________________
बीयठाणपयं वेमाणियदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १ લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સભ્યોનું સાત સેનાધિપતિઓનું એશી હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું બીજા ઘણા ઈશાનકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો
યાવ-વિહરે છે. //પ૧૨૩ कहि णं भंते। सणंकुमारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते। सणंकुमारा देवा परिवसंति? गोयमा।सोहम्मस्स कप्पस्स उप्पिंसपक्खिंसपडिदिसिंबहूई जोयणाई,बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूई जोयणसयसहस्साई, बहूगीओ जोयणकोडीओ, बहुगीओ जोयणकोडाकोडीओ उबुंदूरं उप्पइत्ता, एत्थणं सणंकुमारे णामंकप्पे पन्नत्ते। पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिपणे जहा सोहम्मे जाव पडिरूवे। तत्थ णं सणंकुमाराणं देवाणं बारस विमाणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया जाव पडिरूवा। तेसिणं विमाणाणंबहुमज्झदेसभागे पंच वडिंसगा पन्नत्ता।तंजहा-असोगवडिंसए,सत्तिवन्नवडिंसए, चंपगवडिंसए, चूयवडिंसए, मज्झे एत्थ सणंकुमारवडिंसए। ते णं वडिंसया सव्वरयणामया, अच्छा जाव पडिरूवा। एत्थ णं सणंकुमारदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे सणंकुमारदेवा परिवसंति, महिड्डिया जाव पभासेमाणा विहरंति। नवरं अग्गमहिसीओ णत्थि। सणंकुमारे इत्थ देविंदे देवराया परिवसइ। अरयंबरवत्थधरे, सेसं जहा सक्कस्सा से णं तत्थ बारसण्हं विमाणावाससयसहस्साणं, बावत्तरीए सामाणियसाहस्सीणं, सेसं जहा सक्कस्स अग्गमहिसीवज्ज। नवरं
चउण्हं बावत्तरीणं आयरक्खदेवसाहस्सीणं जाव विहरइ ।।सू०-४६ ।।१२४॥ · - (મૂ૦) હે ભગવન્! પર્યાપ્ત અને અપયા સનસ્કુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! સનસ્કુમાર દેવો ક્યાં રહે છે?
હે ગૌતમ! સૌધર્મ દેવલોકના ઉપર સપક્ષ-ચારે દિશાએ અને સપ્રતિદિક-વારે વિદિશામાં ઘણાં યોજનો, ઘણાં સેંકડો ઘણાં હજાર, ઘણા લાખ ઘણા ક્રોડ અને ઘણા કોટાકોટી યોજનો દૂર જઈએ ત્યાં સનસ્કુમાર નામ દેવલોક આવેલો છે. તે સૌધર્મ દેવલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો અને યાવ-પ્રતિરૂપ છે. ત્યાં સનકુમાર દેવોના બાર લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો રત્નમયથાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતસંક વિમાનો છે. તે આ પ્રમાણે-૧ અશોકાવતંસક, ૨ સતપણવતંસક, ૩ ચંપકાવસક, ૪ ચૂતાવતંસક અને તેના મધ્ય ભાગમાં, ૫ સનકુમારાવતંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ ભાવતું પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સનકુમાર દેવોના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્યત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સનકુમાર દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા યાવદશે દિશાઓને પ્રકાશિત કરતા વિહરે છે. પરંતુ અહીં અગ્રમહિષીઓ નથી. અહીં દેવોનો ઈન્દ્ર દેવોનો રાજા સનકુમાર રહે છે. તે રજરહિત આકાશના જેવા સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્રની પેઠે જાણવું. તે બાર લાખ વિમાનોનું, બહોતેર હજાર સામાનિક દેવાનું બાકી બધું અગમહિષી સિવાય શકના સંબંધમાં કહ્યું હતું
તેમ કહેવું, પરન્તુ બહોતેર હજારથી ચાર ગુણા આત્મરક્ષક દેવોનું અધિપતિપશું કરતો યાવતુ-વિહરે છે. ૪૬/૧૨૪ll (ટી.) સનકુમાર દેવલોકમાં “સવિલું સહિય' ઇતિ. “સાક્ષ–સમાન છે પક્ષ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણરૂપ પાર્વભાગો જે ક્રિયામાં તે સપક્ષ-સમાનપણે ચારે દિશાએ, “સપ્રતિક્શિન' સમાન છે પ્રતિદિકવિદિશાઓ જે ક્રિયામાં તે પ્રતિદિક, સમાનપણે ચારે વિદિશામાં એ ભાવાર્થ છે. I૪૬૧૨૪ો. कहि णं भंते! माहिंददेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते। माहिंदगदेवा परिवसंति? गोयमा! ईसाणस्स कप्पस्स उप्पिं सपक्खिं सपडिदिसिं बहूई जोयणाई, जाव बहुगीओ जोयणकोडाकोडीओ उद्धं दूर
– 145