SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं अट्ठारसमं सुहुम- एगुणवीसइमं सण्णि-वीसइमं भवदारं હમેશાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા હોય છે માટે સંખ્યાતગુણા કહેલા છે. I૫૦૧૮૬ १८ सुहुमदारं एएसि णं भंते! जीवाणं सुहुमाणं बायराणं नोसुहुमनोबायराण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा नोसुहुमनोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा ॥१८ વારી IIસૂ॰-૧||૮૭|| (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર છે, તેથી બાદર અનંતગુણા છે, તેથી સૂક્ષ્મો અસંખ્યાતગુણા છે. I૫૧૧૮૭ (ટી૦) પર્યાપ્તદ્વાર સમાપ્ત થયું, હવે સૂક્ષ્મદ્રાર કહે છે—સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ-નોબાદર એટલે સિદ્ધો છે, કારણ કે તેઓ સૂક્ષ્મ જીવરાશિ અને બાદર જીવરાશિના અનન્તમા ભાગે છે. તેથી બાદર જીવો અનન્તગુણા છે, કારણ કે બાદર નિગોદના જીવો સિદ્ધોથી પણ અનન્તગુણા છે. તેથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદો કરતાં સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા 19.11491192011. १९ सण्णिदारं सिणं भंते! जीवाणं सन्नीणं असन्नीणं नोसन्नीनो असन्नीण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा सन्नी, नोसन्नीनो असन्नी अनंतगुणा, असन्नी अनंतगुणा //K૧ ૬॥ ITR-૧૨।।૮।। (મૂળ) હે ભગવન્! એ સંજ્ઞી જીવી, અસંશી જીવો અને નોસંશી–નોઅસંશી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સંશી જીવો છે, તેથી નોસંશી—નોઅસંશી જીવો અનંતગુણા છે અને તેથી અસંશી જીવો અનંતગુણા છે. I૫૨૧૮૮૫ (ટી૦) સૂક્ષ્મદ્વાર કહી, હવે સંજ્ઞીદ્વાર કહે છે—સૌથી થોડા સંજ્ઞી જીવો છે, કારણ કે મનવાળા જીવો જ સંશી હોય છે, તેથી નોસંશી–નોઅસંશી જીવો અનન્તગુણા છે, કારણ કે બન્ને પ્રકારના પ્રતિષેધવાળા સિદ્ધો છે અને તે સંશીથી અનન્તગુણા છે. તેથી અસંજ્ઞી અનન્તગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનન્તગુણા છે. II૫૨૧૮૮ २० भवदारं एएसि णं भंते! जीवाणं भवसिद्धियाणं अभवसिद्धियाणं नोभवसिद्धियनोअभवसिद्धियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा जीवा अभवसिद्धिया, गोभवसिद्धियाणो अभवसिद्धिया अनंतगुणा, भवसिद्धिया अनंतगुणा ।। २१ दारं ।। ।। सू०-५३।।१८९।। (મૂળ) હે ભગવન્! એ ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક–નોઅભવસિદ્ધિક જીવોમાં કાણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો અભવસિદ્ધિક છે, તેથી નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો અનંતગુણા છે, તેથી ભવસિદ્ધિક જીવો અનંતગુણા છે. I૫૩૧૮૯૫ (ટી૦) સંશીદ્વાર કહ્યું, હવે ભવસિદ્ધિક દ્વાર કહે છે—સૌથી થોડા અભવસિદ્ધિક–અભવ્યો છે, કારણ કે તેઓ જઘન્ય યુક્તાનંત પરિમાણવાળા છે. અનુયોગદ્વા૨માં કહ્યું છે કે-‘‘શેક્ષણ્ પત્તિાબંતર્ વે પશ્ચિત્તે નહન્નય પુત્તામંતયં ોફ, અમવસિદ્ધિયાવિ તત્તિયા જેને'' તિા-‘ઉત્કૃષ્ટ પરીત્તાનંતમાં એક રૂપ નાંખીએ એટલે જઘન્ય યુક્ત અનંત થાય છે. અને અભવસિદ્ધિક જીવો તેટલા છે.’ તેથી નોભવસિદ્ધિક–નોઅભવસિદ્ધિક અનન્તગુણા છે. કારણ કે બન્નેના પ્રતિષેધવાળા સિદ્ધો છે અને તેઓ 197
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy