SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पंचमं विसेसपयं देवाणं पज्जवा-थावरकाइयाणं पज्जवा (પ્ર0) નારકોના પર્યાયો સંબંધી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે ભગવાને “અનન્ત પર્યાયો છે એમ કહેવું જોઈએ, બીજું ન કહેવું જોઈએ, તો શા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું કથન કર્યું ? (ઉ0)–અભિપ્રાયના નહિ જાણવાથી ઉપરની શંકા થયેલી છે તે અયુક્ત છે. અહીં બધા જીવોના બધા સ્વપર્યાયોની સંખ્યા સરખી હોતી નથી, પણ તેમાં છ સ્થાનો હોય છે એ હમણાં જ બતાવ્યું. તે છ સ્થાનની પ્રાપ્તિ પરિણામી પણા સિવાય હોતી નથી. અને તે પરિણામીપણું ઉક્ત લક્ષણવાળા દ્રવ્યનુંજ છે, માટે દ્રવ્યથી તુલ્યપણું કહ્યું છે. આત્મા કેવળ કૃષ્ણાદિપર્યાયો વડે જ પર્યાયવાળો નથી, પરન્તુ તે તે ક્ષેત્રમાં સંકોચ અને વિકાસ થવાના સ્વભાવ વડે તથા તે તે અધ્યવસાય સ્થાનો વડે પર્યાયવાળો હોય છે-એમ જણાવવા માટે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી. પ્રસંગથી એટલું કહેવું બસ છે. એમ નેરયિકોના અનન્ત પર્યાયો કહ્યા. all૨૪૮ || સુરપુમરાળં વMવા | असुरकुमाराणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणद्वेणं भंते! एवं वुच्चइ'असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! असुरकुमारे असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,कालवन्नपज्जवेहिं छट्ठाणवडिए, एवं नीलवन्नपज्जवेहिं लोहियवन्नपज्जवेहिं हालिद्दवन्नपज्जवेहिं सुकिल्लवन्नपज्जवेहि, सुब्मिगंधपज्जवेहिं दुब्मि-गंधपज्जवेहि, तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसायरसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहि, कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहिं गरुयफासपज्जवेहिं लहुयफासपज्जवेहिं सीयफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं निद्धफासपज्जवेहि लुक्खफासपज्जवेहिं आभिणिबोहियणाणपज्जवेहिं सुयनाणपज्जवेहि ओहिनाणपज्जवेहिं मइअन्नाणपज्जवेहिं सुयअन्नाणपज्जवेहिं विभंगनाणपज्जवेहिं चक्खुदंसणपज्जवेहि अचक्खुदंसणपज्जवेहिं ओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए, से तेणद्वेणं गोयमा! एवं वुच्चइ-असुरकुमाराणं अणंता पज्जवा पन्नत्ता। एवं जहा नेरइया, जहा असुरकुमारा तहा नागकुमारा वि जाव थणियकुमारा Iટૂ૦-૪પાર૪ . (મૂળ) હે ભગવન્! અસુરકુમારોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે અસુરકુમારોને અનન્ત પર્યાયો કહ્યા છે?” હે ગૌતમ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતાં દ્રવ્યાર્થપણેદ્રવ્યસ્વરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થપણે-પ્રદેશસંખ્યા વડે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનક પતિત-ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, સ્થિતિ વડે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, કાળાવર્ણપયય વડે જ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, એમ નીલવર્ણપર્યાય વડે, રક્તવર્ણ પર્યાય વડે, પીતવર્ણ પર્યાય વડે અને શુક્લવર્ણ પર્યાય વડે, સુરભિગન્ધ અને દુરભિમન્ય પર્યાય વડે, તિક્ત, કર્ક, કષાય, અમ્લ, અને મધુર રસ પર્યાય વડે, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શ પર્યાયવડે, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, તથા ચક્ષુદર્શન, અચલુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે જ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે-અસુરકુમારને અનન્તા પર્યાયો કહ્યા છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું. જેમ અસુરકુમારના સંબંધમાં કહ્યું તેમ નાગકુમારના સંબંધમાં યાવત્સ્વ નિતકુમાર સુધી જાણવું. ll૪ર૪૯ll A || થાવરવાનું વક્તવા || पुढविकाइयाणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणटेणं भते! एवं वुच्चइ'पुढविकाइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! पुढविकाइए पुढविकाइयस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए - 260
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy