SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पुग्गलदारं श्री प्रज्ञापना सूत्र भाग १ છે, કારણ કે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલામાં પણ કેટલાક જાગૃત હોય છે. (૧૪) તેથી પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂતેલામાં પણ કેટલાક પર્યાપ્ત છે. સૂતેલા પર્યાપ્તા પણ હોય છે અને જાગૃત થયેલા પર્યાપ્તા જ હોય છે એ નિયમ છે. (૧૫) તે પર્યાપ્તાથી આયુષ્યકર્મના બન્ધક વિશેષાધિક છે, કારણ કે અપર્યાપ્તા પણ આયુષ્યકર્મના બન્ધક હોય છે. આ જ અલ્પબદુત્વ શિષ્યોના અનુગ્રહ માટે સ્થાપનારાશિ વડે બતાવાય છે-ઉપર અને નીચે એમ બે પંક્તિઓ સ્થાપવી તેમાં ઉપરની પંક્તિમાં ૧ આયુષ્યકર્મના બન્ધક, ૨ અપર્યાપ્તા, ૩ સુસ, ૪ સમવહત, ૫ સાતવેદક, ૬ ઇન્દ્રિયના ઉપયોગવાળા, ૭ સાકારઉપયોગવાળા અને ૮ અનાકારઉપયોગવાળા અનુક્રમે સ્થાપવા અને તેની નીચેની પંક્તિમાં તે જ પદોની નીચે અનુક્રમે આયુષ્યના અબધૂક, પર્યાપ્તા, જાગૃત, અસમવહત, અસાતવેદક, નોઈન્દ્રિયોપયુક્ત અને સાકારોપયુક્ત પદ સ્થાપવાં. તેની સ્થાપના આ પ્રમાણે ૧ ૧૬ આયુષ્યબન્ધક | અપર્યાપ્ત સૂતેલા સમવહત સાતવેદક ઇન્દ્રિયના | અનાકારો ઉપયોગવાળા | પયોગવાળા ૩૨ | ૬૪ આયુષ્યબન્ધક | પર્યાપ્ત જાગૃત સમવહત | અસાતવેદક | નોઇન્દ્રિયના | સાકારો ઉપયોગવાળા | પયોગવાળા ૨૫૫ . • ૨૫૪ ૨૫૨ | ૨૪૮ | ૨૪૦ ૨૨૪ | ૧૯૨ : અહીં ઉપરની પંક્તિમાં બધાં પદો સંખ્યાતગુણા છે, અને આયુષ્ય પદ બધામાં પ્રથમ છે માટે તેના પરિમાણની સંખ્યામાં એક મૂકવો, અને બાકીના પદો જઘન્ય સંખ્યા વડે સંખ્યાતગુણ હોવાથી તેમાં બમણા બમણા આંકડા મૂકવા. તે આ પ્રમાણે૨-૪-૮-૧૬-૩૨-૬૪. સર્વ જીવરાશિ અનન્તાનન્ત સ્વરૂપ છે તો પણ અસત્કલ્પના વડે તેનું પરિમાણ બસો છપ્પન કલ્પીએ. પછી આ રાશિની આયુષ્યબંધકાદિ સંબન્ધી સંખ્યા બાદ કરીને જે જે બાકી રહે તે તે આયુષ્યના અબન્ધકાદિનું પરિમાણ જાણવું. તે આ પ્રમાણે-આયુષ્યના અબંધકાદિ પદને વિષે બસો પચાવન, અને બાકીના પદોમાં અનુક્રમે બસો ચોપન, બસો બાવન, બસો અડતાળીશ, બસો ચાળીશ, બસો ચોવીશ અને એકસો બાણું અનુક્રમે મૂકવાં, એમ છતાં ઉપરની પંક્તિમાં રહેલાં “અનાકારોપયોગવાળા' સુધીના પદો સંખ્યાતગુણા છે, કારણ કે બમણાં બમણા અધિક છે. ત્યાર પછી સાકાર ઉપયોગવાળું પદ પણ ત્રણ ગણું હોવાથી સંખ્યાતગુણ છે. બાકીના નોઈદ્રિયોપયુક્ત વગેરે પદો પાછળના ક્રમથી વિશેષાધિક જાણવા. કારણ કે કોઈ સ્થળે બમણી સંખ્યા પણ થતી નથી. બન્ધદ્વાર સમાપ્ત થયું. ૭પાર ૧૧ . ર૬ પુર નિવાર ख़ित्ताणुवाएणंसव्वत्थोवा पुग्गला तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणा, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, उडलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। दिसाणुवाएणंसव्वत्थोवा पुग्गला उड्ढदिसाए, अहोदिसाए विसेसाहिया, उत्तरपुरच्छिमेणं दाहिणपच्चत्थिमेण य दो वि तुल्ला असंखिज्जगुणा, दाहिणपुरच्छिमेण उत्तरपच्चत्थिमेण य दो वि तुल्ला विसेसाहिया, पुरच्छिमेणं असंखेज्जगुणा, पच्चत्थिमेणं विसेसाहिया, दाहिणेणं विसेसाहिया, उत्तरेणं विसेसाहिया। खित्ताणुवारणं सव्वत्थोवाई दव्वाई तेलोक्के, उड्डलोयतिरियलोए अणंतगुणाई, अहोलोयतिरियलोए विसेसाहियाई, उड्डलोए असंखेज्जगुणाई, अहोलोए अर्णतगुणाई,तिरियलोएसंखेज्जगुणाई।दिसाणुवारणंसव्वत्थोवाई दव्वाइं अहोदिसाए, उड्ढदिसाए अणंतगुणाई, 219
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy