SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ छटुं वक्कंतिय पयं पंचमं कत्तोदारं जाव थणियकुमारदेवेहितो वि उववज्जति।जइ वाणमंतरदेवेहिन्तो उववज्जति किं पिसाएहिंतोजाव गंधव्वेहितो उववज्जति? गोयमा। पिसाएहितो वि, जाव गंधव्वेहितो वि उववज्जति। जइ जोइसियदेवेहिंतो उववज्जति किं चंदविमाणेहिंतो उववज्जति, जाव ताराविमाणेहिंतो उववज्जति? गोयमा। चंदविमाणजोइसियदेवेहितो विजाव ताराविमाणजोइसियदेवेहितो वि उववज्जति। जइ वेमाणियदेवेहिंतो उववज्जति किं कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति? कप्पातीतगवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा! कप्पोवगवेमाणियदेवेहितो उववज्जंति, नो कप्पातीयवेमाणियदेवेहिंतो उववज्जंति। जइ कप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति किं सोहम्मेहंतो, जाव अच्चुएहिन्तो उववज्जति? गोयमा।सोहम्मीसाणेहिंतो उववज्जंति, नोसणंकुमारजाव अच्चुएहिंतो उववज्जति। एवं आउक्काइया वि एवं तेउ-वाउकाइया वि, नवरं देववज्जेहिंतो उववज्जति।वणस्सइकाइयाजहा पुढविकाइया। बेइंदिया तेइंदिया चरिंदिया एते जहा तेउ-वाऊ देववज्जेहिंतो भाणियव्वा ।।सू०-३५।।३१४।। (મૂળ) જો દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી, વ્યત્તર, જ્યોતિષિક, કે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ભવનવાસી દેવોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવત–વૈમાનિક દેવોથી પણ ઉત્પન્ન થાય. જો ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવત્ સ્વનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! અસુરકુમાર દેવોથી આવી ઉત્પન્ન થાય, યાવત–સ્વનિતકુમાર દેવાથી પણ આવી ઉત્પન્ન થાય. જો વ્યન્તર દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ–ગાંધર્વોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પિશાચોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવત–ગાંધર્વોથી પણ આવી ઉત્પન્ન થાય. જો જ્યોતિર્ષિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ચન્દ્રવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય કે યાવત તારાવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચન્દ્રવિમાનના જ્યોતિષિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય, વાવ-તારાવિમાનના જ્યોતિષિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. જો વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું કલ્યોપાને વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! કલ્યોપપન્ન વૈમાનિક દેવાથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન ન થાય. જો કલ્પપપન વૈમાનિક દેવાથી આંવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મથી આવી ઉત્પન્ન થાય કે યાવતું—અય્યતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ!.સૌધર્મ અને ઈશાનથી આવી ઉત્પન્ન થાય, પણ સનસ્કુમાર, યાવત્—અય્યતથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે અકાયિકો પણ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો પણ એમજ જાણવા. પરન્તુ તેઓ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકો પેઠે જાણવા. બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૩પ/૩૧૪ll. पंचिंदियतिरिक्खजोणियाणं भंते!कओहिंतो उववज्जति? किं नेरइएहिंतो उववज्जति?जाव, देवेहितो उववज्जन्ति? गोयमा। नेरइएहितो वि, तिरिक्खजोणिएहितो वि, मणुस्सेहितो वि, देवेहितो वि उववजन्ति। जइ नेरएहितो उववज्जति किं रयणप्पभापुढविनेरइएहितो जाव अहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जति? गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि उववज्जंति, जाव अहेसत्तमापुढविनेरइएहितो वि. उववज्जति। जइ तिरिक्खजोणिएहितो उववज्जति किं एगिदिएहितो उववज्जंति?जाव पंचिंदिएहिंतो उववज्जति? गोयमा। एगिदिएहितो वि उववज्जन्ति, जाव पंचिंदिएहितो वि उववज्जति। जइ एगिदिएहिंतो उववज्जति किं पुढविकाइएहिंतो उववज्जन्ति? एवं जहा पुढविकाइयाणंउववाओ भणिओतहेव एएसिपि भाणियव्वो, नवरंदेवेहितोजावसहस्सारकप्पोवगवेमाणियदेवेहितो . 312
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy