________________
श्री प्रज्ञापना सूत्र भाग १
इयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं (મૂળ) હે ભગવન્! સર્વ જીવોના અલ્પબહુત્વ મહાદંડકનું વર્ણન કરીશ – ૧ સૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે. ૨ તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩ તેથી પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૪ તેથી અનુત્તરૌપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. ૫ તેથી ઉપરના ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૬ તેથી મધ્યમ ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૭ તેથી નીચેના ત્રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. ૮ તેથી અચ્યુત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૯ તેથી આરણ કલ્પમાં સંખ્યાતગુણા દેવો છે. ૧૦ તેથી પ્રાણત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૧૧ તેથી આનત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૧૨ તેથી અધઃ સપ્તમ નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૩ તેથી છઠ્ઠી તમા નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૪ તેથી સહસ્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, ૧૫ તેથી મહાશુક્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૧૬ તેથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૭ તેથી લાંતક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૧૮ તેથી ચોથી પંકપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૧૯ તેથી બ્રહ્મલોક કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૦ તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૨૧ તેથી માહેન્દ્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૨ તેથી સનત્સુમાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, ૨૩ તેથી બીજી શર્કરાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. ૨૪ તેથી સંમૂમિ મનુષ્યો અસંખ્યાતગુણા છે. ૨૫ તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. ૨૬ તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. ૨૭ તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. ૨૮ તેથી સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. ૨૯ તેથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. ૩૦ તેથી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે. ૩૧ તેથી રત્નપ્રભા પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. ૩૨ તેથી ખેચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો અસંખ્યાતગુણા છે. ૩૩ તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૪ તેથી સ્થલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો સંખ્યાતગુણા છે. ૩૫ તેથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૬ તેથી જલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો સંખ્યાતગુણા છે. ૩૭ તેથી જલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩૮ તેથી વ્યન્તર દેવો સંખ્યાતગુણા છે. ૩૯ તેથી વ્યન્તર દેવીઓ સંખ્યાતગુણી છે. ૪૦ તેથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. ૪૧ તેથી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. ૪૨ તેથી ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૩ તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૪ તેથી જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. ૪૫ તેથી પર્યામા ચરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. ૪૬ તેથી પર્યાપ્તા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. ૪૭ તેથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૪૮ તેથી પર્યામા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૪૯ તેથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. ૫૦ તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. ૫૧ તેથી અપર્યાપ્ત તેઇન્દ્રિયો વિશેષાધિક છે. પ૨ તેથી અપર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. ૫૩ તેથી પર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૪ તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. ૫૫ તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૬ તેથી પર્યામા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. ૫૭ તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. ૫૮ તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૫૯ તેથી અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૦ તેથી અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. ૬૧ તેથી અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૨ તેથી અપર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. ૬૩ તેથી અપર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. ૬૪ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. ૬૫ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. ૬૬ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે. ૬૭ તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. ૬૮ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે. ૬૯
226