________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं विगलिंदियाणं पज्जवा-पंचिंदियाणं पज्जवा
હોય છે. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયવડે છ સ્થાનપતિત હોય છે. . ७॥२५२॥ वाउकाइयाणं पुच्छा। गोयमा! वाउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'वाउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! वाउकाइए वाउकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले,ओगाहणट्ठयाए, चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाणअचक्खु-दसणपज्जवेहिं छट्टाणवडिए । सू०-८।२५३।। (મૂળ) વાયુકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! વાયુકાયકોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા
હેતુથી કહો છો કે “વાયુકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈ એક વાયુકાયિક બીજા કોઈ એક વાયુકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે અને સ્થિતિરૂપે त्रिस्थानपतित छ. qgl, i, २स, स्पर्श, मतिमान, श्रुतमशान भने अयक्षुशन ५याय 43 ७ स्थानपतित छ.
॥८॥२५॥ वणस्सइकाइयाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'वणस्सइकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! वणस्सइकाइए वणस्सइकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिहाणवडिए, वन-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाणअचक्खुदंसणपज्जवेहिं य छट्ठाणवडिए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'वणस्सइकाइयाणं अणंता पज्जवा पन्नत्ता' ।।सू०-९।।२५४।। . (મૂળ) વનસ્પતિકાયિકોને કેટલા પર્યાયો છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે કે
વનસ્પતિકાયિકોને અનન્ત પર્યાયો છે? હે ગૌતમ! કોઈ એક વનસ્પતિકાયિક કોઈ બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે. વર્ણ ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન પયય વડે જ સ્થાન પતિત હોય છે. એ કારણથી એમ કહું છું કે વનસ્પતિકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. ભlર પ૪ll ...
| विगलिंदियाणं पज्जवा || बेइंदियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'बेइंदियाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! बेइंदिए बेइंदियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे असंखिज्जइभागहीणे वा संखिज्जइभागहीणे वा संखिज्जइगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्महिए असंखिज्जभागअब्भहिए वा संखिज्जइभागअब्भहिए वा संखिज्जगुणमब्भहिए वा असंखिज्जगुणमब्भहिए वा। ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फासआभिणिबोहियनाण-सुयनाण-मइअन्नाण-सुयअन्नाण-अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए। एवं तेइंदिया वि। एवं चउरिंदिया वि, नवरं दो दंसणा, चक्खुदसणं अचक्खुदसणं। पंचिंदियतिरिक्खजोणियाणं पज्जवा जहा नेरइयाणं तहा भाणियव्वा ।।सू०-१०।।२५५।। (મૂ૦) બેઈન્દ્રિયોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! બેઈન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી
કહો છો કે બેઈન્દ્રિયોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈ એક બેઈન્દ્રિય કોઈ બીજા બેઈન્દ્રિયની અપેક્ષાએ
. 262