________________
छड़े वक्कंतिय पयं चउत्थं एग समय दारं
श्री प्रज्ञापना सूत्र भाग १ असुरकुमारा णं भंते! एगसमएणं केवइया उववज्जति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा। एवं नागकुमारा जाव थणियकुमारा वि भाणियव्वा ।।सू०-२०।।२९९।। । (મૂ૦) હે ભગવન્! અસુરકુમારો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી
સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નાગકુમારો યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. ૨વા૨૯૯ll पुढविकाइया णं भंते! एगसमएणं केवइया उववज्जंति? गोयमा! अणुसमयं अविरहियं असंखेज्जा उववज्जति, एवं जाव वाउकाइया। वणस्सइकाइया णं भंते! एगसमएणं केवइया उववज्जति? गोयमा। सट्टाणुववायं पडुच्च अणुसमयं अविरहिया अणंता उववज्जति, परद्वाणुववायं पडुच्च अणुसमयं अविरहिया असंखेज्जा उववज्जंति। बेईदिया णं भंते! केवइया एगसमएणं उववज्जति? गोयमा! जहन्नेणं एगो वा दो वा तिन्नि वा, उक्कोसेणंसंखेज्जा वा असंखेज्जा वा। एवं तेइंदिया चरिंदिया संमुच्छिमपंचिंदियतिरिक्खजोणिया गब्मवक्कंतियपंचिंदियतिरिक्खजोणियासंमुच्छिममणुस्सा वाणमंतर-जोइसिय-सोहम्मीसाण-संणकुमार-माहिंद-बंभलोय-लंतग-महासुक्कसहस्सारकप्पदेवा एतेजहा नेरइया।गब्मवक्कंतियमणूसआणय-पाणय-आरण-अच्चुअ-गेवेज्जग-अणुत्तरोववाइया य एते जहन्नेणं इक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखिज्जा उववज्जति, न असंखेज्जा उववज्जति ।।सू०-२१।।३००।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાતા ઉત્પન્ન
થાય છે. એ પ્રમાણે યાવત્ વાયુકાયિક સુધી જાણવું. હે ભગવન્! વનસ્પતિકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્વસ્થાન સંબંધમાં ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે અને પરસ્થાન સંબંધે ઉપપાતને આશ્રયી નિરન્તર અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઈન્દ્રિયો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, સંમૂર્ણિમ મનુષ્યો, વ્યત્તર, જયોતિષિક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક અને સહસાર કલ્પના દેવો નરયિકોની પેઠે જાણવા. ગર્ભજ મનુષ્યો, આનત, પ્રાણત, આરણ, અચુત, રૈવેયક અને અનુત્તરપિપાતિક દેવો જઘન્યથી એક, બે કે ત્રણ
भने 6वृष्टथी संध्याता 6पन थाय छ, ५९! मसंध्यात! Gत्पन यता नथी.॥२१॥300॥ सिद्धा णं भंते! एगसमएणं केवइया सिझंति?, गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं अट्ठसयं
सू०-२२।।३०१।। (મૂ૦) હે ભગવન્! સિદ્ધો એક સમયે કેટલા સિદ્ધ થાય છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એકસો
આઠ સિદ્ધ થાય છે.૨૨૩૦૧/l नेरइया णं भंते! एगसमएणं केवइया उव्वदृति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उव्वद्वृति, एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणावि सिद्धवज्जा भाणियव्वा जाव अणुत्तरोववाइया, णवरंजोइसिय-वेमाणियाणं चयणेणं अहिलावो कायव्यो ।४ दारं। ।।सू०-२३।।३०२।। (મૂ૦) હે ભગવન્! નરયિકો એક સમયે કેટલા ઉદ્વર્તે છે-મરણ પામે છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને
ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્વર્તના પણ સિદ્ધ સિવાય થાવત–અનુત્તરપિપાતિક સુધી કહેવી. પરતુ જ્યોતિર્ષિક અને વૈમાનિકોને વન વડે પાઠ કહેવો.૨૩/૩૦ર//
303