________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं अजीव पज्जवा કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો અનન્તપ્રદેશિક અન્ય જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક અન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો સ્કન્ધ પણ એમજ જાણવો. પરન્તુ સ્થિતિ વડે તુલ્ય છે. મધ્યમઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધના સંબંધમાં પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મધ્યમઅવગાહના-વાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ મધ્યમઅવગાહનાવાળા અનન્ત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ અને
આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. //ર૮ર૭૩/l (ટી) “નહોદા અંતે કુસિયાન' જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશિક સ્કન્ધોના કેટલા પર્યાયો હોય છે? ઇત્યાદિ. ઢિપ્રદેશિક સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ છે અને ઉત્કૃષ્ટ દ્વિપદેશરૂપ છે. અહીં વચ્ચે અત્તર નહિ હોવાથી મધ્યમ અવગાહના નથી. એ માટે કહ્યું છે- મનહનમણુલોસોહાગો નOિ' મધ્યમઅવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ નથી. ત્રિપ્રદેશિક સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ, મધ્યમ અવગાહના ઢિપ્રદેશકરૂપ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રિપ્રદેશરૂપ છે. ચતુઃપ્રાદેશિક સ્કન્ધની જઘન્ય એક પ્રદેશ, ઉત્કૃષ્ટ ચાર પ્રદેશરૂપ અને મધ્યમ અવગાહના ઢિપ્રદેશ અને ત્રિપ્રદેશરૂપ એમ બે પ્રકારની છે. જયારે એમ છે ત્યારે મધ્યમઅવગાહનાવાળો ચત પ્રદેશિક સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા ચતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ જો જન હોય તો અવગાહનામાં એક પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે પચ્ચપ્રદેશિકાદિ સ્કન્ધોમાં મધ્યમ અવગાહનાને આશ્રયી પ્રદેશની વૃદ્ધિ કરવા વડે વૃદ્ધિ અને હાનિ ત્યાં સુધી કહેવી યાવત્ દશપ્રદેશિક સ્કન્ધમાં સાત પ્રદેશની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે કહેવી-અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમઅવગાહનાવાળો દસપ્રદેશિક અન્ય મધ્યમઅવગાહનાવાળા દસપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, વાવ-સાત પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો એક પ્રદેશ, બે પ્રદેશ, વાવ–સાત પ્રદેશ અધિક હોય. બાકીનું સૂત્ર સુગમ હોવાથી સ્વયં ઉપયોગ રાખી વિચારવું. પરંતુ અનન્તપ્રદેશિક સ્કન્ધની ઉત્કૃષ્ટ અવગાહનાના વિચારમાં તે ‘સ્થિતિ વડે તલ્ય છે.' ઉત્કૃષ્ટઅવગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ તે કહેવાય કે જે સમસ્ત લોકવ્યાપી હોય. તે અચિત્ત મહાસ્કન્ધ કે કેવલિસ મુદ્દઘાતની અવસ્થામાં કર્મસ્કન્ધ જાણવો. તે બન્નેનો પણ દંડ, કપાટ, મંથાન અને અન્તર પૂરવારૂપ ચાર સમયનો કાળ છે, માટે તુલ્ય કાળ છે. બાકીના સૂત્રો સુગમ હોવાથી પદની સમાપ્તિ પર્યન્ત પૂર્વે કહેલી ભાવનાને અનુસાર સ્વયમેવ ઉપયોગપૂર્વક વિચારવાં. પરંતુ જઘન્ય પ્રદેશવાળા સ્કલ્પો ઢિપ્રદેશિક અને ઉત્કૃષ્ટપ્રદેશવાળા અન્યો સર્વોત્કૃષ્ટ અનન્તપ્રદેશવાળા જાણવા. IRટાર૭૩
આચાર્યશ્રીઅલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકામાં વિશેષપદનો અનુવાદ સમાપ્ત. जहन्नठिइयाणं भंते! परमाणुपुग्गलाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता। सेकेणटेणं भंते! एवं वुच्चइ? गोयमा। जहन्नठिइए परमाणुपोग्गले जहन्नठिइयस्स परमाणुपोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले,ठिईए तुल्ले, वण्णाइदुफासेहि यछट्ठाणवडिए। एवं उक्कोसठिइएवि। अजहन्नमणुक्कोसठिइए विएवं चेव, नवरं ठिईए चउट्ठाणवडिए। जहन्नठिइयाणंदुपएसियाणं पुच्छा। गोयमा! अणंता पज्जवा पन्नत्ता।से केणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा! जहन्नठिइए दुपएसिए जहन्नठिइयस्स दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए। जइ हीणे पएसहीणे, अह अब्महिए पएसअब्भहिए। ठिईए तुल्ले, वण्णाइचउफासेहि य छट्ठाणवडिए। एवं उक्कोसठिइए वि। अजहन्नमणुक्कोसठिइए
• 288