SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं पज्जत्तियाइभासाभेयपरूवणं વાતો કહેવી તેઆખ્યાયિકા નિઃસૃત ભાષા. ૧૦ ‘૩૫ધાતનિઃસૃતા' તું ચોર છો' ઇત્યાદિ ખોટું આળ આપવું તે ઉપઘાતનિઃસૃત ભાષા. અહીં પણ સૂત્રકાર સંગ્રહણી ગાથા કહે છે—‘જોરે માળે' ઇત્યાદિ. તેના અર્થનો વિચાર કરેલો છે. ૧૮૫૩૮૯ अपज्जत्तिया णं भंते! कइविहा भासा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - सच्चामोसा य असच्चामोसा યા સવામોત્તા ાં ભંતે! માતા અપન્નત્તિયા ઋતિવિહા પત્નત્તા? નોયમા! વૃત્તવિહા પન્નત્તા, તં નહીં-૩QV[मिस्सिया १, विगतमिस्सिया २, उप्पण्णविगतमिस्सिया ३, जीवमिस्सिया ४, अजीवमिस्सिया ५, जीवाजीवमिस्सिया ૬, અાંતમિમ્તિયા ૭, પત્તિમિલ્તિયા ૮, અદ્ધામિસ્તિયા ૧, ઞદ્ધદ્ધામિસ્તિયા ૨૦ ||સૢ૦-૧૧||૩૬૦|| (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે—સત્યમૃષા અને અસત્યામૃષા. હે ભગવન્! અપર્યાપ્તા સત્યમૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે—ઉત્પન્નમિશ્રિતા, ૨ વિગતમિશ્રિતા, ૩ ઉત્પન્નવિગતમિશ્રિતા, ૪ જીવમિશ્રિતા, ૫ અજીવમિશ્રિતા, ૬ જીવાજીવમિશ્રિતા, ૭ અનંતમિશ્રિતા, ૮ પ્રત્યેકમિશ્રિતા, ૯ અદ્ધામિશ્રિતા અને ૧૦ અદ્ધાદ્ધામિશ્રિતા. ।।૧૯।।૩૯૦ના (ટી) સત્યમૃષા ભાષા દસ પ્રકારની છે, તે આ પ્રમાણે—‘ઉત્પન્નમિશ્રિતા' સંખ્યા પૂરી કરવા માટે જેમાં નહિ ઉત્પન્ન થયેલાની સાથે ઉત્પન્ન થયેલા મિશ્રિત છે તે ઉત્પન્નમિશ્રિત ભાષા. એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ વિચારવું. જેમ કે કોઇ ગામ કે નગરમાં ઓછા અથવા અધિક બાળકો જનમ્યાં હોય ત્યારે ‘આજે દસ બાળકો જનમ્યાં' ઇત્યાદિ કહેવું તે ઉત્પન્નમિશ્રિતા ૧. ‘વિગતમિશ્રિતા' એ પ્રમાણે મરણના કથનમાં વિગતમિશ્રિતા ૨. જન્મ અને મરણનું નિશ્ચિત પરિમાણના કથનમાં વિસંવાદ–અયથાર્થપણે કથન તે ઉત્પન્નવિગતમિશ્રિતા ૩. ‘નીવમિશ્રિતા ' ઘણા જીવતાં અને ઘણા મરી ગયેલાં શંખ શંખલા વગેરેનો એક ઢગલો જોઇને કોઇ એમ કહે કે ‘અહો! આ મોટો જીવનો ઢગલો છે' ત્યારે જીવમિશ્રિતા ૪. જીવતાને આશ્રયી સત્ય અને મરી ગયેલાને આશ્રયી અસત્ય હોવાથી આ સત્યમૃષા ભાષા છે. તેજ રાશિમાં ‘આટલા જીવતા છે અને આટલા મરી ગયા છે' એમ પરિમાણપૂર્વક નિશ્ચિત કથન કરતાં વિસંવાદ-અયથાર્થપણું હોય ત્યારે જીવાજીવમિશ્રિતા ૬. મૂળા વગેરે અનંતકાયિકોના પક્વ–પીળાં પાંદડાં વડે અથવા કોઇક પ્રત્યેક વનસ્પતિ વડે મિશ્ર જોઇને આ બધું અનંતકાયિક છે’ એમ કહેવું તે ‘અનંતમિશ્રિતા' ૭ પ્રત્યેક વનસ્પતિના સમુદાયનો અનંતકાયિક સાથે કરેલો ઢગલો જોઇને ‘આ બધી પ્રત્યેક વનસ્પતિ છે’ એમ કહેવું તે પ્રત્યેકમિશ્રિતા ૮. અદ્ધાકાળ તે અહીં પ્રસ્તાવને અનુસરી દિવસ કે રાત્રિ રૂપકાળ ગ્રહણ કરવો. તે કાળ વડે મિશ્રિત થયેલ તે અદ્ધામિશ્રિતા. જેમ કે કોઇ મનુષ્ય ત્વરા કરતો દિવસ છતાં એમ કહે છે ઉઠ રાત્રિ ગઇ. અથવા રાત્રિ છતાં એમ કહે ઉઠ સૂર્ય ઉગ્યો. ૯ દિવસ કે રાત્રિનો એક અંશ તે અહ્લાદ્ધા, તે જેમાં મિશ્ર કરાયેલ હોય તે અન્નાદ્ધામિશ્રિતા, જેમ કે પહેલો પહોર છતાં કોઇ મનુષ્ય ઉતાવળ કરતો કોઇને એમ કહે કે ચાલ મધ્યાહ્ન થઇ ગયો. II૧૯।।૩૯૦॥ असच्चामोसा णं भंते! भासा अपज्जत्तिया कइविहा पन्नत्ता ? गोयमा ! दुवालसविहा पन्नत्ता । तं जहा- आमंतणि १, आणमणी २, जायणि ३, तह पुच्छणी य ४, पण्णवणी ५ । पच्चक्खाणी ६ भासा भासा इच्छाणुलोमा ७ य || अणभिग्गहिया भासा ८ भासा य अभिग्गहंमि बोद्धव्वा ९ । संसयकरणी भासा १० वोयड ११ अव्वोयडा चेव {{ ||સૢ૦-૨૦||૩૧।। (મૂળ) હે ભગવન્! અપર્યાપ્તા અસત્યામૃષા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બાર પ્રકારની છે. તે આ પ્રમાણે−૧ આમન્ત્રણી, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પૃચ્છની, ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઇચ્છાલોમા (ઇચ્છાનુકૂલ), ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા અને ૧૨ અવ્યાકૃતા ભાષા. ૨૦૩૯૧૫ (ટી૦) અસત્યામૃષા ભાષા બાર પ્રકારની છે. તે આ પ્રમાણે—‘આમંતળિ' ઇતિ. ‘હે દેવદત્ત’! ઇત્યાદિ આમન્ત્રણી ભાષા ૧. - આ ભાષા પૂર્વે કહેલી સત્યાદિ ત્રણ ભાષાના લક્ષણથી રહિત હોવાને લીધે સત્ય નથી, અસત્ય નથી તેમ સત્યમૃષા પણ નથી, 380
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy