________________
श्री प्रज्ञापना.सूत्र भाग १
एक्कारसमं भासापयं मंदकुमाराइंभासासन्नापरूवणं આ બોલું છું? હે ગૌતમ! સંશી—વિશિષ્ટ મનવાળા સિવાય અન્યત્ર એ અર્થ સમથંન્યથાર્થ નથી. અથાત્ સંશીવિશિષ્ટ મનવાળા સિવાય અન્ય મન્દકુમાર કે મજકુમારિકા એમ જાણતા નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા આહાર કરતા જાણે કે, “હું આ આહાર કરું છું? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા જાણે કે આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે, આ મારા સ્વામિનું ગૃહ છે'? હે ગૌતમ! સંશી સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એ જાણે કે, “આ મારા સ્વામિનો
પુત્ર છે, આ મારા સ્વામિનો પુત્ર છે? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થન્યથાર્થ નથી. /hol૩૮૧. अह भंते! उट्टे गोणे खरे घोडए अए एलते जाणति बुयमाणे-अहमेसे बुयामि? गोयमा! णो इणटेसमटे,णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलते जाणति आहारं आहारेमाणे-अहमेसे आहारेमि-अहमेसे आहारेमि त्ति? गोयमा! णो इणढे समढे, जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे गोणे खरे घोडए अए एलए जाणति-अयं मे अम्मा-पियरोरत्ति? गोयमा णो इणटेसमटे,जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलए जाणति-अयं मे अतिराउलेरत्ति? गोयमा! णो इणढे समढे, जाव णण्णत्थ सण्णिणो। अह भंते! उट्टे जाव एलए जाणति-अयं मे भट्टिदारए २? गोयमा! णो इणद्वे समढे,जाव णण्णत्थ सणिणो सू०-११॥३८२।। (૧૦) હે ભગવન! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે “હું બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી સિવાય
બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવત્ ઘેટો આહાર કરતો એમ જાણે કે, “હું આહાર કરું છું? હે ગૌતમ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો એમ જાણે કે, “આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન! ઊંટ યાવત્ ઘેટો એમ જાણે કે, આ મારા સ્વામિનું ઘર છે” હે ગૌતમ! સંસી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવત્ ઘેટો
એમ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે”૨? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. /૧૧૩૮૨/ (ટી૦) અહીં ભાષા સમ્યગૂ ઉપયોગવાળાની અને તે સિવાય બીજાની એમ બે પ્રકારની છે. તેમાં જે પૂર્વાપરનો વિચાર કરવામાં કુશલ આત્મા શ્રુતજ્ઞાન વડે અર્થનો વિચાર કરીને બોલે છે તે સમ્યમ્ ઉપયોગવાળો છે. તે એમ જાણે છે કે “હું આ બોલું છું અને જે કરણ-મન અને ઇન્દ્રિયના સામર્થ્યરહિત હોવાથી કે વાતાદિ દોષથી ઉપઘાત થયેલા ચૈતન્યવાળો હોવાથી પૂર્વાપરના અનુસંધાન-સંબન્ધરહિત જેમ તેમ મન વડે વિકલ્પ કરી કરીને બોલે છે તે સમ્યગૂ ઉપયોગરહિત છે. તે એમ નથી જાણતો કે “હું આ બોલું છું, અને બાળકો વગેરે પણ બોલે છે, તેથી સંશય થાય છે કે “અમે આ બોલીએ છીએ એમ એઓ જાણે છે કે જાણતા નથી, તેથી પૂછે છે–અદ અંતે! મન્દ્રકુમાર 9 વા'-ઇત્યાદિ. હે ભગવન્! મન્દકુમાર-ચત્તો સુઇ રહેનાર બાળક, મજકુમારીકા-ચત્તી સુઈ રહેનારી બાળિકા બોલતો-ભાષા યોગ્ય પગલોને ગ્રહણ કરી ભાષાપણે પરિશ્નાવીને છોડી દેતીએમ જાણે છે કે હું આ બોલું છું? ભગવાન્ ! ઉત્તર આપે છે–હે ગૌતમ! એ અર્થ સમર્થ યુક્ત નથી, જો કે તે બાળક અથવા બાળિકા મનપતિ વડે પર્યાપ્ત છે તોપણ હજુ સુધી તેનું મનરૂપ કરણ અસમર્થ છે, અને મને કરણ અસમર્થ હોવાથી તેનો થયોપશમ પણ મન્દ હોય છે. કારણ કે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મન કરણના સામર્થ્યને આશ્રયી ઉત્પન્ન થાય છે, કેમકે તેવા પ્રકારે લોકમાં દેખાય છે. તેથી મન્દકુમાર કે મન્દકુમારિકા બોલતી એમ નથી જાણતી કે “હું આ બોલું છું'. શું બધાએ જાણતા નથી? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ ઉત્તર કહે છે–પત્ય સળિો' સંજ્ઞીથી અન્યત્ર, સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. અહીં ‘અન્યત્ર' શબ્દ પરિવર્જનના અર્થમાં છે. બીજે સ્થળે પણ પરિવર્જનાર્થક અન્યત્ર શબ્દ જણાય છે. જેમકે“ચત્ર દ્રોળ મMાપ્યાં સર્વે ચોથા: પરક્લસ” ઇતિ. દ્રોણ અને ભીષ્મને વર્જીને બધા યોદ્ધાઓ પરાક્ષુખ થયાએ
372