________________
पंचमं विसेसपयं नेरइयाणं पज्जवा
श्री प्रज्ञापना सूत्र भाग १ વિશેષતા છે કે જઘન્ય સ્થિતિ સૂત્રમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં સ્થિતિ વડે તુલ્યપણું કહેલું છે, અને અહીં સ્વસ્થાનને આશ્રયી એટલે સ્થિતિને આશ્રયી, ચાર સ્થાનકો કહેવા, કારણ કે સમયાધિક દસ હજાર વરસથી માંડી ઉત્કર્ષથી સમય ન્યૂન તેત્રીશ सागरोपभनी स्थिति डोय छे. ॥१॥२५८॥ जहन्नगुणकालगाणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नगुणकालगाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नगुणकालए नेरइए जहन्नगुणकालगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, परसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,कालवन्नपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहिं छट्ठाणवडिए, से एएटेणं गोयमा! एवं वुच्चइ-'जहन्नगुणकालगाणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'। एवं उक्कोसगुणकालए वि। अजहन्नमणुक्कोसगुणकालए वि एवं चेव, नवरं कालवन्नपज्जवेहिं छट्ठाणवडिए। एवं अवसेसा चत्तारि वन्ना दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा ।।सू०-१४ ।।२५९।। (મૂળ) જઘન્ય કાળા વર્ણવાળા નરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા
હેતુથી કહો છો કે “જઘન્યકાળાવર્ણવાળા નરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો નરયિક જઘન્યકાળાવર્ણવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તલ્ય છે, અવગાહના અને સ્થિતિવડે ચત સ્થાનપતિત છે. કાળા વપર્યાય વડે તલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત હોય છે, એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ‘જઘન્યકાળાવર્ણવાળા નિરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. એમ ઉત્કૃષ્ટ કાળાવવાળા નરયિકોને જાણવું. અજઘન્યઅનુત્કૃષ્ટવર્ણવાળા નિરયિકોને પણ એમજ જાણવું. પરન્ત કાળાવર્ણ પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે બાકીના ચાર વર્ણો,
બે ગંધો, પાંચ રસો અને આઠ સ્પર્શીને આશ્રયી જાણવું. ll૧૪ોર ૫૯ जहन्नाभिणिबोहियनाणीणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नाभिणिबोहियनाणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता। से केणटेणं भंते! एवं वुच्चइ-'जहन्नाभिणिबोधियनाणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नाभिणिबोहियनाणी नेरइए जहन्नाभिणिबोहियनाणिस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वन्न-गंध-रस-फासपज्जवेहि छट्ठाणवडिए, आभिणिबोहियनाणपज्जवेहिं तुल्ले, सुयनाणपज्जवेहिं ओहिनाणपज्जवेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसाभिणिबोहियनाणी वि। अजहन्नमणुक्कोसाभिणिबोहियणाणी वि एवं चेव, णवरं आभिणिबोहियनाणपज्जवेहिं सहाणे छट्ठाणवडिए। एवं सुयनाणी ओहिनाणी वि, नवरंजस्स नाणा तस्स अन्नाणा नत्थिा जहा नाणा तहा अन्नाणा वि भाणियव्वा, नवरं जस्स अन्नाणा तस्स नाणा न भवंति जहन्नचक्खुदसणीणं भंते! नेरइयाणं केवइया पज्जवा पन्नत्ता? गोयमा! अणंता पज्जवा पन्नत्ता। से केणद्वेणं भंते! एवं वुच्चइ-'जहन्नचक्खुदसणीणं नेरइयाणं अणंता पज्जवा पन्नत्ता'? गोयमा! जहन्नचक्खुदंसणीणं नेरइए जहन्नचक्खुदंसणिस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए,वन्न-गंध-रस-फासपज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं छटाणवडिए, चक्खुदसणपज्जवेहिं तुल्ले,अचक्खुदंसणपज्जवेहिं ओहिदसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसचक्खुदंसणी वि।अजहन्नमणुक्कोसचक्खुदंसणी वि एवं चेव, नवरंसट्ठाणे छट्ठाणवडिए। एवं अचक्खुदंसणी वि,ओहिदसणी वि।।सू०-१५।।२६०।।
267