________________
पंचमं विसेसपयं अजीव पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ વણિિદ અને આઠ સ્પર્શ પયય વડે સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરંતુ સ્થિતિ વડે તુલ્ય છે. હે ભગવન્! અજઘન્ય અનુકુષ્ટ અવગાહનાવાળા પુગલોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અજઘન્ય અનુત્કૃષ્ટઅવગાહનાવાળો પુદ્ગલ અન્ય અજઘન્યઅનુત્કૃષ્ટઅવગાહનાવાળા પુલ સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છસ્થાન પતિત છે, અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વદિ અને આઠ સ્પર્શ
પર્યાય વડે છસ્થાન પતિત છે. ll૩૨/ર૭૭ll जहन्नठिइयाणं भंते! पोग्गलाणं पुच्छा। गोयमा! अणंता०। से केणटेणं०? गोयमा! जहन्नठिइए पोग्गले जहन्नठिइयस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णाइ-अट्ठफासपज्जवेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव, નવર્જિવિ વડાપડિઇ તૂ૦-૨૩ાાર૭૮ના (મૂળ) જઘન્યસ્થિતિવાળા પુગલોના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા
હેતથી કહો છો? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વદિ અને આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા પુગલોના સંબંધમાં જાણવું. મધ્યમસ્થિતિવાળાના
સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાને પતિત હોય છે. /૩૩૨૭૮ जहन्नगुणकालयाणं भंते। पोग्गलाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता०। से केणद्वेणं०? गोयमा! जहन्नगुणकालए पोग्गलेजहन्नगुणकालयस्स पोग्गलस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छहाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन-गंध-रस-फासपज्जवेहि य छट्ठाणवडिए, से तेणडेणं गोयमा! एवं वुच्चइ-'जहन्नगुणकालयाणं पोग्गलाणं अणंता पज़्जवा पन्नत्ता'। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं सट्ठाणे छट्ठाणवडिए। एवं जहा कालवन्नपज्जवाणं वत्तव्वया भणिया तहा सेसाण वि वन्न-गंध-रस-फासाणं वत्तव्वया भाणियव्वा जाव अजहन्नमणुक्कोसलुक्खे सट्ठाणे छट्ठाणवडिए।सेत्तं रूविअजीवपज्जवा।सेत्तं अजीवपज्जवा।।सू०-३४॥२७९।।
पन्नवणाए भगवईए पञ्चमं विसेसपयं समत्तं ५। ' (મૂળ) જઘન્યકાળા વર્ણવાળા યુગલોના સંબંધમાં પૃચ્છાહે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા
હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય જઘન્યકાળાવર્ણવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે, કાળા વર્ણપર્યાયો વડે તુલ્ય છે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે સ્થાન પતિત છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે જઘન્યકાળોવર્ણવાળા પુદ્ગલ દ્રવ્યના અનન્ત પર્યાયો છે.” એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળાવવાળાના સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળાવર્ણ પર્યાયોની વક્તવ્યતા કહી તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા કહેવી, વાવ-મધ્યમક્ષ પુદ્ગલદ્રવ્ય સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એમ રૂપી અજીવપર્યયો કહ્યા. એમ અજીવપયયો કહ્યા./૩૪ર૭૯
પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં પાંચમું વિશેષપદ સમાપ્ત.
295