________________
छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ वि उववज्जति, नो आणयकप्पोवगवेमाणियदेवेहितो जाव अच्चुएहितो वि उववज्जति ।।सू०-३६।।३१५।। (મૂ0) હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નરયિકોથી યાવતુ–દેવોથી આવી ઉત્પન્ન થાય
છે? હે ગૌતમ! નરયિકોથી, તિર્યચોથી, મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી યાવતુ-અધઃસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી, યાવતુ-અધઃસસમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે યાવત–પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવતુ–પંચેન્દ્રિયોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય–ઈત્યાદિ. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરન્તુ વિશેષ એ છે કે તેમાં દેવોથી આવી ઉત્પન્ન થાય છે, યાવત્ સહસાર કલ્પપપત્ર વૈમાનિક દેવાથી આવી ઉત્પન્ન થાય છે, પણ આનત કલ્પપપન દેવાથી યાવત્ અય્યત કલ્પપપત્ર
દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. ૩૭/૩૧પ/ मणुस्सा णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहिंतो उववज्जति, जाव देवेहिंतो उववज्जति? गोयमा! नेरइएहितो विउववज्जति,जाव देवेहितो वि उववज्जति।जइ नेरइएहितो उववज्जति किं रयणप्पभापुढविनेरइएहितो उववज्जति, किंसक्करप्पभापुढविनेरइएहिंतो उववज्जति,किंवालुयप्पभापुढविनेरइएहितो०, किं पंकप्पभानेरइएहितो०, किं धूमप्पभानेरइएहितो०, किं तमप्पभानेरइएहितो०, किं अहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जंति? गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि, जाव तमापुढविनेरइएहितो वि उववज्जंति, नो अहेसत्तमापुढविनेरइएहितो उववज्जति। जइ तिरिक्खजोणिएहितो उववज्जति किं एगिदियतिरिक्खजोणिएहितो उववज्जंति-एवं जेहिंतो पंचिंदियतिरिक्खजोणियाणं उववाओ भणिओ तेहिंतो मणुस्साण वि निरवसेसो भाणियव्वो, नवरं अहेसत्तमापुढविनेरइएहितो तेउ-वाउकाइएहितो ण उववज्जति। सव्वदेवेहितो वि उववज्जावेयव्वा जाव कप्पातीतवेमाणिय-सव्वट्ठसिद्धदेवेहितो वि उववज्जावेयव्वा ।।सू०-३७।।३१६।।। (મૂ૦) હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નરયિકોથી, યાવત્ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ!
નિરયિકોથી, યાવત્ દેવાથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી, શર્કરા પ્રભા પૃથિવીના નરયિકોથી યાવત્ અધસમમ પૃથિવીના નરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! રત્નપ્રભા પૃથિવીના નરયિકોથી, યાવત્ તમાકૃથિવીના નરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરન્તુ અધસતમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ જે જીવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરન્તુ અધસતમ નરકમૃથિવીના નરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી. તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો, વાવ-કલ્યાતીત વૈમાનિક સર્વાર્થસિદ્ધ દેવોથી પણ
ઉપપાત કહેવો.//ર૭l૩૧૬/ वाणमंतरदेवा णं भंते! कओहिंतो उववज्जति? किं नेरइएहितो? तिरिक्खजोणिएहितो? मणुस्सेहितो? देवेहिन्तो उववज्जति? गोयमा! जेहिन्तो असुरकुमारा उववज्जन्ति तेहिन्तो वाणमन्तरा उववज्जावेयव्वा। सू०-३८||३१७।। (મૂ૦) હે ભગવન! વ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નરયિકો, તિર્યંચો, મનુષ્યો કે દેવાથી આવી.ઉત્પન્ન થાય? હે ગૌતમ! જ્યાંથી આવી અસુરકુમારો ઉત્પન્ન થાય છે ત્યાંથી આવી વ્યન્તરો ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૩૮૩૧૭ll
313