SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं एक्कारसमं दंसणदारं-दुवालसम संजयदारं એવું શાસ્ત્રાનું વચન છે. ૪રા/૧૭૮. एएसि णं भंते! जीवाणं आभिणिबोहियणाणीणं सुयनाणीणं ओहिनाणीणं मणपज्जवनाणीणं केवलनाणीणं मइअन्नाणीणंसुयअन्नाणीणं विभंगणाणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवा जीवा मणपज्जवनाणी, ओहिनाणी असंखेज्जगुणा, आभिणिबोहियनाणी सुयनाणी य दोवि तुल्ला विसेसाहिया, विभंगनाणी असंखेज्जगुणा, केवलनाणी अणंतगुणा, मइअन्नाणी सुयअन्नाणी य હોવિ તુના આviતા ૨૦ તારા તૂ૦-૪૨ ૨૭૭ (મૂ૦) હે ભગવન્! એ આભિનિબોધિકશાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાની અને વિભંગઅજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાની, છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી આભિનિબોધિકશાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બને પરસ્પર તુલ્ય છે, તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે, તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનંતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. I૪૩/૧૭૯ (ટી0) હવે બન્ને જ્ઞાની અને અજ્ઞાનીનું સામુદાયિક અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અસંખ્યાતગુણા અવધિજ્ઞાની છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે યુક્તિનો વિચાર કરવો. તેથી અસંખ્યાતગુણા વિભંગણાની છે, કારણ કે દેવગતિ અને નારકગતિમાં સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાદૃષ્ટિ અસંખ્યાતગુણા કહ્યા છે અને દેવ અને નારકો સમ્યગ્દષ્ટિ અવધિજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ વિર્ભાગજ્ઞાની હોય છે, માટે અસંખ્યાતગુણા છે. તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણ છે અને તેઓ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે. તથા સ્વસ્થાને બન્ને પરસ્પર તુલ્ય છે. ૪૩૧૭૯ ११ दंसणदारं एएसि णं भंते! जीवाणं चक्खुदंसणीणं अचक्खुदंसणीणं ओहिदंसणीणं केवलदसणीण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा ओहिदसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदसणी अणंतगुणा, अचक्खुदंसणी अणंतगुणा ।।११ दारं।। ।।सू९-४४।।१८०॥ (મૂ૦) હે ભગવન્! એ ચક્ષુદર્શની, અચલુદર્શની અવધિદર્શની અને કેવલદર્શની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અવધિદર્શની છે, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, તેથી કેવલદર્શની અનંતગુણા છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણા છે. ll૪૪/૧૮૦ (ટી.) જ્ઞાનદ્વાર સમાપ્ત થયું, હવે દર્શનદ્વાર કહે છે–સૌથી થોડા અવધિદર્શની છે, કારણ કે દેવો, નારકો, તથા કેટલાક સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને અવધિદર્શન હોય છે. તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, કારણ કે બધા દેવ, નાક, ગર્ભજ મનુષ્ય, સંસી પંચેન્દ્રિય તિર્યંચ, અસંક્ષી પંચેન્દ્રિય તિર્યંચ અને ચઉરિન્દ્રિયને ચક્ષુદર્શન હોય છે. તેથી કેવલદર્શની અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્તા છે. તેથી અચક્ષુદર્શની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાય સિદ્ધોથી પણ અનન્તગુણા છે. ll૪૪૧૮ll. १२ संजयदारं एएसि णं भंते! जीवाणं संयताणं असंयताणं संजयासंजयाणं नोसंजय-नोअसंजय-नोसंजयासंजयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा संजया, संजयासंजता 194
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy