SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो चउवीसदंडएसु संठाणाइदारछक्कं कक्खडगरुयगुणा, सोतिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, घाणिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, जिब्भिंदियस्सकक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्सकक्खडगरुयगुणा अणंतगुणा। मउयलहुयगुणाणंसव्वत्थोवा फासिंदियस्स मउयलहुयगुणा,जिब्मिंदियस्समठयलहुयगुणा अनंतगुणा, पाणिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, सोतिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, चक्खिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा। कक्खडगरुयगुणाणं मउयलहुयगुणाण य-सव्वत्थोवा चक्खिंदियस्स कक्खडगुरुयगुणा, सोतिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, घाणिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा,लिब्मिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणा अणंतगुणा, फासिंदियस्स कक्खडगरुयगुणेहितो तस्स चेव मउयलहुयगुणा अणंतगुणा,जिब्मिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, घाणिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, सोतिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा, चक्खिंदियस्स मउयलहुयगुणा अणंतगुणा ।।सू०-८।।४३२।। (મૂ૦) હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ અને ગુરુગુણો તથા મૃદુ અને લઘુગુણોમાં કઈ ઇન્દ્રિયના કયા ગુણો કઈ ઇન્દ્રિયના કયા ગુણોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે. તેથી જિન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે. મૃદુ-લઘુ ગુણોનું અલ્પ બહુત્વ-સૌથી થોડા સ્પર્શનેન્દ્રિયના મુદુ-લઘુ ગુણો છે, તેથી જિન્દ્રિયંના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચક્ષુઈન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. કર્કશ ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું અલ્પબદુત્વ–સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો છે, તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી 'સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ–લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિવેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચહ્યુઇન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. ૮૪૩૨ // (ટી) જે કર્કશ-ગુરુ ગુણ વગેરે સંબન્ધ સૂત્રો છે તે પાઠ સિદ્ધ છે, પરન્તુ અલ્પબદુત્વના સૂત્રમાં ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિલ્લા અને સ્પર્શનેન્દ્રિયના ઉત્તરોત્તર કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, અને એજ ઇન્દ્રિયના પશ્ચાનુપૂર્વી–પાછળના ક્રમથી પૂર્વ પૂર્વના મૃદુ લઘુ-ગુણો અનન્તગુણા જાણવા, કારણ કે તે પ્રમાણે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વ પૂર્વ અતિકોમળ રૂપે જણાય છે. એક સાથે બન્નેના અલ્પબહુત સૂત્રમાં “સ્પર્શનેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણો કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે, કારણ કે શરીરમાં ઉપર રહેલા કેટલા એક પ્રદેશો ટાઢ, તાપ વગેરેના સંબંધથી કર્કશ હોય છે. અને તે સિવાયના બીજા શરીરની અંદર રહેલા ઘણા પ્રદેશો મૃદુ હોય છે, માટે સ્પર્શનેન્દ્રિયના કર્કશ–ગુરુ ગુણ કરતાં મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે. ll૮૪૩૨/ | || ચડવીર વંડર, સંવારિકવવE IT नेरइयाणं भंते! कइ इंदिया पन्नत्ता? गोयमा! पंचिंदिया पन्नत्ता, तं जहा-सोतिन्दिए जाव फासिन्दिए। नेरइयाणं भंते। सोतिन्दिए किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयासंठाणसंठिते पन्नत्ते। एवं जहा ओहियाणं वत्तव्वया भणिता तहेव नेरइयाणं पि जाव अप्पाबहुयाणि दोण्णि वि। नवरं नेरइयाणं भंते! फासिन्दिए किंसंठिए पन्नत्ते? गोयमा! दुविधे पन्नत्ते, तं जहा-भवधारिणज्जे य उत्तरवेउन्विते या तत्थ णंजे से भवधारणिज्जे से णं हुंडसंठाणसंठिते पन्नत्ते, तत्थ णंजे से उत्तरवेउव्विते से वि तहेव, सेसं तं चेव ।।सू०-९।।४३३।।। 442
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy