SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद तेइंदिय जीव पत्रवणा श्री प्रज्ञापना सूत्र भाग १ ઘુલ્લા–ધુલ્લિકા, ખુલ્લા–ક્ષુદ્ર નાના શંખ, કે જે સમુદ્રમાં શંખની આકૃતિવાળા હોય છે. વરાટ-કોડા, શુક્તિસંપુટ–સંપુટરૂપે છીપો હોય છે તે, ચંદનક–અક્ષ, સાધુઓ સ્થાપનાચાર્ય તરીકે રાખે છે તે. બાકીના બેઇન્દ્રિયો સંપ્રદાય–પરંપરાને અનુસરીને જાણવા. ‘ને યાવને તહવ્વા ' તે સિવાયના બીજા તેવા પ્રકારના જે મૃત કલેવરમાં ઉત્પન્ન થયેલા કૃમિ વગેરે હોય તે બધા બેઇન્દ્રિયો જાણવા. તે સંમૂર્ચ્છિમ છે અને સંમૂર્ચ્છિમ હોવાથી જ નપુંસક હોય છે. કારણ કે સંમૂર્છિમો અવશ્ય નપુંસક હોય છે. ‘નાસંમૂવ્ઝિનો નપુંસાનિ' (ત૦ ૨૦ ૨ સૂ. ૫૦) ના૨ક અને સંમૂર્ચ્છમ નપુંસક હોય છે—એવું તત્ત્વાર્થસૂત્રનું વચન છે. તે બેઇન્દ્રિયો ‘સમાપ્તત: ' સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા, ચ શબ્દ યોનિ અને કુલના ભેદથી પોતાના અનેક ભેદોનો સૂચક છે. પુલાકૃમિ વગેરે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા (બેઇંદ્રિયોની બે લાખ યોનિ અને) બેઇન્દ્રિયોના બધા મળીને યોનિપ્રમુખ–યોનિથી ઉત્પન્ન થયેલાં સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે—એમ તીર્થંકરોએ કહ્યું છે. અહીં તાત્પર્ય આ છે—જાતિ, કુલ અને યોનિના સ્વરૂપને જાણવા માટે પૂર્વાચાર્યોએ સ્થૂલ ઉદાહરણ બતાવ્યું છે. તે આ પ્રમાણેજાતિ એટલે તિર્યંચગતિ, તેના કુંલો-કૃમિકુલ, કીડાઓનું કુલ, વીંછીનું કુલ વગેરે. આ કુલો યોનિપ્રમુખયોનિથી ઉત્પન્ન થયેલાં છે. તે આ પ્રમાણે–એકજ યોનિમાં અનેક કુલો હોય છે. જેમકે છાણની યોનિમાં કૃમિકુલ, કીડાનું કુલ, વીંછીનું કુલ વગેરે. અથવા ‘જાતિકુલ’ એ એક પદ છે. જાતિકુલ અને યોનિમાં પરસ્પર ભેદ છે. કારણ કે એક પણ યોનિમાં અનેક જાતિકુલનો સંભવ છે. જેમકે એકજ યોનિમાં કૃમિજાતિકુલ, કીટજાતિકુલ, વૃશ્ચિકજાતિકુલ વગેરે હોય છે. એ પ્રમાણે એકજ યોનિમાં અવાન્તર–પેટાજાતિભેદો હોવાથી યોનિથી ઉત્પન્ન થયેલાં અનેક જાતિકુલો સંભવે છે, માટે બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ જાતિકુલો ઘટે છે. ઉપસંહાર કહે છે–એ પ્રમાણે બેઇન્દ્રિય સંસારી જીવો કહ્યા. II૪૬।। || તેવિયનીવ વપ્નવના || से किं तं ते इंदिय - संसारसमावन्नं जीवपन्नवणा? तेइंदिया - संसारसमावन्न - जीवपन्नवणा अणेगविहा पन्नत्ता । તું નહા-મોવડ્યા, રોહિળિયા, થૂ, પિપીલિયા, તા, વૈદ્દેશિયા, કાલિયા, ૩ખાયા, ઢપ્પડા, તળાહારા, કાહારા, માતુયા, પત્તાહારા,તપવિટિયા, પત્તવિંટિયા, પુવિટિયા, વિટિયા, વીયવિટિયા, 'તેવુળમિનિયા, તઃસમિનિયા, ખાસદિતમિનિયા, હિલ્તિયા, જ્ઞિત્તિયા, જ્ઞિળિયા, વિશિરિડા, *વાદુયા[પાયા], ત ુયા, સુમ,સોવસ્થિ[∞િ]યા, મુયવિંટા,ાડ્યા,શોવયા, તુતુંવ [સૂંવા],છતવાળા[જોત્થતવાહ'], ખૂયા, હાતાહતા,પિત્તુવા, સયવાડ્યા,ગોમ્ની, સ્થિસોંડા,ને યાવને તહપ્પારા। સવ્વુ તે સંમુષ્ઠિમા નપુંસ ते समासओ दुविहा पन्नत्ता । तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । एएसि णं एवमाइयाणं तेइंदियाणं पज्जत्तापज्जत्ताणं अट्ठ जाई कुलकोडिजोणिप्पमुहसयसहस्सा भवतीति मक्खायं । से तं तेइंदिय-संसारसमावन्न जीवपन्नवणा | સૂ૦-૪૭|| (મૂળ) તૈઇન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? તેઇન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-ઔપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા (કીડી), ઉર્દૂસગ-ડાંસ, ઉદેહિકા-ઉદ્ધઇ, ઉક્કલિયા, ઉપ્પાયઉત્પાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તણાહાર (તૃણાહાર), કટ્ટાહાર (કાષ્ઠાહાર), માલુકા, પત્તાહાર (પત્રાહાર), તણબેંટિય, પત્તવેટિય, પુષ્પવૅટિય, ફલબટિય, બીજબેંટિય, તેબુરણમિંજિયા, તઓસિમિંજિય, કપ્પાસક્રિમિજિય, હિલ્લિય, ઝિલ્લિય, ઝિંગિર, કિગિરિડ, બાહુય, લહુય, સુભગ, સોવસ્થિય–સૌવસ્તિક, સુયર્બેટ, ઇદકાઇઅ–ઇન્દ્રકાયિક, ઇન્દગોવય–ઇન્દ્રગોપ, તુરુતુંબગ, કુચ્છલબાહગ, જૂયા–જૂ, હાલાહલ, પિસુય, સયવાઇય–શતપાદિકા, ગોમ્સ્કી (કાનખજુરા), હત્થિસોંડ– ૧. સેળનન્દ્રિયા શાં. સા.; ૨. તેઓસ મિબિયા શાં. સા.; ૩. જ્ઞત્ત્તિયા શાં. સા., ૪. પાદુયા શાં. સા.; ૫. તુંમુળ શાં. સા. વિટિયા ના સ્થાને રેંટિયા પાઠ આગમોદય સમિતિની પુસ્તકોમાં છે. 59
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy