SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं श्री प्रज्ञापना सूत्र भाग १ વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. ર૭/૧૬all (ટી.) હવે બાદરાદિ અપર્યાપ્તાનું બીજું અલ્પબદુત્વ કહે છે–સૌથી થોડા અપર્યાપ્ત બાદર ત્રસકાયિકોનું છે, અહીં યુક્તિ પૂર્વે કહીં છે. તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. એમ પૂર્વે કહેલા ક્રમથી આ અલ્પબદુત્વ પણ જાણવું. એમ બીજું અલ્પબદુત્વ કહ્યું. ll૨૭૧૬all एएसि णं भंते! बायरपज्जत्तयाणं बादरपुढवीकाइयपज्जत्तयाणं बायरआउकाइयपज्जत्तयाणं बायरतेउकाइयपज्जत्तयाणं बायरवाउकाइयपज्जत्तयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयपज्जत्तयाणं बायरनिगोदपज्जत्तयाणं बायरतसकाइयपज्जत्तगाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोदा पज्जत्तया असंखेज्जगुणा, बादरपुढवीकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अणंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया।।सू०-२८।।१६४।। (મૂળ) હે ભગવન્! એ પર્યાપ્ત બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર પૃથિવીકોયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદર અકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર - પર્યાપ્તા વિશેષાધિક છે. //ર૮/૧૬૪ (ટી) હવે પર્યાપ્ત બાદરાદિ જીવોનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે-સૌથી થોડા પર્યાપ્યા બાદ તેજસ્કાયિકો છે, કારણ કે તેઓ આવલિકાના સમયોનો વર્ગ કરી તેને કંઈક ન્યૂન આવલિકાના સમયો વડે ગુણવાથી જેટલા સમય થાય તેટલા છે. કહ્યું છે કે“બાવનિયવો વિતી ગુગો ટુ વાયરા તે ૩" “આવલિકાના વર્ગને કંઈક ન્યૂન આવલિકાના સમય વડે ગુણતાં જેટલા થાય તેટલા પતા બાદર તેજસ્કાયિકો છે. તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે એક પ્રતરમાં અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કેમકે તેઓ એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા જેટલા ખંડો થાય તેટલા છે. કહ્યું છે કે-“પત્તેયનવગાડ્રયાનો પચરં દતિ નોનસ મજૂતસંઘમાળા માફ મિતિ" “પ્રત્યેક પર્યાપ્ત વનસ્પતિકાયિક અંગુલના અસંખ્યાતમાં ભાગ વડે ભાગતાં ઘનીકૃત લોકનું પ્રતર અપહરે છે. તાત્પર્ય એ છે કે-એક એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં એક એક પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ સ્થાપીએ તો ઘનીકૃત લોકનું સમગ્ર પ્રતર અપહરાય,” તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા છે અને બધા જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે એક પ્રતરના અતિ બહુતરસંખ્યાવાળા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડો થાય તેટલા છે. તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ ઘનીકૃત લોકના સંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત પ્રતરોને વિષે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા છે. તેથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનન્તગુણા છે, કારણ કે બાદર એક એક નિગોદમાં અનન્ત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ ત્રીજું અલ્પબદુત્વ કહ્યું. ll૨૮૧૬૪ll – 181
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy