वातिं सद्दातिं सुणेति। चक्खिन्दियस्सणं भते! केवतिए विसए पन्नत्ते? गोयमा! जहण्णेणं अंगुलस्ससंखेज्जतिभागो', उक्कोसेणंसातिरेगाओ जोयणसतसहस्साओ अच्छिण्णे पोग्गले अपुढे अपविट्ठातिरूवाई पासइ। घाणिन्दियस्स पुच्छा। गोयमा!जहण्णेणं अंगुलस्सअसंखेज्जतिभागो, उक्कोसेणं णवहिं जोयणेहिन्तो अच्छिण्णे पोग्गले पुढे पविद्वातिं गंधाति अग्घाइ, एवं जिब्भिन्दियस्स वि સિવિયત્ત વિ તૂ૦-૨૪૪૨ (મૂળ) હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બાર યોજનથી આવેલા અછિન્ન (અન્ય શબ્દાદિ કે વાતાદિથી નહિ છેદાયેલા, સામર્થ્યવાળા) પુદ્ગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. હે ભગવન્! ચહ્યુઇન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક લાખ યોજન અછિન્ન પુદ્ગલરૂપ અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ધ્રાણેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલા અછિન્ન પુદ્ગલરૂપ સ્કૃષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે. એ પ્રમાણે જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય સંબંધે જાણવું. ૧૪ll૪૩૮ (ટી.) હવે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ કહે છે– સોવિયત | પં! કેવફા વિલણ પૂન?–હે ભગવન! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે-ઇત્યાદિ. અહીં શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી અંગુલના અસંખ્યાતમા ભાગથી પણ આવેલા શબ્દને સાંભળે છે, નેત્ર અપ્રાપ્તકારી-અપ્રાપ્ત વિષયને જાણે છે, તેથી તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ જેટલા દૂર રહેલા વિષયને જુએ છે. તાત્પર્ય એ છે કે નેત્ર જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ દૂર રહેલા વિષયને જાણે છે, પણ તેથી નજીકના વિષયને જાણતી નથી. આ વાત દરેક પ્રાણીને વિદિત છે. તેથી અત્યંત નજીકમાં રહેલા અંજન, રજ અને નેત્રના મળને ચલ જોઇ શકતી નથી, કહ્યું છે કે “ગવરમiiતમારતો નિયવિજ્ઞાન સંન્નેમાનો નયસ' નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને નેત્રનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટથી શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા અછિન્ન-નહિ છેદાયેલા, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવા પુદ્ગલોને સાંભળે છે. આ કથન વડે ‘શબ્દ પૌદ્ગલિક છે, પણ “આકાશનો ગુણ નથી' એમ પ્રતિપાદન કર્યું.” “શબ્દ પૌદ્ગલિક છે એ બાબત તત્ત્વાર્થટીકામાં સિદ્ધ કરી છે તેથી અહીં ફરી તેનો વિસ્તાર કરતા નથી. સૃષ્ટમાત્ર-શરીરમાં લાગેલી ધૂળની પેઠે સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલાં અને પ્રવિષ્ટ-નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલા શબ્દોને સાંભળે છે, પણ બાર યોજનની આગળથી આવેલા શબ્દોને સાંભળતી નથી. કારણ કે આગળથી આવેલા શબ્દોનો મદ પરિણામ થાય છે. તે આ પ્રમાણે-બાર યોજનથી આગળ આવેલા શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી તેવા પ્રકારના મન્દપરિણામવાળા થાય છે કે જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ થતા નથી. શ્રોત્રેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અદ્ભુત બલ નથી, જેથી આગળથી આવેલા શબ્દોને સાંભળે. ચક્ષુઇન્દ્રિય વધારેમાં વધારે કંઇક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન-કટકુટી–ઘાસની ઝુંપડી વગેરેથી અવ્યવહિત-અન્તર રહિત, અસ્પષ્ટ-દૂર રહેલા અને એજ કારણથી અપ્રવિષ્ટ પુગલસ્વરૂપ રૂપને જુએ છે. કારણ કે તેથી આગળ અવ્યવહિત (કોઈ પણ વસ્તુનું વચ્ચે અત્તર ન હોય એવું) રૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. [અહીં અંગુલ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે-આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલ. તેમાં ‘જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-પ્રમાણ રૂપ જે અંગુલ તે આત્માંગુલી અને ૧. અસંહેન્નતિમા - પાઠાન્તર 447 Page #525 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं તે અનિયત પ્રમાણવાળું હોય છે. આવા સ્વરૂપવાળો આત્માગુલ છે. પરમાણુ, ત્રસરેણ, રથરેણ, વાલા, લીખ, જૂ, જવ તે બધા ઉત્તરોત્તર આઠ ગુણા વધારે હોય છે.” (અને એવા આઠ જવનો આંગળ) એ સ્વરૂપવાળો એક ઉત્સધાંગુલ હજાર ગુણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉત્સધાંગુલને બમણો કરતાં ભગવંત મહાવીરનો આત્માગુલ થાય છે.” એવા પ્રકારનો ત્રીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માગુલ વડે તે કાળના વાવ, કૂવા વગેરે વસ્તુ, ઉત્સધાંગુલ વડે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકોના શરીરો અને પ્રમાણાંગુલ વડે પૃથિવી અને વિમાનો મપાય છે. કહ્યું છે કે–“આત્માગુલ વડે વસ્તુ-ઘર હાટ આદિ વસ્તુનું માન, ઉત્સધાંગુલના પ્રમાણથી શરીરનું માન અને પ્રમાણાંગુલ વડે પર્વત, પૃથિવી અને વિમાનોનું માન કરવું.” | (Mo)-તેમાં આ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલ, ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલથી કરવું? (ઉ0)–આત્માંગુલથી કરવું. તેજ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાષ્યકાર કહે છે– નેત્ર અને મન અપ્રાપ્તકારી છે. ઇન્દ્રિયને અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરનારા છે, નેત્રના વિષયનું પરિમાણ આત્માગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે. (પ્ર)–શરીરનું પ્રમાણ ઉત્સધાંગલથી કરવામાં આવે છે અને ઇન્દ્રિયો શરીરાશ્રિત છે તેથી તેઓનું વિષયપરિમાણ પણ ઉત્સધાંગલથી કરવું યોગ્ય છે, તો આત્માંગુલથી કરવું કેમ કહો છો? (ઉ0)–આત્માંગુલથી માન કરવામાં દોષ નથી, જો કે ઈન્દ્રિયો શરીરાશ્રિત છે, તો પણ તેઓનું વિષય પરિમાણ આત્માંગુલથી જ કરવું, કારણ કે વિષયપરિમાણ શરીરથી અન્ય છે. આજ અર્થને ભાષ્યકાર પણ આક્ષેપ પૂર્વક કહે છે–“ઉત્સધાંગુલના પ્રમાણથી યાવત્ શરીરના માનાદિ કહ્યાં, પરન્તુ તે દેહનું જ પ્રમાણ સમજવું, પણ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ ન સમજવું.” અહીં જે શરીરપ્રમાણ ઉસેધાંગુલ પ્રમાણ વડે કહ્યું તે માત્ર શરીરપ્રમાણ જ સમજવું પણ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ ન જાણવું. કારણ કે ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માગુલ વડે માન કરવા યોગ્ય છે. (પ્ર)–જો ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય તો શો દોષ થાય? (૧૦)પાંચસો ધનુષ વગેરેના પ્રમાણવાળા મનુષ્યોના વિષયના વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ પ્રમાણે-જે ભરતનો આત્માગુલ છે, તે પ્રમાણાંગુલ બરોબર છે અને તે પ્રમાણાંગુલ હજાર ઉત્સધાંગુલ વડે થાય છે. કારણ કે “ઉત્સધાંગુલમર્ગ હવઇ પરમાણંગુલં સહસ્સગુણ” હજાર ગુણા ઉત્સધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે–એવું શાસ્ત્રનું વચન છે. તેથી ભરત અને સગરપ્રમુખ ચક્રવર્તીઓની જે અયોધ્યાદિ નગરીઓ, અને સ્કન્ધાવાર-છાવણીઓ આત્માગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે, તેનું ઉત્સધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી તેની આયુધશાલા-વગેરે સ્થળે વગાડેલી ભેરી વગેરેના શબ્દનું શ્રવણ નહિ થાય, કારણ કે “શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે એવું શાસ્ત્રા વચન છે, વળી સમસ્ત નગરવ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરેનો શબ્દ આગમમાં કહેલો છે, અને તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમપ્રસિદ્ધ પાંચસો ધનુષ વગેરે પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષયવ્યવહારનો વિચ્છેદ ન થાય માટે આત્માગુલ વડે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, પણ ઉત્સધાંગુલ વડે નહિ. એ સંબન્ધ ભાષ્યકાર કહે છેઅન્ન તેન પંથનુસયનર વિષયવહારવોઝેમો પાવડુ સ ળિયે નેળ પાગંતુક્ત તત્તો (વિશેષા, ગા. ૩૪૨). ૧: જેથી તે ઉત્સધાંગુલ વડે ઇન્દ્રિયના વિષયનું પરિમાણ માનીએ તો પાંચસો ધનુષના પ્રમાણવાળા, આદિશબ્દથી સાડાચારસો વગેરે ધનુષના પ્રમાણવાળા ભરત, સગરાદિ મનુષ્યોનો જે આ શ્રોત્રાદિ ઇન્દ્રિયો વડે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાનો પ્રસિદ્ધ વ્યવહાર છે તેનો વિચ્છેદ પ્રાપ્ત થાય. શાથી? તે કહે છે-જેથી ભરત ચક્રવર્તીનો અંગુલરૂપ પ્રમાણાંગુલ છે અને તે ઉત્સધાંગુલથી હજારગુણો કહ્યો છે. કારણ કે 'સહસ્ત્રાપુન લેવાંગુન તે એક પ્રમાણાંગુલ છે' એવું શાસ્ત્રવચન છે. ભરતાદિની અયોધ્યાદિ નગરીઓ અને સ્કન્ધાવાર-છાવણી વિસ્તારમાં આત્માગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાન્તમાં નિર્ણાત છે અને તે ઉત્સધાંગુલ વડે અનેક હજાર યોજન થાય છે. આથી તેને વિષે આયુધશાલાદિમાં વગાડેલી ભેરી વગેરેના શબ્દનું શ્રવણ તમારા અભિપ્રાયથી બધાને નહિ થાય, કારણ કે શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે, પછીથી આવેલા શબ્દને સાંભળતી નથી, અને એ બાર યોજન તમારા મતે ઉત્સધાંગુલથી માપીએ તો ઉત્સધાંગુલથી થતાં અનેક હજાર યોજનથી આવેલા ભેરી વગેરેના શબ્દને શ્રોત્રેન્દ્રિય કેમ સાંભળે? અને ભરતાદિની નગરીની છાવણીમાં તેનું શ્રવણ તો થાય છે, માટે આત્માગુલની ઇન્દ્રિયના વિષયનું પરિમાણ છે પણ ઉત્સધાંગુલથી નથી. જુઓ યશો. ગ્રન્થમાળા મુદ્રિત વિશેષાવશ્યક ભાષ્યટીકા. ૫. ૨૦૮ 448 Page #526 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो विसयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ . જેથી તે ઉત્સધાંગુલવડે પાંચસો ધનુષપ્રમાણ શરીરવાળા મનુષ્યાદિના ઇન્દ્રિયના વિષય સંબન્ધી વ્યવહારનો વિચ્છેદ પ્રાપ્ત થાય, કારણ કે ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગુણો હોય છે તે માટે આત્માગુલ વડે ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું. પણ ઉત્સધાંગુલ વડે ન સમજવું-એ ઉપસંહાર વાક્યનો સ્વયમેવ વિચાર કરવો. યદ્યપિ પૂર્વે કહ્યું કે “શરીરાશ્રિત ઇન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી કરવું જોઇએ તે પણ અયુક્ત છે, કારણ કે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આત્માગુલ વડે સ્વીકારેલું છે અને એ બાબત પૂર્વે પણ ઇન્દ્રિયના પ્રમાણના વિચારમાં ‘ભયણિજે ઇત્યાદિ ભાષ્યકારના વચનો ટાંકીને વિચારેલી છે. માટે સર્વ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માગુલ વડેજ થાય છે એ બાબત સિદ્ધ થાય છે. (પ્ર0)–આત્માંગલ વડે વિષયનું પરિમાણ ભલે હો, તો પણ પ્રકૃત સૂત્રમાં કહેલું ચક્ષુઇન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કારણ કે બીજા આગમોમાં તેના વિષયનું પરિમાણ અધિક પણ કહેલું છે. તે આ પ્રમાણે-“પુષ્કરવર દિપાર્ધમાં માનુષોત્તર પર્વતની પાસે રહેનારા મનુષ્યો કર્કસંક્રાન્તિને દિવસે પ્રમાણાંગુલ વડે કંઈક અધિક એકવીશ લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે એમ શાસ્ત્રાન્તરમાં પ્રતિપાદન કરે છે. અને તે પ્રમાણે તે અર્થને પ્રતિપાદન કરનાર આ ગ્રન્થ છે "इगवीसं खलु लक्खा चउतीसं चेव तह सहस्साई। तह पंचसया भणिया सत्ततीसाए अतिरित्ता ॥ इइ नयणविसयमाणं पुक्खरदीवद्धवासिमणुयाणं। पुव्वेण य अवरेण य पिहं पिहं होइ नायव्वं" ॥ . ' એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને સાડત્રીશ (યોજન) એ પ્રમાણે નેત્રના વિષયનું પરિમાણ પુષ્કરવદ્વીપના અધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ અને પશ્ચિમ દિશાએ (ઉદય અને અસ્ત સમયે) જુદું જુદું જાણવું ઇત્યાદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માગુલ વડે પણ કેમ ઘટી શકે? કારણ કે પ્રમાણાંગુલથી પણ વ્યભિચાર-અનિયતપણું થાય છે, કહ્યું છે કે ___ "लक्खेहिं एक्कवीसाए साइरेगेहिं पुक्खरद्धम्मि। उदये पेच्छंति नरा सूरं उक्कोसए दिवसे ॥ નવિય તો વિનયમાન ના સુખ મળયાં મા સ્ટેપમાાંગુતાળ વિ ગુત્ત'' (વિશેષાગા.૩૪પ-૫). પુષ્કરાર્ધમાં રહેલા મનુષ્યો ઉત્કૃષ્ટ દિવસે-કર્ક સંક્રાન્તિના દિવસે કંઈક સાધિક એકવીશ લાખ યોજન દૂર રહેલા સૂર્યને ઉદય સમયે જુએ છે. માટે નયનેન્દ્રિયના વિષયનું પરિમાણ જેમ શ્રુતમાં કહેલું છે તેમ આત્માગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલમાના કોઈ પણ એક આંગુલ વડે યુક્ત નથી. (૧૦)–એ વાત સત્ય છે, પરન્તુ આ સૂત્ર કેવળ પ્રકાશ્ય-પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પરન્ત પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુમાં વિષયનું પરિમાણ અધિક હોય તો પણ વિરુદ્ધ નથી, કંઈ પણ દોષ નથી. (પ્ર)–એ પ્રમાણે શી રીતે જાણી શકાય? પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કારણ કે મહાબુદ્ધિવાળા પુરુષો બધા કાલિકશ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરી કરે છે, પરન્તુ માત્ર અક્ષરની રચના પ્રમાણે કરતા નથી, કારણ કે કાલિકશ્રુત પૂર્વગત સૂત્રના અર્થનો સંગ્રહ કરનાર હોવાથી તેમાં કદાચિ સંક્ષેપમાં કહેલા અર્થને ઘણા વિસ્તારથી કહેવામાં અને ક્યાંઈક વિસ્તારવાળા અર્થને સંક્ષેપથી કહેવામાં અર્વાચીન પુરુષોએ પોતાની બુદ્ધિવડે યથાવસ્થિતપણે જાણવું અશક્ય છે. આંજ હેતથી બીજે કહેવામાં આવ્યું છે– "जं जह भणियं सुत्ते तहेव जइतं बियालणा नत्थिा किं कालियाणुओगो दिवो दिटिप्पहाणेहिं"॥ જે પ્રકારે સૂત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરવાનો ન હોય તો પ્રધાનદષ્ટિવાળા પુરુષોએ કાલિકસૂત્રના અનુયોગનો (વ્યાખ્યાનનો) ઉપદેશ કેમ કર્યો છે? માટે સૂત્રમાં વિચારણાની આવશ્યકતા છે. તેથી પૂર્વાચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી. એ સંબધે ભાષ્યકાર કહે છે–આ સૂત્રનો અભિપ્રાય પ્રકાશનીય વસ્તુની અપેક્ષાએ છે પણ પ્રકાશક વસ્તુની અપેક્ષાએ નથી, અને તે વિશેષાર્થ વ્યાખ્યાનથી સમજવો, પણ સંદેહથી અલક્ષણ-નિયમનો અભાવે ન સમજવો. તથા ધ્રાણેન્દ્રિય, જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવેલા અછિન્ન-નહિ છેદાયેલા, બીજા દ્રવ્યોથી અપ્રતિહત શક્તિવાળા ગંધાદિ વિષયોને જાણે છે, પણ તેથી આગળથી આવેલા વિષયને જાણતી નથી. કારણ કે – 449 Page #527 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो अणगारदारं-चउवीसदंडएसु आहारदारं આગળથી આવેલા ગંધાદિ વિષયો મન્દપરિણામવાળા થઈ જાય છે, અને તેવા પ્રકારની ધ્રાણેન્દ્રિયાદિ, મન્દપરિણામવાળા ગંધાદિ વિષયોને જાણવાને અસમર્થ છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–“શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા અને બાકીની ઇન્દ્રિયો નવ યોજનથી આવેલા પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, અને એથી આગળથી આવેલા વિષયને ગ્રહણ કરતી નથી. કારણ કે આગળથી આવેલા દ્રવ્યોનો મન્દપરિણામ થવાથી તેને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયોનું બલ–સામર્થ્ય નથી. ૧૪૪૩૮ | || સારવાર || अणगारस्स णं भंते! भावियप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरमा णिज्जरापोग्गला, सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो! सव्वं लोगंपि य णं ते ओगाहित्ता णं चिट्ठति? हंता! गोयमा! अणगारस्स भावियप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरमा णिज्जरापोग्गला, सुहमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो!, सव्वं लोगं पि य णं ओगाहित्ता णं चिट्ठति। छउमत्थे णं भंते! मणूसे तेसिंणिज्जरापोग्गलाणं किं आणत्तं वा नाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणति पासति? गोयमा! णो इणढे समढे। से केणटेणं भंते! एवं वुच्चइ-'छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पासइ? गोयमा। देवे वि य णं अत्थेगतिए जे णं तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणति पासति, से तेणटेणं गोयमा! एवं वुच्चति-छउमत्थे णं मणूसे तेसिंणिज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा जाव जाणति पासति, एवं सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो!, सव्वलोगं पि य णं ते ओगाहित्ता णं चिट्ठति Iટૂ૦-૨૫૪૩૬il. (મૂ4) હે ભગવન્! મારણાંતિક સમુદ્યતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના જે ચરમ-છેલ્લાં નિર્જરાપુદ્ગલો છે તે છે આયુષ્માન્ શ્રમણ! સૂક્ષ્મ કહ્યાં છે? અને તે સર્વ લોકમાં અવગાહીને રહે છે? હે ગૌતમ! અવશ્ય મારણાંતિક સમુદ્યાતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના છેલ્લાં નિર્જરાપુદ્ગલો છે, તે છે આયુષ્માન્ શ્રમણ! સૂક્ષ્મ કહ્યાં છે અને તે સર્વ લોકને વિષે અવગાહીને રહે છે. હે ભગવન્! છઘસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું, નાનાપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી. તે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે “છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું, ભિન્નપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણતો નથી? હે ગૌતમ! કોઈ દેવ પણ તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું ભિન્નપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણતો નથી, તેમ દેખતો નથી, તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે છvસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું કંઇપણ અન્યપણું યાવત્ જાણતો નથી, તેમ દેખતો નથી. એ પ્રમાણે તે આયુષ્માનું શ્રમણ! એમ એ પુદ્ગલો સૂક્ષ્મ કહ્યાં છે, અને સર્વલોકને અવગાહીને રહે છે. ll૧૫ll૪૩૯ll || રડવીરસવંદકુમાદારવાર || नेरइया णं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारैति? उदाहुन याणंति न पासंति न आहारैति? गोयमा! नेरइया णिज्जरापोग्गले न जाणंति न पासंति आहारेंति,एवं जाव पंचिन्दियतिरिक्खजोणियाण।।सू०-१६।।४४०।। (મૂ૦) હે ભગવન્! નરયિકો તે નિર્જરાપુદ્ગલો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? અથવા જાણતો નથી, જોતો નથી અને આહાર કરે છે? હે ગૌતમ! નરયિકો નિર્જરાપુદ્ગલોને જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે - છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. /૧૬/૪૪૨ 450 Page #528 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु आहारदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી) “//રસ ને અંતે'! હે ભગવન્! જેને દ્રવ્યથી અને ભાવથી અગાર-ઘર નથી તે અનગાર-સંયત, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તાપવિશેષ વડે જેનો આત્મા ભાવિત-વાસિત થયેલો છે એવા અને મરણસમુદ્યાત વડે સમવહત-હણાયેલા એટલે મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલા સાધુના જે ચરમ-શૈલેશકાળના અન્ય સમયના નિર્જરા પુદ્ગલો-કર્મભાલ રહિત થયેલા પરમાણુઓ છે તે પુદ્ગલો ‘ણ” નિશ્ચય અર્થમાં છે, કારણ કે નિપાતોના અનેક અર્થ હોય છે. અવશ્ય સૂક્ષ્મ-ચક્ષુઆદિ ઇન્દ્રિયના વિષય રહિત હે આયુષ્માન્ શ્રમણ! કહ્યાં છે? “હે આયુષ્માનું શ્રમણ' “એ ગૌતમકૃત ભગવંતનું સંબોધન છે. તથા એ નિશ્ચિત છે કે તે પુદ્ગલો સર્વ લોકમાં અવગાહીને-સ્પર્શ કરીને તેણે વાક્યાલંકારમાં વપરાયેલો છે) રહે છે? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાનું કહે છે–હે ગૌતમ! હન્ત-અવશ્ય, અહીં હત્ત અવધારણ અર્થમાં છે, એમજ છે- ભાવિતાત્મા અનગારના” ઇત્યાદિ તેજ પ્રશ્ન પુનઃ કહેવો. “હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોનું અન્યત્વ-ભિન્નપણે જાણે અને જુએ ઇત્યાદિ. અહીં આ પ્રશ્નને શો અવકાશ છે? ઉત્તર–અહીં પૂર્વે કહ્યું હતું કે “સ્કૃષ્ટ અને પ્રવિષ્ટ શબ્દ દ્રવ્યો સાંભળે છે' ઇત્યાદિ. નિર્જરાપુદ્ગલો પણ સર્વલોકનો સ્પર્શ કરે છે તો તેઓનો પણ શ્રોત્રાદિમાં સ્પર્શ અને પ્રવેશ શું નથી થતો? એ સંશય થાય છે. તેથી પ્રશ્ન કરે છે– હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય, અહીં છદ્મસ્થનું ગ્રહણ કેવલીનો નિષેધ કરવા માટે છે, કારણ કે કેવલજ્ઞાની બધા ય આત્માના પ્રદેશો વડે સર્વ જાણે છે અને જુએ છે. કહ્યું છે કે-“સબૂતો ના વતી વ્રતો સરૂ વતી'કેવલજ્ઞાની સર્વ જાણે છે અને સર્વથી જુએ છે. સ્તુતિકાર પણ કહે છે–“સમન્તઃ સર્વનુ નિરક્ષ' ઇતિ. અને છદ્મસ્થ અંગોપાંગનામકર્મવિશેષ વડે સંસ્કારને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયદ્વારાજ જાણે છે અને જુએ છે. માટે છદ્મસ્થનું ગ્રહણ છે. આ હેતુથી જ અહીં વિશિષ્ટ અવધિજ્ઞાનરહિત છદ્મસ્થનું ગ્રહણ કરવાનું છે. તે નિર્જરાપુદ્ગલોનું અન્યત્વ-અન્યપણું એટલે બે અનગાર-સાધુઓના જે નિર્જરાપુદ્ગલો છે તેઓનું પરસ્પર ભિન્નપણું, “નાનાā'નાનાપણું-બીજાની અપેક્ષા સિવાય એકનાજ નિર્જરા પુલોનું વર્ણાદિનું વિચિત્રપણું, “અવમત્વ –હીનપણું, તુચ્છત્વ-નિઃસારપણું, ગુરુત્વ અને લઘુત્વ પ્રસિદ્ધ છે, ભગવાન ઉત્તર આપે છે-એ અર્થ સમર્થ-યુક્તિયુક્ત નથી, કારણ કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાપંગલોનું અન્યપણું વગેરે જાણતો નથી અને જોતો નથી. આ સંબધે પ્રશ્ન કરે છે-“હે ભગવન્! શા હેતુથી એમ કહો છો-ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે-કોઈ કર્મયુગલ સંબન્ધી અવધિજ્ઞાનરહિત દેવ છે, જે તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું વગેરે જાણતો નથી અને જોતો પણ નથી. તાત્પર્ય એ છે કે દેવોને મનુષ્યો કરતાં વધારે સામર્થ્યવાળી ઇન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી અને જોતો નથી તો મનુષ્ય માટે તો શું કહેવું, “એ હેતુથી' ઇત્યાદિ ઉપસંહાર વાક્ય સુગમ છે. એટલા પ્રમાણ વડે તે નિર્જરા પુગલો સૂક્ષ્મ કહ્યા છે. “હે આયુષ્માન્ શ્રમણ'! એ ભગવાને કરેલું ગૌતમને સંબોધન છે. તે એવા પ્રકારના અત્યન્ત સૂક્ષ્મ પુદ્ગલો સર્વલોકને પણ અવગાહીને રહે છે, પરન્તુ તે બાદરરૂપ પુગલો નથી. જો બાદર હોય તો સાંવ્યવહારિક પ્રત્યક્ષના (ઇન્દ્રિય પ્રત્યક્ષના) વિરોધનો પ્રસંગે ઉપસ્થિત થાય. તે નિર્જરાપુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી આ પણ પ્રશ્ન થાય છે—'નેરા માં પંતે'! ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે એ સિદ્ધ છે, કારણ કે પુદ્ગલો તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આજ બાબત પ્રશ્ન છે કે “તે નરયિકો જાણે છે, જુએ છે? ઇત્યાદિ. પ્રાકૃત હોવાથી ક્રિયાના હેતપણામાં પણ વર્તમાન વિભક્તિ થયેલી છે. તેથી આ અર્થ થાય છે–નરયિકો તે પુદ્ગલોને જાણતા અને જોતા આહાર કરે છે કે નહિ જાણતાં અને નહિ જોતાં આહાર કરે છે. ભગવાન્ ઉત્તર આપે છે–“નહિ જાણતા અને નહિ જોતા આહાર કરે છે. શાથી? કારણ કે તે નિર્જરા પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચક્ષઆદિ ઇન્દ્રિયોના વિષય રહિત છે અને નરયિકોને કામણશરીરના પુદ્ગલવિષયક અવધિજ્ઞાન હોતું નથી. એ પ્રમાણે અસુરકુમાર સંબન્ધી સૂત્રો યાવત્ તિર્યચપંચેન્દ્રિય સુધી જાણવા. ll૧૬૪૪૦ના - 451 Page #529 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु आहारदारं माणं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारंति ? उदाहु न याणंति न पासंति न आहारेंति ? गोयमा! अत्थेगतिया जाणंति पासंति आहारेंति, अत्थेगतिया न याणंति न पासंति आहारेंति । से केणद्वेणं भंते! एवं वुच्चति-'अत्थेगतिया जाणंति पासंति आहारेंति, अत्थेगतिया न जाणति न पासंति आहारेंति' ? गोयमा ! मणूसा दुविहा पन्नत्ता, तं जहा-सण्णिभूया य असण्णिभूया य । तत्थ णं जे ते असण्णिभूया ते णं न याणंति न पासंति आहारेंति। तत्थ णं जे ते सण्णिभूया ते दुविहा पन्नत्ता, तं जहा उवउत्ता य अणुवउत्ता य। तत्थ गंजे ते अणुवउत्ता णं न याति न पासंति आहारेंति । तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारेंति, से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ - ' अत्थेगतिया न याणंति न पासंति आहारेंति, अत्थेगतिया जाणंति पासंति आहारेंति' । वाणमंतरजोइसिया जहा नेरइया ॥ सू०-१७।।४४१।। (મૂળ) હે ભગવન્! મનુષ્યો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? અથવા જાણતા નથી, જોતા નથી, અને આહાર ક૨ે છે? હે ગૌતમ! કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર કરે છે, કેટલાએક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર ક૨ે છે, કેટલાએક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે’? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે—સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જે અસંશીભૂત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. અને તેમાં જે સંશીભૂત छे ते जे प्रझरना छे, ते खा प्रमाणे - उपयुक्त (उपयोगवाणा) भने अनुपयुक्त (उपयोगरहित ). तेमां ने उपयोगरहित છે તે જાણતા નથી, જોતા નથી, અને આહાર કરે છે. અને જે ઉપયોગવાળા છે તે જાણે છે, જુએ છે અને આહાર કરે છે. એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘કેટલાક જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે, અને કેટલાએક જાણે છે, જુએ છે અને આહાર કરે છે. વ્યન્તર અને જ્યોતિષિકો નૈરયિકોની પેઠે જાણવા. ૫૧૭૨૪૪૧૫ वेमाणिया णं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारेंति ? गोयमा ! जहा मणूसा । णवरं वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा - माइमिच्छद्दिविउववण्णगाय अमायिसम्मद्दिविवण्णगा य । तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठिउववण्णगा ते णं न याणंति न पासंति आहारेंति, तत्थ णं जे ते अमायिसम्मद्दिट्ठीउववण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा - अणंतरोववण्णगा य परंपरोववण्णगा य । तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं न याणंति न पासंति आहारेंति। तत्थ णं जे ते परंपरोववण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। तत्थ णं जे ते अपज्जत्तगा ते णं न जाणंति न पासंति आहारेंति । तत्थ णं जे ते पज्जत्तगा ते दुविहा पन्नत्ता, तं जहा- उवउत्ता य अणुवत्ताय । तत्थ णं जे ते अणुवउत्ता ते णं न याणंति न पासंति आहारेंति, तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारेंति, से एतेणट्टेणं गोयमा ! एवं वुच्चति - 'अत्थेगतिया याणंति जाव अत्थेगतिता आहारेंति ।।सू०-१८।।४४२।। (મૂળ) હે ભગવન્! વૈમાનિકો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? હે ગૌતમ! મનુષ્યોની જેમ જાણવા. પરન્તુ વૈમાનિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે—માયીમિથ્યાદૃષ્ટિઉપપન્નક અને અમાયીસમ્યગ્– દૃષ્ટિઉપપત્નક. તેમાં જે માયીમિથ્યાદૃષ્ટિઉપપન્નક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. તેમાં જે અમાયીસમ્યગ્દૃષ્ટિઉપપત્નક છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે—અનન્તરોપપન્ન અને પરંપરોપન્ન. તેમાં જે અનન્તરોપપન્ન છે તે જાણતા નથી, જોતા નથી, અને આહાર કરે છે. જે પરંપરોપન્ન છે તે બે પ્રકારના છે—પર્યામા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. તેમાં જે પર્યાપ્ત છે તે બે 452. Page #530 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो अद्दायाइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग १ પ્રકારના છે–ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. જે ઉપયુક્ત છે તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. તે હેતથી છે ગૌતમ! એમ કહું છું કે કેટલાક જાણે છે, યાવતુ-કેટલાએક આહાર કરે છે. /૧૮૪૪૨ (ટી.) મનુષ્યસૂત્રમાં “સનિમૂયા ' સંજ્ઞીભૂત-સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલા અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાનવાળો ગ્રહણ કરવો, કે જેના જ્ઞાનનો વિષય તે કાર્મણ શરીરના પુદ્ગલો છે. બાકી બધું સુગમ છે. વૈમાનિક સૂત્રમાં “માયીમિચ્છાદિઢી' ઇત્યાદિ. માયી મિથ્યાષ્ટિ-માયા-ત્રીજો કષાય છે, અને તે અન્ય કષાયોનું ઉપલક્ષણસૂચક છે, તે જેઓને છે એવા ભાયી-ઉત્કટ રાગદ્વેષવાળા મિથ્યાદૃષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલા તે માયમિથ્યાદૃષ્ટિઉપપન્ન કહેવાય છે, અને તેથી વિપરીત અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક જાણવા. અહીં માયમિથ્યાદૃષ્ટિઉપપત્નના ગ્રહણથી નવમા નૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કલ્પોમાં અને રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ દેવો છે તો પણ તેઓનું અવધિજ્ઞાન કાર્મણશરીરના પુદ્ગલવિષયક નથી, તેથી તેઓ પણ માયીમિથ્યાદૃષ્ટિ ઉપપન્ન જેવા હોવાથી ઉપમાનથી માયી મિથ્યાદૃષ્ટિઉપપન્નક શબ્દથી કહેવાય છે. જેઓ અમાયીસમ્યગ્દષ્ટિઉપપત્નક દેવો છે તે અનુત્તર દેવો છે. તેઓ બે પ્રકારના છે-અનન્તરોપપન્ન અને પરંપરોપપન્ન. જેઓ એક પણ સમયના અન્તર સિવાય ઉત્પન્ન થયેલા એટલે ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી છે તેઓ અનન્તરોપપન્ન અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા એટલે ઉત્પત્તિ પછી બે ત્રણ ઇત્યાદિ સમયોમાં વર્તતા પરંપરોપપન્ન કહેવાય છે. તેમાં જેઓ અનન્તરોપાન છે તેઓ તે નિર્જરા પુદ્ગલોને જાણતા નથી અને જોતા નથી, કારણ કે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્ત છે. પરંપરોપપન્નક બે પ્રકારના છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જેઓ અપર્યાપ્ત છે તેઓ જાણતા નથી અને જોતા નથી, કારણ કે અપર્યાપ્ત હોવાથી સમ્યક ઉપયોગનો અસંભવ છે. પર્યાપ્તા પણ બે પ્રકારના છેઉપયુક્ત-ઉપયોગવાળા અને અનુપયુક્ત-ઉપયોગરહિત. તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી અને જોતા નથી. કારણ કે ઉપયોગ સિવાય સામાન્યરૂપે અને વિશેષરૂપે જ્ઞાન થવું અશક્ય છે. જેઓ ઉપયોગવાળા છે તેઓ જાણે છે અને જુએ છે. કેવી રીતે જાણે છે અને જુએ છે? ઉત્તર–અહીં આવશ્યકમાં અવધિજ્ઞાનના વિષયના વિચારમાં આ કહ્યું છે કે “ હેન્ગ મૂળે તો થોડૂળ પતિ" અર્થ - કર્મદ્રવ્ય-કાર્પણ શરીર દ્રવ્યોને જોતો ક્ષેત્રથી લોકના સંખ્યાતા ભાગોને જુએ છે, અને અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે. કારણ કે “સમનતો નાડ પારંતિ અનુત્તર રેવા"_એવું શાસ્ત્ર વચન છે. માટે ઉપયોગવાળાઓ તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુગલોને જાણે છે અને જુએ છે તથા “આહાર કરે છે ત્યાં બધે લોમહારથી આહાર કરે છે એમ સમજવું. ll૧૮૪૪૨ // || SEયારરરત્તi || अदाए णं भंते! पेहमाणे मणूसे कि अद्दायं पेहति? अत्ताणं पेहइ? पलिभागं पेहति? गोयमा! अहायं पेहति, नो अप्पाणं पेहति, पलिभागं पेहति। एवं एतेणं अभिलावेणं असिं मणिं दुद्धं पाणं तेल्लं फाणियं वसं Iટૂ૦-૧૪૪રા (મૂળ) હે ભગવન્! આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, આત્માને-પોતાને જુએ છે કે પ્રતિબિમ્બ જુએ છે? હે ગૌતમ! આદર્શને જુએ છે, આત્માને પોતાને જોતો નથી, પણ પ્રતિબિંબ જુએ છે. એ પ્રમાણે એ પાઠ વડે અસિ, ૧. “ક્નિમનોબે ભારે તોપનિયસ નો ઉલ્લો" ઇતિ ગાથાપૂર્વાર્ધ: મનોદ્રવ્ય વિષયક અવધિજ્ઞાન હોય તો લોક અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ તેના વિષય તરીકે જાણવો. અને કર્મદ્રવ્ય વિષયક અવધિજ્ઞાન હોય તો લોક અને પલ્યોપમના સંખ્યાતા ભાગો તેનો વિષય છે. તાત્પર્ય એ છે કે મનોદ્રવ્યને જોતો અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકનો સંખ્યાતમો ભાગ અને કાળથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જુએ છે, અને કર્મવર્ગણા દ્રવ્યને જોતો અવધિજ્ઞાની ક્ષેત્રથી લોકના સંખ્યાતા ભાગો અને કાળથી પલ્યોપમના સંખ્યાતા ભાગો જુએ છે. તથા ક્ષેત્રથી સમસ્ત લોકને જોતો કાળથી કંઇક ન્યૂન પલ્યોપમને જુએ છે. જુઓ વિશેષા૦ ટીકા ૫, ૩૪૧ 453 Page #531 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो कंबलदारं મણિ, દૂધ, વાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્રો જાણવાં. ll૧૯૪૪૩ (ટી0) અદ્દા ! પેદાળ' ઇત્યાદિ. ઇન્દ્રિયના અધિકારથી આ પણ પ્રશ્ન થાય છે કે આદર્શ—આરીસો જોનાર મનુષ્ય આરીસો જુએ છે, અથવા આત્મા-શરીર જુએ છે? અહીં આત્મશબ્દથી શરીર લેવું. અથવા પ્રતિભાગ-પ્રતિબિંબ જુએ છે? ભગવાન્ ઉત્તર આપે છે–પ્રથમ આરીસો તો જુએ છે જ, કારણ કે સ્કુટરૂપવાળા આરીસાને તે યથાર્થપણે જાણે છે. પણ આત્માને-પોતાના શરીરને જોતો નથી, કારણ કે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાને વિષે રહેલું છે, આરીસામાં રહેલું નથી, તો આરીસામાં પોતાના શરીરને કેમ જુએ? પ્રતિભાગ-પોતાના શરીરનું પ્રતિબિમ્બ જુએ છે, હવે પ્રતિબિમ્બ કેવા પ્રકારનું છે? ઉત્તર–છાયા પુદ્ગલરૂપ છે, તે આ પ્રમાણે–સર્વ પ્રકારની ઇન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયાપુગલો છે. અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલ તરીકે વ્યવહાર થાય છે, કારણ કે સર્વ સ્કૂલ વસ્તુઓની છાયા હોય છે અને તે પ્રત્યક્ષથી બધા પ્રાણીઓને વિદિત છે. બીજું જો સ્કૂલ વસ્તુ કોઈ વસ્તુને અન્તરે રહેલી હોય કે દૂર હોય તો તેના કિરણો આરીસા વગેરેમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં દેખાતી નથી. માટે જણાય છે કે છાયાપુદ્ગલો છે તે છાયા પુદ્ગલો તે તે સામગ્રીના વશથી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોય છે. તે આ પ્રમાણેતે છાયાપુદગલો દિવસે અભાસ્વર-(અન્યને પ્રકાશિત નહિ કરનાર) વસ્તુમાં પડેલા હોય તો સ્વસંબન્ય ધારણ કરતાં શ્યામરૂપે (કંઈક કૃષ્ણરૂપે) પરિણત થાય છે અને રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે, આ વાત દિવસે સૂર્યના કિરણો પ્રસરે છે ત્યારે અને રાત્રિએ ચન્દ્રના પ્રકાશમાં પ્રત્યક્ષ સિદ્ધ છે. તે છાયા પરમાણુઓ આદશિિદ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિસ્મિત થયેલા સ્વસંબન્ધી દ્રવ્યના આકારને ધારણ કરતા સ્વસંબન્ધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવા પ્રકારનો વર્ણ હોય છે તે રૂપે પરિણમે છે અને તેઓની આરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે, એ પણ આરીસા વગેરેમાં પ્રત્યક્ષથી સિદ્ધ છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં પણ જે મનુષ્યોના છાયાપરમાણુઓ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વર્ણરૂપે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધિ થાય છે અને તે પુદ્ગલો પ્રતિબિમ્બ શબ્દવા છે, માટે કહ્યું છે કે “શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે. આ બધું સ્વમતિકલ્પિત નથી, કારણ કે આગમમાં કહ્યું છે– "सामा उ दिया छाया अभासुरगता निसि तु कालाभा। सा चेव भासुरगया सदेहवन्ना मुणेयव्वा॥ - जे आदरिसस्सन्तो देहावयवा हवंति सकता। तेसिं तत्थुवलंभो पगासजोगा न इयरेसिं" ॥ અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા દિવસે શ્યામ અને રાત્રીએ કાળી હોય છે, અને ભાસ્વર પદાર્થમાં પડેલી છાયા પોતાના શરીરના વર્ણ જેવી જાણવી. જે આરીસામાં શરીરના અવયવો સંક્રાન્ત થાય છે તેઓની પ્રકાશયોગથી ઉપલબ્ધિ (પ્રત્યક્ષ) થાય છે, બીજાની થતી નથી. એ સંબન્ધી મૂલટીકાકાર પણ કહે છે-“યમાત્સર્વમેવ દિ ક્રિય ભૂતં દ્રવ્ય चयापचयधर्मिकं रश्मिवच्च भवति, यतश्चादर्शादिषु छाया स्थूलस्य दृश्यते अवगाढरश्मिनः, ततः स्थूलद्रव्यस्य વિદુર્શનં ભવતિ, નવાન્તરિતં દશ્યતે વિવિદ્ અતિદૂરશું વા''! કારણ કે બધાં ઇન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચયધર્મવાળાં અને કિરણોવાળાં હોય છે. જેથી આરીસા વગેરેમાં જેનાં કિરણો પડેલાં છે એવી સ્કૂલ વસ્તુની છાયા દેખાય છે, તેથી કોઇપણ સ્કૂલ દ્રવ્યનું દર્શન થાય છે, પરન્તુ તે કોઈને અન્તરે ન રહેલી હોય અથવા અતિદૂર ન હોય. એ માટે પતિના' પ્રતિભાગ-પ્રતિબિંબને જુએ છે. એ પ્રમાણે અસિ, મણિ ઈત્યાદિ વિષયક છ સૂત્રો જાણવા. સૂત્રપાઠ પણ આ પ્રમાણે–‘અસિને દેખતો કોઇ મનુષ્ય અસિને દેખે છે, પોતાને દેખે છે કે પ્રતિબિંબને દેખે છે”? ઇત્યાદિ, હે ગૌતમ! અસિ દેખે છે, પોતાને દેખતો નથી અને પ્રતિબિંબને દેખે છે. ઇત્યાદિ. ૧૯૪૪૩ _T/વાંવનારં || कंबलसाडए णं भंते! आवेढितपरिवेढिते समाणे जावतियं उवासंतरं फुसित्ता णं चिट्ठति विरल्लिए वि य णं 454. Page #532 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो थूणादारं-थिग्गलदारं-दीवोदहिदारं श्री प्रज्ञापना सूत्र भाग १ समाणे तावइयं चेव उवासंतरं फुसित्ता णं चिट्ठति? हंता गोयमा! कंबलसाडए णं आवेढियपरिवेढिते समाणे जावतियं तं चेव। || थूणादारं ।। थूणा णं भते! उद्धंऊसिया समाणी जावइयं खेत्तं ओगाहिइत्ता णंचिट्ठति, तिरियं पिय णं आयता समाणी तावइयं चेव खेत्तं ओगाहिइत्ता णं चिट्ठति? हंता गोयमा! थूणा णं उद्धं ऊसिया तं चेव चिट्ठति ।।सू०-२०।।४४४।। (મૂળ) હે ભગવન્! કંબલરૂપ શાટક-વસ્ત્ર આવેષ્ટિત પરિવેષ્ટિત–સંકેલેલું હોય અને તે જેટલા અવકાશાન્તરને–આકાશપ્રદેશોને સ્પર્શીને રહે છે તે જો વિસ્તૃત કર્યું હોય તો તેટલાજ આકાશપ્રદેશોને સ્પર્શીને રહે? હે ગૌતમ! “અવશ્ય કંબલરૂપ શાટક સંકેલેલું હોય તો તે જેટલા'-ઇત્યાદિ તેમજ કહેવું. હે ભગવન્! પૂણા-સ્તંભ ઊંચી ઉભી કરી હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને-સ્પર્શીને રહે છે. જો તિર્જી લાંબી કરી હોય તો પણ તેટલાજ ક્ષેત્રને સ્પર્શીને રહે? હે ગૌતમ! 'अवश्य स्थूए। यी 60 रीडोयतो' त्याम४ [स्पशान] २ छ. ॥२०॥४४४॥ (ટી) “અહીં નિર્જરાના પુદ્ગલો છદ્મસ્થોને ઇન્દ્રિયગમ્ય થતાં નથી, કારણ કે તે અતીન્દ્રિય છે એમ કહ્યું, તેથી અતીન્દ્રિયના प्रसंगी मा ५९ मतीन्द्रिय विषय प्र. ४२ छ–' मावन A2z'–कम्बलरूपः शाटक:-कम्बलशाटक:'એવી વ્યુત્પત્તિ થાય છે. કમ્બલરૂપ વસ્ત્ર આવેષ્ટિત-પરિવેષ્ટિત-અત્યંત સંકેલેલું જેટલા અવકાશાન્તર–આકાશના પ્રદેશોને સ્પર્શીને-અવગાહીને રહે, તેને વિરલ્લિત-વિસ્તૃત કહ્યું હોય તો પણ તે તેટલા અવકાશાન્તર-આકાશપ્રદેશોને સ્પર્શીને રહે? ભગવાનું કહે છે-હે ગૌતમ! અવશ્ય રહે, અહીં દુઃ' એ અવધારણ-નિશ્ચયાર્થક છે એટલે એ પ્રમાણે જ છે, અહીં સંક્ષેપાર્થ આ છે-કમ્બલશાટક સંકેલેલું હોય અને તે જેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે, તેનો વિસ્તાર કર્યો હોય તો પણ તે તેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે છે. કેવલ ઘન અને પ્રતરરૂપે ભેદ છે. પ્રદેશની સંખ્યા બન્ને સ્થળે તુલ્ય છે. આ અર્થ નેત્રપટને આશ્રયી અન્ય સ્થળે પણ કહેલો છે-જેમ મોટા પ્રમાણવાળો નેત્રપટ આકાશપ્રદેશોમાં સંચિત કર્યો હોય અને પહોળો હોય તો પણ તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શે છે. એ પ્રમાણે સ્થણાસૂત્રનો પણ વિચાર કરવો. રિવાજા , ||थिग्गलदारं ।। आगासथिग्गले णं भंते! किंणा' फुडे,कइहिं वा काएहिं फुडे? किं धम्मत्थिकारणंफुडे, धम्मत्थिकायस्स देसेणं फुडे, धम्मत्थिकायस्स पदेसेहिं फुडे? एवं अधम्मत्थिकारणं,आगासत्थिकारणं? एएणं भेदेणं जाव पुढविकारणं फुडे, जाव तसकारणं फुडे? अद्धासमएणं फुडे? गोयमा! धम्मत्थिकारणं फुडे, नो धम्मत्थिकायस्स देसेणं फुडे,धम्मत्थिकायस्स पदेसेहिं फुडे, एवं अधम्मत्थिकारण वि, नो आगासत्थिकारणं फुडे,आगासत्थिकायस्स देसेणं फुडे, आगासत्थिकायस्स पदेसेहिं फुडे जाव वणस्सइकारणं फुडे, तसकाएणं सिय फुडे, सिय नो फुडे, अद्धासमएणं देसे फुडे, देसे णो फुडे। ||दीवोदहिदारं ।। जंबुद्दीवेणं भंते! दीवे किण्णा फुडे? कइहिं वा काएहिं फुडे? किं धम्मत्थिकारणं जाव आगासत्थिकारणं फुडे? गोयमा! णो धम्मत्थिकारणं फुडे, धम्मत्थिकायस्स देसेणं फुडे, धम्मत्थिकायस्स पदेसेहिं फुडे, एवं अधम्मत्थिकायस्स वि आगासत्थिकायस्स वि, पुढविकाइएणं फुडे, जाव वणस्सइकारणं फुडे, तसकारणं सिय फुडे सिय णो फुडे, अद्धासमएणंफुडे। एवं लवणसमुद्दे, धायइसंडे दीवे,कालोए समुद्दे, अब्भितरपुक्खरद्धे। बाहिरपुक्खर एवं चेव, णवरं अद्धासमएणं नो फुडे। एवं जाव सयंभुरमणसमुद्दे। एसा परिवाडी इमाहिं गाहाहिं १. किणा (म. वि.) _455 Page #533 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो दीवोदहिदारं अणुगंतव्वा, तं जहा - "जंबुद्दीवे लवणे धायइ कालोय पुक्खरे वरुणे । खीर- घय खोय-गंदि य अरुणवरे कुण्डले रुयते ।।१।। आभरणवत्थगंधे उप्पल-तिलए य पुढवि - निहि रयणे । वासहर- दह-नईओ विजया वक्खार-कप्पिंदा ।।२।। कुरु मंदर आवासा कूडा नक्खत्त- चंद-सूरा य। देवे णागे जक्खे भूए य सयंभुरमणे य ।।३।। एवं जहा बाहिरपुक्खरद्धे भणिए तहा जाव सयंभुरमणसमुद्दे जाव अद्धासमएणं नो फुडे।।सू०-२१।।४४५।। (મૂળ) હે ભગવન્! આકાશથિન્ગલ-લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? શું ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો છે? ધર્માસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે? ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે? એમ અધર્માસ્તિકાય વડે, આકાશાસ્તિકાય વડે—એમ એ પ્રકારે યાવત્ પૃથિવીકાય વડે, યાવત્ સકાય વડે કે અહ્લાસમય વડે સ્પર્શ કરાયેલ છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધર્માસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય વડે પણ સ્પર્શ કરાયેલો છે. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી, પણ આકાશાસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે, આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. યાવતુ વનસ્પતિકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલો છે. અને અદ્ધાસમય વડે તેના એક દેશમાં સ્પર્શ કરાયેલ છે અને એક દેશમાં સ્પર્શ કરાયેલો નથી. હે ભગવન્! જંબુદ્રીપ નામે દ્વીપ કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? શું ધર્માસ્તિકાયથી યાવત્–આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો છે? હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો નથી, પરન્તુ ધર્માસ્તિકાયના દેશ વડે અને ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. પૃથિવીકાય યાવત્ વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલ છે અને ક્યાંઇક સ્પર્શ કરાયેલ નથી. અહ્વાસમય વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધી સમુદ્ર અને અભ્યન્તર પુષ્કરાર્ધ સંબંધે જાણવું. બહારના પુષ્કરાર્ધ સંબન્ધ એમજ જાણવું. પરન્તુ તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. આ દ્વીપસમુદ્રનો અનુક્રમ આ ગાથાઓ વડે જાણવો. તે આ પ્રમાણે—‘જંબુદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કરવર, વરુણ, ક્ષીર, ધૃત, સોદ–ઇક્ષુ, નંદિ, અરુણવર, કુંડલ, રુચક (૧), આભરણ, વસ્ત્ર, ગન્ધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર પર્વતો, હૃદ, નદીઓ, વિજયો, વક્ષસ્કાર (પર્વતો), કલ્પ–દેવલોક, ઇન્દ્રો (૨), કુરુ, મન્દર અવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય (એ બધાના નામે દ્વીપ અને સમુદ્રો છે.) દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ સમુદ્ર (૩) [એ પાંચ દ્વીપ અને સમુદ્રો છેલ્લા છે] એ પ્રમાણે જેમ બાહ્ય પુષ્કરાર્ધ કહ્યો તેમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. યાવત્—તેઓ અહ્લાસમય વડે સ્પર્શ કરાયેલા નથી. ૨૧૪૪૫॥ (ટી૦) ‘આસથિગતે મંતે'! ઇત્યાદિ. આકાશ થિન્ગલ-આકાશરૂપી પટમાં થિન્ગલથીગડા સમાન લોક કહેવાય છે. કારણ કે તે વિસ્તૃત પટના જેવા મોટા બાહ્ય આકાશના થિન્ગલ–થીગડાના જેવો લાગે છે. હે ભગવન્! તે આકાશથિન્ગલ કોનાથી સ્પષ્ટ–સ્પર્શ કરાયેલો-વ્યાપ્ત કરાયેલો છે? આ સામાન્યરૂપે પ્રશ્ન કર્યો છે, હવે વિશેષરૂપે પ્રશ્ન ક૨ે છે—કેટલા કાયો વડે સ્પર્શાયેલો છે? અહીં ‘વા’ શબ્દ પ્રકારાન્તરનો સૂચક છે, અને તે પ્રકારાન્તર સામાન્યથી વિશેષરૂપ છે. તેથી પ્રત્યેક કાય સંબન્ધ વિશેષરૂપે પૂછે છે—‘ િથમ્મત્થિાળ ડે'-શું ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે–ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ કહે છે–હે ગૌતમ! ધર્માસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો છે, કારણ કે લોકમાં ધર્માસ્તિકાય રહેલો છે, આ જ હેતુથી ધર્માસ્તિકાયના દેશથી સ્પર્શ કરાયેલો નથી, કારણ કે જે જેનાથી સર્વરૂપે વ્યાપ્ત છે તે તેના જ દેશવડે વ્યાપ્ત નથી, કારણ કે વિરોધ છે. પણ તેના પ્રદેશો વડે વ્યાપ્ત છે. કારણ કે તેમાં બધા ધર્માસ્તિકાયના પ્રદેશો રહેલા છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયના વિષયમાં પણ ઉત્તર કહેવો. તથા સંપૂર્ણ આકાશાસ્તિકાય દ્રવ્ય વડે સ્પર્શ કરાયેલો નથી. કારણ કે લોક આકાશાસ્તિકાયનો દેશમાત્ર-અંશમાત્ર છે, પરન્તુ 456 Page #534 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो लोगंदारं श्री प्रज्ञापना सूत्र भाग १ તેના દેશવડે અને પ્રદેશો વડે વ્યાપ્ત છે. પૃથિવીકાયાદિ પણ સૂક્ષ્મ સકલલોક વ્યાપી હોય છે. માટે તે વડે પણ લોક સર્વરૂપે વ્યાપ્ત થયેલો છે. ત i fસય ડે–ત્રસકાય વડે કદાચિત્ સ્પર્શ કરાયેલો છે, જ્યારે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાની ચોથા સમયમાં હોય છે ત્યારે તે પોતાના પ્રદેશો વડે સર્વ લોકને વ્યાપ્ત કરે છે માટે ત્રસકાય વડે સ્પર્શ કરાયેલો છે, કારણ કે કેવલી ત્રસકાય છે. બાકીના કાળે સ્પર્શ કરાયેલો હોતો નથી. કારણ કે લોકમાં બધે સ્થળે ત્રસકાય હોતા નથી. એ પ્રમાણે જંબૂતી પાદિ સંબધે પણ સૂત્રો જાણવા. પરન્તુ બહારના પુષ્કરાઈ દ્વીપના વિચારમાં કાસમ નો ડે'–તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. અદ્ધાસમય (કાળ) અઢી દ્વીપ સમુદ્રમાં છે, બહાર નથી. એનો વિચાર ધર્મસંગ્રહણીની ટીકામાં કર્યો છે.. માટે બહારના દ્વીપસમુદ્રોમાં અદ્ધાસમયના સ્પર્શનો પ્રતિષેધ કરવો. ‘નંબુદ્દીવે તવન'-ઇત્યાદિ ગાથા છે. સર્વ દ્વીપસમુદ્રોના મધ્યવર્તી જેબૂદ્વીપ છે. તેને ચો તરફ વીંટી લવણ સમુદ્ર રહેલો છે, ત્યાર પછી ધાતકીખંડ નામે દ્વીપ છે, તે પછી કાલોદધી સમુદ્ર છે. ત્યાર બાદ પુષ્કરવર દ્વીપ અને ત્યાર પછીના દીપના સમાન નામવાળા સમુદ્રો છે. એટલે તે પછી પુષ્કરવર સમુદ્ર. તે પછી વરુણવર દ્વીપ અને વણવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરોદધી સમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતોદધી સમુદ્ર, ઇક્ષુવરદ્વીપ અને ઇક્ષુવર સમુદ્ર, નંદીશ્વર દ્વીપ અને નંદીશ્વર સમુદ્રએ આઠે સમુદ્રો એક પ્રત્યાવતાર-એક એક રૂપવાળા છે. અને પછીના દીપો અને સમુદ્રો ત્રિપ્રત્યાવતારરૂપ છે. જેમ કે અરુણ, અણવર, અણવરાવભાસ, કુંડલ, કુંડલવર, કુંડલવરાવભાસ, રુચક, ચકવર અને ચકવરાવભાસ-ઈત્યાદિ, અહીં આ ક્રમ છે–નન્દીશ્વર સમુદ્ર પછી અરુણદ્વીપ, અરુણ સમુદ્ર, તે પછી અણવર દ્વીપ અને અણવર સમદ્ર-ઇત્યાદિ નામનો ઉચ્ચાર કરી કેટલા દ્વીપસમદ્રો કહી શકાય? માટે તેના નામનો સંગ્રહ કરીને કહે છે– આભરણવત્થ-ઇત્યાદિ બે ગાથા છે-જે કોઈ આભરણના નામો હોય, જેમ કે હાર, અર્ધહાર, રત્નાવલી, કનકાવલી પ્રમુખ, જે કોઈ વસ્ત્રના નામો ચીનાંશુક વગેરે હોય, જે કોઈ કોષ્ઠપુટાદિ ગન્ધના નામો હોય, જલરુહ, ચન્દ્રોદ્યોત વગેરે જે ઉત્પલના નામો હોય, તિલક વગેરે જે વૃક્ષના નામો હોય, શતપત્ર, સહસપત્ર વગેરે પદ્મના નામો હોય, પૃથિવી, રત્નપ્રભા વગેરે જે પૃથિવીના નામો હોય, જે નવ નિધિના નામો, ચક્રવર્તીના ચૌદ રત્નના નામો, ચલહિમવંત આદિ વર્ષધર પર્વતાદિના નામો, પદ્દમાદિ હૃદોના(સરોવરના) નામો, ગંગા સિવુ વગેરે નદીઓના નામો, કરચ્છાદિ વિજયો, માલ્યવંતાદિ વક્ષસ્કાર પર્વતો, સૌધમદિ કલ્પો, શક્ર વગેરે ઇન્દ્રો, દેવકરુ, ઉત્તરક, મન્દર, મેરુની નજીક વગેરે શક્રાદિના આવાસો, ચલ્લહિમવંત વગેરે. પર્વતોના કૂટો-શિખરો, કૃત્તિકાદિ નક્ષત્રો, ચન્દ્રો અને સૂર્યોના જે નામો છે તે બધાને ત્રિપ્રત્યયાવતાર કરીને કહેવા. જેમ કે હારદ્વીપ, હારસમુદ્ર, હારવર દીપ, હરિવર સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ, હારવરાવભાસ સમુદ્ર-ઇત્યાદિરૂપે ત્રિપ્રત્યયાવતાર ત્યાં સધી કહેવા યાવત્ સૂર્ય દ્વીપ, સૂર્ય સમુદ્ર, સૂર્યવર દ્વીપ અને સૂર્યવર સમુદ્ર સૂર્યવરાવભાસ દ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર છે. જીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે કે-“મા તીવસમુા તપકોયારી થાવત્ સૂર્યવાવમાસ: સમુદ્રઃ'' અરુણાદિ દ્વિીપસમુદ્ર ત્રિપ્રત્યયાવતારવાળા યાવ-સૂર્યવરાવભાસ' સમુદ્ર છે ત્યાં સુધી કરવા. ત્યાર પછી સૂર્યવરાવભાસ સમુદ્રને ચો તરફ વીંટી દેવદ્વીપ રહેલો છે, પછી દેવસમુદ્ર, પછી નાગદ્વીપ અને નાગસમુદ્ર. તે પછી યક્ષદ્વીપ અને યક્ષસમુદ્ર, તે પછી ભૂતદ્વીપ અને ભૂત સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. એ પાંચે દેવાદિ દીપો અને દેવાદિ સમુદ્રો એકરૂપવાળા છે, તેઓનો પ્રત્યયાવતાર થતો નથી. જીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે અને પ દ્વીપ: પસમુદ્રા પ્રારા' ઈતિ. એ પાંચે દ્વીપો અને પાંચે સમુદ્રો એક પ્રકારના છે. જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે–દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ એક એક કહેવો, કારણ કે તેઓને ત્રિપ્રત્યયાવતાર થતો નથી. ર૧૪૪પા लोगे णं भंते! किंणा' फुडे? कइहिं वा कारहिं? जहा आगासथिग्गले। ૨. શિખા (૬. વિ.) 457 Page #535 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो अलोंगंदारं , ". | મનોવાંવારં I. अलोए-णं भंते! किंणा' फुडे,कतिहिं वा कारहिं पुच्छा। गोयमा। नो धम्मत्थिकारणंफुडे, जाव नो आगासत्थिकारणं फुडे, आगासत्थिकायस्स देसेणं फुडे, आगासत्थि कायस्स पदेसेहिं फुडे, नो पुढविकाइएणं फुडे, जाव नो अद्धासमएणं फुडे। एगे अजीवदव्वदेसे अगुरुलहुए अणंतेहिं अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वायासे अणंतभागूणे Iટૂ૦-રરાજા पन्नवणाए भगवईए पन्नरसस्स इंदियपयस्स पढमो उद्देसो समत्तो। (મૂ૦) હે ભગવન્! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? ઈત્યાદિ આકાશથિગ્ગલની જેમ જાણવું. હે ભગવન્! અલોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે? ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ધમસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, આકાશાસ્તિકાયના દેશથી સ્પર્શ કરાયેલો નથી. પથિવીકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું અદ્ધાસમયથી સ્પર્શ કરાયેલો નથી. તે એક અજીવદ્રવ્યનો દેશ-ભાગ છે, અનન્ત અગુરુલઘુ ગુણો વડે સંયુક્ત છે અને સર્વ આકાશથી અનત્તમ ભાગ ન્યૂન છે. //ર ૨/૪૪૬/l પ્રજ્ઞાપના ભગવતીમાં પંદરમા ઈન્દ્રિયપદનો પ્રથમ ઉદેશક સમાપ્ત. (ટી૦) પૂર્વે આકાશથિગ્નલ શબ્દ વડે લોકસંબધે પ્રશ્ન કર્યો હતો, હવે લોકશબ્દ વડે જ લોક સંબધે પ્રશ્ન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– તોળે બં! વિના –હે ભગવન્! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે-ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે. અલોકસૂત્ર પણ પાઠસિદ્ધ છે, પરન્તુ અલક એ એક અજીવદ્રવ્યનો દેશ છે–એટલે આકાશાસ્તિકાયનો દેશ છે. પણ સંપૂર્ણ આકાશાસ્તિકાય નથી, કારણ કે તે લોકાકાશ વડે હીન છે. આજ કારણથી તે અગુરુલઘુરૂપ છે. કારણ કે અમૂર્ત છે. અનન્ત અગુરુલઘુગુણો વડે સંયુક્ત છે, કારણ કે દરેક પ્રદેશે સ્વ અને પર ભેદવડે ભિન્ન અનન્ત અગુરુલઘુપર્યાયો હોય છે. અલોકનું કેટલું પ્રમાણ છે? એ માટે સૂત્રકાર કહે છે–અનન્તભાગ ન્યૂન સર્વ આકાશરૂપ છે–એટલે લોકાકાશના ખંડરહિત સર્વ આકાશપ્રમાણ છે. શ્રીમદાચાર્ય મલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પંદરમા ઇન્દ્રિયપદનો પ્રથમ ઉદેશક સમાપ્ત. ૨. વિપI (. વિ.) અરિહંત કોઈને દુર્ગતિમાં જતા બચાવતા નથી છતાં એમને તારક કહેવાય છે. એનું કારણ છે કે એમનું આલંબન લેનારો અને એમના કથનાનુસાર ચાલનારો દુર્ગતિમાં જતો નથી. જેમ નાકા ડુબતાં માણસને બચાવતી નથી પણ એ નૌકાનું આલંબન લે એ અવશ્ય કિનારા પર આવી જાય. સમુદ્રમાં ન ડુબે. તેમ અરિહંતનું આલંબન લઈને એ અનુસાર ચાલનારો જ દુર્ગતિમાં જતો નથી એને સુગતિ મળે જ છે. - જયાનંદ 458 Page #536 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदिओवचय- इंदियनिव्वत्तणा-इंदियनिव्वत्तणासमय- इंदियलद्धीदारं श्री प्रज्ञापना सूत्र भाग १ ।। बीओ उद्देसो - बीओउद्देसरस अत्याहिगारा || इंदियउवचय १ णिव्वत्तणा २ य समया भवे असंखेज्जा ३ । लद्धी ४ उवओगद्धा ५ अप्पाबहुए विसेसाहिया ६ ।। ओगाहणा ७ अवाए ८ ईहा ९ तहा वंजणोग्गहे १० चेव । दव्विंदिय ११ भाविंदिय १२ तीया बद्धा पुरक्खडिया ।। દ્વિતીય ઉદ્દેશક १ )न्द्रियोपयय, २ निर्वर्तना (इन्द्रियोनी (उत्पत्ति), उ निर्वर्तनाना असंख्याता सभयो, ४ सब्धि, प उपयोगाद्धाઉપયોગનો કાળ, ૬ અલ્પબહુત્વમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, ૭ અવગ્રહ, ૮ અપાય, ૯ ઈહા, ૧૦ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, ૧૧-૧૨ અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય-એ અધિકારો બીજા ઉદ્દેશકમાં છે. પ્રથમ ઉદ્દેશકની વ્યાખ્યા કરી, હવે બીજા ઉદ્દેશકનો પ્રારંભ કરાય છે, તેના પ્રારંભમાં અર્થાધિકારનો સંગ્રહ કરનારી આ जे गाथाखो छे-प्रथम ईन्द्रियोनो उपयय म्हेवानी छे. 'उपचीयते इन्द्रियमनेनेत्युपचयः' ने वडे न्द्रियं उपययने प्राप्त थाय તે ઉપચય–ઇન્દ્રિય યોગ્ય પુદ્ગલોનો સંગ્રહ કરવાની શક્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ. ૨ ત્યાર પછી નિર્વર્તના કહેવાની છે, નિર્વર્તનાબાહ્ય અને અભ્યન્તર રૂપ નિવૃત્તિ-આકારમાત્રની ઉત્પત્તિ. ૩ ત્યાર બાદ નિર્વર્તના-ઇન્દ્રિયની ઉત્પત્તિ કેટલા સમયે થાય છે? એ પ્રશ્નમાં ‘અસંખ્યાતા સમયે થાય છે' એ ઉત્તર કહેવો જોઇએ. ૪ ત્યાર પછી ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયોની લબ્ધિ કહેવાની છે. ૫ ત્યાર બાદ ઉપયોગાદ્વા–ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કહેવાનો છે. ૬ ત્યાર પછી અલ્પબહુત્વના વિચારમાં પૂર્વ પૂર્વની ઇન્દ્રિયોના ઉપયોગકાળ કરતાં ઉત્તરોત્તર ઇન્દ્રિયનો ઉપયોગકાળ વિશેષાધિક છે તે કહેવાનો છે. ૭ ત્યાર પછી અવગ્રહ–જ્ઞાન કહેવાનું છે અને તે અપાયાદિના ભેદથી અનેક પ્રકા૨ે છે. માટે ૮ ત્યાર પછી અપાય કહેવાનો છે. ૯ ત્યાર પછી ઈહા, ૧૦ ત્યાર પછી વ્યંજનાગ્રહ, ‘ચ' શબ્દ નહિ કહેલા અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી અર્થાવગ્રહ પણ કહેવાનો છે. ૧૧ ત્યાર બાદ અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિચાર કરવાનો છે. || इंदिओवचयदारं || कतिविहे णं भंते! इंदियउवचए पन्नत्ते ? गोयमा ! पंचविहे इंदियउवचए पन्नत्ते । तं जहां सोतिंदिय उवचते, चक्खिंदियउवचते,घाणिंदियउवचते, जिब्मिन्दियउवचते, फासिन्दियउवचते । नेरइयाणं भंते! कतिविहे इन्दिओवचए पन्नत्ते? गोयमा! पंचविहे इन्दिओवचए पन्नत्ते, तं जहा- सोतिन्दियउवचए, जाव फासिन्दियउवचए, एवं जाव वेमाणियाणं । जस्स जइ इन्दिया तस्स ततिविहो चेव इन्दियउवचओ भाणियव्वो१ । || इंदियनिव्वत्तणादारं || कतिविहा णं भंते! इन्दियनिव्वत्तणा पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियनिव्वत्तणा पन्नत्ता, तं जहा- सोतिन्दियनिव्वत्तणा, जाव फासिन्दियनिव्वत्तणा । एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि २ । || इंदियनिव्वत्तणासमयदारं || एवं सोतिन्दियणिव्वत्तणा णं भंते! कइसमइया पन्नत्ता ? गोयमा ! असंखिज्जइसमइया अंतोमुहुत्तिया पन्नत्ता, ' जाव फासिन्दियनिव्वत्तणा । एवं नेरइयाणं जाव वेमाणियाणं ३ | || इंदियलद्धीदारं || कइविहाणं भंते! इन्दियलद्धी पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियलद्धी पन्नत्ता, तं जहा- सोतिन्दियलद्धी, जाव फासिन्दियलद्धी। एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि तस्स तावइयालद्धी भाणियव्वा ४ । 459 Page #537 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदियउवओगद्धादारं || इंदियउवओगद्धादारं ॥ कतिविहा णं भंते! इन्दियउवओगद्धा पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियउवओगद्धा पन्नत्ता, तं जहासोतिन्दियउवओगद्धा, जाव फासिन्दियउवओगद्धा । एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि ।।सू०-२३।।४४७।। (भूत) हे भगवन्! डेंटला प्रारनो इन्द्रियोपयय छे? हे गौतम! पांय प्रारनो इन्द्रियोपयय छे. ते या प्रमाणे- १ શ્રોત્રેન્દ્રિયોપચય, ૨ ચક્ષુઇન્દ્રિયોપચય, ૩ ઘ્રાણેન્દ્રિયોપચય, ૪ જિલ્લેન્દ્રિયોપચય અને ૫ સ્પર્શનેન્દ્રિયોપચય. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય કહ્યો છે, તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયોપચય, યાવત્ સ્પર્શનેન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેને જેટલી ઇન્દ્રિયો તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહેવો. હે ભગવન્! ઇન્દ્રિયનિર્વર્તના-ઇન્દ્રિયની ઉત્પત્તિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ઇન્દ્રિયનિર્વર્તના પાંચ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિયનિર્વર્તના યાવત્ સ્પર્શેન્દ્રિયનિર્વર્તના. એ પ્રમાણે નૈયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયનિર્વર્તના કહેવી. હે ભગવન્! શ્રોત્રન્દ્રિયની નિર્વર્તના (ઉત્પત્તિ) કેટલા સમયની છે? હે ગૌતમ! અસંખ્યાતા સમયના અન્તર્મુહૂર્તની છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયનિર્વર્તતા સુધી જાણવું. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે? હે ગૌતમ! પાંચ પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવત્ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. એમ નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહેવી. હે ભગવન્! ઇન્દ્રિયોપયોગાદ્વા-ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિય ઉપયોગાદ્વા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરયિકો, યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપયોગાદ્વા સમજવો. ૫૨૩૪૪૭થી एतेसिं णं भंते! सोतिन्दिय - चक्खिन्दिय- घाणिन्दिय-जिब्भिंदिय- फासिन्दियाणं जहण्णयाए उवओगद्धाए उक्कोसियाए उवओगद्धाए जहन्नुक्कोसियाए उवओगद्धाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा चक्खिन्दियस्स जहण्णिया उवओगद्धा, सोतिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, घाणिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, जिब्भिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, फासिन्दियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, उक्कोसियाए उवओगद्धाए - सव्वत्थोवा चक्खिन्दियस्स उक्कोसिया उवओगद्धा, सोतिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, घाणिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जिब्भिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फासिन्दियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जहण्णउक्कोसियाए उवओगद्धाए- सव्वत्थोवा चक्खिन्दियस्स जहण्णिया उवओगद्धा, सोतिन्दियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, घाणिंदियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, जिब्मिन्दियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स जहन्निया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स जहण्णियाहिंतो उवओगद्धाहिंतो चक्खिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, सोतिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, घाणिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, जिब्धिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, फासिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया । सू० - २४ ।। ४४८ ।। (મૂળ) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્મેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોના જઘન્ય ઉપયોગાદ્વામાં ઉત્કૃષ્ટ 460 Page #538 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदियओगाहणादारं- इंदियावायदारं-ईहादारं श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપયોગાદ્વામાં અને જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા–ઉપયોગ કાળ છે, તેથી શ્રોત્રન્દ્રિયનો જન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયોનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો જન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વામાં–સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્યિનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે અને તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે. જઘન્ય ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વામાં–સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા છે, તેથી શ્રોત્રન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયનો જથન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિજ્વેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્વા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગાદ્ધાથી ચક્ષુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ઘ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી જિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્વા વિશેષાધિક છે. ૨૪૪૪૮૫ (ટી૦) તેમાં ‘યશોદ્દેશ નિર્દેશ:' ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ હોય છે, માટે પ્રથમ ઇન્દ્રિયોપચય સૂત્ર કહે છે—‘વિદેશં અંતે ફૈયિવષર્ પત્તે'? હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય છે? ઇત્યાદિ સુગમ છે, પરન્તુ જે નૈરયિકાદિને જેટલી ઇન્દ્રિયોનો સંભવ હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયોપચય કહેવો. તેમાં નૈરયિકોથી માંડી સ્તનિતકુમાર સુધી પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય હોય છે. પૃથિવી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિઓને એક પ્રકારનો, બે ઇન્દ્રિયોને બે પ્રકારનો, તેઇન્દ્રિયોને ત્રણ પ્રકારનો, ચઉરિન્દ્રિયોને ચાર પ્રકારનો અને તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને પાંચ પ્રકારનો ઇન્દ્રિયોપચય હોય છે. ક્રમ આવા પ્રકારનો છે—સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય. એ પ્રમાણે ઇન્દ્રિય નિર્વર્તના વગેરે સંબન્ધ સૂત્રો જાણવાં. કારણ કે પ્રાયઃ સુગમ છે. પરન્તુ ઇન્દ્રિયોપયોગાદ્વા–જેટલા કાળ સુધી ઇન્દ્રિયો વડે ઉપયોગવાળો હોય તેટલા કાળનો ઇન્દ્રિયોપયોગાદ્વા કહેવાય છે. ૨૪૪૪૮॥ || Îનિયમોના બાવાર || कतिविहा णं भंते! इंदियओगाहणा पन्नत्ता ? गोयमा ! पंचविहा इंदियओगाहणा पन्नत्ता, तं जहा सोतिंदियओगाहणा, जाव फासिंदियओगाहणा, एवं नेरइयाणं जाव वेमाणियाणं, नवरं जस्स जइ इंदिया अत्थि ६ । । सू० - २५ ।। ४४९॥ (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકા૨ે ઇન્દ્રિયાવગ્રહણા-ઇન્દ્રિયો વડે અવગ્રહ–જ્ઞાન થાય છે? હે ગૌતમ! પાંચ પ્રકારે ઇન્દ્રિયાવગ્રહ છે. તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિયાવગ્રહ, યાવત્ સ્પર્શનેન્દ્રિયાવગ્રહ. એ પ્રમાણે નૈયિકોને યાવત્ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો ઇન્દ્રિયાવગ્રહ કહેવો. ૫૨૫૪૪૯॥ (ટી૦) ‘ઋતિવિહા ખં ભંતે! ઓહળા પન્નત્તા' હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયાવગ્રહ છે ઇત્યાદિ. ઇન્દ્રિયો વડે અવગ્રહ–જ્ઞાન થાય તે ઇન્દ્રિયાવગ્રહ કહેવાય છે. ।।૨૫૪૪૯॥ || ફૈડિયાવાચવાર || कतिविधे णं भंते! इंदियअवाए पन्नत्ते ? गोयमा ! पंचविधे इंदियअवाए पन्नत्ते, तं जहा- सोतिंदियअवाए, जाव फासिंदियअवाए। एवं नेरइयाणं जाव वेमाणियाणं, नवरं जस्स जइ इंदिया अत्थि। ||ફ્કાવાર || ઋતિવિહા ખં ભંતે! વૃંદા પન્નત્તા?ોયમા! પંચવિહા વૃંદા પન્નત્તા, તંના-સોર્તિવિદ્યા, નાવ લિલિયા વં 461 Page #539 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो उग्गहदारं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इंदिया । ૩૦વાર कतिविधेणं भंते! उग्गहे पन्नत्ते? गोयमा! दुविहे उग्गहे पन्नत्ते, तंजहा-अत्थोगहे य वंजणोग्गहे या वंजणोग्गहे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! चउव्विधे पन्नत्ते, तं जहा-सोतिदिय-वंजणोग्गहे, घाणिंदियवंजणोग्गहे, जिब्मिंदियवंजणोग्गहे, फासिंदियवंजणोग्गहे। अत्थोग्गहे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा! छव्विहे अत्थोग्गहे पन्नत्ते, तं जहा-सोतिदियअत्थोग्गहे, चक्खिंदियअत्थोग्गहे, घाणिंदियअत्थोग्गहे, जिन्मिंदियअत्थोग्गहे, फासिंदिअत्थोग्गहे, नोइंदियअत्थोग्गहे ।।सू०-२६।।४५०।। (મૂ9) હે ભગવન્! કેટલા પ્રકારનો ઇન્દ્રિયાય કહેલો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો ઈન્દ્રિયાપાય કહેલો છે. તે આ પ્રમાણે–શ્રોત્રક્રિયાપાય, વાવ–સ્પર્શનેન્દ્રિયાપાય. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકોને જાણવું, પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો અપાય જાણવો. હે ભગવન્! કેટલા પ્રકારની ઈહા છે? હે ગૌતમ! પાંચ પ્રકારની ઈહા છે, તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય ઈહા, યાવત્ સ્પર્શનેન્દ્રિય ઈહા. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઈહા જાણવી. હે ભગવન્! કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો અવગ્રહ છે. તે આ પ્રમાણે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૨ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૩ જિલ્વેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૪ સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ. હે ભગવન્! અર્થાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! અથવગ્રહ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે–૧ શ્રોત્રેન્દ્રિય અથવગ્રહ, ૨ ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, ૩ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪ જિલ્વેન્દ્રિય અથવગ્રહ, પ સ્પર્શેન્દ્રિય અથવગ્રહ અને ૬ નોઈન્દ્રિય અથવગ્રહ. //ર૬/૪૫૦ नेरइयाणं भंते! कतिविहे उग्गहे पण्णते? गोयमा! दुविहे उग्गहे पन्नत्ते,तंजहा-अत्थोग्गहे य वंजणोग्गहे या एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! कतिविधे उग्गहे पन्नत्ते? गोयमा। दुविधे उग्गहे पन्नत्ते-अत्थोग्गहे य वंजणोग्गहे य। पुढविकाइयाणं भंते! वंजणोग्गहे कतिविधे पन्नत्ते? गोयमा। एगे फासिंदियवंजणोग्गहे पन्नत्ते। पुढविकाइयाणं भंते! कतिविधे अत्थोग्गहे पण्णत्ते? गोयमा। एगे फासिंदियअत्थोग्गहे पन्नत्ते। एवं जाव वणस्सइकाइयाणं। एवं बेइंदियाण वि, नवरं बेइंदियाणं वंजणोग्गहे दुविहे पन्नत्ते, अत्थोग्गहे दुविहे पन्नत्ते, एवं तेइंदिय-चउरिदियाण वि, णवरं इंदियपरिवुड्डी कायव्वा। चउरिदियाणं वंजणोग्गहे तिविधे पन्नत्ते, अत्थोग्गहे चउव्विधे पन्नत्ते, सेसाणं जहा नेरइयाणं जाव वेमाणियाणं ९-१०। ।सू०-२७।।४५१।। (મૂ૦) હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે અસુરકુમારોથી માંડી સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન! પૃથિવીકાયકોને કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો છે, તે આ પ્રમાણે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન! પૃથિવીકાયિકોને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિય-વ્યંજનાવગ્રહ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અથવગ્રહ છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિયાથવગ્રહ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ સમજવું. પરન્તુ બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બે પ્રકારનો છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ જાણવું, પરન્તુ ઈન્દ્રિયોની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનો અને અથવગ્રહ ચાર પ્રકારનો છે. બાકીનાને વૈમાનિકો સુધી નરયિકોની પેઠે જાણવું. ર૭૪પ૧// 462 Page #540 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो उग्गहदारं श्री प्रज्ञापना सूत्र भाग १ (ટી૦) ઇન્દ્રિયાવગ્રહ સંબન્ધુ સામાન્યરૂપે પ્રશ્ન કર્યો હતો, પરન્તુ સામાન્ય વિશેષને આશ્રિત હોય છે માટે અપાયાદિ વિશેષ સંબન્ધુ સૂત્રો કહે છે—‘ઋતિવિષે ાં અંતે! ફરિયઞવાર્ પન્નત્તે?' હે ભગવન્! ઇન્દ્રિયાપાય કેટલા પ્રકારનો કહ્યો છે? ઇત્યાદિ. તેમાં અવગ્રહરૂપ જ્ઞાન વડે અવગૃહીત-સામાન્યરૂપે જાણેલા અને ઈહા જ્ઞાન વડે ઈહિત–વિચારેલ અર્થનો નિર્ણયરૂપ જે અધ્યવસાય તે અપાય. ‘આ શંખનો જ શબ્દ છે, અથવા રણશીંગડાનો જ છે' ઇત્યાદિરૂપ નિશ્ચયાત્મક બોધ તે અપાય. ‘Íહા’ ઇતિ. ઈધ્ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. સદ્ભૂત અર્થની વિચારણારૂપ ચેષ્ટા તે ઈહા. તાત્પર્ય એ છે કે અવગ્રહ પછી અને અપાયની પૂર્વે સદ્ભૂત અર્થવિશેષને ગ્રહણ કરવા તરફ અને અસદ્ભૂત અર્થ વિશેષનો ત્યાગ કરવા અભિમુખ, પ્રાયઃ અહીં શંખ વગેરેના મધુરુત્વાદિ શબ્દધર્મો જણાય છે અને રણશીંગડા વગેરેના કર્કશ નિષ્ઠુરત્વાદિ શબ્દધર્મો જણાતા નથી, આવા પ્રકારની મતિવિશેષ તે ઈહા. ભાષ્યકાર કહે છે—‘‘મૂળમૂયવિશેસાવાળવ્વાયામિમુહમîહા''સદ્ભૂત અર્થને ગ્રહણ કરવા અને અસદ્ભૂત । અર્થને ત્યાગ કરવા અભિમુખ બોધ વિશેષ તે ઈહા. ‘તુવિષે બોહે પનત્તે’—બે પ્રકારનો અવગ્રહ છે— અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તેમાં અર્થનો અવ–અપકૃષ્ટ ગ્રહ–જ્ઞાન એટલે જેનો નિર્દેશ ન કરી શકાય એવા સામાન્ય રૂપાદિ અર્થનું ગ્રહણ-જ્ઞાન તે અર્થાવગ્રહ. અહીં નન્દિસૂત્રના ચૂર્ણિકાર કહે છે—‘સામનસ વાવિક્ષેસળરહિયમ્સ અનિદ્સ્ત અવાહો'' ઇતિ. રૂપાદિ વિશેષણરહિત એટલે આ રૂપ છે, ગન્ધ છે, શબ્દ છે કે સ્પર્શ છે ઇત્યાદિ નામજાત્યાદિની કલ્પના રહિત, જેનો નિર્દેશ ન કરી શકાય એવા સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ. ‘વ્યન્યતે અનેન ગર્થ:' જેમ પ્રદીપ વડે ઘટ પ્રગટ કરાય તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન એટલે ઉપકરણ ઇન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણત થયેલા દ્રવ્યોનો પરસ્પર સંબન્ધ જાણવો. કારણ કે સંબન્ધ થવાથી જ શ્રોત્ર વગે૨ે ઇન્દ્રિયો વડે તે તે અર્થ પ્રગટ કરી શકાય છે, તે સિવાય નહિ, માટે ઇન્દ્રિય અને શબ્દાદિ અર્થનો સંબન્ધ વ્યંજન સમજવો. આ સંબન્ધે ભાષ્યકાર કહે છે કે ‘‘વંગિન્ગર્જ્ઞેળત્યો ષડુબ લીવેબ વનાં તું ના સવારનિંદ્રિયસદ્દા પરિણયસંનન્યો'' જેમ દીવા વડે ઘટ પ્રગટ કરાય તેમ જે વડે અર્થ ‘વ્યન્યતે' પ્રગટ કરાય તે વ્યંજન અને તે ઉ૫ક૨ણેન્દ્રિય અને શબ્દાદિ પરિણામવાળા દ્રવ્યનો સંબન્ધ જાણવો. તે વ્યંજન–સંબન્ધ વડે સંબન્ધને પ્રાપ્ત થયેલા શબ્દાદિરૂપ અર્થનું અવ્યક્તરૂપ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. અથવા ‘વ્યન્યતે' જે પ્રગટ કરાય તે વ્યંજનઉપકરણેન્દ્રિયને પ્રાપ્ત થયેલા શબ્દાદિરૂપ પરિણામવાળા દ્રવ્યોનો અવગ્રહ–અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. (પ્ર0)—પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે અને ત્યાર પછી અર્થાવગ્રહ થાય છે તો અહીં પ્રથમ અર્થાવગ્રહ કેમ કહ્યો છે? (ઉ)—સ્પષ્ટરૂપે જણાય છે તે માટે પ્રથમ અર્થાવગ્રહ કહ્યો છે. તે આ પ્રમાણે—અર્થાવગ્રહ સ્પષ્ટરૂપે બધા પ્રાણીઓ વડે અનુભવાય છે. કારણ કે અત્યન્ત શીઘ્ર ગમનાદિ ક્રિયામાં એકવાર જલદીથી જ્ઞાન થાય છે કે ‘કંઇક જોયું–અનુભવ્યું પણ બરોબર વિચાર્યું નહિ’–એવા પ્રકારનો વ્યવહાર થાય છે. વળી અર્થાવગ્રહ સર્વ ઇન્દ્રિયો અને મનદ્વારા થાય છે અને વ્યંજનાવગ્રહ એમ થતો નથી, માટે પ્રથમ અર્થાવગ્રહ કહ્યો છે. હવે વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે એ ક્રમને આશ્રયી પ્રથમ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન ક૨વાની ઇચ્છાવાળા સૂત્રકાર શિષ્યદ્વારા પ્રશ્ન કરાવે છે—‘વંગળોળહે ખં ભંતે! વિષે પત્નત્તે'-હે ભગવન્! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે’? ઇત્યાદિ. અહીં વ્યંજન એટલે ‘ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપ પરિણામવાળા દ્રવ્યનો પરસ્પર સંબન્ધ’ એમ પૂર્વે કહ્યું તેથી શ્રોત્ર વગેરે ચાર ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે ચક્ષુ અને મનનો થતો નથી. કારણ કે તે બન્ને અપ્રાપ્તકારી–અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તે અપ્રાપ્તકારિતાનો વિચાર નન્દિસૂત્રની ટીકામાં બતાવ્યો છે માટે અહીં બતાવતા નથી. અર્થાવગ્રહ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે—‘સોવિયઞત્યુત્તે' શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ ઇત્યાદિ. શ્રોત્રેન્દ્રિય વડે વ્યંજનાવગ્રહ થયા પછી એક સમયમાં જેનો નિર્દેશ ન થઇ શકે એવું સામાન્યમાત્ર અર્થનું જ્ઞાન તે શ્રોત્રન્દ્રિયાર્થાવગ્રહ. એ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય, જિહ્મેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના અર્થાવગ્રહ સંબન્ધે પણ કહેવું. ચક્ષુ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી, તેથી તે બન્નેનો પ્રથમજ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાની કલ્પના રહિત, જેનો નિર્દેશ ન થઇ શકે એવા સામાન્યમાત્ર સ્વરૂપવાળા અર્થના જ્ઞાનરૂપ અર્થાવગ્રહ જાણવો. 463 Page #541 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो पयारंतरेण इंदियभेया-दव्विंदियदारं “નોકિય સ્થાવાહો' નોઇન્દ્રિયાથવગ્રહ-નોઇન્દ્રિય-મન, તે દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારનું છે. તેમાં મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનયોગ્ય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી મનરૂપે પરિણમન કરવું તે દ્રવ્ય મન. એ સંબન્ધ નસૂિત્રના ચૂર્ણિકાર તેમજ કહે છે–પાપmત્તિના વિખ્ખોડયો નો મળવચ્ચે ધિનું મોજું પરિણામવા રવ્યા શ્વમળો મન' ઇતિ. મનપતિ નામકર્મના ઉદયથી યોગ્ય મનોદ્રવ્યને ગ્રહણ કરીને મનપણે પરિણામ પમાડેલાં દ્રવ્યો દ્રવ્ય મન કહેવાય છે. તથા દ્રવ્ય મનને અવલંબી જીવનો જે મનન પરિણામ તે ભાવમન. તે પ્રમાણે નદિસૂત્રના ચૂર્ણિકાર કહે છે– "जीवो पुण मणपरिणामकिरियावंतो भावमणो। किं भणियं होइ? मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो મન' ઈતિ-મનના પરિણામની ક્રિયાવાળો જીવ ભાવમન કહેવાય છે. શું કહ્યું? મન દ્રવ્યોને અવલંબી જીવનો મનનવ્યાપાર તે ભાવમન કહેવાય છે. તેમાં અહીં ભાવ મનનું પ્રયોજન છે, કારણ કે તેનું ગ્રહણ કરવાથી અવશ્ય દ્રવ્ય મનનું પણ ગ્રહણ થાય છે. અને દ્રવ્ય મન સિવાય ભાવ મનનો અસંભવ છે. ભાવ મન સિવાય પણ ભવસ્થ કેવલજ્ઞાનીની પેઠે દ્રવ્ય મનનો સંભવ છે. માટે કહ્યું છે કે અહીં ભાવમનનું પ્રયોજન છે. તેમાં નોઇન્દ્રિયભાવ મન વડે અર્થાવગ્રહ-દ્રવ્યન્દ્રિયના વ્યાપારની અપેક્ષા સિવાય આ શું છે?’ એ પ્રમાણે ઘટાદિ અર્થના સ્વરૂપની વિચારણા કરવામાં અભિમુખ, પ્રથમ એક સમય માત્રનો, રૂપાદિ તથા ઊર્વીકારાદિ (ઊભી આકૃતિ વગેરે) વિશેષની વિચારણારહિત, જેનો નિર્દેશ ન થઈ શકે એવો, સામાન્ય માત્રના વિચારરૂપ બોધ તે નોઈન્દ્રિયાથવગ્રહ. અવગ્રહનું ગ્રહણ ઉપલક્ષણ-સૂચક છે, તેથી નોઇન્દ્રિયાથવગ્રહનું સાક્ષાત્ ગ્રહણ છે અને તે સિવાય બીજા ઈહા અને અપાયનું ઉપલક્ષણથી ગ્રહણ કરેલું છે. કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી દોષ નથી. l/ર૭ll૪૫૧ . || પચાવંતરે ફંતિયમેયા |. - कतिविहा णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-दव्विंदिया य भाविंदिया य। IT નિરિવાર II. कति णं भंते! दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ दविंदिया पन्नत्ता, तं जहा-दो सोत्ता, दो नेत्ता, दो घाणा, जीहा, फासे। नेरइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ एते चेव, एवं असुरकुमाराणं जाव थणियकुमाराण वि। पुढविकाइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! एगे फासिंदिए पन्नत्ते। एवं जाव वणस्सइकाइयाणं। बेईदियाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! दो दव्विंदिया पन्नत्ता, तंजहा-फासिंदिए य जिन्मिंदिए य। तेइंदियाणं पुच्छा। गोयमा! चत्तारि दव्विंदिया पन्नत्ता, तं जहा-दो घाणा, जीहा, फासे। चउरिदियाणं पुच्छा। गोयमा! छ दव्विंदिया पन्नत्ता, तं जहा-दो णेत्ता, दो घाणा, जीहा, फासे। सेसाणं जहा नेरइयाणं जाव તેમાયા તૂ૦-૨૮૪૧૨ (મૂ9) હે ભગવન! ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે, તે આ પ્રમાણે-દ્રન્દ્રિયો અને ભાવેજિયો. હે ભગવન્! દ્રવ્યન્દ્રિયો કેટલા પ્રકારની છે? હે ગૌતમ! આઠ દ્રવ્યન્દ્રિયો છે. તે આ પ્રમાણે-બે શ્રોત્ર, બે નેત્ર, બે ધ્રાણનાસિકા, જીભ અને સ્પર્શન. હે ભગવન્! નરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! એ આઠ જ હોય છે. એ પ્રમાણે અસુરકુમારોને યાવત્ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય હોય છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે દ્રવ્યન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય અને જિહવેન્દ્રિય. તે ઈન્દ્રિયો સંબધે પૃચ્છા. ' હે ગૌતમ! ચાર દ્રવ્યન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે ઘાણ-નાસિકા, જીભ અને સ્પર્શન, ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! છ દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે નેત્રો, બે નાસિકા, જીભ અને સ્પર્શન. બાકી બધા જીવોને 464. Page #542 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ નિરયિકોની જેમ વૈમાનિકો સુધી જાણવું. //ર૮૪૫રા. (10) 'कतिविहा णं भंते! इंदिया पन्नत्ता' लगवन्! इन्द्रियो 32८॥ ५॥२नी छ? द्रव्येन्द्रियसूत्र सुगम छ. ॥२४॥ तेनो पूर्व विया२ ४२को छ. 'कइ णं भंते! दव्विंदिया पन्नत्ता'-' लगवन्! 2ी द्रव्येन्द्रियो 5 छ'-त्यादि દ્રવ્યન્દ્રિયની સંખ્યા વિષે સૂત્ર અને દંડક સંબન્ધ સૂત્ર પાઠસિદ્ધ છે. ll૨૮૪૫૨ एगमेगस्सणं भंते! नेरइयस्स केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता। केवइया बद्धेल्लगा? गोयमा! अट्ठ। केवइया पुरेक्खडा? गोयमा! अट्ठ वा सोल वा सत्तरस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एगमेगस्सणं भंते! असरकुमारस्स केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता। केवइया बद्धेल्लगा? अट्ठ। केवइया पुरेक्खडा? अट्ठ वा नव वा [सत्तरस वा] संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं जाव थणियकुमाराणं ताव भाणियव्वं। एवं पुढविकाइय-आउकाइय-वणस्सइकाइयस्स वि, नवरं केवइया बद्धेल्लग? ति पुच्छाए उत्तरं एक्के फासिंदियदव्विंदिए पण्णत्ते। एवं तेउकाइय-वाउकाइयस्स वि, नवरं पुरेक्खडा नव वा दस वा। एवं बेइंदियाण वि, णवरं बद्धेल्लगपुच्छाए दोण्णि। एवं तेइंदियस्स वि, णवरं बद्धेल्लगा चत्तारि। एवं चउरिदियस्स वि, नवरं बद्धेल्लगा छ। पंचिंदियतिरिक्खजोणिय-मणूस-वाणमंतर-जोइसिय-सोहम्मीसाणगदेवस्स जहा असुरकुमारस्स, नवरंमणूसस्स पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ णत्थि,जस्सत्थि अट्ठ वा नव वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। सणंकुमार-माहिंद-बंभ-लंतग-सुक्क-सहस्सार-आणय-पाणय-आरण-अच्चुयगेवेज्जगदेवस्स य जहा नेरइयस्स। एगमेगस्स णं भंते! विजय-वेजयंत-जयंत-अपराजियदेवस्स केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? अट्ठ, केवइया पुरेक्खडा? अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा।सव्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा अट्ट, पुरेक्खडा अट्ठ। नेरइयाणं भंते! केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! असंखेज्जा,केवइया पुरेक्खडा? गोयमा! अणंता। एवं जाव गेवेज्जगदेवाणं, नवरंमणूसाणं बद्धेल्लगा सिय संखेज्जा, सिय असंखेज्जा। विजयवेजयंत-जयंत-अपराजितदेवाणं पुच्छा। गोयमा! अतीता अणंता, बद्धेल्लगा असंखेज्जा, पुरेक्खडा असंखेज्जा। सव्वट्ठसिद्धगदेवाणंपुच्छा।गोयमा! अतीता अणंता, बद्धेल्लगा संखेज्जा,पुरेक्खडासंखेज्जा। सू०-२९।।४५३।। (મૂળ) હે ભગવન્! એક એક નૈરયિકને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-ભૂતકાળમાં થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી દ્રવ્યન્દ્રિયો બદ્ધ-વર્તમાનકાળે વિદ્યમાન હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી પુરસ્કૃત-ભવિષ્યકાળે થવાની હોય છે? હે ગૌતમ! આઠ, સોળ, સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્ત દ્રવ્યન્દ્રિયો ભવિષ્યમાં થવાની હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને કેટલી દ્રએન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. 32ी पद्ध-वर्तमान द्रव्येन्द्रियो डोय? माह होय. 32जी लविष्यमा थपानी डोय? सात, माठ, नव, [सत्तर,] સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું. એમ પૃથિવીકાયિકો, અખાયિકો અને વનસ્પતિકાયિકો પણ જાણવા. પરન્તુ કેટલી બદ્ધ-વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય? એ પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શનેન્દ્રિયરૂપ બેન્દ્રિય હોય. એ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિક સંબન્ધ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થનારી જઘન્યપદે નવ અથવા દસ દ્રવ્યેન્દ્રિયો હોય. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેવું. પરન્તુ બદ્ધ-વર્તમાન દ્રવ્યેન્દ્રિયના પ્રશ્નમાં બે દ્રવ્યન્દ્રિયો હોય. એમ તેઈન્દ્રિયોને જાણવું. પરન્તુ તેઓને ચાર બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પરન્તુ તેને છ બદ્ધ-વર્તમાન દ્રવ્યન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને 465 Page #543 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं અસુરકુમારની પેઠે કહેવું. પરન્ત મનુષ્યને દ્રવ્યન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યત અને નૈવેયક દેવને નરયિકની પેઠે જાણવું. હે ભગવન્! એક એક વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત દ્રવ્યન્દ્રિયો થયેલી હોય. કેટલી બદ્ધ-વર્તમાન દ્રવ્યન્દ્રિયો હોય? આઠ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? આઠ, સોળ, ચોવીશ અથવા સંખ્યાતી હોય. સવર્થસિદ્ધ દેવને અતીત-ભૂતકાળે અનન્ત દ્રવ્યન્દ્રિયો થયેલી હોય. બદ્ધ-વર્તમાન આઠ હોય અને ભવિષ્યમાં થવાની આઠ હોય. હે ભગવન! નરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ન થયેલી હોય. કેટલી બદ્ધ-વિદ્યમાન હોય? હે ગૌતમ! અસંખ્યાતી હોય. અને ભવિષ્યમાં થવાની કેટલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. એ પ્રમાણે રૈવેયક દેવો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચિત્ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! અતીત કાળે અનન્ત, બદ્ધ-વર્તમાન અસંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સવથિસિદ્ધ દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! પૂર્વકાળે થયેલી અનન્ત, વિદ્યમાન સંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની સંખ્યાતી દ્રવ્યન્દ્રિયો હોય છે. //ર૯ll૪૫૩ (ટી) એક એક જીવ સંબધે અતીત, બદ્ધ (વર્તમાન) અને પુરસ્કૃત (ભવિષ્યમાં થવાની) દ્રવ્યન્દ્રિયના વિચારમાં ‘પુરવઠા અદૃ વા સોસ, વા સરસ વા વા વા અવિન્ના વા વંતા વા' પુરસ્કૃત-ભવિષ્યકાલીન દ્રવ્યન્દ્રિયો આઠ, સોળ, સત્તર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ન જાણવી. જે નૈરયિક પછીનાજ ભવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય-મુક્ત થાય તેને મનુષ્ય ભવસંબન્ધી આઠ ઇન્દ્રિયો, અને જે પછીના ભવમાં તિર્યચપણું પામી ત્યાંથી મરણ પામી મનુષ્યમાં આવીને સિદ્ધ થાય તેને તિર્યંચભવની આઠ અને મનુષ્યભવની આઠ મળીને સોળ ઇન્દ્રિયો હોય. જે નરકથી નીકળી પછીના ભવમાં તિર્યંચપંચેન્દ્રિયપણું પામી ત્યાર પછી એક ભવમાં પૃથિવીકાયિકાદિ થઈને મનુષ્યમાં આવી સિદ્ધ થાય તેને તિર્યંચભવની આઠ, એક પૃથિવીકાયિકાદિભવની અને આઠ મનુષ્યભવની એમ સત્તર દ્રવ્યોર્જિયો હોય. સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતી, અસંખ્યાતા કાળ સુધી રહેનારને અસંખ્યાતી અને અનન્તકાળ પથત રહેનારને અનન્ત દ્રવ્યન્દ્રિયો હોય. . અસુરકુમાર સૂત્રમાં ‘પુરવઠા મદ્દ વા નવ વા' ભવિષ્યમાં પ્રાપ્ત થવાની આઠ અથવા નવ વગેરે ઇન્દ્રિયો હોય. તેમાં અસુરકુમારના ભવથી નીકળી પછીના ભાવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યન્દ્રિયો હોય. અસુરકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથિવી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તેથી પછીના ભાવમાં પૃથિવ્યાદિમાં જઈને ત્યાર પછી મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને નવ ઈન્દ્રિયો હોય, સંખ્યાતી, અસંખ્યાતી અને અનન્ત દ્રવ્યેન્દ્રિયોનો વિચાર પૂર્વની પેઠે કરવો. પૃથિવી, પાણી અને વનસ્પતિના સૂત્રમાં રેવડી અદૃ વા નવ વા' ઈતિ. ભવિષ્યમાં થવાની આઠ, નવ વગેરે ઈન્દ્રિયો હોય છે. પૃથિવ્યાદિ પોતાના ભવથી નીકળીને પછી મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને સિદ્ધ થાય, તેમાં જે પછીના ભાવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને મનુષ્યભવ સંબન્ધી આઠ ઈન્દ્રિયો હોય, અને જે પછી એક પૃથિવ્યાદિ ભવ કરીને ત્યારબાદ મનુષ્યભવ પામી સિદ્ધ થાય તેને નવ દ્રવ્યન્દ્રિયો હોય. તેજસ્કાયિક અને વાયુકાયિકો મરણ પામી તરત મનુષ્યપણું જ પામતા નથી, અને બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પછી તુરત મનુષ્યપણું પામે છે, પરંતુ તેઓ સિદ્ધ થતા નથી, તેથી તેઓના સૂત્રમાં જઘન્ય પદે નવ કે દસ દ્રવ્યન્દ્રિયો હોય એમ કહેવું જોઇએ. બાકીનાનો વિચાર પૂર્વે કહ્યા પ્રમાણે કરવો, મનુષ્યસૂત્રમાં પુરસ્કૃત-ભવિષ્યમાં થવાની દ્રન્દ્રિયો કોઈને હોય અથવા ન હોય, તે ભવેજ સિદ્ધ થનારને ન હોય અને બાકીનાને હોય, જેઓને હોય તેઓ પણ જો પછીના ભવમાં ફરીથી મનુષ્ય થઈને સિદ્ધ થાય તેને આઠ અને જે વચ્ચે પૃથિવ્યાદિનો એક ભવ કરી મનુષ્ય થઈને સિદ્ધ થાય તેને નવ હોય. બાકીનાનો વિચાર પૂર્વની પેઠે કરવો. સનકુમારાદિ દેવો મરણ પામી તુરત પૃથિવ્યાદિમાં 466 Page #544 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ આવતા નથી, પરન્તુ પંચેન્દ્રિયોમાં આવે છે. તેથી તેઓ નૈરયિકોની પેઠે કહેવા. માટે કહ્યું છે કે ‘સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, लान्त, शुरु, सहसार, ज्ञानत, प्राएात, खारा, अय्युत जने ग्रैवेय हेवोने नैरयिोनी पेठे म्हेवु. વિજયાદિ ચા૨ દેવ સંબન્ધી સૂત્રોમાં જે પછીના ભવમાં મનુષ્યપણું પામીને સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય. જે એકવાર મનુષ્ય થઇને ફરીથી પણ મનુષ્યપણું પામી સિદ્ધ થાય તેને સોળ દ્રવ્યેન્દ્રિયો હોય, અને જે વચ્ચે દેવપણું અનુભવી મનુષ્ય થઇને સિદ્ધ થાય તેને ચોવીશ હોય, કારણ કે મનુષ્યભવમાં આઠ, દેવભવમાં આઠ અને ફરીથી મનુષ્યભવમાં આઠ. સંખ્યાતા કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. અહીં વિજયાદિ ચાર દેવોમાં ગયેલા ઘણા કાળપર્યન્ત असंख्याता } अनन्ताण सुधी संसारमा रहेता नथी. तेथी 'संखेज्जा वा' संख्यात आज उह्यो छे, पए। 'नासंखेज्जा अनंता વા'—અસંખ્યાત અને અનન્તકાળ કહ્યો નથી. સર્વાર્થસિદ્ધ પછીના ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે, તેથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ભવિષ્યમાં થવાની આઠ જ દ્રવ્યેન્દ્રિયો હોય છે. બહુવચનના વિચારમાં નૈરયિકસૂત્રને વિષે બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાતી હોય છે, કારણ કે નૈરયિકો અસંખ્યાતા છે. એ प्रमाणे जाडीना सूत्रोभां उपयोग-ध्यान राजी हेवु. परन्तु मनुष्यसूत्रमा 'सिय संखिज्जा सिय असंखिज्जा' – ५६ाय સંખ્યાતી હોય અને કદાચ અસંખ્યાતી હોય. અહીં સંમૂર્છિમ મનુષ્યો કદાચિત્ સર્વથા હોતા નથી, કારણ કે તેનો ચોવીશ મુહૂર્તપ્રમાણ વિરહકાળ પૂર્વે કહ્યો છે. જ્યારે સંમૂમિ મનુષ્યો પ્રશ્નસમયે સર્વથા ન હોય ત્યારે સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય, કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. જ્યારે સંમૂર્છિમ મનુષ્યો પણ હોય છે ત્યારે અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવો સંખ્યાતા હોય છે, કારણ કે બાદર અને મોટા શરીરવાળા છતાં પરિમિત ક્ષેત્રમાં રહે છે. તેથી તેઓને બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો સંખ્યાતી હોય છે. I૨૯૦૪૫૩|| एगमेगस्स णं भंते! नेरइयस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता ? गोयमा ! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा ! अट्ठ, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एगमेगस्स णं भंते! नेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चडवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा । एवं जाव थणियकुमारत्ति। एगमेगस्स णं भंते! नेरइयस्स पुढविकाइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा ! अनंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि एक्को वा दो वा तिण्णिं वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा, एवं जाव वणस्सइकाइयत्ते । एगमेगस्स णं भंते! नेरइयस्स बेइन्दियत्ते केवइया दव्विन्दिया अतीता ? गोयमा ! अनंता, केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि, केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्सत्थि दो वा चत्तारि वा छ वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं तेइन्दियत्ते वि, नवरं पुरेक्खडा चत्तारि वा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं चउरिंदियत्तेवि, नवरं पुरेक्खडा छ वा बारस वा अट्ठारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। पंचिंदियतिरिक्खजोणियत्ते जहा असुरकुमारते। मणूसत्ते वि एवं चेव, नवरं केवइया पुरेक्खडा ? अट्ठ वा सोलस वा चडवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा । सव्वेसिं मणूसवज्जाणं पुरेक्खडा मणूसत्ते कस्सइ अत्थि कस्सइ नत्थि त्ति एवं ण वुच्चति । वाणमंतर - जोइसिय- सोहम्मग- जांव गेवेज्जगदेवत्ते अतीता अनंता, बद्धेल्लगा नत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा 467 Page #545 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एगमेगस्सणं भंते! नेरइयस्स विजय-वेजयंतजयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! णत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! पत्थि, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि कस्सइ नत्थि,जस्स अत्थि अह वा सोलस वा। सव्वट्ठसिद्धगदेवत्ते अतीता नत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा कस्सइ अत्थिकस्सइ णत्थि,जस्स अत्थि अट्ठा एवंजहा नेरइयदंडओ नीतो तहा असुरकुमारेण वि नेतव्वो, जाव पंचिंदियतिरिक्खजोणिएणं, नवरं जस्स सट्टाणे जइ बद्धेल्लगा तस्स तइ માળિયવ્યા Iકૂ૦-૨૦૪૬૪ (મૂ૦) હે ભગવન્! એક એક નૈરયિકને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત–ભૂતકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ન થયેલી હોય. કેટલી વર્તમાને હોય? હે ગૌતમી આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઇને થવાની ન હોય જેને થવાની હોય. તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. હે ભગવન્! એક એક નરયિકને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી અને અનન્ત થવાની હોય. એ પ્રમાણે વાવત્ સ્વનિતકુમારપણામાં જાણવું. હે ભગવન! એક એક નરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય, જેને થવાની હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયપણામાં જાણવું. હે ભગવન્! એક એક નરયિકને બેઈન્દ્રિયપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમી નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે તેઈન્દ્રિયપણામાં પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિક્રિયપણામાં પણ સમજવું પરંતુ ભવિષ્યમાં થવાની છે, બાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણામાં પણ જાણવું. મનુષ્યપણામાં પણ એમજ સમજવું. પરંતુ ભવિષ્યમાં કેટલી દ્રવ્યન્દ્રિયો થવાની હોય? આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. મનુષ્ય સિવાય બધાને મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય એમ ન કહેવું. વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ યાવત્ રૈવેયકદેવપણામાં દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે અનન્ત થયેલી હોય, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી, અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. હે ભગવન્! એક એક નરયિકને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત–ભૂતકાળે થયેલી હોય? હે ગતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. સવથિસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત અને બદ્ધ નથી, ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને ભવિષ્યમાં થવાની છે તેને આઠ દ્રવ્યન્દ્રિયો થવાની હોય એ પ્રમાણે જેમ નરયિકનો દંડક કહ્યો તેમ અસુરકુમાર વડે પણ દંડક કહેવો. યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ વડે દંડક કહેવો. પરંતુ જેને સ્વસ્થાનમાં જેટલી - બદ્ધ-વર્તમાન દ્રવ્યન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. ૩૦/૪પ૪l 468. Page #546 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ एगमेगस्स णं भंते! मणूसस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! पत्थि, केवइया पुरेक्खडा? गोयमा। कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं जाव पंचिंदियतिरिक्खजोणियत्ते, णवरं एगिदियविगलिंदिएसु जस्स जइ पुरेक्खडा तस्स तत्तिया भाणियव्वा। एगमेगस्स णं भंते! मणूसस्स मणूसत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! अट्ठ, केवइया पुरेक्खडा? कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। वाणमंतरजोइसिय जाव गेवेज्जगदेवत्तेजहा नेरइयत्ते। एगमेगस्सणं भंते! मणूसस्स विजय-वेजयंत-जयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा। केवइया बद्धेल्लगा? गोयमा! नत्थि, केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सऽत्थि अट्ठ वा सोलस वा। एगमेगस्स णं भंते! मणूसस्स सव्वद्वसिद्धगदेवत्ते केवतिता दव्विंदिया अतीता? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ। वाणमंतरजोतिसिए जहा नेरतिए। सोहम्मगदेवे वि जहा नेरइए, नवरं सोहम्मगदेवस्स विजय-वेजयंत-जयंत-अपराजियत्ते केवइया दव्विंदिया? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सति णत्थि,जस्स अस्थि अट्ठ वा सोलस वा। सव्वट्ठसिद्धगदेवत्ते जहा नेरइयस्स, एवं जाव गेवेज्जगदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते ताव णेतव्वं ।।सू०-३१।।४५५।। (મૂળ) હે ભગવન્! એક એક મનુષ્યને નારકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય?ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને ભવિષ્યમાં થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિપણામાં જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં જેને જેટલી ભવિષ્યમાં થવાની દ્રન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ-વર્તમાન હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી-ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. વ્યંતર, જ્યોતિષિક, યાવત્ રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! એક એક મનુષ્યને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યજિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ અથવા સોળ હોય. કેટલી વર્તમાન હોય?ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. હે ભગવન્! એક એક મનુષ્યને સવર્થસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વર્તમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. વ્યત્તર અને જ્યોતિષ્ક નૈરયિકની પેઠે જાણવા. અને સૌધર્મદિવ પણ નરયિકની. જેમ કહેવો. પરંતુ સૌધર્મદેવને વિજય, વૈજયંત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી વ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વિદ્યમાન હોય?ન હોય. કેટલી 469 Page #547 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. સવર્થસિદ્ધદેવપણામાં નરયિકની પેઠે કહેવું એ પ્રમાણે યાવત્ રૈવેયકદેવને યાવત્ સર્વાર્થસિદ્ધદેવપણામાં એમજ કહેવું. /૩૧૪૫૫ एगमेगस्स णं भंते! विजय-वेजयंत-जयंत-अपराजितदेवस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता,केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि,केवइया पुरेक्खडा? गोयमा। णत्थिा एवं जावपंचिंदियतिरक्खजोणियत्ते। मणूसत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अट्ठवासोलस वा चठवीसावा संखेज्जा वा। वाणमंतरजोइसियत्ते जहा नेरइयत्ते। सोहम्मगदेवत्तेऽतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा। एवं जाव गेवेज्जगदेवत्ते। विजय-वेजयंतजयंत-अपराजितदेवत्ते अतीता कस्सइ अंत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ, केवतिया बद्धेल्लगा? अट्ठ, केवतिया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ। एगमेगस्स णं भंते! विजयवेजयंत-जयंत-अपराजियदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! पत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! नत्थि केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ। एगमेगस्स णं भंते! सव्वट्ठसिद्धग-देवस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा। अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! त्थि, केवइया पुरेक्खडा? गोयमा! णत्थिा एवं मणूसवज्जं जाव गेवेज्जगदेवत्ते, नवरं मणूसत्ते अतीता अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? गोयमा! अट्ठ। विजयवेजयंत-जयंत-अपराजितदेवत्ते अतीता कस्सति अत्थिकस्सति नत्थि,जस्स अत्थि अट्ठ,केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि,केवइया पुरेक्खडा? गोयमा! णत्थिा एगमेगस्सणंभंते सव्वट्ठसिद्धग-देवस्ससव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! णत्थि, केवइया बद्धेल्लगा? गोयमा! अट्ठ, केवइया पुरेक्खडा? गोयमा! णत्थि । सू०-३२।।४५६॥ . (મૂ9) હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત . अणे येली डोय? 3 गौतम! मनन्त होय. प क्षी डोय? 3 गौतम! न होय. ही भविष्यमा पानी डाय? હે ગૌતમ! ન હોય. એ પ્રમાણે વાવત્ પંચેન્દ્રિય તિયચપણામાં કહેવું. મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે ન હોય. અને ભવિષ્યમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિષ્કપણામાં નરયિકપણામાં કહ્યું તેમ કહેવું. સૌધર્મદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે નથી અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ રૈવેયકપણામાં જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને સર્વાર્થસિદ્ધ દેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક સવથિસિદ્ધ દેવને નરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમી ન હોય. કેટલી ભવિષ્યમાં 470 Page #548 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ થવાની હોય? હે ગૌતમ! ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ રૈવેયકપણામાં જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અન હોય. કેટલી વર્તમાન હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! આઠ થવાની હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! ન હોય. હે ભગવન્! એક એક સર્વાર્થસિદ્ધ દેવને સવથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે गौतम! न होय. ॥३२॥४५६॥ नेरइयाणं भंते। नेरइयत्ते केवतिता दव्विंदिया अतीता? गोयमा! अणंता,केवइया बद्धल्लगा? गोयमा। असंखेन्जा, केवइया पुरेक्खडा? गोयमा! अणंता। नेरइयाणं भते! असुरकुमारत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? गोयमा! अणंता, एवं जाव गेज्जगदेवत्ते। नेरइयाणं भंते! विजय-वेजयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? नत्थि, केवइया बद्धेल्लगा? पत्थि, केवइया पुरेक्खडा? असंखिज्जा, एवं सव्वट्ठसिद्धगदेवत्ते वि। एवं जाव पंचिंदियतिरिक्खजोणियाणं सव्वद्वसिद्धगदेवत्ते भाणियव्वं,नवरंवणस्सइकायइयाणंविजय-वेजयंत-जयंत-अपराजितदेवत्तेसव्वद्वसिद्धगदेवत्ते य पुरेक्खडा अणंता,सव्वेसिंमणूस-सव्वट्ठसिद्धगवज्जाणं सहाणे बद्धेल्लगा असंखेज्जा, परद्धाणे बद्धेल्लगा णत्थिा वणस्सइकाइयाणं सट्ठाणे बद्धेल्लगा अणंता। मणूसाणं नेरइयत्ते अतीता अणंता, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अणंता। एवं जाव गेवेज्जगदेवत्ते, नवरं सहाणे अतीता अणंता, बद्धेल्लगा सिय संखेज्जा सिय असंखेज्जा, पुरेक्खडा अणंता। मणूसाणं भंते! विजय-वेजयंत-जयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? संखेज्जा, केवइया बद्धेल्लगा? णत्थि, केवइया पुरेक्खडा? सिय संखेज्जा सिय असंखेज्जा। एवं सव्वट्ठसिद्धगदेवत्ते वि। वाणमंतर-जोइसियाणं जहा णेरइयाणं। सोहमग्गदेवाणं एवं चेव। णवरं विजयवेजयंत-जयंत-अपराजियदेवत्ते अतीता असंखेज्जा, बद्धलगा णत्थि, पुरेक्खडा असंखेज्जा। सव्वट्ठसिद्धगदेवत्ते अतीता पत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा असंखेज्जा, एवं जाव गेवेज्जगदेवाणं। विजय-वेजयंत-जयंतअपराजितदेवाणं भंते! नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? णत्थि, केवइया पुरेक्खडा? णत्थिा एवं जाव जोइसियत्ते वि, णवरं मणूसत्ते अतीता अणंता, केवइया बद्धेल्लगा? णत्थि, पुरेक्खडा असंखिज्जा। एवं जाव गेवेज्जगदेवत्ते सहाणे अतीता असंखेज्जा, केवइया बद्धेल्लगा? असंखिज्जा, केवइया पुरेक्खडा? असंखेज्जा। सव्वट्ठसिद्धगदेवत्ते अतीता नत्थि, बद्धेल्लगा नत्थि, पुरेक्खडा असंखेज्जा। सव्वट्ठसिद्धगदेवाणं भंते! नेरइयत्ते केवतिया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवतिया बद्धेल्लगा? नत्थि, केवतिया पुरेक्खडा? णत्थिा एवं मणूसवज्जताव गेवेज्जगदेवत्ते। मणुसत्ते अतीता अणंता, बद्धेल्लगा नत्थि, पुरेक्खडा संखेज्जा। विजय-वेजयंत-जयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? संखेज्जा,केवइया बद्धेल्लगा?णत्थि,केवइया पुरेक्खडा?णत्थिासव्वट्ठसिद्धगदेवाणं भंते! सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? णत्थि, केवइया बद्धेल्लगा? संखिज्जा, केवइया पुरेक्खडा? णत्थिा दारं ११। सू०-३३।।४५७।। (મૂળ) હે ભગવન્! નરસિકોને નરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનંત હોય. કેટલી વર્તમાન 471 Page #549 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना- सूत्र भाग १ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं કાળે હોય? હે ગૌતમ! અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! અનન્ત થવાની હોય. હે ભગવન્! નૈયિકોને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવત્ ત્રૈવેયકદેવપણામાં જાણવું. હે ભગવન્! નૈરયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થસિદ્ધદેવપણામાં પણ જાણવું. એમ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સર્વાર્થસિદ્ધદેવપણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં તથા સર્વાર્થસિદ્ધ દેવપણામાં ભવિષ્યમાં થવાની દ્રવ્યન્દ્રિયો અનંત હોય. મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ સિવાય બધાને સ્વસ્થાનને આશ્રયી બદ્ધ— વર્તમાન દ્રવ્યન્દ્રિયો અસંખ્યાતી હોય. પરસ્થાનને આશ્રયી વર્તમાન કાળે દ્રવ્યેન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને બદ્ધ–વર્તમાન દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. મનુષ્યોને નૈરયિકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનંત હોય. વર્તમાન કાળે નથી, અને ભવિષ્યમાં થવાની અનન્ત હોય. એ પ્રમાણે યાવત્ પ્રૈવેયકદેવપણામાં જાણવું. પરંતુ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કદાચ સંખ્યાતી હોય અને કદાચ અસંખ્યાતી હોય, અને ભવિષ્યમાં થવાની અનંત હોય. હે ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કદાચિત્ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ ત્રૈવેયક દેવો સુધી જાણવું. હે ભગવન્! વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિતદેવોને નારકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્ય કાળમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે યાવત્ જ્યોતિષિકદેવપણામાં પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય? ન હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ પ્રૈવેયકદેવપણામાં સ્વસ્થાનની અપેક્ષાએ અતીત કાળે અસંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અસંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાન કાળે ન હોય અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધદેવોને ના૨કપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ત્રૈવેયકદેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળું ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવોને સર્વાર્થસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? સંખ્યાતી હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. I૩૩૪/૪૫૭॥ कति णं भंते! भाविंदिया पन्नत्ता ? गोयमा ! पंच भाविंदिया पन्नत्ता, तं जहा- सोतिंदिए, जाव फासिंदिए । नेरइयाणं ભંતે! તિ માવિલિયા પન્નત્તા?ોયમા! પંચ માવિલિયા પન્નત્તા, તં નહા-સોતિત્તેિ, નાવ ાન્નિતિ વં નસ્સ ज इंदिया तस्स तइ भाणितव्वा, जाव वेमाणियाणं। एगमेगस्स णं भंते! नेरइयस्स केवइया भाविंदिया अतीता? गोयमा! अनंता, केवइया बद्धेल्लगा? पंच, केवइया पुरेक्खडा ? पंच वा दस वा एक्कारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारस्स वि, नवरं पुरेक्खडा पंच वा छ वा संखेज्जा वा असंखेज्जा वा 472 Page #550 -------------------------------------------------------------------------- ________________ पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं श्री प्रज्ञापना सूत्र भाग १ अणंता वा। एवं जाव थणियकुमारस्स वि। एवं पुढविकाइय-आउकाइय-वणस्सइकाइयस्स वि, बेइंदियतेइंदिय-चउरिंदियस्स वि। तेउकाइय-वाउकाइयस्स वि एवं चेव, नवरं पुरेक्खडा छ वा सत्त वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। पंचिंदियतिरिक्खजोणियस्स जाव ईसाणस्स जहा असुरकुमारस्स, नवरं मणुसस्स पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ नत्थि त्ति भाणियव्वं। सणंकुमार-जाव गेवेज्जगस्स जहा नेरइयस्स। विजयवेजयंतजयंतअपराजितदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच, पुरेक्खडा पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा। सव्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच, केवइया पुरेक्खडा? पंच। नेरइयाणं भंते। केवइया भाविंदिया अतीता? गोयमा। अणंता, केवइया बद्धेल्लगा? असंखेज्जा, केवइया पुरेक्खडा? अणंता। एवंजहादव्विंदिएसुपोहत्तेणंदंडतो भणितो तहा भाविंदिएसुवि पोहत्तेणं दंडतो भाणियव्वो, नवरंवणस्सइकाइयाणं बद्धेल्लगा वि अणंता ।।सू०-३४।।४५८॥ (મૂ૦) હે ભગવન્! કેટલી ભાવેન્દ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો કહી છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! નરયિકોને કેટલી ભાવેન્દ્રિયો હોય છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો હોય છે. તે આ. પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો વૈમાનિકો સુધી કહેવી. હે ભગવન્! એક એક નરયિકને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? પાંચ, દસ, અગિયાર, સંખ્યાતી, અસંખ્યાત કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારને પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારને પણ જાણવું. એમ પૃથિવીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકને પણ સમજવું. બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પણ એમજ જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયકને : પણ એમજ કહેવું. પરન્ત ભવિષ્યમાં થવાની છે, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને યાવત્ ઈશાનદેવને અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ મનુષ્યને ભવિષ્યમાં થવાની ભાવેન્દ્રિયો કોઈને હોય અને કોઈને ન હોય એમ કહેવું. સનસ્કુમાર યાવત્ રૈવેયકને નૈરયિકની જેમ જાણવું. વિજય; વૈજય, જયન્ત અને અપરાજિત દેવને દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય અને ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સવથસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? પાંચ થવાની હોય. હે ભગવન્! નરયિકોને કેટલી ભાવેન્દ્રિય અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત ' હોય. કેટલી વર્તમાનકાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અનન્ન થવાની હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો તેમ ભાવેન્દ્રિયમાં પણ બહુવચન વડે દંડક કહેવો, પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાન કાળે ભાવેન્દ્રિયો અનન્ન હોય છે. ૩૪૪૫૮ एगमेगस्स णं भंते! नेरइयस्स नेरइयत्ते केवतिया भाविंदिया अतीता? गोयमा! अणंता, बद्धेल्लगा? पंच, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ नत्थि,जस्स अत्थि पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं, नवरंबद्धेल्लगा नत्थिा पुढविकाइयत्ते जाव बेईदियत्तेजहा दव्विंदिया। तेइंदियत्ते तहेव, नवरं पुरेक्खडा तिण्णि वा छ वा णव वासंखेज्जा वा असंखेज्जा वा अणंता वा।एवं चठरिंदियत्ते वि, नवरं पुरेक्खडा चत्तारिवा अट्ठ वा बारस वा संखेज्जा वा असंखेन्जा वा अणंता वा। एवं एए चेव गमा चत्तारि जाणेतव्वाजे चेवदव्विंदिएसु,णवरंतइयगमे जाणितव्वाजस्सजइ इंदिया ते पुरेक्खडेसु मुणेतव्या। चउत्थगमे जहेव दव्विंदिया, जाव सव्वट्ठसिद्धगदेवाणंसव्वट्ठसिद्धगदेवत्ते केवतिया भाविंदिया अतीता? नत्थि, 473 Page #551 -------------------------------------------------------------------------- ________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बद्धेल्लगा संखिंज्जा, पुरेक्खडा णत्थि । समत्तो बीओ उद्देसो । सू० - ३५ ।। ४५९ ॥ पन्नवणाए भगवईए पन्नरसमं इन्दियपयं समत्तं । पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं (મૂળ) હે ભગવન્! એક એક નૈયિકને નૈરિયકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને હોય અને કોઇને ન હોય, જેને હોય તેને પાંચ, દસ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્તનિતકુમાર સુધી જાણવું. પરંતુ વર્તમાન કાળે ન હોય. પૃથિવીકાયિકપણામાં યાવત્ બેઇન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી તેમ ભાવેન્દ્રિયો કહેવી. તેઇન્દ્રિયપણામાં પણ તેમજ કહેવું. પરંતુ ભવિષ્યમાં થવાની ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયપણામાં પણ એમજ જાણવું. પરન્તુ ભવિષ્યમાં થવાની ભાવન્દ્રિયો ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોમાં જે ચાર ગમ-પાઠ કહ્યા છે તે આ ચારે પાઠ અહીં જાણવા. પરંતુ ત્રીજા ગમને વિષે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો ભવિષ્યમાં જાણવી. ચોથા ગમન વિષે જેમ દ્રવ્યેન્દ્રિયો કહી છે તેમ કહેવી. યાવત્ સર્વાર્થસિદ્ધ-દેવપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? ન હોય. બીજો ઉદ્દેશક સમાપ્ત. ||૩૫૪૫૯૫ પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં પંદરમું ઇન્દ્રિયપદ સમાપ્ત. (ટી૦) ‘પામેળમ્સ નં. ભંતે નેફ્યલ્સ નેફ્યત્તે' હે ભગવન્! એક એક નૈયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય—ઇત્યાદિ, ‘પુરસ્કૃત-ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો કોઇને હોય અને કોઇને ન હોય. જે નરકથી નીકળી ફરીથી પણ નૈયિકપણું નહિ પામે તેને ન હોય. જે નારકપણું પામશે તેને હોય, તે પણ જો એકવાર નરકમાં આવવાનો હોય તો તેને આઠ, બે વાર આવવાનો હોય તો સોળ, ત્રણ વાર આવવાનો હોય તો ચોવીશ, સંખ્યાતી વાર આવવાનો હોય તો સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયનો ઇત્યાદિ હોય. મનુષ્યપણાના વિચારમાં ‘સદ્ અસ્થિ સ્મર્ ળસ્થિ' કૃતિ ન વòવ્યક્—કોઇને હોય અને કોઇને ન હોય એમ ન કહેવું, કારણ કે તેઓનું મનુષ્યોમાં આગમન અવશ્ય થવાનું છે. તેથી જઘન્યપદે આઠ અને ઉત્કૃષ્ટથી અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય છે એમ કહેવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતના વિચારમાં અતીત કાળે દ્રવ્યેન્દ્રિયો નથી, કારણ કે વિજયાદિ ચાર અનુત્તરમાં ગયેલો જીવ અવશ્ય ત્યાંથી મરણ પામી તથાસ્વભાવથી કદિ પણ નૈરયિકથી માંડી તિર્યંચ પંચેન્દ્રિય સુધીના દંડકોમાં તથા વ્યન્તર અને જ્યોતિષિકોમાં આવવાનો નથી, પણ મનુષ્યોમાં અને સૌધર્માદિ દેવોમાં આવશે, ત્યાં પણ જધન્યથી એક, બે અને ત્રણ ભવ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવ સુધી, પરન્તુ અસંખ્યાતા કે અનન્ત ભવ સુધી આવશે નહિં, તેથી નૈરયિકને વિજયાદિપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે નથી, પુરસ્કૃત-ભવિષ્યમાં દ્રવ્યેન્દ્રિયો આઠ અથવા સોળ હોય છે. કારણ કે વિજયાદિમાં બે વાર ઉત્પન્ન થાય છે તેનો પછીના ભવમાં અવશ્ય મોક્ષ થાય છે. એ પ્રમાણે જેમ નૈરયિકનો નૈરયિકપણા વગેરે ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો, તેમ અસુકુમારાદિ પ્રત્યેકનો વિચાર કરવો. અને પૂર્વોક્ત ભાવના અનુસારે સ્વયં ઉપયોગ રાખી વિચારવું. ભાવેન્દ્રિયસૂત્રો પણ સુગમજ છે, કેવળ દ્રવ્યેન્દ્રિય સંબન્ધે કહેલી ભાવનાને અનુસા૨ે ત્યાં વિચાર કરવો. શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પંદરમાં ઇન્દ્રિયપદનો બીજો ઉદ્દેશક સમાપ્ત. 474 Page #552 --------------------------------------------------------------------------  Page #553 -------------------------------------------------------------------------- ________________ સાધુથી રાત્રે લાઈટની પ્રભામાં વાંચી શકાય કે નહિ ? સાધુ લાઈટની ઉજેટ્ટી પોતાના ઉપર ન પડે, તે રીતે સાઈટની પ્રભામાં વાંચતા કે લખતા હોય, તેથી તેને સામાતા અગ્નિકાયની વિરાધનાનો દોષ ન લાગે. પણ તેને ઘણીવાર લાઈટ કરાવવાનો અને અનુમોદવાનો દોષ તો -- લાગે છે. લાઈટ બંધ થાય તો તરત થાય છે કે સાઈટ ઝટ આવે તો સારૂ ! તેમાં લાઈટ ચાલુ થાય એટલે આનંદ પણ થાય છે અને લખવા વાંચવાનું શરૂ કરી દે છે. આ થઈ અનુમોદના. આ રીતે વાંચવા-લખવામાં રસ પડી ગયો. કોઈવાર લાઈટ ચાલુ કરવાનું સૂચન કરતો પણ સાધુ થઈ જાય છે. તો આ કરાવવાની વાત થઈ! (હાથે બટન દબાવતા પણ થઈ ગયા છે.) સાઈટની પ્રભામાં વાંચનાર-લખનારને તે પ્રણામાં ઓછું દેખાય, તો ત્યારે લાઈટના પ્રકાશનો પણ ઉપયોગ કરી લેવાનું મન થઈ જાય છે, અને કદાચ કરી પણ લે છે આવી પ્રવૃત્તિઓની પરંપરા શરૂ થવાનો પણ ઘણો સંભવ હોવાથી લાઈટની પ્રમાનો ઉપયોગ વાંચવા લખવામાં સાધુ ન કરે તો તે ધર્મ ગણાય. Pu. ABH Page #554 -------------------------------------------------------------------------- ________________ ' જગતના જીર્વોને સમજયા વિના જીવયાનું પાલન થઈ શકતું જ નથી. આ અટલ સિદ્ધાંત છે. '* જીવદયાનું પાલન એ સર્વોપરી ધર્મ છે. | સર્વોપરી ધર્મ કરવા માટે સર્વપ્રથમ સ્વ ની દયા નું સ્વરૂપ સમજવું આવશ્યક છે. ' જયાં સ્વદયા છે. ત્યાં જ વાસ્તવિક જીdયા હોય છે. '* મુનિ જીવનમાં સ્વદયા એ જ સર્વોત્તમ ઘર્મ. | ' મુનિ ઝાન સ્વદયા ઉપર જ આધારિત છે. | સાધુ પોતાના આત્માની હિંસા કરીને પરદયાના ઢોલ વગાડે એ તો શબના ગળામાં ગુલાબના ફૂલ્લોનો હાર પહેરાવવા જેવું અશોભનીય કૃત્ય છે. * આગમકારોંએ મુનિજીવન માટે જે મર્યાદાઓ બાંધી છે એ મર્યાદાઓનો ભંગ એટલે જ આત્માની હિંસા. * આ પન્નgણાસૂત્ર જીર્વાના સ્વરૂપને સમજીને સ્વાભદયાનું પાલન કરવા માટે સર્વોત્તમ ઉપયોગી ગ્રંથ છે. * આ ગ્રંથવાંચીને જેટલું ચિંતન મનન થશે એટલો સ્વોપકાર વધારે થશે. એજ જયાનંદ MULTY GRAPHICS (022) 2387372742388422