________________
छ8 वक्कंतिय पयं सत्तमं परभवियाउयं दारं
श्री प्रज्ञापना सूत्र भाग १ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે. અસુરકુમારાદિ ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવો બાદર પર્યાપ્ત પૃથિવી, અપે, પ્રત્યેક વનસ્પતિ, ગર્ભજ સંખ્યાતા વરસના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પૃથિવી, અપ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં તથા તેજસ્ ને વાયુ તિર્યંચ ગતિમાં ઉપજે છે. તિર્યંચ પંચેન્દ્રિયો નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ વૈમાનિકમાં સહસાર પર્વત ઉત્પન્ન થાય છે. મનુષ્યોનો સર્વ સ્થાનોમાં, સનસ્કુમારથી માંડી સહસ્ત્રાર સુધીના દેવોની સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉત્પાદ થાય છે. તથા આનતાદિ દેવોનો ગર્ભ સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોમાં જ. ઉપપાત થાય છે. છક્ક દ્વાર સમાપ્ત. I૪૪૩૨all
||सत्तमं परभवियाउयं दारं ।। नेरइया णं भंते! कतिभागावसेसाउया परभवियाउयं पकरेंति? गोयमा! नियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। एवं असुरकुमारा वि,एवंजाव थणियकुमारा। पुढविकाइया णं भंते! कतिभागावसेसाउया परभावियाउयं पकरेंति? गोयमा! पुढविकाइया दुविहा पन्नत्ता, तं जहा-सोवक्कमाउया य निरुवक्कमाउया या तत्थ णं जे ते निरुवक्कमाउया ते नियमा तिभागावसेसाउया परभावियाउयं पकरेंति। तत्थ णं जे ते सोवक्कमाउया ते सिय तिभागावसेसाउया परभवियाठयं पकरेंति, सिय तिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति। आउ-तेउ-वाउ-वणप्फइकाइयाणं बेइंदिय-तेइंदियचउरिन्दियाण वि एवं चेव ।।सू०-४५।।३२४।।
सात द्वार. (મૂળ) હે ભગવન! નરયિકો આયુષ્યનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? હે ગૌતમ! છ માસ
આયુષ્ય બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે. એ પ્રમાણે અસુરકુમારો, યાવત્ સ્વનિતકુમારો જાણવા. હે ભગવન્! પૃથિવીકાયિકો આયુષ્યનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે? હે ગૌતમ! પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે—સોપક્રમઆયુષ્યવાળા અને નિરુપક્રમઆયુષ્યવાળા. તેમાં જે નિરુપક્રમઆયુષ્યવાળા છે તેઓ અવશ્ય વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેમાં જે સોપક્રમઆયુષ્યવાળા છે તેઓ કદાચ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. કદાચ આયુષ્ય ત્રીજા ભાગનો ત્રીજો ભાગ (નવમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. કદાચ આયુષ્યના ત્રીજા ભાગમાં ત્રીજો ભાગ (સત્યાવીશમો ભાગ) બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અ
તેજ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પાઉ૨૪ll, पंचेन्दियतिरिक्खजोणियाणं भंते! कतिभागावसेसाउया परभवियाउयंपकरेंति? गोयमा! पंचिन्दियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता, तं जहा-संखेज्जावासाउया य असंखेज्जावासाउया या तत्थ णंजे ते असंखेज्जवासाउया ते नियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णंजे ते संखिज्जवासाउया ते दुविहा पन्नत्ता, तंजहासोवक्कमाउया य निरुवक्कमाउया या तत्थ गंजे ते निरुवक्कमाउया ते नियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णं जे ते सोवक्कमाउया ते णं सिय तिभागे परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागे परभावियाउयं पकरेंति,सिय तिभागतिभागतिभागावसेसाउया परभावियाउयं पकरेंति। एवं मणूसा वि। वाणमंतरजोइसिय-वेमाणिया जहा नेरइया। ७ दारं। ।।सू०-४६।।३२५।।
- 319