________________
बीयठाणपयं भवणवासिदेवठाणाई
श्री प्रज्ञापना सूत्र भाग १
भंते! नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! नागकुमारा देवा परिवसंति ? गोमा ! इमीसेरयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं अंतो चठरंसा जाव पडिरूवा । चुलसीइ भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते गं भवणा बाहिं वट्टा, तत्थ णं णागकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता । तीसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे नागकुमारा देवा परिवसंति, महिड्डीया, महाजुतीआ, सेसं जहा ओहियाणं जाव विहरति । धरण-भूयाणंदा एत्थ णं दुवे नागकुमारिंदा णागकुमाररायाणो परिवसंति महड्डिया; सेसं जहा आहियाणं जाव विहरंति ।।सू० - ३२।।११०।।
હે
(મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યામા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં અહીં પર્યામા અને અપર્યામા નાગકુમાર દેવોના ચોરાશી લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ યાવત્ પ્રતિરૂપ–અત્યંત સુંદર છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા દેવોના નાગકુમાર સ્થાનો કહેલાં છે. ઉપપાત, સમુદ્દાત, અને સ્વસ્થાન–એ ત્રણેને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો છે. તે મહાઋદ્ધિવાળા અને મહાકાન્તિવાળા છે. બાકી બધું સામાન્ય ભવનવાસી દેવોના સંબંધમાં કહ્યું છે તેમ યાવત્–વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમા૨ેન્દ્ર અને નાગકુમારોના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા–ઇત્યાદિ બધું સામાન્ય ભવનપતિ દેવોના સંબંધમાં કહ્યું છે તેમ यावद्द विहरे छे त्यां सुधी भावु. ॥३२॥११०॥
कहिणं भंते! दाहिणिल्लाणं नागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! दाहिणिल्ला नागकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मझे अत्तरे जोयणसयसहस्से, एत्थ णं दाहिणिल्लाणं नागकुमाराणं देवाणं चोयालीसं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा जाव पडिरूवा । एत्थ णं दाहिणिल्लाणं नागकुमाराणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, तीसु वि लोयस्स असंखेज्जइभागे, एत्थ णं दाहिणिल्ला नागकुमारा देवा परिवसंति, महिड्डीया जाव विहरति । धरणे एत्थ नागकुमारिंदे नागकुमाराराया परिवसइ, महड्डीए, जाव 'पभासेमाणे । से णं तत्थ चउयालीसाए भवणावाससयसहस्साणं, छण्हं सामाणियसाहस्सीणं, ताय [व]त्तीसाए ताय[व]त्तीसगाणं, चठण्हं लोगपालाणं, छण्हं [पंचण्हं] अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चठव्वीसाए आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं
કરતા નારકોને જે મહા અવાજ કરવાપૂર્વક પશુઓની જેમ વાડામાં પૂરે છે, તે માઘોષ નામના પરમાધામી છે. આ પંદર પ્રકારના પરમાધામીઓ પૂર્વજન્મમાં સંક્લિષ્ટ ક્રુરક્રિયાવાળા, પાપોમાં રક્ત, પંચાગ્નિ વગેરેરૂપ મિથ્યા કષ્ટકારી એવું તપ કરીને, રૌદ્રી આસુરી ગતિને પ્રાપ્ત કરે છે. તે આસુરી સ્વભાવના કારણે, પહેલી ત્રણ નરક પૃથ્વીઓમાં નારકોને વિવિધ પ્રકારની વેદનાઓ ઉદીરે છે. એટલે પીડા આપે છે. તેવી રીતે પીડાતા નારકોને જોઈ અહીં જેમ બકરા, પાડા, કૂકડા વગેરેના યુદ્ધને જોઈ મનુષ્યો આનંદ પામે છે. તેમ પરમાધામિઓ નારકોને પીડાતા જોઈ આનંદિત થઈ અટ્ટહાસ કરે છે. વજ્ર ઉછાળે છે. ત્રિપદી એટલે ત્રણવાર પગનું પછાડવું, અફાળવું વગેરે કરે છે. વધારે કહેવા વડે શું? આ પરમાધામિઓને હંમેશા અત્યંત મનોહર નાટક વગેરે જોવામાં જેટલી મજા નથી આવતી, તેટલી મજા નારકોને પીડવામાં આવે છે.
129