SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो अणगारदारं-चउवीसदंडएसु आहारदारं આગળથી આવેલા ગંધાદિ વિષયો મન્દપરિણામવાળા થઈ જાય છે, અને તેવા પ્રકારની ધ્રાણેન્દ્રિયાદિ, મન્દપરિણામવાળા ગંધાદિ વિષયોને જાણવાને અસમર્થ છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–“શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા અને બાકીની ઇન્દ્રિયો નવ યોજનથી આવેલા પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, અને એથી આગળથી આવેલા વિષયને ગ્રહણ કરતી નથી. કારણ કે આગળથી આવેલા દ્રવ્યોનો મન્દપરિણામ થવાથી તેને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયોનું બલ–સામર્થ્ય નથી. ૧૪૪૩૮ | || સારવાર || अणगारस्स णं भंते! भावियप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरमा णिज्जरापोग्गला, सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो! सव्वं लोगंपि य णं ते ओगाहित्ता णं चिट्ठति? हंता! गोयमा! अणगारस्स भावियप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरमा णिज्जरापोग्गला, सुहमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो!, सव्वं लोगं पि य णं ओगाहित्ता णं चिट्ठति। छउमत्थे णं भंते! मणूसे तेसिंणिज्जरापोग्गलाणं किं आणत्तं वा नाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणति पासति? गोयमा! णो इणढे समढे। से केणटेणं भंते! एवं वुच्चइ-'छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणइ पासइ? गोयमा। देवे वि य णं अत्थेगतिए जे णं तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणति पासति, से तेणटेणं गोयमा! एवं वुच्चति-छउमत्थे णं मणूसे तेसिंणिज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा जाव जाणति पासति, एवं सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो!, सव्वलोगं पि य णं ते ओगाहित्ता णं चिट्ठति Iટૂ૦-૨૫૪૩૬il. (મૂ4) હે ભગવન્! મારણાંતિક સમુદ્યતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના જે ચરમ-છેલ્લાં નિર્જરાપુદ્ગલો છે તે છે આયુષ્માન્ શ્રમણ! સૂક્ષ્મ કહ્યાં છે? અને તે સર્વ લોકમાં અવગાહીને રહે છે? હે ગૌતમ! અવશ્ય મારણાંતિક સમુદ્યાતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના છેલ્લાં નિર્જરાપુદ્ગલો છે, તે છે આયુષ્માન્ શ્રમણ! સૂક્ષ્મ કહ્યાં છે અને તે સર્વ લોકને વિષે અવગાહીને રહે છે. હે ભગવન્! છઘસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું, નાનાપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી. તે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે “છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું, ભિન્નપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણતો નથી? હે ગૌતમ! કોઈ દેવ પણ તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું ભિન્નપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણતો નથી, તેમ દેખતો નથી, તે માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે છvસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું કંઇપણ અન્યપણું યાવત્ જાણતો નથી, તેમ દેખતો નથી. એ પ્રમાણે તે આયુષ્માનું શ્રમણ! એમ એ પુદ્ગલો સૂક્ષ્મ કહ્યાં છે, અને સર્વલોકને અવગાહીને રહે છે. ll૧૫ll૪૩૯ll || રડવીરસવંદકુમાદારવાર || नेरइया णं भंते! ते निज्जरापोग्गले किं जाणंति पासंति आहारैति? उदाहुन याणंति न पासंति न आहारैति? गोयमा! नेरइया णिज्जरापोग्गले न जाणंति न पासंति आहारेंति,एवं जाव पंचिन्दियतिरिक्खजोणियाण।।सू०-१६।।४४०।। (મૂ૦) હે ભગવન્! નરયિકો તે નિર્જરાપુદ્ગલો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? અથવા જાણતો નથી, જોતો નથી અને આહાર કરે છે? હે ગૌતમ! નરયિકો નિર્જરાપુદ્ગલોને જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે - છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. /૧૬/૪૪૨ 450
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy