________________
अट्ठमं सन्नापयं तिरिक्खजोणियाणं-मणुस्साणं सण्णावियारो
श्री प्रज्ञापना सूत्र भाग १ ઉપયોગવાળા સહયાતગુણા છે, કારણ કે નરકમાં નરયિકોને ચારે તરફ મરણાન્ત ભય હોય છે. માટે પ્રશ્ન સમયે અત્યન્ત ઘણા ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. ૩૩૩૯ll
| | તિરિવરવનોળિયા રસાવિયરો ||. तिरिक्खजोणिया णं भंते! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता? गोयमा! ओसन्न कारणं पडुच्च आहारसन्नोवउत्ता, संतइभावं पडुच्च आहारसन्नोवठत्ता वि जाव परिग्गहसन्नोवउत्ता वि। एएसि णं भंते! तिरिक्खजोणियाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा तिरिक्खजोणिया परिग्गहसन्नोवउत्ता, मेहुणसन्नोवउत्ता संखिज्जगुणा, भयसन्नोवउत्ता संखिज्जगुणा, आहारसन्नोवउत्ता संखिज्जगुणा ।।सू०-४॥३४०।। (મૂ૦) હે ભગવન્! તિર્યંચયોનિકો શું આહાર સંજ્ઞાના ઉપયોગવાળા, યાવતુ–પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? હે
ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી પ્રાયઃ આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવ–આંતરિક અનુભવને આશ્રયી આહારજ્ઞાના ઉપયોગવાળા, યાવતુ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન! આહારસંશાના ઉપયોગવાળા, વાવ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ તિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમી તિર્યંચો સાથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી મેથનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળાં સંખ્યાતગુણા છે અને તેથી આહારસંશાના ઉપયોગવાળા સંખ્યાતગુણા
છે. ૪૩૪ol. (ટી.) તિર્યંચ પંચેન્દ્રિયો પણ ખાદ્ય પદાર્થને જોવા વગેરે બાહ્ય કારણને આશ્રયી બહુધા આહારસંશાના ઉપયોગવાળા હોય છે, પણ બાકીની સંજ્ઞાના ઉપયોગવાળા નથી. કારણ કે આ બાબત પ્રત્યક્ષથી જ જણાય છે. અન્તરના અનુભવરૂપ સંતતિભાવને આશ્રયી આહારસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે અને યાવત્ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. અલ્પબદુત્વના વિચારમાં સૌથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા છે, કારણ કે પરિગ્રહસંજ્ઞાનો કાળ થોડો હોવાથી પ્રશ્ન સમયે થોડા જ પ્રાપ્ત થાય છે. તેથી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે મૈથુનસંજ્ઞાના ઉપયોગનો તેથી ઘણો કાળ છે. તેથી પણ ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે તેને સમાનજાતિવાળા કે વિજાતીય તરફથી ભયનો સંભવ છે અને ભયનો ઉપયોગકાળ ઘણો વધારે છે, માટે પ્રશ્ન સમયે ભયસંજ્ઞાના ઉપયોગવાળા અતિ ઘણા હોય છે. તેથી સંખ્યાતગુણા આહાર સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, કારણ કે પ્રાયઃ બધાને નિરંતર આહારનો સંભવ છે. In૩૪૦
|| મથુરની રસવિચારો .. मणुस्साणंभंते! किं आहारसन्नोवउत्ता,जाव परिग्गहसन्नोवउत्ता? गोयमा। ओसन्नंकारणंपडुच्च मेहुणसन्नोवउत्ता, संततिभावंपडुच्च अहारसन्नोवउत्तावि,जाव परिग्रहसन्नोवउत्तावि। एसिणं भंते! मणुस्साणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा मणूसा भयसन्नोवठत्ता, आहारसन्नोवउत्ता संखिज्जगुणा, परिग्गहसन्नोवउत्ता संखिज्जगुणा, મેહુલનોવડા હિન્દ્રા તૂ૦-૧૨૪ (મૂળ) હે ભગવન્! મનુષ્યો આહારસંશાના ઉપયોગવાળા હોય છે કે વાવ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે? છે
ગૌતમ! બાહ્ય કારણને આશ્રયી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહારસંશાના ઉપયોગવાળા પણ હોય છે, યાવતુ–પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે, હે ભગવન! આહારસંશાના ઉપયોગવાળા, યાવત્ –પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ! સૌથી થોડા મનુષ્યો ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળાં સંખ્યાતગુણા
329