SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ बारसमं सरीरपयं ओहेण बद्ध-मुक्कसरीपण्णत्ता श्री प्रज्ञापना सूत्र भाग १ आहारगसरीरया पण्णत्ता? गोयमा। दुविहा पन्नत्ता, तंजहा-बद्धेलया य मुक्केल्लया या तत्थ णंजे ते बद्धेल्लगा तेणं सिय अस्थि, सिय नत्थिा जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहुत्तं। तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता,जहा ओरालियस्स मुक्किल्लया तहेव भाणितव्वा। केवइया णं भंते! तेयगसरीरया पण्णत्तागोयमा! दुविहा पण्णत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णंजे ते बद्धेल्लगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो, खेत्तओ अणंता लोगा, दव्वओ सिद्धेहितो अणंतगुणा सव्वजीवाणंतभागूणा। तत्थ णंजे ते मुक्केल्लगा ते णं अणंता, अणंताहिं उस्सप्पिणिओसप्पिणीहिं अवहीरंति कालतो,खेत्तत्तो अणंता लोगा,दव्वओसव्वजीवेहितो अणंतगुणा जीववग्गस्साणंतभागो।एवं कम्मगसरीराणि વિ મળતબ્બાનિ હૂ-રા૪૦ળા (મૂળ) હે ભગવન્! દારિક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ-જીવે ગ્રહણ કરેલાં શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જ મુક્ત (જીવે છોડેલાં) શરીરો છે તે અનન્ના છે અને તે કાળથી અનન્ન ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનન્તગુણા અને સિદ્ધોથી અનત્તમા ભાગે છે. હે ભગવન્! કેટલાં વૈક્રિય શરીરો છે? હે ગૌતમ! તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અના ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે–ઈત્યાદિ જેમ દારિક સંબધે મુક્ત શરીરો કહ્યાં છે તેમ વક્રિયના પણ કહેવાં. હે ભગવન્! આહારક શરીરો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના છે–બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટ સહસંપૃથક્ત હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે-ઈત્યાદિ જેમ દારિકના મુક્ત શરીરો કહ્યા છે તેમ કહેવાં. હે ભગવન્! કેટલા પ્રકારના તેજસ શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સિદ્ધો કરતાં અનન્તગુણા અને અનમાં ભાગ વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં છે, તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાયા છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનન્તગુણા અને સર્વ જીવના વર્ગના અનન્તમાં ભાગ પ્રમાણ છે. એ પ્રમાણે કામણ શરીરો પણ કહેવાં. //ર/l૪૦૭ી. (ટી) શરીરો જીવોને બે પ્રકારના હોય છે-બદ્ધ અને મુક્ત. તેમાં જે વિચાર સમયે (વિવક્ષિત સમયે) જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને જે પૂર્વ ભવમાં છોડી દીધેલાં છે તે મુક્ત શરીરો. હવે તે બદ્ધ શરીર અને મુક્ત શરીરોના પરિમાણોનું અત્યારે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વડે નિરૂપણ કરવું જોઈએ. તેમાં અભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્રવડે, અને આવલિકાદિરૂપ કાળવડે પ્રથમ દારિક શરીરને આશ્રયી નિરૂપણ કરે છે–“વફા ! મોતિયારીના પત્તા'–હે ભગવન! કેટલાં દારિક શરીરો કહ્યાં છે-ઇત્યાદિ. અહીં મૂળમાં ‘હિયા'–બદ્ધ શરીરો અને ‘મુસ્તિયા–મુક્ત શરીરો-જીવોએ ત્યાગ કરેલાં શરીરો, અહીં પ્રાકૃત ભાષાને લીધે ‘ડ્રા' પ્રત્યય અને સ્વાર્થમાં “ક” પ્રત્યય થયેલો છે. તેમાં બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તે અસંખ્યાતાનું નિરૂપણ પ્રથમ કાળને આશ્રયી કરે છે– સંજ્ઞા' ઇત્યાદિ. પ્રતિસમય એક એક 407
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy