________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं संठाणविवक्खाए चरिमाइविभागाइ તેમ પરમાણુ આદિ પણ રહી શકે છે તેમાં કંઈપણ દોષ નથી. કારણ કે આકાશનો અવકાશ આપવાનો સ્વભાવ હોવાથી અને વસ્તઓનો વિચિત્ર પરિણમન સ્વભાવ હોવાથી તેમાં વિરોધ આવતો નથી. હવે પરમાણુ આદિમાં જે ભાંગાઓ ગ્રહણ કરવા યોગ્ય છે તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે–પરમાણુમિ તથ્યો' ઇત્યાદિ પાઠસિદ્ધ છે, કારણ કે તેના અર્થનો પૂર્વે વિચાર કર્યો છે. પરંતુ છપ્રદેશિક સ્કન્ધના વિચારમાં પ્રતિષેધ કરવા યોગ્ય ભાંગાઓ હોવાથી તેઓનો સંગ્રહ કર્યો છે. ||૧૩૩૬પી.
|| संठाणविवक्रवाए चरिमाइविभागाइ ।। कइ णं भंते! संठाणा पन्नत्ता? गोयमा! पंच संठाणा पन्नत्ता, तं जहा–१परिमंडले, २वट्टे, ३तंसे ४चउरंसे, વાયતે ય -૧૪મારૂદ્દદ્દા. (મૂળ) હે ભગવન્! કેટલા સંસ્થાનો કહ્યા છે? હે ગૌતમ! પાંચ સંસ્થાનો કહ્યાં છે, તે આ પ્રમાણે—૧ પરિમંડલ, ૨ વૃત્ત, ૩
વ્યસ, ૪ ચતુરસ, ૫ આયત. /૧૪/૩૬૬/ (ટી.) “કઈ ભતે! સંથાણા પન્નત્તા'? હે ભગવન્! કેટલાં સંસ્થાનો કહ્યાં છે? ઇત્યાદિ પાઠ સુગમ છે. કારણ કે પરિમંડલાદિક સંસ્થાનોનું સ્વરૂપ પ્રથમ પદમાં જ સવિસ્તર નિરૂપણ કરેલું છે. બાકી બધું પાઠસિદ્ધ છે. પરંતુ મંડજો અંતે! સંવાળે સહેગ્નપસણ સંવેક્નો ' ઇત્યાદિ. હે ભગવન! સંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પ્રદેશોમાં રહેલું છે? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સંખ્યાતા પ્રદેશોમાં રહેલું હોય છે, પરંતુ અસંખ્યાતા કે અનન્તા પ્રદેશોમાં રહેલું હોતું નથી. કારણ કે તેના સંખ્યાતા પ્રદેશો છે, તો અસંખ્યાતા કે અનન્તા પ્રદેશોમાં શી રીતે રહે? અસંખ્યાતપ્રદેશવાળું કે અનન્તપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશોમાં રહે છે, કારણ કે તેમાં વિરોધ નથી, પણ અનન્ત પ્રદેશોમાં રહેતા નથી કારણ કે અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધની અનન્ત પ્રદેશોને વિષે અવગાહનાનો વિરોધ છે. અનન્તપ્રદેશવાળાની પણ અનન્તપ્રદેશને વિષે અવગાહનાનો વિરોધ જ છે. કારણ કે લોક પણ અસંખ્ય પ્રદેશાત્મકજ છે, અને લોક સિવાય બીજે પુદ્ગલોની ગતિનો અસંભવ છે. તેથી પરિમંડલ સંસ્થાન અનન્ત પ્રદેશવાળું છતાં પણ સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશમાં રહે છે પણ અનન્ત પ્રદેશોમાં રહેતું નથી. એ પ્રમાણે વૃત્તાદિ પ્રત્યેક સંસ્થાનનો વિચાર કરવો. સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રાદેશિક અને અનન્તપ્રદેશિક પરિમંડલાદિ સંસ્થાન ચરમ અને અચરમાદિના વિચારમાં ઉત્તરસૂત્રો રત્નપ્રભાની પેઠે જાણવા. અનેક અવયવના અવિભાગની વિવક્ષા અચરમ ખંડ અને ચરમખંડો હોય છે અને પ્રદેશ વિવક્ષામાં ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો હોય છે. II૧૪/૩૬૬ો. परिमंडला णं भंते। संठाणा किं संखेज्जा, असंखेज्जा, अणंता? गोयमा! नो संखिज्जा, नो असंखेज्जा, अणंता। एवं जाव आयता। परिमंडले णं भंते! संठाणे किं संखेज्जपएसिए, असंखेज्जपदेसिए, अणंतपदेसिए? गोयमा! सिय संखेज्जपएसिए, सिय असंखेज्जपएसिए,सिय अणंतपदेसिए। एवंजाव आयते। परिमंडलेणं भंते!संठाणे संखेज्जपएसिए किंसंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,अणंतपएसोगाढे? गोयमा! संखेज्जपएसोगाढे, नो असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडलेणं भंते! संठाणे असंखेज्जपएसिए किंसंखेज्जपएसोगाढे,असंखेज्जपएसोगाढे,अणंतपएसोगाढे?गोयमा।सियसंखेज्जपएसोगाढे, सिय असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे अणंतपएसिए किं संज्ज्जपएसोगाढे, असंखेज्जपएसोगाढे, अणंतपएसोगाढे? गोयमा! सिय संखेज्जपएसोगाढे, सिय असंखेज्जपएसोगाढे, नो अणंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे किंचरमे,अचरमे,चरमाई,अचरमाई,चरमंतपएसा, अचरमंतपएसा? गोयमा! परिमंडलेणं संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे नो चरमे, नो अचरमे, नो चरमाई, नो अचरमाइं, नो चरमंतपएसा, नो 356