________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं सच्चाइभासज्जायपरूवणं अपज्जत्तगा या तत्थ णंजे ते अपज्जत्तगा ते णं अभासगा, तत्थ णंजे ते पज्जत्तगा ते णं भासगा, से एएणडेणं गोयमा! एवं वुच्चति-'नेरइया भासगा वि अभासगा वि'। एवं एगिदियवज्जाणं निरंतरं भाणियव्वं' Iટૂ-૨૨૩૬રા (૧૦) હે ભગવન્! નૈરયિકો ભાષક હોય છે કે અભાષક હોય છે? હે ગૌતમ! નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક
પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે? ગૌતમ! નરયિકો બે પ્રકારના છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે પર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્યા છે તે ભાષક છે. તેથી હે ગૌતમ! હું એમ કહું છું કે “નરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય બધા જીવોને નિરંતર કહેવું. //ર ૨ ૩૯૭ll
- IT રચ્ચીમરાવવM I. कति णं भंते! भासज्जाया पण्णत्ता? गोयमा! चत्तारि भासज्जाया पन्नत्ता, तंजहा-सच्चमेगं भासज्जायं,बितियं मोसं, ततियं सच्चामोसं, चउत्थं असच्चामोस। जीवा णं भंते! किं सच्चं भासं भासंति? मोसं भासं भासंति? सच्चामोसं भासं भासंति? असच्चामोसं भासं भासंति? गोयमा! जीवा सच्चं पि भासं भासंति, मोसंपि भासं भासंति, सच्चामोसं पि भासं भासंति, असच्चामोसं पि भासं भासंति। नेरइया णं भंते! किं सच्चं भासं भासंति, जाव किं असच्चामोसं भासं भासंति? गोयमा! नेरइया णं सच्चं पि भासं भासंति, जाव असच्चामोसं पि भासं भासंति। एवं असुरकुमारा जाव थणियकुमारा। बेइंदिय-तेइंदिय-चरिंदिया य नोसच्चं, नो मोसं, नो सच्चामोसं भासं भासंति, असच्चामोसं भासं भासंति। पंचिंदियतिरिक्खजोणिया णं भंते! किं सच्चं भासं भासंति? जाव किं असच्चामोसं भासं भासंति? गोयमा! पंचिंदियतिरिक्खजोणिया णो सच्चं भासं भासंति, णो मोसं भासं भासंति, णो सच्चामोसं भासं भासंति, एगं असच्चामोसं भासं भासंति, णण्णत्थ सिक्खापुव्वगं उत्तरगुणलद्धिं वा पडुच्च सच्चं पि भासं भासंति, मोसं पि, सच्चामोसं पि, असच्चामोसं पि भासं भासंति। मणुस्सा जाव વેપાવા તે ના નીવા તદા નાયબ્રા તૂ૦-૨૨૩૬૪. (0) હે ભગવન્! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે. તે આ પ્રમાણે–એક
સત્યભાષાનો પ્રકાર, બીજો મૃષા, ત્રીજો સત્યમૃષા અને ચોથો અસત્યામૃષા. હે ભગવન્! જીવો શું સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલે છે, સત્યમૃષા ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! સત્ય ભાષા પણ બોલે છે, મૃષા ભાષા પણ બોલે છે, સત્યમૃષા ભાષા પણ બોલે છે અને અસત્યામૃષા ભાષા પણ બોલે છે. હે ભગવન! નરયિકો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! નરયિકો સત્ય ભાષા પણ બોલે છે અને યાવત્ અસત્યામૃષા ભાષા પણ બોલે છે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો જાણવા. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિયો સત્યભાસા, મૃષાભાષા અને સત્યમૃષા ભાષા બોલતા નથી, પણ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! સત્યભાષા, મૃષાભાષા અને સત્યમૃષા ભાષા બોલતા નથી, પણ એક અસત્યામૃષા ભાષા બોલે છે. પરંતુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષા પૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રયી સત્યભાષા પણ બોલે છે, અસત્યભાષા પણ બોલે છે સત્યમૃષા તથા અસત્યામૃષા ભાષા પણ બોલે છે. મનુષ્યો યાવત્ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ જાણવા. //ર૩૩૯૪
882