SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ – श्री प्रज्ञापना सूत्र भाग १ આ સૂત્રની ટીકા આ પ્રમાણે છે — ‘‘પુનરપિ પ્રાયતિ-યો મન્ત! જેવલિની બોધિમર્થતો વાતિ સોઽયંતસ્તાં ‘શ્રદ્ધીત' શ્રદ્ધાવિષયાં ર્થાત્ તથા ‘પ્રત્યયંત્' પ્રતીતિવિષયાં ર્થાત્, ‘રોપવેત્' નિીાંમિ ત્યેવમધ્યવસેત્? મળવાનાહઅસ્થેાફ હત્યાાિ'' (ટીકા, પત્ર ૩૯૯, પૃષ્ઠિ ૨). અહીં ટીકાકાર મહારાજે જણાવેલા અત્થરૂપ અવતરણના આધારે વિચાર કરતાં એમ લાગે છે કે ઉ૫૨ના સૂત્રખંડમાં પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હોવો જોઈએ – ગોયમા! અત્થફર્ સદ્હેન્ગા પત્તિના રોજ્જ્ઞાા - પ્રસ્તુત સૂત્રખંડ અને તેના પૂર્વાપર સંબંધનું વસ્તુ આ પ્રમાણે છે : (૧)પ્રશ્ન – નારક જીવ નરકમાંથી અનંતર નીકળીને પંચેંદ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? ઉત્તર – કોઈક થાય અને કોઈક ન થાય. (સૂ. ૧૪૨૦ [૧]). (૨)પ્રશ્ન —જેના૨ક જીવ નરકમાંથી અનંતર નીકળીને પંચેંદ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થયો હોય તે કેવલિપ્રજ્ઞપ્ત ધમને સાંભળે? ઉત્તર – કોઈક સાંભળે અને કોઈક ન સાંભળે (સૂ. ૧૪૨૦ [૨]). (૩) પ્રશ્ન — ઉપર જણાવેલો જે પંચેંદ્રિય તિર્યંચ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળે કે કેવળજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિને અર્થાત્ બોધિને અર્થથી જાણે? ઉત્તર – કોઈક જાણે અને કોઈક ન જાણે (સૂ. ૧૪૨૦ [૩]). (૪) પ્રશ્ન – ઉપર જણાવેલો પંચેંદ્રિય તિર્યંચ, જે કેવલિપ્રજ્ઞપ્ત બોધિને અર્થથી જાણે તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય? ઉત્તર — તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય (સૂ. ૧૪૨૦ [૪]). અહીં ચોથા પ્રશ્નના ઉત્તરમાં ‘કોઈને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય અને કોઈકને ન હોય' આવો નિર્દેશ ટીકાની વ્યાખ્યાથી જાણી શકાય છે. ઉપર જણાવેલા ચાર પ્રશ્નો પૈકીના પહેલા ત્રણ પ્રશ્નના ઉત્તરમાં મૂળ સૂત્રપાઠમાં અત્યે રૂર્ શબ્દ છે તે ચોથા પ્રશ્નની વ્યાખ્યા કરતાં ટીકાકાર મહારાજના અનવધાનથી આવ્યો હશે કે પછી ટીકાની પરિમાર્જિત શુદ્ધ પ્રતિની પરંપરાનો કોઈ આદર્શ આજે નથી રહ્યો એ કારણે આવ્યો હશે, એ એક વિચારણીય વસ્તુ છે. પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં મૂળ પાઠ સર્વ પ્રતિઓએ આપ્યો છે તેવો જ છે, મૂળ પાઠનો અનુવાદ પણ તેને અનુસરીને આપ્યો છે, પણ વિવેચનમાં ટીકાની વ્યાખ્યા પ્રમાણે અર્થ કર્યો છે. પ્રજ્ઞાપના સૂત્ર ઉપર બે ટબાગ્રન્થો રચાયા છે. તેમાં પં. શ્રી ધનવિમળજી રચિત પ્રાચીન છે, તેમાં પ્રસ્તુત મૂળ પાઠ સર્વપ્રતિઓએ આપ્યો છે તેવો જ છે અને તેનો અર્થ પણ મૂળ પાઠને અનુસરીને જ આ પ્રમાણે લખ્યો છે – જેને માવન(ન) જેવલોપરૂં નુ(યૂ)fi તે સજ્જ પ્રતીત મનેં ત્તિ મનમાં વર્ષે? ગૌતમ! સદ્દદ્દે પ્રતીતડું વિં (રોનેં)1; જ્યારે વિ.સં. ૧૭૮૪માં પં. શ્રી જીવવિજયજીએ રચેલા પ્રજ્ઞાપનાસૂત્ર ટબામાં મૂળ પાઠ તો સર્વ પ્રતિઓ આપે છે તેવો જ છે, પણ તેનો અર્થ ટીકાની વ્યાખ્યાને અનુસરતો છે, તે આ પ્રમાણે — નેહ માવન્! વ્હેવત્તીપ્રળીત જોષ પ્રતે નાળે વૃદ્ધે તે જોધિ પ્રતે સજ્જ પ્રત્યય ઘરે રુત્ત(ત્તિ) રેં? હા ગૌતમ! જોજ સદ્દે પ્રત્યય થોં રુપ (ત્તિ) રે તેં ।2 અહીં એ વસ્તુ પણ જાણવી ઉપયોગી છે કે પં. શ્રી જીવવિજયજીએ પ્રસ્તુત ટબાર્થ ટીકાને અનુસરીને બનાવ્યો છે તે તેમણે જ આદિમાં અને અંતમાં જણાવેલું છે. પ્રજ્ઞાપના સૂત્રમાંના એક સ્થળનું વક્તવ્ય જીવાભિગમસૂત્રમાં પણ છે. આ બન્ને ગ્રંથોમાં આવેલા સમાન પદાર્થના નિરૂપણમાં એકસરખો પાઠ નથી. તે આ પ્રમાણે — अभास तिविहे पण्णत्ते । तं जहा - अणाईए वा अपज्जवसिए १, अणाईए वा सपज्जवसिए २, सादीए वा સપન્નવસિર્ રૂ । (પ્રજ્ઞાપના સૂત્ર, સૂ. ૧૩૭૫, પૃ. ૩૧૫) 1-2. આ બે ટબાર્થના પાઠ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સુરક્ષિત અનુક્રમે મુનિરાજ શ્રી પં. કીર્તિમુનિજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તલિખિત ગ્રન્થસંગ્રહમાં રહેલી પોથીઓમાં લખેલ છે. આ બેનો અનુક્રમે ક્રમાંક ૧૧૦૭૯ અને ૧૦૫૮-૫૯ છે. 71
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy