SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुंवक्कंतिय पयं चउत्थं एग समय दारं उववज्जंति, निरंतरं उववज्जति? गोयमा! संतरं पि उववज्जति, निरंतरं पि उववज्जंति। एवं जाव પરિયતિવિરહનોથા -૧iાર૬૪ (મૂ9) હે ભગવન્! પૃથિવીકાયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતું–વનસ્પતિકાયિકો સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. હે ભગવન! બેઈન્દ્રિયો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ–પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું. //પાર૯૪ मणुस्साणं भंते! किंसंतरंउववज्जति,निरंतरं उववज्जति? गोयमा!संतरंपिउववज्जति, निरंतरंपिउववज्जति। एवं वाणमंतरा जोइसिया सोहम्म-ईसाण-सणंकुमार-माहिंद-बंभलोय-लंतग-महासुक्क-सहस्सार-आणयपाणय-आरण-च्चय-हिद्विमगेविज्जग-मज्झिम-गेविज्जग-उवरिमगेविज्जग-विजय-वेजयंत-जयंत-अपराजितसव्वट्ठसिद्धदेवा य संतरं पि उववज्जति निरंतरं पि उववज्जति । सू०-१६।।२९५।। (સૂ) હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! સાન્તર પણ ઉત્પન્ન થાય છે, અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ, અત, નીચેના ત્રણ રૈવેયક, મધ્યમ ત્રણ સૈવેયક, ઉપરના ત્રણ સૈવેયક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવો સાન્તર પણ ઉપજે છે અને નિરંતર પણ ઉપજે છે./૧૬/ર૯૫ll सिद्धा णं भंते! किं संतरं सिझंति, निरंतरं सिझंति? गोयमा। संतरं पि सिझंति, निरंतरं पि सिझंति ।।सू० શારદા (મૂ૦). હે ભગવન સિદ્ધો સાન્તર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે? હે ગૌતમ! સાત્તર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે./૧૭ll૨૯૬/l नेरइया णं भंते! किं संतरं उव्वदृति निरंतरं उव्वद॒ति? गोयमा! संतरं पि उव्वटुंति, निरंतरं पि उव्वदृति। एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा पि सिद्धवज्जा भाणियव्वा जाव वेमाणिया, नवरं जोइसिय-वेमाणिएसु “વય'તિ મહત્તાનો વાયવ્યો વારં સૂ૦-૧૮નારના (મૂ૦) હે ભગવન્! નરયિકો સાન્તર ઉદ્વર્તે છે મરણ પામે છે કે નિરંતર ઉદ્વર્તે છે? હે ગૌતમ! સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરતર પણ ઉદ્વર્તે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્ધતના પણ સિદ્ધ સિવાય યાવત્ વૈમાનિકો સુધી કહેવી. પરન્ત જ્યોતિષિક અને વૈમાનિકોને વિષે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો.I/૧૮ર૯૭. (ર૦) હવે ત્રીજું દ્વાર કહે છે – હે ભગવન્! નરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ સૂત્ર - પૂર્વોક્ત સૂત્રાર્થના અનુસાર ભાવાર્થ પ્રસિદ્ધ હોવાથી પાઠસિદ્ધ જાણવું. ત્રીજું દ્વાર સમાપ્ત. ITUા રસમલારંવડત્ય | नेरइया णं भंते! एंगसमरणं केवइया उववज्जंति? गोयमा! जहन्नेणं एको वा दो वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति, एवं जाव अहेसत्तमाए ।।सू०-१९।।२९८।। ચતુર્થ દ્વારા (સૂ) હે ભગવન્! નરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્ અધસતમ પૃથિવી સુધી જાણવું. 302
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy