________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीपण्णत्ता होज्जा तं तु अणवट्ठियप्पमाणं, अवट्ठियं पुण पंच धणुसयाइं अहेसत्तमाए, इमं पुण अवट्ठियप्पमाणं साइरेगं નોયસદણં વનસ્પતિના" ઇતિ. જે શરીર ઉરાલ-વિસ્તારવાળું વિશાલ કહેલું છે, કારણ કે અવસ્થિત પ્રમાણવાળું
દારિક શરીર કંઈક અધિક હજાર યોજન છે. તેથી અન્ય શરીર એટલું મોટું નથી. વૈક્રિય શરીર મોટું હોય છે, પણ તે અવસ્થિત પ્રમાણવાળું નથી. અવસ્થિત પ્રમાણવાળું પાંચસો ધનુષનું વૈક્રિય શરીર સાતમી નરકમૃથિવીમાં છે અને દારિક શરીર અવસ્થિત પ્રમાણવાળું હજાર યોજનથી કંઇક અધિક વનસ્પતિને હોય છે, માટે તે ઓરાલ-વિશાલ કહેવાય છે. અથવા ઉરલ-થોડા પ્રદેશવાળું, પણ ઘન નહિ, કારણ કે દારિક શરીર ભીંડીની પેઠે થોડા પ્રદેશવાળું અને વિશાલ છે. અથવા સિદ્ધાન્તની પરિભાષાથી ઓરાલ-માંસ અસ્થિ અને સ્નાયુ વગેરેથી બંધાયેલું, બધે સ્વાર્થમાં ઈક પ્રત્યય થયેલો છે અને પૃષોદરાદિમાં પાઠ હોવાથી ઇષ્ટ રૂપની નિષ્પત્તિ થાય છે. ઉદાર શબ્દથી ઔદારિક થાય છે અને પ્રાકૃત હોવાથી ‘ગોરાતિય' રૂપ થાય છે. કહ્યું છે કે તેમાં ઉદાર, ઉરાલ, ઉરલ અને ઓરાલ શબ્દો જાણવા. તેમાં પ્રથમ “ઔદારિક તીર્થંકરના શરીરને આશ્રયી જાણવું. વિસ્તારવાળી વનસ્પતિને આશ્રયી ‘ઉરાલ' કહેવાય છે. કારણ કે સ્વભાવથી એટલું વિશાલ બીજું કોઇ શરીર નથી. ઉરલ-થોડા પ્રદેશોથી ઉપચિત થયેલું અને ભીંડીની પેઠે મોટું, માંસ, અસ્થિ અને સ્નાયુ વડે બંધાયેલ છે માટે એ સિદ્ધાન્તની પરિભાષાથી “ઓરા' કહેવાય છે. વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા, તે નિમિત્તે થયેલું તે વૈક્રિય, કહ્યું છે કે વિવિધ પ્રકારની કે વિશિષ્ટ ક્રિયા, તે નિમિત્તે જે થયેલું તે વૈક્રિય, તે નારક અને દેવોને સ્વભાવથી જ હોય છે. અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. ‘વિવું' એ સિદ્ધાન્તપ્રસિદ્ધ ધાતુ છે. વિવુર્વ વિવુર્વ:–વિવિધ પ્રકારની ક્રિયા એ તેનો અર્થ છે, તે હેતુથી બનેલું તે વૈકુર્વિક. ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે ‘ગાયિતે' કરાય તે આહારક. ૪ તેજનો વિકાર-પરિણામ તે તૈજસ અને ૫ કર્મથી ઉત્પન્ન થયેલું તે કર્મજ.
ઔદારિકાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયેલો છે? ‘આવા પ્રકારના ક્રમનું પ્રયોજન છે' એમ કહીએ છીએ. શું પ્રયોજન છે? ઉત્તરોત્તર શરીરના પ્રદેશોનું સૂક્ષ્મપણું અને ઉત્તરોત્તર વર્ગણામાં પ્રદેશોનું અધિકપણે જણાવવા માટે છે, તે આ પ્રમાણે-દારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, વૈક્રિયથી પણ આહારકના આહારકથી પણ તેજસના અને તૈજસથી પણ કામણના પ્રદેશોની સૂક્ષ્મતા હોય છે, એટલે શરીરના પ્રદેશોનો ઉત્તરોત્તર સૂક્ષ્મ પરિણામ થાય છે. ઔદારિકથી વૈક્રિય શરીરની વર્ગણામાં, વૈક્રિયથી આહારકની, આહારક કરતાં તેજસની અને તેજસથી કાર્પણની વર્ગણામાં પ્રદેશોની અધિકતા હોય છે. એ પાંચ શરીરમાં નરયિકાદિને વિષે કેટલા શરીરો સંભવે છે તેનો વિચાર કરે છે–રયા અંતે! જેવફા સરીર પત્તા'–હે ભગવન્! નરયિકોને કેટલાં શરીરો કહ્યાં છે?ઈત્યાદિ પાઠસિદ્ધ છે. ll૧૪૦૬/
II મોડે વદ-મુવારીqUUત્તા || केवइया णं भंते! ओरालियसरीरया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धिल्लया य मुक्किल्लया या तत्थ गंजे ते बद्धेल्लमा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जा लोगा। तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहि अवहीरंति कालतो, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिरहितो अणंतगुणा सिद्धाणंतभागो। केवतिया णं भंते! वेठब्वियसरीरया पन्नत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लया य मुक्केल्लगा यातत्थणजे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेन्जाहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्ततो असंखेज्जातो सेढीओ पयरस्स असंखेज्जतिभागो। तत्थ णं जे ते मुक्केलगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, जहा ओरालियस्स मुक्केल्लया तहेव वेउव्वियस्स वि भाणियव्वा। केवतिया णं भंते! 406