________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं वेमाणियदेवठाणाई સહસ્ત્રાક્ષપણું છે. ‘મયવાન' મઘા-મહા મેઘો જેને અધીન છે એવો, “પાશાનઃ' પાક નામે બલવાન રાક્ષસરૂપ શત્રને શાસન કરનાર, નોડખેરવર:' રજોરહિત અને સ્વચ્છ હોવાથી આકાશના જેવા વસ્ત્રો ધારણ કરનાર, ‘માતમાલામુર:' આલગિત-પહેરેલાં છે માળા અને મુકુટ જેણે એવો, ‘નવોમવાવિત્રવતષ્કતવિનિયમાનg?' અતિશય સુંદરવર્ણ હોવાથી નવ નવીન હોયની શું? એવા હેમ-સુવર્ણના ચારુ–સુંદર અને ચિત્ર-આશ્ચર્યકારક ચંચલ કુંડલો વડે વિવિખ્યમાન-સ્પર્શ કરાતા ગંડ-કપોલ પ્રદેશ જેના છે એવો ઇન્દ્ર છે. ૪૪૧૨૨ા कहि णं भंते। ईसाणगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! ईसाणगदेवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए, बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डं चंदिम-सूरिय-गह-नक्खत्त-तारारूवाणंबहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, जाव उद्धं उप्पइत्ता एत्थ णं ईसाणे णामं कप्पे पन्नत्ते। पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, एवं जहा सोहम्मे जाव पडिरूवे। तत्थ णं ईसाणगदेवाणं अट्ठावीसं विमाणावाससयसहस्सा भवन्तीति मक्खायं। ते णं विमाणा सव्वरयणामया जाव पडिरूवा। तेसिणंबहुमज्झदेसभागे पंच वडिंसया पन्नत्ता। तंजहा-अंकवडिंसए, फलिहवडिंसए, रयणवडिंसए, जातरूववडिंसए, मज्झे इत्थ ईसाणवडिंसए। ते णं वडिंसया सव्वरयणामया जाव पडिरूवा। एत्थ णं ईसाणगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे। सेसंजहा सोहम्मगदेवाणं जाव विहरंति। ईसाणे इत्थ देविंदे देवराया परिवसइ, सूलपाणी, वसहवाहणे, उत्तरङ्कलोगाहिवई, अट्ठावीसविमाणावाससयहस्साहिवई, अरयंबरवत्थधरे, सेसं जहा सक्कस्स जाव पभासेमाणे। से णं तत्थ अट्ठावीसाए विमाणावाससयसहस्साणं, असीईए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरीवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं असीईणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं ईसाणकप्पवासीणं वेमाणियाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे जाव विहरइ ।।सू०-४५।।१२३।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપા ઈશાન દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઈશાન દેવો ક્યાં રહે છે? હે
ગૌતમ! જેબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવીના બરોબર સંમ અને રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબંધી સેંકડો યોજન, હજારો યોજન યાવત્ ઉપર જઈએ ત્યાં ઈશાન નામે દેવલોક આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ અસંખ્યાતા યોજનપ્રમાણ છે-ઈત્યાદિ સૌધર્મ કલ્પના સંબંધમાં કહ્યું છે તેમ યાવતુ-પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. ત્યાં ઈશાન દેવોના અઠ્યાવીશ લાખ વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. તેઓના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે—૧ અંકાવાંસક, ૨ સ્ફટિકાવવંસક, ૩ રત્નાવલંસક, ૪ જાતરૂપાવતંસક અને તેઓના મધ્યભાગમાં ૫ ઈશાનાવતુંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપા ઈશાન દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાકી બધું સૌધર્મદેવલોક સંબંધમાં કહ્યું છે તેમ યાવતુ-વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં ઈશાન નામે દેવેન્દ્ર અને દેવરાજા રહે છે. જેણે હાથમાં શૂલ ધારણ કરેલું છે એવો, અને જેનું વાહન વૃષભ છે એવો, લોકના ઉત્તર અધભાગના અધિપતિ અને અઠ્યાવીશ લાખ વિમાનોનો સ્વામી છે. તે રજરહિત આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્ર સંબંધમાં કહ્યું છે તેમ યાવત્ પ્રકાશિત કરે છે ત્યાં સુધી કહેવું. તે
(ઈશાનેન્દ્ર) ત્યાં અચાવીશ લાખ વિમાનોનું, એશી હજાર સામાનિક દેવોનું તેત્રીશ ત્રાયસિંશક દેવોનું, ચાર 144