SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं तेरसमं उवओगदारं-चौद्दसमं आहारदारं श्री प्रज्ञापना सूत्र भाग १ असंखेज्जगुणा, नोसंयत-नोअसंजत-नोसंयतासंयत अणंतगुणा, असंजया अणंतगुणा ॥१२ दार।। Iટૂ-૪ll૨૮. (મૂળ) હે ભગવન્! એ સંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત–નોઅસંયત–નોસંયતાસંયત જીવનમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમી સૌથી થોડા જીવો સયત છે, તેથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, તેથી નોસંયત–નોઅસંયત-નોસંયતાસંયત અનંતગુણા છે અને તેથી અસંયત અનન્તગુણા છે. ૪પ૧૮૧il (ટી) દર્શનદ્વાર કહ્યું, હવે સંયતદ્વાર કહે છે–સૌથી થોડા સયત-સર્વવિરતિવાળા જીવો છે, કારણ કે તેઓ ઉત્કૃષ્ટ પદે પણ હજાર ક્રોડ પૃથક્ત પ્રમાણ હોય છે, કેમકે “ડિસપુહુર્ત મgયતો સંનયા" મનુષ્ય લોકમાં સંયતો કોટીસહસ્ત્રા પૃથક્વપ્રમાણ હોય છે–એવું શાસ્ત્રનું વચન છે. તેથી સંયતાસંયત-દેશવિરતિવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે અસંખ્યાતા તિર્યંચ પંચેન્દ્રિયોને દેશવિરતિનો સંભવ છે. તેથી નોસંયત-નોઅસંયત–નોસંયતાસંયત અનન્તગુણા છે, એટલે ત્રણ પ્રકારના પ્રતિષેધયુક્ત સિદ્ધાં છે અને તે અનન્તા છે. તેથી અસંયત-વિરતિ રહિત જીવો અનન્તા છે, કારણ કે વનસ્પતિકાયિક સિદ્ધોથી પણ અનન્તા છે. ૪પ૧૮૧// ૧૩૩વવાર एएसि णं भंते! जीवाणं सागारोवउत्ताणं अणागारोवउत्ताण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवा जीवा अणागारोवठत्ता, सागारोवउत्ता संखेज्जगुणा ।।१४ दारं।। ।।सू०૪૬ાાદરા : (મૂ૦) હે ભગવન્! એ સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અનાકારોપયોગવાળા છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે. ૪૬/૧૮૨ (ટી) સંયત દ્વારા સમાપ્ત થયું, હવે ઉપયોગદ્વાર કહે છે–અહીં અનાકાર-દર્શનોપયોગ કાળ સૌથી થોડો છે, અને તેથી સાકારોપયોગ-જ્ઞાનોપયોગકાળ સંખ્યાતગુણ છે માટે જીવો પણ અનાકારોપયોગવાળા સૌથી થોડા છે, કારણ કે પ્રશ્ન સમયે થોડા જ હોય છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે, કારણ કે સાકારોપયોગનો કાલ લાંબો હોવાથી તેઓ પ્રશ્નસમયે ઘણા હોય છે. ૪૬/૧૮૨I/ १४ आहारदारं एएसिणं भंते। जीवाणं आहारगाणं अणाहारगाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अणाहारगा, आहारगा असंखेज्जगुणा ।।१५ दारं।। ।।सू०-४७॥१८३।। (૧૦) હે ભગવન્! એ આહારક અને અનાહારક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અનાહારક છે, અને તેથી આહારક અસંખ્યાતગુણા છે. ૪૭ll૧૮all (ટી) ઉપયોગદ્વાર કહ્યું, હવે આહારકતાર કહે છે–સૌથી થોડા અનાહારક જીવો છે, કારણ કે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા વગેરે જીવોજ અનાહારક હોય છે. કહ્યું છે કે-“વિહિ ફાવત્રા વતિનો સમુદયા મનોજ વા સિદા ય અગાઉની સેવા બહાર નીવા'' “વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલા સમુદ્દઘાત પ્રાપ્ત કેવલજ્ઞાની, અયોગી કેવલી અને સિદ્ધો અનાહારક હોય છે અને બાકી બધા આહારક હોય છે તેથી આહારક જીવો અસંખ્યાતગુણા છે. (પ્ર) વનસ્પતિકાયિકો સિદ્ધાંથી અનન્તગુણા છે અને તેઓ આહારક છે તો (અનાહારકથી) અનન્તગુણા કેમ ન હોય? ()-આ શંકા વસ્તુતત્ત્વના અજ્ઞાનથી થયેલી હોવાથી અયુક્ત છે. અહીં સૂક્ષ્મ નિગોદો બધા મળીને પણ અસંખ્યાતા છે, અને તેમાં અન્તમુહૂર્તના સમય પ્રમાણ સૂક્ષ્મ નિગોદો હમેશાં વિગ્રહગતિમાં હોય છે, માટે અનાહારક પણ ઘણા છે અને – 195
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy