________________
तइयं अप्पाबहुयं पयं चउवीसइमं खेत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
असंखेज्जगुणा, तेलुक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया अपज्जत्तया उड्ढलोएतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा आउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । सू० - ७० । २०६ ।।
(મૂળ) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપ્સાયિકો ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિયંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત અપ્લાયિકો ઊર્ધ્વલોક-તિર્યંગ્લોકમાં છે. તેથી અધોલોક–તિયંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા અાયિકો ઊર્ધ્વલોક–તિર્યઞ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકને વિષે વિશેષાધિક છે. તેથી તિર્યંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં विशेषाधि छे. ॥७०॥ २०६ ॥
खित्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खेत्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । खेत्ताणुवाएणं सव्वत्थोवा तेउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।। सू० - ७१ ।। २०७ ।। (મૂ0) ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેજસ્કાયિકો ઊર્ધ્વલોક તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્થંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે, ક્ષેત્રને અનુસારે સૌથી થોડા અપર્યાપ્ત તેજસ્કાયિકો ઊર્ધ્વલોક–તિર્યંગ્લોકમાં છે, તેથી અધોલોક–તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા તેજસ્કાયિકો ઊર્ધ્વલોક–તિયંગ્લોકમાં છે, તેથી અધોલોક—તિર્યંગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થંગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ૭૧૨૦૭ खेत्ताणुवारणं सव्वथोवा वाउकाइया उड्डलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खित्ताणुवाएणं सव्वत्थोवा वाउकाइया अपज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखिज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया। खेत्ताणुवाएणं सव्वत्थोवा वाउकाइया पज्जत्तया उडलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, लुके असंखेज्जगुणा, उढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । सू० - ७२ ।। २०८ ।।
215