SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ बीयठाणपयं भवणवासिदेवठाणाई श्री प्रज्ञापना सूत्र भाग १ તપનીયરક્તતત્તતાતુવિલા' હુતવહ-અગ્નિવડે નિસ્બત-તપાવેલું સુવર્ણ ધૌત-નિર્મલ તપ-તપેલું અને કંઈક રક્ત-લાલ હોય છે તેની પેઠે રાતા હાથપગનાં તળીયા, તાલ અને જીભ જેઓના છે એવા, અન્નનથનષ્પાવલ મીતિષશા' તથા અંજન-સૌવીરાંજન, ઘન-વર્ષાકાળનો મેઘ તેની પેઠે કૃષ્ણ અને રુચકરત્નની જેમ રમણીય અને સ્નિગ્ધ કેશો જેઓના છે એવા ચિમરેન્દ્ર અને બલીન્દ્ર છે.]. રા૧૦૭ll कहिणं भंते! दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पन्नत्ता? कहिणं भंते! दाहिणिल्ला असुरकुमारा देवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पमाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थणं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणंचउत्तीसंभवणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा सो च्चेव वण्णओ जाव पडिरूवा। एत्थ णं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तीसुवि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे दाहिणिल्ला असुरकुमारा देवा य देवीओ य परिवसंति। काला, लोहियक्खा तहेव जाव भुंजमाणा विहरंति। एएसि णं तहेव तायतीसगलोगपाला भवन्ति। एवं सव्वत्थ भाणियव्वं भवणवासी णं। चमरे अत्थ असुरकुमारिंदे असुरकुमारराया परिवसति, काले महानीलसरिसे जाव पभासेमाणे। से णं तत्थ चउतीसाए भवणावाससयसहस्साणं,चउसट्टीएसामाणियसाहस्सीणं,ताय[वात्तीसाए ताय[व]त्तीसगाणं, चउण्हंलोगपालाणं, पंचण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्ह य चठसट्ठीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिंच बहूणंदाहिणिल्लाणं देवाणं देवीण य आहेवच्चं पोरेवच्चं जाव વિહરતિ સૂ૦-રૂપા ૮ી. (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! જેબૂદીપ નામના દ્વીપને વિષે મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એશી હજાર યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથિવી છે, તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડી એક લાખ ને અડ્યોતેર હજાર યોજનરૂપ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ છે– ઈત્યાદિ વર્ણન યાવત્ પ્રતિરૂપ-અત્યંત સુંદર છે ત્યાં સુધી જાણવું. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના સ્થાનકો કહ્યાં છે. તે ઉપરાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ રહે છે. તેઓ કાળા તેઓના ઓષ્ઠ લોહિતાક્ષ રત્ન અને બિંબીલના પિાકા ટિંડોલાના] જેવા રાતા છે-ઇત્યાદિ પૂર્વોક્ત યાવત્ ‘દિવ્ય ભોગો ભોગવતા વિહરે છે” ત્યાં સુધી જાણવું. એ દેવોને તે પ્રમાણે જ ત્રાયશ્ચિંશ દેવો અને લોકપાલો હોય છે એમ બધેય જાણવું. ભવનવાસી અસુરકુમારનો ઈન્દ્ર અસુરકુમારનો રાજા ચમર અહીં રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવત્ પ્રભાસમાનઃશોભતો ત્યાંના ચોત્રીસ લાખ ભવનાવાસોનું, ચોસઠ હજાર સોમાનિક દેવોનું, તેત્રીશ ત્રાયઅિંશ દેવોનું, ચાર લોકપાલ દેવોનું પરિવાર સહિત પાંચ અગ્રમહિષીઓનું પિટ્ટરાણી], ત્રણ પર્ષદાઓનું સાત પ્રકારના સભ્યોનું સાત સેનાધિપતિઓનું ચારગુણા ચોસઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ઘણા દક્ષિણના દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરાવતો યાવત્ વિહરે છે. ઉoll૧૦૮ll 127
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy