SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ प्रथम पद तिरिक्खजोणिय जीव पन्नवणा પ્રમાણ, (અહીં પૃથક્વ શબ્દ બેથી નવ સુધીનો વાચક છે) વિતસ્તિ-વંત, વૈતપૃથક્વ, રનિં-હસ્ત, રનિપૃથક્ત, કુલિબે હાથ, કુક્ષિ પૃથક્વ, ધનુષ, ધનુષપૃથક્વ, ગાલ, ગાઉપૃથક્વ, યોજન, યોજન પૃથક્વ, સો યોજન, સો યોજનપૃથક્વ, અને હજાર યોજન પ્રમાણ હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે, જળમાં પણ ફરે છે અને સ્થળમાં પણ ફરે છે. તે અહીં અઢી દ્વીપમાં નથી, પણ મનુષ્ય ક્ષેત્રની) બહારના દ્વીપો અને સમુદ્રમાં હોય છે. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ મહોરગો કહ્યા. તે પરિસર્પ સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્શિમે છે તે નપુંસક છે અને જેઓ ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.' તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપા એ ઉરપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલા દસ લાખ ક્રોડ જાતિકુલો હોય છે એમ કહ્યું છે. એમ ઉરપરિસ કહ્યા. //પ૬/ (ટી.) હવે મહોરગનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે-“જે વિ સં' ઇત્યાદિ સુગમ છે. પરન્તુ વિતસ્તિ-વંત બાર અંગુલ પ્રમાણ સમજવી. રત્નિ-હાથ, કુક્ષિ-બે હાથ, ધનુષ-ચાર હાથ, ગાઉ–બે હજાર ધનુષ પ્રમાણ, યોજન-ચાર ગાઉં. અહીં વેંત વગેરેનું પ્રમાણ ઉત્સધ અંગુલની અપેક્ષાએ જાણવું. કારણ કે અહીં શરીરના પ્રમાણનો વિચાર કરેલો છે. તથા અહીં ‘તિ' એ અવ્યય બહુવચનવાચી છે, તેનો દરેક પદની સાથે સંબન્ધ કરવો. તેથી આ અર્થ થાય છે-“સત્યે જેના મહોર મંગુન શરીરવહનયા મવતિ-કેટલાએક મહરગો છે જે શરીરની અવગાહના વડે અંગેલ પ્રમાણ પણ હોય છે, અને કેટલાએક મહોરગો છે અને અંતત્વિ :' અંગુલપૃથક્ત પ્રમાણવાળા શરીરઅવગાહના વડે હોય છે. અહીં ઇક પ્રત્યય થયો છે. અંગુલપૃથક્ત પ્રમાણ શરીરઅવગાહનાવાળા હોય છે એ ભાવાર્થ છે. એમ બાકીના સૂત્રોનો પણ વિચાર કરવો. “તેણે ઈત્યાદિ. હમણાં જેઓનું સ્વરૂપ કહ્યું છે તે મહોરગો સ્થલચર વિશેષ હોવાથી સ્થળમાં ઉત્પન્ન થાય છે, અને સ્થળમાં ઉત્પન્ન થવા છતાં તેવા પ્રકારના ભવસ્વભાવથી જળને વિષે પણ સ્થળની પેઠે ફરે છે અને સ્થળને વિષે પણ ફરે છે. જો એવા પ્રકારના છે તો કેમ દેખાતા નથી? એ આશંકાના ઉત્તરમાં સૂત્રકાર જણાવે છે તે ન©િ રૂદ યથોક્ત સ્વરૂપવાળા તે મહોરગો અહેવ-મનુષ્યક્ષેત્રમાં નથી, તે માટે અહીં દેખાતા નથી. પરન્ત બહારના હીપ-સમુદ્રોમાં હોય છે. સમુદ્રોમાં હોવા છતાં પણ સ્થલચર હોવાથી પર્વત, દેવનગરી આદિ સ્થળોમાં ઉત્પન્ન થાય છે, પણ જળમાં ઉત્પન્ન થતા નથી. ‘ને વાવને તાપIRI' તે સિવાય બીજા પણ જે દશ અંગુલ વગેરે શરીર પ્રમાણવાળા તેવા પ્રકારના હોય છે તે પણ મહોરગો જાણવા. ઉપસંહાર કહે છે-“એમ મહોરગો કહ્યા.” તે સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના છે' ઇત્યાદિ વિચાર પૂર્વની પેઠે જાણવો. એઓના પણ યોનિથી ઉત્પન્ન થયેલાં દસ લાખ જાતિકુલો હોય છે. એઓનો પણ શરીરાદિ દ્વારોને વિષે જે વિચાર તથા સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબદુત્વ છે તે જીવાભિગમની ટીકાથી જાણવું. ઉર:પરિસર્પની વક્તવ્યતાનો ઉપસંહાર કહે છેએમ ઉર:પરિસ કહ્યા.' પદા તે વિત્ત મુસિખા? બુપિરિણા અને વિદ્યા નિરાતના-નડના, સેવાળિો],તરડા, ના, તરંd, સા, તોરા[વાર],રોફા, વિસંગ, મૂતા,મંગુતા[માંસા, પન્નાફયા, છીણવિરાજિયા, નાડા, વડપાયા, यावऽन्ने तहप्पगारा। तेसमासओ दुविहा पन्नत्ता। तं जहा-समुच्छिमा य गब्मवक्कंतिया या तत्थ णंजे ते संमुच्छिमा ते सव्वे नपुंसगा। तत्थ गंजे ते गमवक्कंतिया ते णं तिविहा पन्नत्ता। तं जहा-इत्थी, पुरिसा, नपुंसगा। एएसि णं एवमाइयाणं पज्जत्तापज्जत्ताणं भुयपरिसप्पाणं नव जाइकुलकोडिजोणिपमुहसयसहस्सा भवन्तीति मक्खायं। से तं भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणिया। से तं परिसप्पथलयरपंचिंदिय-तिरिक्खजोणिया Iટૂ૦-ળા ૧. જુઓ જીવાભિગમટીકા (આ. સ.) શરીરાદિકાર સંબંધી પૃ. ૪૩-૪૪ અને અલ્પબહુત સંબંધી પૃ. ૮૨-૮૭. 68
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy