SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ पंचमं विसेसपयं मणुस्साणं-देवाणं-नेरइयाणं जहन्नोगाहणगाणं पज्जवा श्री प्रज्ञापना सूत्र भाग १ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત જૂન હોય, કદાચિત તુલ્ય હોય, કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાત ગુણ ન્યૂન કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિને આશ્રયી ત્રિસ્થાનપતિત હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકશાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, ચુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાનપતિત હોય. તેમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયોને ચક્ષુ અને અચલું એ બે દર્શન હોય છે. જેમ નરયિકોને કહ્યા તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પયયો કહેવા. /૧૦/ર ૨૫// ||मणुरसाणं पज्जवा ।। मणुस्साणं भंते! केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ'मणुस्साणंअणंता पज्जवा पन्नत्ता'? गोयमा! मणूसे मणूसस्स दव्वट्ठयाए तुल्ले,पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउवाणवडिए, वन्न-गंध-रस-फास-आभिणिबोहियनाण-सुयनाण-ओहिनाणमणपज्जवनाणपज्जवेहिं छट्ठाणवडिए, केवलनाणपज्जवेहिं तुल्ले, तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छटाणवडिए, केवलदसणपज्जवेहिं तुल्ले। वाणमंतरा ओगाहणट्ठयाए ठिईए चउट्ठाणवडिया, वण्णाईहिं छट्ठाणवडिया। जोइसिया वेमाणिया वि एवं चेव, नवरं ठिईए तिट्ठाणवडिया ।।सू०-११।।२५६॥ (મૂળ) હે ભગવન્! મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! કોઈપણ એક મનુષ્ય કોઈ બીજા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે, વર્ણ ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વડે જ સ્થાનપતિત છે, કેવલજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત છે, અને કેવલ દર્શનપર્યાય વડે તુલ્ય છે. વ્યત્તરો અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિ વડે જ સ્થાનપતિત છે. જ્યોતિષિકો અને વિમાનિકો પણ એ જ પ્રકારે છે. પરંતુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. /૧૧//ર ૫૬// , || नेरइयाणं पज्जवा || . जहन्नोगाहणगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नोगाहणगाणं नेरइयाणं जहन्नोगाहणस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं य छटाणवडिए। 'उक्कोसोगाहणगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणटेणं भंते! एवं वुच्चइ-'उक्कोसोगाहणयाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! उक्कोसोगाहणए नेरइए उक्कोसोगाहणगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले।ठिईएसिय हीणे सिय तुल्ले सिय अब्महिए।जइहीणे असंखिज्जभागहीणे वा संखिज्जभागहीणे वा, अह अब्महिए असंखिज्जभागअब्महिए वा संखिज्जभागअब्महिए वा। वन्न-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दसणेहिं छट्ठाणवडिए। अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ-'अजहन्नमणुक्कोसोगाहणाणं नेरइयाणं अणंता 263
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy