________________
तइयं अप्पाबहुयं पयं दशमं नाणदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ આપતા લાલૂ૦-૪૦ ૨૭દ્દા (મૂળ) હે ભગવન! સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યમિથ્યાષ્ટિમિશ્રદૃષ્ટિ એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય
કે વિશેષાધિક છે? હે ગૌતમ સૌથી થોડા જીવો મિશ્રદૃષ્ટિવાળા છે, તેથી સમ્યગ્રષ્ટિ અનન્તગુણા છે અને તેથી
મિથ્યાષ્ટિ જીવો અનન્તગુણા છે. //oll૧૭૬/l (ટી) લેશ્યાદ્વાર સમાપ્ત થયું, હવે સમ્યક્તદ્વાર કહે છે સૌથી થોડા મિશ્રદૃષ્ટિ છે, કારણ કે મિશ્રષ્ટિના પરિણામનો કાળ અન્તર્મુહૂર્તપ્રમાણ હોવાથી ઘણો થોડો છે, તેથી તેઓના પ્રશ્ન સમયે થોડા જ જીવો હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ અનન્તગુણા છે, કારણ કે સિદ્ધો અનન્ત છે. તેથી પણ મિથ્યાષ્ટિ અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિકો સિદ્ધોથી પણ અનન્તગુણા છે અને તેઓ મિથ્યાદૃષ્ટિ છે. ll૪૦I૧૭૬/
- १० नाणदारं एएसिणं भंते! जीवाणं आभिणिबोहियणाणीणं सुयणाणीणं ओहिणाणीणं मणपज्जवणाणीणं केवलणाणीणं यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा।सव्वत्थोवा जीवा मणपज्जवणाणी,
ओहिनाणी असंखेज्जगुणा, आभिणिबोहियनाणी सुयनाणी दोवि तुल्ला विसेसाहिया, केवलनाणी अणंतगुणा Iટૂ-
૪ ૭૭૧ (મૂળ) હે ભગવન્! એ આભિનિબોકિશાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં કોણ કોનાથી
અલ્પ, બહું, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા મન:પર્યવશાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા
છે. I૪૧/૧૭૭ll (ટીવ) સમ્યક્ત દ્વાર કહ્યું, હવે જ્ઞાનદ્વાર કહે છે—સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, કારણ કે આમષષધ્યાદિ ઋદ્ધિ પ્રાપ્ત સંયતોને જ મન:પર્યવજ્ઞાનનો સંભવ છે. તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, કારણ કે નારક, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવોને પણ અવધિજ્ઞાનનો સંભવ છે. તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે, કારણ કે સંશી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જે અવધિજ્ઞાન રહિત છે તેમાં પણ કેટલાકને આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે, અને સ્વસ્થાનની અપેક્ષાએ બને પરસ્પર તુલ્ય છે. કારણ કે “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં અતિજ્ઞાન છે.' એવું શાસ્ત્રનું વચન છે. તેથી કેવળજ્ઞાની અનન્તગુણા છે, કેમકે સિદ્ધો અનન્ત છે. ૪૧૧૭ एसि णं भंते! जीवाणं मइअन्नाणीणं सुयअनाणीणं विभंगणाणीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा विभंगनाणी, मइअन्नाणी सुयअन्नाणी दोवि तुल्ला આપતા સૂ૦-૪રાશ૭૮ (મૂ૦) હે ભગવન્! એ અતિઅજ્ઞાની શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ' હે ગૌતમ! સૌથી થોડા વિભંગશાની છે, તેથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનન્તગુણા છે અને પરસ્પર તુલ્ય છે.
જર/૧૭૮. (20) જ્ઞાનીઓનું અલ્પબહુત કહ્યું, હવે જ્ઞાનીના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનીઓનું અલ્પબહુત કહે છે–સૌથી થોડા વિભંગણાની છે, કારણ કે કેટલાએક નારક, દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિભંગ જ્ઞાન હોય છે. તેથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિને પણ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે, અને તેઓ અનન્ત છે. તથા સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. કારણ કે જ્યાં મતિઅજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, અને જ્યાં શ્રુતઅજ્ઞાન છે ત્યાં મતિઅજ્ઞાન છે,'
- 193