________________
पंचमं विसेसपयं ओगाहणाइसु विगलिंदियाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १
2
अजहन्नमणुक्कोसठिईए जहा उक्कोसठिईए, णवरं ठिईए तिट्ठाणवडिए । जहन्नगुणकालगाणं बेइंदियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता । से केणद्वेण भंते! एवं वुच्चइ- 'जहन्नगुणकालगाणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा ! जहन्नगुणकालए बेइंदिए जहन्नगुणकालगस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले ओगाहट्टया चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न -गंधरस-फासपज्जवेहिं दोहिं नाणेहिं दोहिं अन्नाणेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्टाणवडिए । एवं उक्कोसगुणकालए वि । अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे छट्टाणवडिए । एवं पंच वन्ना दो गंधा पंच रसा अ फासा भाणियव्वा । जहन्नाभिणिबोहियनाणीणं भंते! बेइंदियाणं केवइया पज्जवा पन्नत्ता ? गोयमा ! अनंता पज्जवा पन्नत्ता। सेकेणट्टेणं भंते! एवं वुच्चइ-'जहन्नाभिणिबोहियनाणीणं बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता' ? गोयमा! जहन्नाभिणिबोहियणाणी बेईदिए जहन्नाभिणिबोहियणाणिस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न -गंध-रस - फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाणपज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदंसणपज्जवेहिं छट्ठाणवडिए । एवं उक्कोसाभिणिबोहियणाणी वि । अजहन्नमणुक्कोसाभिणि- बोहियणाणी वि एवं चेव, नवरं सट्टाणे छट्टाणवडिए । एवं सुयनाणी वि सुयअन्नाणी वि मतिअन्नाणी वि अचक्खुदंसणी वि, णवरं जत्थ णाणा तत्थ अन्नाणा नत्थि, जत्थ अन्नाणा तत्थ णाणा नत्थि, जत्थ दंसणं तत्थ णाणा वि अन्नाणा वि । एवं तेइंदियाण वि । चउरिंदियाण वि एवं चेव, णवरं चक्खुदंसणं अब्भहियं । सू० १८ ।। २६६ ।।
(भू०) ४धन्यमवगाहना (शरीर ) वाणा मेहेन्द्रियांना संबंधमां पृथ्छा. हे गौतम! तेने अनन्तं पर्यायो उद्या छे. हे भगवन्! શા હેતુથી એમ કહો છો કે-‘જઘન્યઅવગાહનાવાળા બેઇન્દ્રિયોને અનંન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જઘન્યઅવગાહનાવાળો બેઇન્દ્રિય જઘન્યઅવગાહનાવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશસ્વરૂપે અને અવગાહનાસ્વરૂપે તુલ્ય સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે જ્ઞાન બે અજ્ઞાન અને અચક્ષુદર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમઅવગાહનાવાળાને જઘન્યઅવગાહનાવાળાની પેઠે જાણવું. પરન્તુ સ્વસ્થાન-અવગાહનાને આશ્રયી ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓને અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે–‘જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયોને અનન્તા પર્યાયો છે’? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો બેઇન્દ્રિય જધન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશસ્વરૂપે અને સ્થિતિસ્વરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે ચતુઃસ્થાનક પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ અહીં બે જ્ઞાન અધિક હોય છે. મધ્યમસ્થિતિવાળાને ઉત્કૃષ્ટસ્થિતિવાળાની પેઠે કહેવું. પરન્તુ અહીં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-‘જધન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે'? હે ગૌતમ! જઘન્યકાળાગુણવાળો બેઇન્દ્રિય જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે અને પ્રદેશસ્વરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે છ સ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળાના
271