SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ छटुं वक्कंतिय पयं तइयं सअंतरं दारं श्री प्रज्ञापना सूत्र भाग १ નથી. વિકલેન્દ્રિયોમાં અન્તર્મુહૂર્તનો ઉપપાતવિરહકાળ હોય છે. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનો પણ એજ પ્રમાણે અન્તર્મુહૂર્તનો ઉપપાતવિરહકાળ છે, અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપપાતવિરહકાળ બાર મુહૂર્તનો છે. સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોનો અનુક્રમે ચોવીશ અને બાર મુહૂર્તનો છે. એટલે સંમૂર્ચ્છિમ મનુષ્યોનો ચોવીશ મુહૂર્તનો અને ગર્ભજ મનુષ્યોનો બાર મુહૂર્તનો છે. વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન કલ્પમાં પ્રત્યેકને ચોવીશ મુહુર્તો, સનત્કુમાર કલ્પમાં નવ દિવસ અને વીશ મુહૂર્ત, માહેન્દ્રમાં બાર દિવસ અને દસ મુહૂર્ત, બ્રહ્મલોકમાં સાડી બાવીશ દિવસ, લાન્તકમાં પીસતાળીશ દિવસ, મહાશુક્રમાં એંશી દિવસ, સહસ્રારમાં સો દિવસ, ત્યાર પછી આનત અને પ્રાણત એ બે દેવલોકમાં સંખ્યાતા માસ અને આરણ અચ્યુત એ ઉ૫૨ના બે દેવલોકમાં સંખ્યાતા વરસ. નીચેના ત્રણ, મધ્યમ ત્રણ અને ઉપરના ત્રણ ત્રૈવેયકમાં અનુક્રમે સંખ્યાતા એ સેંકડો, સંખ્યાતા હજા૨ અને સંખ્યાતા લાખ વર્ષનો ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવો. વિજયાદિ ચાર અનુત્તરમાં અસંખ્ય કાળ તથા સર્વાર્થ સિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉપપાતવિરહ જાણવો. બીજું દ્વાર સમાપ્ત. II૨થી૧૧॥૨૦॥ ||તલ્ડ્સ સમંતરવાર || नेरइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति । तिरिक्खजोणिया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। मणुस्सा णं भंते । किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति निरंतरं पि उववज्जति । देवा णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा। संतरं पि उववज्जंति, निरंतरं पि વવતિ IIસૢ૦-૧૨/૫૨૬૬|| તૃતીય દ્વાર. (મૂળ) હે ભગવન્! નૈયિકો સાન્તર (અન્તર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર (અત્તર રહિત) ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તિર્યંચયોનિકો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉપજે છે અને નિરન્તર પણ ઉપજે છે. હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉપજે છે અને નિરંતર પણ ઉપજે છે. હે ભગવન્! દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! દેવો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.।।૧૨।૨૯૧ रयणप्पभापुढविनेरइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। एवं जाव अहेसत्तमाए संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्र्ज्जति । सू०-१३।। २९२।। (મૂળ) હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. ૧૩૨૯૨॥ असुरकुमाराणं देवा णं भंते! किं संतरं ठववज्जंति, निरंतर उववज्जंति ? गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। एवं जाव थणियकुमारा संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति । सू० - १४ ।। २९३ ।। (મૂળ) હે ભગવન્! અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો પણ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.।।૧૪।૨૯૩૫) पुढविकाइया णं भंते! किं संतरं उववज्जंति, निरंतरं उववज्जंति ? गोयमा ! नो संतरं उववज्जति, निरंतरं . उववज्जति । एवं जाव वणस्सइकाइया नो संतरं उववज्जंति, निरंतरं उववज्जति । बेइंदिया णं भंते! किं संतरं 301
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy