________________
छ8 वक्कंतिय पयं पंचमं कत्तोदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
(મૂળ) શર્કરાપ્રભા પૃથિવીના નરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ સામાન્ય નરયિકોનો ઉપધાત કહ્યો તેમ ઉપપાત કહેવો.
પરંતુ સંમૂર્છાિમનો નિષેધ કરવો. એટલે કે સંમૂર્છાિમમાંથી આવી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરત ભુજપરિ સર્પોનો પ્રતિષેધ કરવો અર્થાત્ ભુજપરિસર્ષોથી આવી અહીં ઉપજતા નથી. પwભાગૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! વાલુકાપ્રભાપૃથિવીના નૈરયિકો પેઠે જાણવા. પરંતુ ખેચરોથી આવી ઉત્પન્ન થતા નથી. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પંકપ્રભાકૃથિવીના નરયિકો સંબંધે કહ્યું તેમ કહેવું, પરંતુ ચતુષ્પદોનો પ્રતિષેધ કરવો, એટલે ત્યાંથી આવી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! તમે:પ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ સ્થલચરોથી આવી ઉત્પન્ન થતા નથી. તેમ આ અભિલાપ વડે પ્રતિષેધ કરવો- “જો પંચેન્દ્રિયતિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિયોથી, સ્થલચર પંચેન્દ્રિયોથી કે ખેચર પંચેન્દ્રિયથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્થલચર અને
ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થતા નથી. //ર૯ll૩૦૮ जइ मणुस्सेहिन्तो उववज्जन्ति किंकम्मभूमिएहिन्तो उववज्जन्ति? अकम्मभूमिएहिन्तो उववज्जन्ति? अंतरदीवरहिन्तो उववज्जन्ति? गोयमा कम्मभूमिएहिन्तो उववज्जन्ति, नो अकम्मभूमिएहिन्तो उववज्जन्ति, नो अंतरदीवरहिन्तो उववज्जन्तिाजइ कम्मभूमिएहिन्तो उववज्जन्ति किंसंखेज्जावासाउएहिन्तो उववज्जति? असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति? गोयमा! संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति, नो असंखेज्जवासाउएहिन्तो उववज्जन्ति। जइ संखेज्जवासाउएहिन्तो उववज्जन्ति किं पज्जत्तरहिन्तो उववजन्ति? अपज्जत्तरहिन्तो उववजन्ति? गोयमा! पज्जत्तरहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तरहिन्तो उववज्जन्ति।जइ पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिएहिन्तो उववज्जन्ति किं इत्थिरहिन्तो उववज्जंति? पुरिसेहिन्तो उववज्जन्ति? नपुंसरहिन्तो उववज्जन्ति? गोयमा! इत्थीहिन्तो वि उववज्जन्ति, पुरिसेहिन्तो वि उववज्जन्ति, नपुंसरहिन्तो वि उववज्जन्ति। अहेसत्तमापुढविनेरइया णं भते! कतोहिन्तो उववज्जन्ति? गोयमा! एवं चेव, नवरं इत्थीहिन्तो[वि] पडिसेहो कायव्वो। “अस्सन्नी खलु पढमंदोच्चंपि सिरीसिवा तइय पक्खी। सीहा जन्ति चउत्थिं उरगा पुण पंचमिं पुढविं। छढिंच इत्थियाओ मच्छा મyયાય સમિં પુપિસોપામુવવાનો વોલ્વો નદવી" Iટૂ૦-૨૦ રૂ૦૧II , (મૂળ) જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અન્તર્કંપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય?
હે ગૌતમ! કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન ન થાય. જો કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય તો શું પયાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્ત્રીઓ, પુરુષો કે નપુસંકોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અધઃસપ્તમી નરકમૃથિવીના નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન થાય? હે ગૌતમ! એમજ જાણવું. પરંતુ સ્ત્રીનો પ્રતિષેધ કરવો. એટલે સ્ત્રીથી આવી ઉત્પન્ન થતા નથી. અસંશી પ્રથમ નરક પયત, સરીસૃપ-ભુજપરિસર્પ બીજી સુધી, પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહ ચોથી નરક સુધી, ઉર પરિસર્યો
'309