________________
बारसमं सरीरपयं सरीरभेयपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ || વારરસને સરીરવયં ||
| સરીરમેયરૂવUT IT कति णं भंते! सरीरा पण्णत्ता? गोयमा! पंच सरीरा पन्नत्ता, तं जहा–ओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए। नेरइयाणं भंते! कति सरीरया पण्णत्ता? गोयमा! तओ सरीरया पन्नत्ता,तंजहा-वेठव्विए, तेयए, कम्मए। एवं असुरकुमाराणं विजाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! तओ सरीरया पन्नत्ता, तं जहा–ओरालिए, तेयए; कम्मए। एवं वाउकाइयवज्जं जाव चउरिदियाणं। वाउकाइयाणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! चत्तारि सरीरया पन्नत्ता, तं जहा–ओरालिए, वेउव्विते, तेयए, कम्मए। एवं पंचिंदियतिरिक्खजोणियाण वि। मणुस्साणं भंते! कति सरीरया पन्नत्ता? गोयमा! पंच सरीरया पन्नत्ता, तंजहाओरालिए, वेउव्विते, आहारए, तेयए,कम्मए। वाणमंतर-जोइसिय-वेमाणियाणं,जहा नारगाणं ।।सू०-१॥४०६।।
બારમું શરીર પદ. (મૂળ) હે ભગવન્! કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યા છે. તે આ પ્રમાણે-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩
આહારક, ૪ તૈજસ, અને ૫ કાર્પણ. હે ભગવન્! નૈરયિકોને કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! ત્રણ શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-૧ વક્રિય, ૨ તૈજસ અને ૩ કામણ. એમ અસુરકુમારોને યાવત્ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ! ત્રણ શરીરો હોય છે, તે આ પ્રમાણે-દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! ચાર શરીરો હોય છે, તે આ પ્રમાણે-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તૈજસ અને ૪ કામણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! પાંચ શરીરો હોય છે, તે આ પ્રમાણે-૧ દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ અને ૫ કામણ. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને
નારકોની પેઠે જાણવું. //૪0૬/ (ટી) એ પ્રમાણે અગિયારમા પદની વ્યાખ્યા કરી, હવે બારમા પદનો આરંભ કરાય છે, એનો સંબન્ધ આ પ્રમાણે છે–અહીં પૂર્વના પદમાં જીવોની સત્યાદિ ભાષાનો વિભાગ બતાવ્યો, અને ભાષા શરીરને અધીન છે. કારણ કે “શરીરપ્રભવા ભાષા' ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, એ હમણાં જ પ્રતિપાદન કર્યું છે. બીજે સ્થળે પણ કહ્યું છે કે– +ારૂપ નિસર તહ વારૂપ નો' ઈતિ. કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે, માટે શરીરનો વિભાગ બતાવવા માટે આ પદનો આરંભ કરવામાં આવે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—“ અંતે! સરીર પન્ના'? ઇત્યાદિ ઉત્પત્તિ સમયથી માંડી પ્રતિસમય “શીર્યન્ત” ક્ષય પામે તે શરીર, હે ભગવન્! તે શરીરો કેટલા કહ્યાં છે? ભગવાન્ ઉત્તર આપે છ–પાંચ શરીરો કહ્યા છે. તે નામથી જણાવે છે– મોરાતિયા' ઇત્યાદિ. આ શરીરોનો શબ્દાર્થ આગળ કહીશું, તો પણ સ્થાન ખાલી ન રહે તે માટે કંઈક કહીએ છીએ–બઉદાર' પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થકર અને ગણધરના શરીરોની અપેક્ષાએ સમજવું, કારણ કે તીર્થકર અને ગણધરના શરીરથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનન્તગુણ હીન છે. અથવા ‘૩રાત્ર' ઉદાર-વિસ્તારવાળું, કારણ કે અવસ્થિત સ્વભાવવાળા દારિક શરીરનો વિસ્તાર કંઈક અધિક હજાર યોજન પ્રમાણ છે, સ્વભાવિક વૈક્રિય શરીરનું પ્રમાણ એટલું નથી, કારણ કે ઉત્કૃષ્ટથી પણ અવસ્થિત સ્વભાવવાળા વૈક્રિય શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ છે અને તેટલું પ્રમાણ સાતમી નરકમૃથિવીમાં છે, બીજે નથી. જે ઉત્તરક્રિય લાખ યોજનના પ્રમાણવાળું છે, પણ તે અવસ્થિત નથી. કારણ કે તે આખા ભવ સુધી રહેતું નથી, માટે તેની અપેક્ષાએ અહીં કથન નથી. એ સંબંધે ચૂર્ણિકાર કહે છે–“રાતં નામ વિત્થરાd विसालं ति जं भणियं होइ, कह? साइरेगजोयणसहस्समवट्ठियप्पमाणमोरालियं, अन्नमेद्दहमेत्तं नत्थित्ति, विउव्वियं
405