SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं (ટી૦) હવે ચોથું દ્વાર કહે છ–હે ભગવન્! નરયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ સૂત્રપાઠમાત્રથી સિદ્ધ છે, પરન્તુ વનસ્પતિસૂત્રમાં સદાપુવવાય ૫કુષ્ય ગણુસમયવિરહિયા કાંતા'–સ્વસ્થાન સંબન્ધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે. સજાતીય પોતાના પૂર્વના વનસ્પતિરૂપ ભવથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે સ્વસ્થાન સંબન્ધી ઉપપાત કહેવાય છે. તેને આશ્રયી પ્રતિસમય અવિરહિતપણે સર્વદા અનન્તા ઉત્પન્ન થાય છે, કારણ કે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉત્પન્ન થાય છે, અને મરણ પામે છે. “પઠ્ઠાવવા પડ્ડન મધુસમયમવિહિયા મહેનના'–પરસ્થાન સંબન્ધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરન્તર અસંખ્યાતા ઉપજે છે. વિજાતીય પૃથિવ્યાદિ પરભવથી આવી વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે પરસ્થાન સંબધે ઉપપાત કહેવાય છે, તેને આશ્રયી પ્રતિસમય અસંખ્યાતા જીવો નિરન્તર ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટપણે પણ સંખ્યાતા જ હોય છે પણ અસંખ્યાતા નથી હોતા. તેથી તેના સૂત્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે તેમ કહેવું. આનતાદિ દેવલોકમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે, પણ તિર્યંચો ઉત્પન્ન થતા નથી, અને મનુષ્યો સંખ્યાતા જ છે માટે આનતાદિ દેવ સંબન્ધ સૂત્રોમાં સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. સિદ્ધિગતિમાં ઉત્કૃષ્ટથી એક સમયે એકસો આઠ સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉદ્વર્તના સૂત્ર પણ જાણવું. પરન્તુ જ્યોતિષિક અને વૈમાનિકને અવનનો પાઠ કહેવો, કારણ કે જ્યોતિષિક અને વૈમાનિકોના સ્વભાવથી થતાં ઉદ્વર્તન-મરણને ચ્યવન કહેવાય છે. કારણ કે તેવા પ્રકારની અનાદિ કાળની પ્રસિદ્ધિ છે. તેથી તેના સૂત્રમાં અવનનો પાઠ કહેવો. તે આ પ્રમાણે–“નોલિયા બત! સમયે જો જેવફા વયંતિ? જોયા! નહi વા તો વા'-ઇત્યાદિ. હે ભગવન્! જ્યોતિષિકો એક સમયે કેટલા વે? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા આવે છે. ચતુર્થ દ્વાર સમાપ્ત. - पंचमं कत्तोदारं नेरइयाणं भंते! कतोहितो उववज्जति? किं नेरइएहितो उववज्जति?तिरिक्खजोणिएहिंतो उववज्जति?मणुस्सेहितो उववज्जति? देवेहितो उववज्जति? गोयमा! नेरइया नो नेरइएहितो उववज्जति, तिरिखजोणिएहितो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जति, नो देवेहितो उववज्जति।जइतिरिखजोणिएहितो उववज्जति किंएगिदियतिरिक्खजोणिएहितो उववज्जति? बेईदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? तेईदियतिरिक्खजोणिएहितो उववज्जति? चउरिदियतिरिक्खजोणिएहितो उववज्जति? पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा नो एगिदिय०, नो बेईदिय०,नो तेइंदिय०, नो चठरिदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति। जइ पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति किं जलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, थलयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, खहयरपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? गोयमा! जलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति, थलयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जंति, खहयरपंचिंदियतिरिक्खजोणिएहितो वि उववज्जति ।।सू०-२४।।३०३।। પાંચમુ દ્વાર. (મૂળ) હે ભગવન્! નરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી આવી ઉત્પન્ન થાય, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી ઉત્પન્ન થાય છે, દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, બેઇન્દ્રિય તિર્યંચયોનિકોથી : આવી ઉત્પન્ન થાય, તેઈન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, ચઉરિન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય • 304.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy