________________
छठें वक्कतिय पयं छठें उवट्टणा दारं
श्री प्रज्ञापना सूत्र भाग १ उव्वट्टणा संमुच्छिमवज्जा तहा भाणियव्वा। एवं जाव थणियकुमारा ।।सू०-४२।।३२१।। (મૂળ) હે ભગવન્! અસુરકુમારો ઉદ્વર્તના કરી ક્યાં જાય ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં, યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય?
હે ગૌતમ! નરયિકોમાં ઉપજતા નથી, તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અને દેવામાં ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય કે યાવતુ–પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. પરન્ત બેઇન્દ્રિયો, યાવતુચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, અને પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે. જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો શું પ્રથિવીકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત–વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પૃથિવીકાયિક એકેન્દ્રિયોમાં અને અકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, પણ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. જો પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય કે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પણ સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન ન થાય. જો બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય કે અપર્યાપ્યા બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તામાં ઉત્પન્ન થાય, પણ અપયામાં ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિકોયિકને પણ કહેવું પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિષે જેમ નરયિકોની સંમૂર્છાિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારોની
પણ કહેવી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. ll૪૨ ૩૨ ૧// पुढविकाइयाणं भंते! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति?कहिं उववज्जति? किं नेरइएसुजाव देवेसु०? गोयमा! नो नेरइएसु, तिरिक्खजोणियमणूसेसु उववज्जंति, नो देवेसु उववज्जंति, एवं जहा एतेसिं चेव उववाओ तहा उव्वट्टणा विदेववज्जा भाणियव्वा। एवं आठ-वणस्सइ-बेइंदिय-तेइंदिय-चठरिन्दिया वि। एवं तेउ० वाउ०, नवरं मणुस्सवज्जेसु उववज्जन्ति। पंचिन्दियतिरिक्खजोणिया णं भंते। अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जन्ति? गोयमा! नेरइएसुजाव देवेसु उववज्जन्ति। जइ नेरइएसु उववज्जन्ति किं रयणप्पभापुढविनेरइएसु उववज्जन्ति, जाव अहेसत्तमापुढविनेरइएसु उववज्जन्ति? गोयमा! रयणप्पभापुढविनेरइएसु वि उववज्जन्ति, जाव अहेसत्तमापुढविनेरइएसु वि उववज्जन्ति। जइ तिरिक्खजोणिएसु उववज्जन्ति किं एगिन्दिरसु, जाव पंचिन्दिएसु उववज्जन्ति? गोयमा! एगिन्दिएसु, जाव पंचिन्दिएसु उववज्जन्ति। एवं जहा एतेसिं चेव उववाओ उव्वट्टणा वि तहेव भाणियव्वा, नवरं असंखेज्जवासाउएसु वि एते उववज्जति। जइ मणुस्सेसु उववज्जन्ति किं संमुच्छिममणुस्सेसु उववज्जन्ति? गन्नवक्कंतियमणूसेसु उववज्जन्ति? गोयमा! दोसु वि। एवं जहा उववाओ तहेव उव्वट्टणा वि भाणियव्वा, नवरं अकम्मभूमग-अंतरदीवग-गब्मवक्कंतियमणूसेसु असंखेज्जवासाउएसु वि एते उववज्जति त्ति भाणियव्वं। जइ देवेसु उववज्जन्ति किं भवणवईसु उववज्जन्ति? जाव किं वेमाणिएसु उववज्जन्ति? गोयमा! सव्वेसु चेव उववज्जति। जइ भवणवईसु किं असुरकुमारेसु उववजन्ति? जाव थणियकुमारेसु उववज्जन्ति? गोयमा। सव्वेसु चेव उववज्जन्ति। एवं वाणमंतर-जोइसिय-वेमाणिएसु निरंतरं उववज्जन्ति जाव सहस्सारो कप्पो त्ति ।।सू०-४३।।३२२।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિકો ઉદ્વર્તન કરી–મરણ પામી તુરત ક્યાં જાય–ક્યાં ઉત્પન્ન થાય? શું નરયિકોમાં કે
થાવત્ દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નરયિકોમાં ઉત્પન્ન ન થાય, તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, અને દેવોમાં ઉત્પન્ન ન થાય. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ દેવ સિવાય કહેવી. એ પ્રમાણે અકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. તેજસ્કાય અને વાયુકાય માટે એમજ જાણવું. પરન્તુ મનુષ્યો સિવાય બીજાને વિષે ઉત્પન્ન થાય. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મરીને તુરત ક્યાં જાય
: 317