________________
पंचमं विसेसपयं थावरकाइयाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ तुल्ले,ओगाहणट्ठयाएसिय हीणेसियतुल्लेसिय अब्महिए।जइहीणे असंखिज्जइभागहीणेवासंखिज्जइभागहीणे वा संखिज्जगुणहीणे वा असंखिज्जइगुणहीणे वा। अह अब्भहिए असंखिज्जइभागअब्महिए वा संखिज्जइभागअन्महिए वा संखिज्जगुणअब्महिए वा असंखिज्जगुणअब्महिए वा। ठिईए [तिद्वाणवडिए]', सिय हीणे सिय तुल्ले सिय अब्महिए। जइहीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा संखिज्जगुणहीणे वा। अहअब्महिए असंखिज्जभागअब्महिए वा संखिज्जभागअन्महिए वा संखिज्जगुणअब्भहिए वा। वन्नेहिं गंधेहि रसेहिं फासेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं अचक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए ।।सू०-५।।२५०।। (મૂo) હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા
હેતુથી કહો છો કે “પૃથિવીકાયિકોને અનંત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક પૃથિવિકાયિક બીજા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે કદાચિત્ હીન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય અને અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગે અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ [ત્રિસ્થાન પતિત હોય...] કદાચ જૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન પર્યાય, શ્રુતજ્ઞાન
પર્યાય અને અચસુદર્શન પર્યાય વડે છસ્થાનપતિત હોય./પાર ૫ll आउकाइयाणं भंते। केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नता। से केणटेणं भंते! एवं वुच्चइ'आउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! आउकाइए आउकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-मइअन्नाण-सुअअन्नाणअचक्खुदसणपज्जवेहिं छट्ठाणवड़िए । सू०-६।।२५१।। (૧૦) હે ભગવન્! અપ્લાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી
કહો છો કે “અપ્લાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક અકાયિક બીજા અષ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચાર સ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયની અપેક્ષાએ છ સ્થાન પતિત હોય
છે. II૬llર ૫૧ तेउकाइयाणं पुच्छा। गोथमा। अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'तेउकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'?गोयमा! तेउकाइए तेउकाइयस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्टाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वन-गंध-रस-फास-मइअन्नाण-सुयअन्नाण-अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए Iટૂ-ગારપરા (મૂળ) તેજસ્કાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે
તેજસ્કાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે?” ગોયમા! એક તેજસ્કાયિક બીજા કોઈ એક તેજસ્કાયિકની અપેક્ષાએ
દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે-ત્રિસ્થાનપતિત ૧. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પન્નવણામાં આ પાઠ નથી. બેંગ્લોરથી પ્રકાશિતમાં કૌસમાં આ પાઠ દર્શાવેલ છે.
261