________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं बायरपुढवीकाइयपज्जत्तयाणं बायरआउकाइयपज्जत्तयाणंबायरतेउकाइयपज्जत्तयाणंबायरवाउकाइयपज्जत्तयाणं बायरवणस्सइकाइयपज्जत्तयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयपज्जत्तयाणं बायरनिगोयपज्जत्तयाणं बायरतसकाइयपज्जत्तयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बायरतेउकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बायरपुढविकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया,सुहुमआउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया,सुहुमनिगोया पज्जत्तया असंखेज्जगुणा,बायरवणस्सइकाइया पज्जत्तया अणंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपज्जत्तया વિયેતાદિયા તૂ૦-૨૨૧૬૨. (મૂ4) હે ભગવન્! એ પર્યાપ્તા ૧ સૂક્ષ્મ જીવો, ૨ સૂક્ષ્મ પૃથિવીકાયિકો, ૩ સૂક્ષ્મ અકાયિકો, ૪ સૂક્ષ્મ તેજસ્કાયિકો, ૫ સૂક્ષ્મ
વાયુકાયિકો, ૬ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, ૭ સૂક્ષ્મ નિગોદો, ૮ બાદર જીવો, ૯ બાદર પૃથિવીકાયિકો, ૧૦ બાદર અકાયિકો. ૧૧ બાદર તેજસ્કાયિકો, ૧૨ બાદર વાયુકાયિકો, ૧૩ બાદર વનસ્પતિકાયિકો, ૧૪ પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો, ૧૫ બાદર નિગોદો અને ૧૬ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા પર્યાપ્યા બાદર તેજસ્કાયિકો છે, જે તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૩ તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૪ તેથી પર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૫ તેથી પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૬ તેથી પર્યાપ્યા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણ છે, ૭ તેથી પર્યાપ્ત બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૮ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૯ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, ૧૦ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, ૧૧ તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, ૧૨ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, ૧૩ તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, ૧૪ તેથી પર્યાપ્ત બાદર જીવો વિશેષાધિક છે, ૧૫ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો
અસંખ્યાતગુણા છે, ૧૬ તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૩૭/૧૬૯ll : (ટી૦) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તાઓનું ત્રીજું અલ્પબદુત્વ કહે છે-“પતિ ! સુહુન્નત્તયાળ' ઇત્યાદિ. સૌથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેથી બાદર ત્રસકાયિક, બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથિવીકાયિક, બાદર અખાયિક અને બાદર વાયુકાયિક પર્યાપ્તા ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. અહિં બાદરના પાંચ સૂત્રોમાં જે ત્રીજું પર્યાપ્તસૂત્ર છે તેની પેઠે વિચાર કરવો. પર્યાપ્ત બાદર વાયુકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે બાદર વાયુકાયિકો અસંખ્યાતા પ્રતરના પ્રદેશ રાશિ પ્રમાણ છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, તેથી અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક અનુક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે. કારણ કે તે એક એક ગોળામાં ઘણા હોય છે, તેથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે. કારણ કે એક એક બાદર નિગોદમાં અનન્તા જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે પર્યાપ્તા બાદર તેજસ્કાયિકોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે બાદર નિગોદ પર્યાપ્તાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. એમ પર્યાપ્તાને આશ્રયી ત્રીજું અલ્પબહુત કહ્યું. li૩૩/૧૬૯li 186