________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद देव जीव पण्णवण्णा જાણવા. તેમાં ઇત્વર પરિહારવિશુદ્ધિકને કલ્પના પ્રભાવથી દેવ, મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગો, તરત ઘાત કરનારા રોગો અને અત્યંત અસહ્ય વેદનાઓ પેદા થતી નથી. પણ યાવત્કથિકને સંભવે પણ ખરી. કેમકે તેઓ જિનકલ્પને અંગીકાર કરવાની ईच्छावाणा भिनऽल्पभावने अनुसरे छे भने भिनल्पिाने उपसर्गाहि संलवे छे. ५धुं छे -" इत्तरियाणुवसग्गा आतंका वेयणा य न हवन्ति आवकहियाण भइया०॥” - “त्वरिम्ने उपसर्गो, रोगो भने वेहनाखो होती नथी, अने यावत्लथिने विडये संभवे छे.'
જ્યાં સૂક્ષ્મ—લોભાંશના અવશેષરૂપ સંપરાય-કષાયોદય છે તે સૂક્ષ્મસંપરાય. તે બે પ્રકારે છે—વિશુદ્ધમાનક અને સંક્લિશ્યમાનક. તેમાં ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ ઉપર ચઢનારને વિશુદ્ધચમાનક સૂક્ષ્મસં૫રાય ચારિત્ર હોય છે અને ઉપશમશ્રેણિથી પડનારને સંક્લિશ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે.
અથાખ્યાત—અથશબ્દ યથાર્થ અર્થમાં છે અને આ અભિવિધિ-મર્યાદા અર્થનો સૂચક છે. એટલે યથાર્થપણે મર્યાદાપૂર્વક ज्यातऽधित-ऽहेतुं दुषायना अध्यथी रहित यारित्र ते अथाप्यात. जे संबंधमां धुं छे }-" अहसद्दो (उ) जहत्थे आङोऽभिविहीए कहियमक्खायं। चरणमकसायमुइयं तमक्खायं जहक्खायं ॥१॥ '-' अथ' यथार्थपणे 'आ' अभिविधिમર્યાદા વડે ખ્યાત કષાયના ઉદયથી રહિત ચારિત્ર તે અથાખ્યાત ચારિત્ર કહેવાય છે.’ તેનું ‘યથાખ્યાત’ એવું બીજું નામ પણ છે. તેનો અન્વર્થ-વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–યથા-જેમ સર્વ લોકમાં ખ્યાત-પ્રસિદ્ધ છે તેવા પ્રકારનું જે કષાયોના ઉદયથી રહિત ચારિત્ર તે યથાખ્યાત. તે ચારિત્ર બે પ્રકારનું છે—છાદ્ધસ્થિક અને કૈવલિક. છામુસ્થિક યથાખ્યાત ચારિત્ર ઉપશાન્તમોહ ગુણસ્થાનકે હોય છે. અને કૈવલિક યથાખ્યાત સયોગી અને અયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે. ‘સે તં’ ઇત્યાદિ ઉપસંહારના समूहनुं प्रतिपा सूत्र सुगम छे. खेम मनुष्यो ह्या.' ॥७७॥
|| देवजीव पण्णवणा ||
७
से किं तं देवा? देवा चडव्विहा पन्नत्ता । तं जहा –१ भवणवासी, २ वाणमंतरा, ३ जोइसिया, ४ वेमाणिया। से किं तं भवणवासी? भवणवासी दसविहा पन्नत्ता । तं जहा - १असुरकुमारा, २ नागकुमारा; ३ सुवन्नकुमारा, ४ विज्जुकुमारा, ५ अग्गिकुमारा, ६ दीवकुमारा, ७ उदहिकुमारा, ८ दिसाकुमारा, ९ वाउकुमारा, १० थणियकुमारा। ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । से त्तं भवणवासी । से किं तं वाणमंतरा? वाणमंतरा अट्ठविहा पन्नत्ता । तं जहा - १ किन्नरा, २ किंपुरिसा, ३ महोरगा, ४ गंधव्वा, ५ जक्खा, ६ रक्खसा, भूया, ८ पिसाचा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं वाणमन्तरा । से किं तं जोइसिया? जोइसिया पंचविहा पन्नत्ता । तं जहा - १ चंदा, २ सूरा, ३ गहा, ४ नक्खत्ता, ५ तारा । ते समासओ दुविहा पन्नत्ता । तं जहा – पज्जत्तगा य अपज्जत्तगा य से तं जोइसिया । से किं तं वेमाणिआ ? वेमाणिआ दुविहा पन्नत्ता । तं जहा – कप्पोवगा य कप्पाईया य। से किं तं कप्पोवगा? कप्पोवगा बारसविहा पन्नत्ता । तं जहा -१ सोहम्मा, २ ईसाणा, ३ सणकुमारा, ४ माहिंदा, ५ बंभलोया, ६ लंतया, ७ महासुक्का, ८ सहस्सारा, ९ आणया, १० पाणया, ११ आरणा, १२ अच्चुया । ते समासओ दुविहा पन्नत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य। से तं कप्पोवगा। से किं तं कप्पाईया ? कप्पाईया दुविहा पन्नत्ता । तं जहा - गेविज्जगा य अणुत्तरोववाइया य । से किं तं गेविज्जगा? गेविज्जगा नवविहा पन्नत्ता । तं जहा - हेट्ठिमहिट्ठिमगेविज्जगा, हेट्ठिममज्झिमगेविज्जगा, हेट्ठिमउवरिमगेविज्जगा, मज्झिमहेट्ठिमगेविज्जगा, मज्झिममज्झिमगेविज्जगा, मज्झिमउवरिमगेविज्जंगा,
૧. મનુષ્યોની ચૌદ લાખ યોનિ હોય છે. અને બાર લાખ ક્રોડ જાતિ કુલો છે.
96