SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद पंचिंदिय जीव - नेरइय जीव पनवणा श्री प्रज्ञापना सूत्र भाग १ • || વંત્રિચિનીવ qUUવા || से किंतं पंचेन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा? पंचेन्दिया-संसारसमावन्न-जीवपन्नवणा चउव्विहा पन्नत्ता। तंजहा-नेरइयपंचिंदिय-संसारसमावन्न-जीवपन्नवणा,तिरिक्खजोणियपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा, मणुस्सपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा, देवपंचिन्दिय-संसारसमावन्न-जीवपन्नवणा।सू०-४९।। (મૂ૦) પંચેન્દ્રિય સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? પંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે– ૧ નરયિક-પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૨ તિર્યંચયોનિક-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના, ૩ મનુષ્ય–પંચેન્દ્રિય–સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના અને ૪ દેવ–પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. //૪૯. (ટી) હવે પંચેન્દ્રિય સંસારી જીવનું સ્વરૂપ કહે છે–પંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? સૂરિ કહે છેપંચેન્દ્રિય-સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નયિ' ઇત્યાદિ. અય-ઈષ્ટ ફળ આપનાર કર્મ, તે જેથી ગયું છે તે નિરય એટલે નરકાવાસો. તેને વિષે રહેલા તે નરયિકો, તેવા પંચેન્દ્રિય સંસારસમાપન જીવોની પ્રજ્ઞાપનાપ્રરૂપણા કરવી તે નરયિક-પંચેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. સન્ ધાતુ ગત્યર્થક છે. 'તિરોડક્વતિ' જે તીરછાવાંકા ચાલે તે તિર્યંચ, તેઓની યોનિ-ઉત્પત્તિસ્થાન તે તિર્યંગ્યોનિ, તેમાં રહેલા તે તૈયંગ્યોનિ, એવા પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રરૂપણા તે તૈયંગ્યનિક સંસાર સમાપન જીવપ્રજ્ઞાપના. મન શબ્દ મનુષ્યનો વાચક છે. જેમકે રાજન્ શબ્દ રાજન્યનો વાચક છે. મનુના અપત્ય તે મનુષ્યો, અહીં ય પ્રત્યય જાતિ અર્થમાં થયેલો હોવાથી મનુષ્ય શબ્દ રાજન્ય શબ્દની પેઠે જાતિવાચક છે. એવા મનુષ્ય પંચેન્દ્રિયસંસારી જીવોની પ્રરૂપણા તે મનુષ્ય-પંચેન્દ્રિય–સંસારસમાપન-જીવપ્રજ્ઞાપના. રીવ્યક્તિ'—જે સ્વચ્છાએ ક્રીડા કરે તે દેવો, તે ભવનપતિ વગેરે જાણવા. એવા પંચેન્દ્રિય સંસાર સમાપન જીવોની પ્રજ્ઞાપના તે દેવ-પંચેન્દ્રિયસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. ૪૯ || નેરડ્રયનીવgચ્છાવા || से किं तं नेरइया? नेरइया सत्तविहा पन्नत्ता। तं जहा-१ रयणप्पभापुढविनेरइया, २ सक्करप्पभापुढविनेरइया, ३ वालुयप्पभापुढविनेरइया, ४ पंकप्पभापुढविनेरइया, ५ धूमप्पभापुढविनेरइया, ६ तमप्पभापुढविनेरइया। ७ तमतमप्पभापुढविनेरइया। ते समासओ दुविहा पन्नत्ता। तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य। से त्तं नेरइया liq૦-૧૦ (મૂળ) નરયિકો કેટલા પ્રકારના છે? નૈરયિકો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ રત્નપ્રભાકૃથિવીવૈરયિકો, ર શર્કરા પ્રભા પૃથિવીવૈરયિકો, ૩ વાલુકાપ્રભા પૃથિવીવૈરયિકો, ૪ પંકપ્રભા પૃથિવીવૈરયિકો, ૫ ધૂમપ્રભા પૃથિવીવૈરયિકો, ૬ તમ પ્રભા પૃથિવીનરયિકો, ૭ તમામ પ્રભા પૃથિવીવૈરયિકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ નૈરયિકો કહ્યા. ૫૦ (ટી.) હવે નરયિકોનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે-“જે વિ ' ઇત્યાદિ. નરયિકો પૃથિવીના ભેદથી સાત પ્રકારના છે, બીજી રીતે તો તેના ઘણા ભેદો થઈ શકે. માટે પૃથિવીના ભેદથી તેના સાત પ્રકાર બતાવે છે-તે જહા' ઇત્યાદિ. રત્નપ્રભાપૃથિવીનરયિકો વગેરે. રત્ન-વજ, વૈર્થ વગેરે, પ્રભા શબ્દ અહીં બધે સ્થળે સ્વભાવવાચક છે. તેથી રત્નો જેવી પ્રભા-સ્વરૂપ છે તે રત્નપ્રભા, એટલે રત્નપ્રચુર-બહુ પ્રકારના રત્નોવાળી, રત્નમયી પૃથિવી. તેમાં રહેલા નરયિકો તે રત્નપ્રભાપૃથિવીવૈરયિકો કહેવાય છે. એ પ્રમાણે શર્કરાપ્રભાકૃથિવીનેરયિકો વગેરે સંબંધી જાણવું.' આપવા. . નરયિકોની ચાર લાખ યોનિ છે અને પચ્ચીસ લાખ ક્રોડ જાતિ કુલ છે. 61
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy