________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं वेमाणियदेवठाणाई उप्पइत्ता, एत्थ णं माहिंदे नामं कप्पे पन्नत्ते पाईण-पडीणायए, जाव एवं जहेव सणकुमारे। नवरं अट्ठ विमाणावाससयसहस्सा। वडिंसया जहा ईसाणे । नवरं मज्झे इत्थ माहिंदवडिंसए, एवं सेसं जहा सणकुमारगदेवाणं जाव विहरंति । माहिंदे य इत्थ देविंदे देवराया परिवसइ, अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जाव विहरइ । नवरं अट्ठण्हं विमाणावाससयसहस्साणं, सत्तरिए सामाणियसाहस्सीणं, चउण्हं सत्तरीणं आयरक्खदेवसाहस्सीणं નાવ નિરર્ IIસૢ૦-૪૭।।૨૧।।
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા માહેન્દ્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! ઈશાન દેવલોકના ઉપર સમાન દિશાઓમાં અને સમાન વિદિશાઓમાં ઘણાં યોજન યાવત્–ઘણા કોટાકોટી યોજન દૂર જઇએ એટલે અહીં માહેન્દ્ર નામે દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો ઇત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ તેમાં આઠ લાખ વિમાનો છે. ઈશાનની પેઠે અવતંસકો જાણવા. પરન્તુ મધ્ય ભાગમાં માહેન્દ્રાવતંસક છે. એ પ્રમાણે સનત્ક્રુમાર દેવોને કહ્યું છે તેમ યાવત્–વિહરે છે’ ત્યાં સુધી કહેવું. અહીં માહેન્દ્ર નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે. તે રજવિનાના આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રને ધારણ કરે છે. એમ સનકુમારની પેઠે યાવત્ત્વ‘વિહરે છે’ ત્યાં સુધી કહેવું. પરન્તુ આઠ લાખ વિમાનોનું, સીત્તેર હજાર સામાનિક દેવોનું અને સિત્તેર હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવ-વિહરે છે.।।૪૭૧૨૫॥
कहि णं भंते! बंभलोगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते । बंभलोगदेवा परिवसंति ? गोयमा ! सकुमारमाहिंदाणं कप्पाणं उप्पिं सपक्खिं सपडिदिसिं बहूई जोयणाई जाव उप्पइत्ता, एत्थ णं बंभलोए नामं પ્લે વનત્તે પાળ-પડીખાય, તરીખ-ફ્રિવિત્યિો,પડિપુનઃવવસંતાપસતિ, અબ્દિમાતી-માતાપ્તિળને, अवसेसं जहा सणकुमाराणं । नवरं चत्तारि विमाणावाससयसहस्सा, वडिंसया जहा सोहम्मवडिंसया, नवरं मज्झे इत्थं बं भलोयवडिंस । एत्थ णं बंभलोगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । सेसुं तहेव जाव विहरति । बंभे इत्थ देविंदे देवराया परिवसइ, अरयंबरवत्थधरे, एवं जहा सणकुमारे जाव विहरइ । नवरं चउण्हं विमाणावाससयसहस्साणं,सट्ठीए सामाणियसाहस्सीणं, चउण्ह सट्टीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिंच बहूणं जाव विहरइ ।।सू०-४८ । । १२६ ।।
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બ્રહ્મલોક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! બ્રહ્મલોકના દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજન યાવત્–જઇએ ત્યાં બ્રહ્મલોક નામે કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રના આકાર જેવા અ–િકિરણોની માળાની પેઠે ભાસ-કાંતિના સમૂહની પેઠે કાંતિવાળો, બાકી બધું સનન્કુમારની પેઠે કહેવું. પરન્તુ ચાર લાખ વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પના અવતંસકોની પેઠે જાણવા. પરન્તુ તેના મધ્ય ભાગમાં બ્રહ્મલોકાવતંસક છે. અહીં બ્રહ્મલોકદેવના સ્થાનો કહેલાં છે. બાકી બધું યાવત્–‘વિહરે છે’ ત્યાં સુધી તેમજ જાણવું. અહીં બ્રહ્મ નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે. તે રજરહિત અને આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્ર ધારણ કરે છે–ઇત્યાદિ બાકીનું બધું સનક્કુમારની પેઠે યાવ—‘વિહરે છે’ ત્યાં સુધી કહેવું, પરન્તુ ચાર લાખ વિમાનોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, ચાર ગુણા સાઠ હજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. II૪૮૧૨૬॥
कहि णं भंते! लंतगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते । लंतगदेवा परिवसंति ? गोयमा ! बंभलोगस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं बहुईं जोयणसयाई, जाव बहुगाओ जोयणकोडाकोडीओ उ
146